________________
(૩૪)
શ્રી હીરવિજય. કહે અકબર એ માટે ચોર, મુલકમેં બેહોત પડાઓં સેર;
એક ખરાબ હજારકું કરે, ઈહાં ભલે એ જબલગ મરે. ૨ વાઘ સિંઘ ચીતર કુકરા, મંજરીને પાપી નરા;
ભુજંગ ભૂખ ઉદર એકલા, એહવા જીવ જગિ સૂતા ભલા. ૩ દૂજા માંગે અવલ ફકીર, કછુઆન માંગે આપકા હીર;
ઐસા કછુ માંગે અહિં તેય, દરસણ તમારા બધતા હોય. ૪ શાંતિચંદ તવ ભાખે અમ્યું, હરજી તુહ્મ વિચાર કર્યું;
માંગે એહવું એણિઠાય, સકલ ગચ્છના લાગું પાય. ૫ હીરે મૂકી વાળી સાર, એણે વાતેં મુને ચેવિહાર
વીર શ્રેણિક વારે એમ નહિં, બેલી ફજેત મ કર અહિં ૬ સુણ પાતશા મુખથી ભણે, ક્યા તુક્ત બાત કરી દો જણે
હીરે બાત પ્રકાશી ખરી, ઘણું સુપરત સુલતાને કરી. ૭ બીરબલ બોલ્યો તિહાં ધીર, હુકમ હેઈ તે પૂછું હીર;
કહે અકબર પૂછે કયું નહિં, બીરબલ મુખ બે તહિં. ૮ શંકર સગુણ નિગુણ કહે સેય, હીર કહે તે સગુણ હોય
બીરબલ બોલ્યા તેણીવાર, શંકર નિગુણ સહી નિરધાર. ૯ હીર કહે તુમ સુણે નરીશ, જ્ઞાની કે અજ્ઞાની ઈશ;
વીરબલ કહે જ્ઞાની ખરે, હીર કહે બુધ હીઅડે ધરે. ૧૦ જ્ઞાન તે ગુણ અવગુણ કહે રાય, બોલી ન શકે તેણે ડાયર
વીરબલ બંધાણે જ, અકબર ઘણું પ્રશસે તસે. ૧૧ એહ બડે દેવતા સહી, ઈનકી બાત ન જાએ કહી; સબ જઠે એક સાચા હીર, બેલે અકબર ગાજી મીર. ૧૨ ૧ નિયમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org