________________
રાગવણું ન.
( ૧૯૫ )
નિજ નારી પરિહરતા પુરૂષા,પર મંદિર જાણી જાય?– સંણિયે ખાન ! મુદ્દાના મારગ મહિર મિનાન હોય. ચાલે તે ષટકાય ન મારે, નહિકર ત્રસને રાખે; વસમાંહિ છે ભેદ ઘણેરા, આપ ખુદા વે ભાખેર. સુષુ૦ ૨ એક પશુ એક માનવ મારે, એક રક એક રાય;
ભૂપ હણે તે પાતિગ માટુ, જેહથી જગદુઃખ થાયરે સુણુ૦ ૩ એણે દ્રષ્ટાંતે સમકિત સાહિબ, સરખાં પાપ ન હોય; સર્વથકી એકેદ્રી કેરૂ, પાતિગ થોડુ હયરે. તે પાતિંગ વરસું નિવ જાય, વિવેકવતનિ થોડું; ૩માલ તજીને ગોમ’જિમતાં,તે નવિ હાય વિષડું રે સુણ૦ પ વિવેકવંત તણે એ ટાલી, એમ એ સરતા જાય;
સુણ૦ ૪
તેનિ ગતિ શી હાસ્યે સાહિબ, જે ગજ આખા ખાય. સદ્ રગત માંસ ને અસ્થિ ત્યાંહિ, ચ મેદ માને જોય;
એહ અભષ્યને આહાર કરતા,છત્ર કઠણ અતિ હાયરે, ૩૦ ૭ મંસ ભુખે તવ મહિર ન હોય, મહિર વિના નહિ ધર્યાં;
ધમ વિના જીવ ભીસ્ત` ન પાવે,સદા સુખી નહિ કારે.-૮ ધર્મભેદ કવા એ જગમાં, ગૃહસ્ત ફકીરી ભાખે;
કરે ગદાયે' ન હણે કાહાનિ, સકલ જંતુને રાખેરે, સુ॰ ૯ ખુશી ખાન થયે અતિ ત્યારે, સાચા અકમર ગાજી; સાચા ધર્મ કથા તુલ જગમ્યાં,તા તુઘ્ન છે।ડિનિવાજીરે. ૩૦ ૧૦
૧ “ સમ! ” અન્યપ્રતે. ૨ અન્યપ્રતે વિરમ્યુ. ૩૩ મિષ્ટાંત્ર, ૪ ઘઉ વગેરે સાદી ખેરાક. ૫ બહિસ્ત, મેક્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org