________________
શ્રી હીરવિજય.
( ચોપાઈ. )
૩
અસ્યાં વચન ભાખે ગુરૂ હીર, પૂરવે પુરૂષ હુઆ મહાધીર'; કીર્તિ કરી દ્રઢપ્રહારી તણી, કાપ્યા નહિ જે મારાભણી. ૧ ”અરજીનમાલીને’ નર દમે, ખંધકના શિષ્ય પચસે' ખમે, મેતારગનું કાટુ સીસ, ચંદકાસીમેનાણી રીસ !
(૨૯૦ )
૧ પ્ર૦ “ વીર
૨ કીરત, કિર્તન, કીર્ત્તન, ભક્તિ. ૩. માર્યાં ભણી ” મારવા માટે, ૪ જુએ પરિશિષ્ટ ૩ જુ ૫ જીએ! પરિશિષ્ટ ૪ કુ. ૬ જુએ પરિશિષ્ટ ૫ મું. ૭ ચણ્ડ શિક નાગના છત્ર પૂર્વ ભવમાં એક કૃષિપણે હતા. ત્યાં અતિક્રોધાવેશથી મરણુ થવાની તે સપણે ઉત્પન્ન થયા. જે સ્થલે એને રાડે હતા તેની કરતાં કેટલાક ગા ૩ સૂધીમાં કાઇ માણસની જવાની હિમત થતી નહિ. કારણ ત્યાં આવનારા ધાનાં પ્રાણુ સ્વડ શથી હણ્ય! હતા. કેટલેક સમય પછી શ્રીમહાવીરભગવતે લેાકેાના વાયા છતાં રાફડા નજીક ધ્યાન લગાવ્યું, અને ચડકીશિક નાગે ડંખ માયે. સામાન્ય મનુષ્યોની માફક તી“કરાનું રક્ત રક્તવર્ણનું હોતું નથી, પરન્તુ દૂધસમાન શ્વેત હોવાથી ડકાશિક તે જોઈ વિમાસણુમાં પડયા. અનુકૂલસમયના વિચાર કરી શ્રીમહાવીરે કહ્યું “ ૬ડળે શિક્ત ! વુધ્ધવ મુખ્યત્વે નવુ આ મુદ્દે ” ચણ્ડકાશિક ! પૂર્વભવના ક્રોધને સ્મર અને હવે આધ પામ, વિચાર કર. ચડકાશિકને પૂર્વજ્ઞાન-જાતિસ્મરણુ થવાથી ક્રોધથી વિમુખ થઇ દૃઢ નિશ્ચય કયે કે મારા શરીરને ગમે તે થાય તે પણ મારે કાટા સરખા પણુ કરવા નહિ ! ' ઍવા નિશ્ચય કરી રાદ્ધમાં મુખ ખાલી પરમાત્માના ધ્યાનમાં લીન થઇ રહેવા લાગ્યો. ચડાશિક કરડતા નથી' એ સર્વેના જાણુમાં આવ્યાથી એ રસ્તે
>
No "
Jain Education International
ܕܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org