________________
सर्वानुयोगद्धेभ्यो नमः। વરાળિran,
અમારા તરફથી અત્યાર સુધીમાં સંસ્કૃત, માગધી, અંગ્રેજી, અને આવા કાવ્યના ગૂજરાતી ગ્રથો પ્રસિદ્ધ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે, કે જે પ્રયાસવડે આ ગ્રન્થને અમો તરફથી બહાર પડતા ગ્રન્થોમાં “પ્રખ્યાંક ફરમ”. (જૈન ગૂર્જર-સાહિત્યદ્વારે અન્યાંક પમા) તરીકે પ્રસિદ્ધ કરી પ્રજા સમ્મુખ મૂકવા ભાગ્યશાળી થયા છીએ.
અત્રે ફંડને ટુંક ઈતિહાસ આપવો એ અમે લેખાશે નહિ. મમ રોડ દેવચંદ લાલભાઈ ઝવેરીએ, કે જેમની સ્મૃતિને અર્થે આ ફંડ સ્થાપવામાં આળ્યું છે, તેમણે, પોતાના વલમાં ૨. પ૦ ની રકમ, બીજી ૩. પપ૦૦૦ની અન્ય માર્ગ ખર્ચવા કાઢેલી રક સાથે કાઢી હતી. આ રકમમાં તેમના સુપુત્ર શા. ગુલાબચંદ દેવચંદ ઝવેરી તરફથી મહુની યાદગિરીમાટે શુભકાર્યમાં ખર્ચવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org