________________
૨૩
હીરના સાધુ. ત્રિશ્ય તત્વ ભટ થાપતા, હરિ(૧)બ્રાહ્મણ(રશિવમ(૩).
કરતા(૧)હરતા(૨)પાળતા ૩), સઘળે વ્યાયે બ્રહ્મ વાચક કહે એ નવિ મલે, સઘળે સાંઈ ન હોય
અશુધિમાં તે કિમ રહે, કરતા કમજ જોયા કર સાંઈ ન સરજે અસુરનેં, જેહ હણના ગાય,
નિચ ઊંચ દુર્બલ સુખી, નવિ સરજે મહારાય ! હરતાં હત્યા ઉપજે, પાલતે હે પ્રેમ
ક્રોધાદિક પાખે વળી, કહી પરિ મિલ એમ ! ૨૪ ગુરૂ બ્રાહ્મણ તે સડી, ખરે જે પાળે વ્રત પંચ, હિંસા(1) જૂઠું(૨) અદત્ત(૩) મૈથુન ૪, નહિ પરિગ્રહને
સંચ. (૫) ૨૫ શૈવધર્મ સાચે સહી, કરતા માને કર્મ દેવ કેય દયા ધમ, ગુરૂ પાળે જે બ્રહ્મ. ૨૯
( કવિત. ) દેવ અગ્નિ ને ઈસ, હરિ ઉગ નારી; ઉમયા ઈચ્છે મસ, હાથિ પગ મુખિ મારી. પાણિ તીરથ જાસ, અજા મારતાં ધમ; ગુરૂ સંગિ જાસ, નામ કહેવાયે બ્રહ્મ ઉપૂછ પૂજે, સીસ નમાવે સા ને; કવિ ઋષભ એણપરિ ઉચ્ચરે, કહાં પરિ તારે આપને ! ૧
૧ પ્ર. “દેવ કેહ.” ૨ પ્ર“મહેશ” ૩ પ્ર“ગાત્ર કાગ ને પૂછ પૂજે. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org