________________
( ૪ )
શ્રીહીરવિજય,
૧૬
માંગેા હીરજી ને કુછ હિયે, હીર કહે બંધી છેાડિયે; મારણુ રાખ્યા હુંતા ચાર, મૂકયા તેહના કાપી દોર. એક માસ તિહાં હુઇ અમાર, સખળ મેહેત પામ્યા તિષ્ણુ ઠાર; વાજંતે ગુરૂ પાછા વળે, સકળ સઘ મનેરથ ફળે. પાટણથી પછે કરે વિહાર, ત્રંબાવટીમાં આવણુહાર;
૧૭
સેાજીંતરે રહ્યા કારણુ વતી, આશાતના હુઇ પ્રતિમા અતી.૧૮ અમદાવાદ અકખર શાહ જિસે, પાસે આજમખાન સહી તિસે;
ખડી પ્રતિમા પાસની ત્યાંહિ, લખ્યુ ં આવ્યું ત્ર આવતીમાંહિ.૧ કિમ હસનખાન કર કરી, આશાતના પ્રતિમાની કરી;
સુણી હીર સેજિ‘તરે રહ્યા, ખેરસદે પછે ગુરૂજી ગયા. ૨૦ *ણ અવસર જગમાલ રિષિ જેહ, શ્રીકરણ રિષિના ચેલા તેRs; ગુરૂ ન દીધા પુસ્તક જામ, કરે ધોંધ તે સમળે! તમ. આવી હીર કને કરે પુકાર, પાથી અપાવા કરી વિચાર;
૨૧
૨૨
હીર કહે એ ન લહું વાત, વારે તે જાણે અવદાત, તુજ ગુરૂ દેખે ગુણ તુજમાંય, ા પાથી તુજ ન દીએ કાંય ? જા શિષ્યના ગુણ મન ગ્રહી, તેહને પોથી આપે સહી. ૨૩ ( દુહા )
પુરૂષ નહિ રે ગુણ વડા, જો નર મૂકી રીસ; આળ પાએ ચ‘પીએ, મરૂએ દીજે શીષ પેલાં કડુમાં તુંબડાં, ગુણે કરીને મીઠ;
તે ક્રિમ માણુસ વીસરે, જેહ તણા ગુણ દીડ ? ! ગુણવતા નિ ન ભલે, નિર્ગુણેા સધન નિવાર; નીલેા ખાખર મૂકીએ, ચંદન સૂકે સ‘ભાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org