SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ હીર-વંશ. (૧૯) તિણે વાણિગનું કુળ સાર, જિણ કુળે હુઆ બહુ દાતાર. ૭ શાહ સારિંગની કિરતિ રહી, ભંધ નવ લખ છેડાવ્યા સહી; શાહ સમરા કરમા જગ સાર, જિર્ણો શત્રુજે કર્યા ઉદ્ધાર. ૮ જગડુને યશ બેલાય, જીવાડ્યા પૃથવીના રાય, ભીમ શેઠ ગુજરમાં હુઆ, દીધા જલેબી ને લાડૂઆ. ૯ હેમ ખેમ અંબડ જગપાળ, કઢાવી સાયરથી જાળ; એ વાણિગ કુલ માંહિ હેય, કુળ વાણિગ મેટું જોય. ૧૦ વાણિગ કુળ માંહિ હુઓ, શાહ કુંઅરે નર પમ; શ્રી જિનની આણ વહે, આરાધે જિન ધર્મ. ૧ (ઢાળ ૧૩ મી–દેશી ચંદ્રાયણની. ) જૈન-ધર્મ જગમાંહિ સારે, જૈન-ધર્મ વિણ ન લહે પારે; જૈન-ધર્મ સદગતિ દાતા, છટે ચિહુ ગતિના અવતારે. ૧ જૈન-ધર્મ વિણ ન જાયે પાપ, જૈન ધર્મ વિણ ન તરે આપે, જૈન-ધર્મ જગમાંહિ બાપ, ટળે ભવભવના સંતાપ. ૨ જીવ અજીવ અને પુણ્ય પાપ, જૈન-ધર્મ વિણ ન લહે જાપ; ખાધ અખાધ તપ કિરિઆ વેદ, જૈનધર્મ વણન લહે ભેદ. ૩ સ્વર્ગ નર્ક ને મુગતિજ સારે, જેન–ધર્મ વિણ લહે વિચારે સાગર દ્વીપ દ્રહનદીએ અપારે, પૃથવી પરવતન લહે પારે.૪ નવિ સમજે ચિહુ ગતિની વાતે, ન લહે ઇદ્રીના અવદાતે, પ્રાણ સંગ્યા વેશ્યાગે, જૈનધર્મ વિણ લહે ઉપયેગે. ૫ '૧ દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, અને નરકગતિ. ૨ ૭ - લેશ્યાઓ. : પંદર વેગ. ૩ ૪ ક્યાય રહિત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy