________________
શ્રી હીરવિજય.
હીરના સકળ લેક ગુણ ગાવે, કુમતિ કદાગ્રહ જેણેિ વાય; - પ્રતિમા પરે પૂજાએ હે,
હીરના ૧ કેણું પરિં સામહીઉં કીધું, જાણું વીર પધારે, ગુરૂજી ગ૯ખિંબઈઠા આવી, વચન રસિ વરતારે. હી-
(ઢાળ-લંકામાં આવ્યા શ્રીરામરે. એ દેશી.) હર બૂવે ભવિજન પ્રાણી, નંદીખેણના સરિખી વાણીરે;
બળભદ્રતણી અહિનાણી, વાણી ગંગા કેરૂં પાણીરે. ૧ દીએ દેશના ગુરૂજી સરેરે, પર પ્રાણમ દુહ લગારે;
મૃષા બેભે નહિં જયકારે, ચોરી પાપતણે નહિ પારો રે. દ્રઢ રાખે શીલ કછેટી રે, અંગે એઢ સમકિત દેટી,
દયા કારણ દીજે રેટી૨, પરભવે લહિયે ઋદ્ધિ મટીર. ૩ મ કરે માયા મત મૂડીરે, શાને પહિરે હાથે ચૂડીરે;
ફોધ કરતાં સમતા બૂડીરે, નહીં પરણશે મુગતિ રૂડીરે.૪ પર નિંદા છે જગમાં માડી, મુક્તિ રૂપિણી નારી જાય નાઠીરે;
ઈહાં ન જમે ચેખા સાઠી, મારે મહિલા વાંસે લાડરેપ કવિ કરજો પર ઉપકારરે, સીદાતા તણે ઉદ્ધારરે, જિમ હાય ઉત્તમ અવતારરે, ઘર લચ્છી તણે નહીં પારરે.૬
(ઢાળ-મગઢશકે રાજા. એ દેશી) સદ્ધિ પામ્યાનું એ ફળ હોઈ, ભગતી કરે સંઘકેરી,
શેત્રુજગિરિની યાત્રા કરતે, આગમ ભગતિ ભલેરી હે. ૧ શ્રાવક એ કરશું તુજ કેરી,
૧ સાઠી ચોખા-વરી.
Jain Education International
uona!
For Private & Personal Use Only
www.jainelibrary.org