________________
( ૨૯૨)
શ્રી હીરવિજય. દિલ નું એ અકબરતણું, મેં પ્રાક્રમ નવિ કીધું ઘણું,
વિષ્યવાર મિલે હું સહી, આઠ દિવસ માગ્યા ગહિરહી, માગે તેહની કીરિતિ કસી, ધન્ય દેનારે દિયે જે હસી! એ
અમારિપડા વજડાવ્યા જેહ, શાંતિચદ્રને મહિમા તેહ છે શેત્રુજ ફરમાન કરાવ્યાં સાર, ભાણચંદ્રને તે ઉપગાર;
સાઘ વતી મુજ મા તહિં, ઘણુયે શ્રાવક મુજ માને નહિ ગાલિ માન ગુરૂ હીરસૂરીન્દ્ર, જ્ઞાન નિરમળું ક્યું પૂજેમચંદ્ર
અમદાવાદમાં શ્રાવક સાર, સુહણે દીઠું એક અપાર. ૧૪ આવી હીરતણે કહે તેહ, ગૂજર ખંડને રાજા જેહ,
સ્વાનિ ચઢી આ ગહિગહી, મરતક છત્ર ધરાવ્યું સહી. ૧૫ હીરે અર્થ પ્રકાશે તેહ, દેશે ગુજરાતી નર જેહ,
આવે પિણ થિર ન રહે અતિ, પચઢણે વાહન ભંડાવતી. ૧૬ અનુક્રમે તિહાં મદફરશાહ, અમદાવાદમાં પરગટ થાય;
વાતહવાવિહાં અકબરશાહ, ખાન ખાના દો તેણે ઠાય.19 કટક ઘણું જાણી થિર હૈ, કલ્યાણરાય તવ મિળવા ગયે
કર્યું બહ માહરા ખુનકાર ! મિન્યા પિંજારા બાવન હજાર હું કલ્યાણ આવું તુલ્મ સાથ, હવડાં લેઈ આપું ગુજરાત !
મીરજાખાન હુએ હસીઆર, રાજનગરે આ તેણુ વાર સામે મદફર ચાલી ગયે, મહાસંગ્રામ તિહાં કણિ થયે, પિતે પાતશા ઈતરૂઆરિ, કટિકમાંડિ કરી મારામારી. ૨૦
૧ પ્ર. “ઘણાઈક લોક મુઝ માને નહિ ” ૨ પૂર્ણિમાને ચન્દ્ર. ૩ સ્વનું ૪ કુતરા ઉપર. ૫ પ્રહ “ વડણ વાહન ” મુદફરખાન સુબા. ૭ તરવાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org