________________
(૩૭) ચણાપુર મહિમા પદપંકજર, સેવે સુરનર દ કિ. સં. હીરાપુરી સુહમણરે, સુષ સાતાકે થાન, શ્રાવકનૈસુષીયાં વસૈરે, ધનવંતા ધર્મતણું પરિમાણ કિ. સં.
પાઈ તે બુધણતરે, રચી ઢાલ રસાલ; તિલકસૂરિતે વર્ણવીરે ભવિણતા હર્ષવિલાસ કિસ ઢાલ તે ભાસી ભલી, સાડી મહાસુષકાર; આદિ તે સેરઠ ભલી, કાંઈ અંતરે ધન્યાસી સાર. કિ. સં.
કલશ. બુધસૅણ ગયે ભવિ સુડા મન સુષ પાયે આગણે,
એ કથા મીડિ નવિ દીઠી સુણત ચરિત સુહામણો; વિજયગછ મડણ દુરિત પંડણ ભીમસૂરિ જુ દીએ, તિલકસૂરિ કહે સુણે ભવિયણ દિન દિન મહિમાં છપએ. ૭૧
આ બીજા મત અને વિજયગચ્છની પરંપરા ઉત્પત્તિ એકજ છે, તેથી તે બને જુદા નહિ, પરંતુ એકજ છે, એમ કહેવું સત્ય વિરૂદ્ધ દેખાતું નથી. અને આ પ્રમાણે એકજ ગચ્છનાં બે નામે પાડવામાં “વિજય” શબ્દને અપભ્રંશ “બીજા” છે, તે સિવાય બીજું કંઈ કારણ નથી. કેમકે દષ્ટાન્તમાં “ઉત્તમ નામવાળાને “ઓટા ઓટાકડીને પોકારનારા આજ પણ આ પણે અનેક મનુષ્ય જોઈએ છીએ.
મૌક્તિક ત્રીજું–
ગ્રંથકારોના વિવેચનના પેજ ૩-૪ માં લેખકે શ્રી વિજય સેન અને જયસિંહ આ બે નામ એકજ સૂરિનાં હતાં કે જુદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org