________________
મુનિઆચાર.
( ૭ ) જ્ઞાન અંકુશિં કામ કરીને વાળરે, નિજ મન આણે કામિક
અપર સાધ એણી પરિમનને વાળવુંરે, વસીએ શિવપુર ગામી. ભાખે.
(ચોપાઈ) હીર કહે જે સુનિવર હેઈ, બાવન બેલ છડે નર સેઈ;
ઉદેશિક આહાર છેડેડ, વેચાતો આ નવિ લેહ. ૬ નિત્ય પિંડ નવિ હઈયતી, આટલુંજ લેવું ઉણે નહિં રતી,
સાહમું આણ્યું તે નવિ લેહ,નિશિભજન કહીએ ન કરેહ.૨ સનાની સુગંધ લગાડે નહિ, પાસે પુષ્ય ન રાખે કંઈ
ગળી ગૃહસ્તનું ભાજન પંડી, વળી ન લીજે રાજા પિંડ. ૬ દાનશાળાએ ન લેવું દાન, મર્દન તેલ નહિ અમ ખાન,
દંતસમારૂં નહિ તિહાં મસી, મુખ જેવાન ધરૂ આરસી. ૪ સમાધિ ગૃહતનિ પૂછું નહિ, ધૂત સંગઠે રમવું નહિં;
છત્રાદિક નવિ શિર આદરે, વાણહી યથતી પરિહરે. ૫ અગનિ આરંભ તે નવિકરૂં, શય્યાતરપિંડનવિ વાવડું;
પલ્લંગ ન બે માંથી મને ઘર વચિબઈસિ આહાર નહુ જમે. ઉગટણે અંગે નવી કરે, ગૃહયાવચ નવિ આદરેક
જાતી જણાવી ન લીએયતી અપિલ દુપન ભખતે રતી.હ) રેગે પીડ મુનિવર જેહ, સગાનું શરણ ન વાંછે તેવ;
મૂળા આ કંદ ન ખાય, શેલડી ખંડતજે ત્રાષિરાય. ૪ મૂળ બીજ ફળ સચિત અનેક, ન ત્યે સાધ જે ધરી વિવેક,
સંચલ મીડું પાણિનું જેહ, સિંધવ ખાન લીએ તેહ. ૯વસ્ત્રના પેવે અંજન નહિં, બળ અરથિ નવિ જમતે કહિં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org