________________
^( ૧૮૮ )
શ્રી હીરવિજય.
થંભણ નવિણ વેદન ગા, નૃપની દેહ નવપલ્લવ થઇ; હરખી વન્દે ગુરૂના પાય, ભેાજરાજ તવ શ્રાવક થાય. નવ લખ્યું સાવન હુએ પાસ, સુરૂ આગિલ મુકયેા ઉલ્હાસ; ગુરૂ હુિ એ અમનાવે કામિ, ખરચિજઇ ધન પુણ્યનિ ડામિ.૧૧ કીધા રૂષભ તણા પ્રાસાદ, શ્રી ગુરૂ પામ્યા અહુ જસ વાદ;
અરડકમલ થાપ્યા આસવાલ, ભેાજરાજ યા પ્રતિપાલ. ૧૨ અબડવાણિગ તેહના પૂત્ર, જયશઘે રાખ્યું ઘરનું ત્ર; તેહના પૂત્ર હુઆ શવરાજ, અમરો કરિ જિન શાસન કાજ. ૧૩ નાસણુઅર એકવીસમે મલ, કાલે આસગ નર એ ભલ્લ;
ચાવીસા કહીયે ધનદેવ, ધરમણ્સાહ કરે જિનની સેવ.૧૪ છવીસમે પાટિ વરવીર, હેમ કરસી સાહસ ધીર;
સાહ રતનસી રોપે જાણિ, ખેલે મુખ્યથી અમૃત વાણી. ૧૫ નયસીહા ગુણ! ગુણવંત, ખીધા ઉગારે પરજને જત;
ચેતરીસમે પતિ સાહા કમે,આચારજ તેહ તણા સહુ સ તાસ પૂત્ર જેસિઘ્ધ જે હાય, પાંતરીસમી પેઢી તે તૈય;
તેણી કીધુ જંગે ઉતમ કામ,રાખ્યુ. પાંત્રીસ રિચાનુ નામ.૧૭ સાહા કાં કાડ દે નારી, જેસિંગ પૂત્ર હુએ ઘરખારી;
સંવત સોલ છું:ડોતર સાર, ફાગણ શુદિ પુતિમ ગુરૂવાર, ૧૮ જન્મ ટુ સિંઘના અસિ, આડ વરસના ચુત હુએ તસિ;
વિજયદાનકે દીખ્યા લીધ, સદગુરૂ હીરાણ કર દી ૬૯ અનુકમિ હુએ પટના ધણી, વિદ્યા કિરતિ વાધી ઘણી;
અકખરશાહ સભારે નામ, આવ્યા મેવડા મેટા તામ, લાગા હીર તણે જઇ પાય, કુરમાન આવ્યુ તેણે ડાય; વાંચે હીરવિજયસૂરિરાય, લખી વિનતિ અકબરસાય.
Jain Education International
For Private & Personal Use Only
૧૦
,2
૨૧
www.jainelibrary.org