SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્ પુરૂષને ટેક. (૧૫૯) વિજ્યાનંદસૂરિની માય, ત્રિચ્ચે નામ તેહનાં કહેવાય, લાલબાઈ શિણગારદે નામ, લાભસિરી ત્રીજું અભિરામ, ૭ ધારે ધર્મવિજય પંન્યાસ, મેઘે મેરૂવિજય તે ખાસ; વિજયાનંદ કુંઅરજી નામ, અને અમૃતવિજય અભિરામ. ૮ કુંઅરજીએ કાઢ્યું અતિ કર્મ, દીપા જેહિં જિન ધર્મ જગ આખ બેલે ગુણગ્રામ, શાહ શ્રીવંતનું રાખ્યું નામ. ૯ શાહ શ્રીવંત નર માંહિ સિંહ, સતાવન મણ ખરચ્યું ઘીય; વીસ ગામમળ્યાં ભગતિ જ કીધ, હીર હાથે જિણે સંયમ લીધ.૧૦ હીર રહ્યા સિરોહી માંડિ, શાહ વરસંગ વિવહારી ત્યાંહિ; નાહને નવ વન ધનવંત, વિહવા લહી ગુણવંત૧૧ ઘરે કીધાં પિઢાં પકવાન, મૃગનયણી કરતી તિહાં ગાન; ઘાયા મંડપ તરણ બારિ, જિમે સગાં બહુ નર ને નારી. ૧૨ ઈણિ અવસર વરસંગ કુમાર, ઉપાસરે હિતે નર સાર; વાંદે પડિકમે પુરૂષ અપાર, શિર ઓઢી ગણતે નવકાર. ૧૩ આવી વાંદવા કુમરી નારિ, વરસિંગ ન લો તેણે ઠારી, વરસતાં વાઘ અષિ લહી, શ્રાવક એક હ ત્યહી સહિ. ૧૪ તુહ્મને વાંદે તુલ્બારી નારી, સીદ પડો છે તદ્મ સંસારિક તુલ્તને એહ જણાવી જાય, તુધ્ધે ચેતજે વરસંગ સાહ. ૧૫ કહે વરસંગ તું કાંઈ હસેસ, એહ વાંદસ્ય તર્યું કરેશ, પોતે ઘર આ ગુણ ખાણિ, મુજ પરણેવા જિનની આણ. ૧૬ માત પિતા મળીઓ પરિવાર, ક ન પરણે તુંહ કુમાર; ખિણમાં યે આ વઈરાગ, અવસર લહીને કરજે ત્યાગ. ૧૭ કહે વરસંગ અવસર એ લો, કાઢયે બેલ પાળે છે આયે પચ ન ર ધને લેતે સંયમ થઈ એક મને. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy