________________
( ૩૦૪). શ્રી હીરવિજય. કર્મ પર ગુતે દ્રિ સહી, ગ્રહગણપરિ ફરતે ગહિંગહી,
ભારેખમ પૃથવીની પરે, વૃષભતણી પરે ધોરી ધુરે. તે ભારંડ પંખી પનહિ પ્રમાદ, સંખ પરે જસ હિરો સાદ,
વાસીચંદન સરિખા દેય, મણિને પહાણ સરિખા હેય. સરિખા તુજ પૂજા અપમાન, સરિખ જેહને પેદન ગાન .
પંકજ પરેનિપજ હીર, સરિખાં રાબ° અને વલિ ખીર૧છે
અનેક ગુણ દીસે ગુરૂ રાય, પૂરા દેવે કહ્યા ન જાય ૧૧ પૂરે દેવવિમલ પંન્યાસ, સોળ સરગ તેણે કીધા ખાસ વિષ્ય સહિમને પંચ કાવ્ય, કર જોડી તેણે કીધા ભાગ્ય. ૧ર
૧ કાચબો જેમ કનિદ્રોને ગોપવે-છુપ છે તેમ પદ્મિના વિષે ગોપવનારી–ડો નારો ૨ ગ્રહો જેમ દરેક દિશામાં કર્યા કરે છે તેમ દરેક સ્થળે ફરનારો. અર્થાત્ એક લે નગર પડેલીએ થઈ પડી નહિ રહેનાર ૩ ગગગછ અને ક્રિયાદિનો ભાર સહન કરવામાં પૃથ્વી તુલ્ય ૪ વૃષભ-બલદ સ્વકંધ ઉપર ભારને લઇ ખેંચે છે તેમ અઢાર હજાર શિલાંગરથને ધરી, ચારિત્ર અને શિલરૂપી રથને વહન કરનાર ખેચનારે. ૫ પ્રમાદ–સાળસ વિનાને. ૬ સખસમાન ગંભીર-ગુહરસાદવાલા. ૭ વાંસી–સૂવારના વાંસલાવડે કઈ શરીરની ખાલ ઉતારી જાય, અને કઈ ચંદનાનિનો લેપ કરી જાય તો પણ બને ઉપર સમાન ભાવવાલ ૮ મણિરત્નાદિક અને પત્થરને સમાન સમઝતારો. અર્થાત્ રત્નાદિ દ્રવ્ય ઉપર લાભ વિનાને. ૯ કમલની માફક કમલ કદમાં ઉગે છે, અને પાણી પિવાય છે તો પણ કાદવ અને પાણી ના નિલે પ-નિરાળું થઈ ઉપર આવીને ઉભું રહે છે તેમ, દુનિયામાં જગ્યા છે, દુનિયામાં છતાં સુધી રહેનારા છે છતાં અ તથી સઘલી દુનિયાના ખટપવા નિરાળાનિર્લેપ છે. ૧૦ રાબડી. ૧૧ દેવાથી પણ કહી શકાય નહીં તેટલા ગુણે હીરના છે તો મારી ની વાત ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org