________________
કિતાબવાંચન.
( ૧૧ )
પુણ્યવત જસ લહેઅણુ કરે, હોરવિજયસૂરિની પરે; ગુરૂમહિમા વાગ્યે તિહાં સાર, હીરે કીધેા પછી વિહાર. ૩૧ સિરોહીથી ગુરૂ સંચરે, પાટણ માંહિ ચામાસુ કરે;
પાલિથી આવે ક્રમાન, છ માસ જંતુ અભયદાન. શાંતિચદ મુનિવર હ્યાં સાર, કથાકાશ ક ગ્રંથ અપાર; સભલાવ્યા અકખરશા તણે,બુઝન્યા વચન સુધારસ ઘણું. ૩૩ દયા ધર્મ વચ્ચેો મન માહિ, હુકમ હવે અકબરને ત્યાંહિ
જનમ માસ પાલેવા સહી, આદિત્યના દિન વા તહિં, ૩૪ સક્રાતિ અને નવરાજ હોય, યા દિન જીવ ન મારે કાય;
કારણ સેય કહું તે સુણ્ણા, આવ્યા દહાડો ઇદજ તણે, ૩૫ શાંતિચ'દ ગયા શાહા કને, આંથી વિદાય કરે તુધ્ધ મને;
કાલિ જીવ મરે લક્ષ કેાડ, અહિ રહેતાં અભ લાગે ખાડિ૩૬ કિતેખ તુલ્લારામાં તુમ જોય, જારે રાજા પૂરા હાય;
જમ રોટી નિ ભાજી ખાય, રાજા તેાહ કબુલ લિખાય. ૩૭ દયાવત નર અકબર સાહિ, અનુલક્જલ તેયે તેણુિઠાય;
સકલ ખરા મેલી કરી, વાંચે તેિમ તિહાં દિલ ધરી. ૩૮ રાજે પૂરે હાયે જખી, જખ ભાજીસ્યુ ખાઈએ તખી;
કબુલ રાજે તે સહી હાઇ, ખેર મહિર ધરે દિલ સેાઇ. ૩૯ અસ્યા ખેલ સુણી સુલતાન, ઉંખરા સહુ કીધા સાવધાન; લાહાર માંહિ ફ્રેંચ ઢંઢેર, કાઇ ન મારે જીવ સખેર. કાડિ મધ છૂટા ખેાકડા, મુકાણા ગાડર કૂકડા;
સુગલ દિર પેસે વાણીઆ, ડાવ્યા અધ લખ્ય પ્રાણીઓ, ૪૩ એહવાં પુણ્ય હોઇ જગ જેહ, હીર ગુરૂના માહિમા તેહ; મહેારમ દિન માસજ પાલવા, પોસીના દહાડા ટાળવા. જર
૧૧
Jain Education International
For Private & Personal Use Only
૩૨
૪
www.jainelibrary.org