________________
(૫૮)
વચગાત્મમા_સૈયા- | અણુઓને) એક વ્યકત શ
દ ઉત્પન્ન થાય છે ” “જે करण आपिशलि.
સ્થળેથી શબ્દના અણુઓ - " यत्र पुद्गलस्कन्धस्य व- ર્ણરૂપે થઈ બહાર આવે તેને र्णभावापत्तिः तत् स्थानम् "
સ્થાન કહે છે.” તેવાં સ્થાને श्रीहेमचंद्र.
આઠ છે -“ઉર (છાતી) કંઠ,
શિર, જીભનું મૂળ, દાંત, નાક, “ સ્થાના થના
ઓઠ અને તાળવું.” મુરા = શિરતા, નિव्हामूलं च दन्ताश्च नासिશË તાજ –ાળની શિક્ષા
કેઈપણ બોલનાર જ્યારે બોલવાને ઇચ્છે ત્યારે આકાશમાં (પિલાણમાં રહેલા શબ્દના અણુઓને અંદર લઈ અમુક અમુક સ્થાન સાથે વાયુદ્વારા તેને સંગ કરાવે. ત્યારે પછી જ તે વણોચ્ચાર કરી શકે. જે જે સ્થાનોથી શબ્દોચ્ચાર થઈ શકે છે તે તે સ્થાને ઉપર જ્યારે દેશની ઠંડીની, ગરમીની, શરીરના ઘાટની, શરીરના અવયવોની વિચિત્ર રચનાની કે દેશના પવનની અસર થાય છે ત્યારે તે સ્થાનોને મૂળરૂપ છેડી વિકૃત થવાની જરૂર પડે છે. અને જ્યારે બોલવામાં સાધનભૂત સ્થાને વિકૃત થાય છે ત્યારે શબ્દોચ્ચાર જુદા જુદા પ્રકારને થાય છે અને તેમ થવાથી જ ચાલુ ભાષામાં મોટું પરિવર્તન થાય છે. અર્થાત્ સ્થાનવિકાર એ પણ માપાના પરિવર્તનું એક કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org