________________
કવિની કરણ, ( ૩૨૩) પર ઉપગાર કાજે કહિ વાત, મનતણે પણ સંદેહ જાત.
વંદી.૪૧ (ઢાળ-હોંચ્યરે હીંચરે હઈય હીં લડે. રાગ ધન્યાસી. ) વંધરે વંઘરે વંઘ ગુરૂ હીરને મંત્ર સમાન છે હીર નામે જન્મ જ્યારે હવે ઘેર આણંદ ભલે, કરત ઉદ્ધાર કરી
આજ તા. વંધો. ૧ હીરવિજયસૂરિ દીખ દીધા પછી, ગછની જોતિ તે સબળ જાગે, ગછનાયક વડે રાજવિજયસૂરિ, શ્રીવિજયદાનને પાય લાગે.
વધરે. ૨ હીર પદવી લહે જામ જગમાં વળી, તામ શેવુંજ મુગતેજ થાય, પરિવારણ્યું પરિવયે તિલક મસ્તક ધરી, “સાહ ગલ્લે
શેત્રુજ જાય. વધરે. ૩ નહીરવા રાજ્યમાં અનેક કારજ થયા, મુગલા મુલખધર પાય લાગી સાધ શ્રાવક વધ્યા ભુવન પ્રતિમા બહુ, અમારિના પડા
ખંડ વાગ. વંઘરે. ૪ હીર દેવાંગત જામ હુઆ વળી, વાગીયા ઘંટ બહુ દેવ મળીઆ, ગાન થંભે કરી હીરને મન ધરે, વાંઝીઆ અંબ તે તિહાં
ફળીઆ. વંઘરે. ૫ હીરને રાસ રચિયે જવ યુગતિસ્યું, મેઘની વૃષ્ટિ તે સબળ હોય - સુભખ્ય શાતા સુખી, સરસ મહી માનવી, દેહાં સુતે
તે સબળ જેય વંધરે. ૬ ૧ પ્ર “ લીધા પછે ” ૨ પ્ર” “ જગતગુર કાવ્ય ગુંજ જાઈ ” ૩ પ્રહ “ જગમાંહી વાગી ” ૪ સુકાલ. ૫ અ “ દેસમાં સુથે તે ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org