________________
(૨૫૮)
શ્રી હીરવિજય.
વસ્તુપાલ વંદન ગયા તામ, વિજયચંદ્ર મહિતાનું નામ; ૧ ખાનારો ધન જાય યસી, વસ્તપાલે દીધે ભાખસી, વસ્તુપાલની જે છે નાર, અનાપમઢે ખેલી તેણુ ૧૨; સ્વામી ! એહાન મૂકીદેહ, આપણા ઘરને મહિતા એહ, ૪૨ વસ્તુપાલ ન મુકી જામ, અનાપમર્દ વિચાર તામ; દેવભદ્ર ઉવઝાયને કહિ, મહિતા છૂટકે તુમથી નારી વચને જે ઉવઝાય, વસ્તુપાલ વીનવીએ જાય; મુકી ઢીએ મહિતાનિ તુÀ, કરૂં ીનની સડુકે દ્યે. ૪૪ વસ્તુપાલ કહે વિષ્ઠ એહ, એડના પાપણે નહિ છે;
નવ મુકુ મુકું વળી કદા, સયમ લેઈ પાલે જો સા, ૪પ પૂછી મહિં મુકાવીએ, દાખ્યા તિહાં લીયે તે ભીએ; થડે દિવસે ભણે અપાર, જાણે શાસ્રતણે જ વિદ્યાર. વચન વાણી મીઠા રસ સો, સુગે વખાણુ સ ુયે ગહિંગહી; ઘણા લાક તિહાં રાગી થાય, જો જો વચનતણેા મહુિમાય, ૪૭ ( દુહા. ) પંડિત ભોજન ભામિની, જો પણિ અતિહિં અમૂલ; ઋષભ કહે ગારસ વિના, ત્રિષ્યે ન પામે મૂલ.
Jain Education International
હું.
For Private & Personal Use Only
૪૧
૪૩
૧
૧ પ્ર “ ખાટારા ' ર્ અનુપમાદેવી, ગુજરાતના પ્રધાન વસ્તુપાલની સ્ત્રી. ૩ મૂકી ઘા, ાડી દેા. ૪ વિપરીત ૫ ભીરૂ. - કુંવ્યકાર. રાસના કત્તા કૃષભદાસ કહે છે કૅ પંડિતમાં વાણીને રસ, ભાજનમાં દહી દૂધ-ગાના રસ, અને સ્ત્રીમાં ઇન્દ્રિયના રસ ન હોય તેા તે મૂલ લઇ નહિ, “વિનાનોસં તે નશો દામિનીનાર્ ? ”
૪૬
www.jainelibrary.org