________________
સમયસૂચકતા.
( ૩ ) પૂછી નારિખિની, ભાખી મનની વાત
થંડિલ ઠામ ફટણ લગે, તવ જાણે પરભાત.” નારિ અસો નહિ કે વળી, અકબર શાહ ઘરબારિ, ત્રિણી જાતિની સુંદરી, સુખ વિશે સંસારિ.
(ચોપાઇ.) કામગમાં ખતે એહ, કેડી પરિ આવી મિલયે તેહ,
મિલ્યા વિના નવિ એ કાજ, સકળ દેશમાં એકનું રાજ. ૧૫ વિમલપુરખ મેટ વિઝાય તેજ ધરી બે તેણિ ઠાય;
અવર વાત તે બેકી રહી, હીર અકબરને મલવું સહી. ૧૬ શ્રાવક વડા તવ બેલે અષ્ણુ, સ્વામી હરિ વિમાસે કહ્યું;
ઝવી તેહ લગાવે પાય, જિમ કેસી પરદેશી રય. ૧૭ આગે હવા જિમ હેમસૂરદ, તિણે પ્રતિબે કુમરનરિદ,
બપ્પભટ્ટસૂરી તણે પસાય, અંબ રાય જૈન તે થાય. ૧૮ અસ્યાં વચન સુણતે જવ હીર, હીઅડે હરખ્ય સાહસ ધીર;
નવિ ઉસરીએ પાછા આજ, જઈ જિન સાધુ વધારું લાજ. ૧૯ તિહાં પ્રતિષ્ઠા કરવી જેહ, વિમલહર્ષનિ ભલાવી તેહ,
કરી પ્રતિષ્ટા તમે આવજે, તુમ ઘેરી અમ આગળ થજે. ૨૦ અઢું કહી સજ એ દયાલ, એટલે આ તિડાં જગમાલ
કહે મુજનિંગછ માંહે લીએ, કે અકબરનિ ઉત્તર દીઓ, ૨૧ સઘળે વાત વિમાસી તામ, હવડાં છેડયાનું નહિ કામ; કલેશીઓ લઈલ માંહિ, દિયે શિક્ષા મમ વઢજે કયાંહિ. રર અયું કહી મુહરત ગ્રહી સાર, ગંધારેથી કયે વિહાર શકુન સંચ ભલે તિહાં તે, જિમણે ગજ આવે ગાજતે. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org