________________
અકબરકાપ.
( ૧૭ )
ચોરાસી ગછના મુનિ મલીઆ, વણ કાઢયે નીકલી; હીરતણે ચરણે તે નસીઆ, પુઢિથી નર પલીઆ હૈા.હીરજી૧૬ ધનવિજય ધીરજના ધારી, અકબર પાસે જાય;
શાંતિચંદ્ર મુનિને તે મળી, ભાખી સકલ કથાય હા,હી. ૧૭ અરજ કરી અકબરશાહનિ, સુણતાં સખલા ખિજે;
કુટ્ટણકુ પઇજાશે મારી, ખાંધી અખ આણી?હા. હીરજી ૧૮ હીરાણુંદ ગુમાસ્તા તેહુના, કરતા તસલીમ ત્યાંહિ;
એહ ગુરુના મુજ માફ કરી જે, મિ લખતાંજ હાંહિ હા, ૧૯ ( ઢાળ-મૃગાવતીની~મુકાવારે મુજ ઘર નારિ---એ દેશી. ) ખીજી અકબર આપ લખતા, વે સહી માટે જાવે એ;
કરે બુરાઇ જગતગુરૂસેતી, સેાય સજા સહી પાવે એ—— સુધા એ નહુ સમજે એ, ખુમ તજારખ દેઉ, આંચલી. કરી ફરમાન આપ્યું મુનિવરનિ, ધનવિજય લેઇ આવે છે, શ્રાવક જન હરખ્યા નર સહુયે, જાણુ ખાજાને થાવે છે,ખુર આવ્યાં ફરમાન સોનેરી છાપાં, હખીખલે આંચેઇરે;
હીર ન માન્યા કરી બુરાઈ, મારત સાય મરેઇ એ. સુધા૦૩ ખલલલાટ ખાજાને લાગે, કુણુ કુમતિ મુજ હાઇરે;
હીર મુનિકું લાવા તેડી, સામા જાએ સમ કોઇરે સુધા૦૪ ગજરથ ઘાડા કટક લેઇને, સુલતાન સામે જાયરે;
પાયે નમી મીનિત અહુ કરતા, હીરતણા ગુણ ગાયરે,બુધાપ ( ઢાળ. )
જગત ગુરૂ લેઈ સખ સાધ, ત્રખાવતીમિ આઓ, અહુ આડંબરે તેડી આવ્યા, માનવના નહિ પારારે;
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org