SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ (F";} ગુવા લિ. એહવે માણ વિમલસૂરિરાય, નગલ લિખ હુએ તેણે ડાય મહમ્મદ હાથે ફરમાના કોધ, આ દિવમલને હાથે દીધ. ૬૦ નમતા ખાન વજીર સુલતાન, ડામ ઠામ ગુરૂ પામે માન; દીયે દેસના ગુરૂજી સાર, ઘણા પુરૂષના કર ઉદ્ધાર. મુનિ જગેારિષિ જે પન્યાસ, ગુરૂ ફરમાન દીયે નર તાસ; સારડ દેશ તેણે કર્યાં વિહાર, કીધા લૂકાના ઉદ્ધાર. મારૂઆડિના વિહાર વળી જેડ, સામપ્રભે વાયે હુતા તેહ; વિદ્યાસાગર મેકલ્યા ધીર, લિમહૂને લેઢો વીર. છઠ્ઠ પારણે આંબિલ કરે, કઠિન ત્રિના તપ આદરે;૪ કર $3 મેવાત દેસે અલવર જ્યાંડુિ, ખડતર પરમુ ખ વાળ્યા ત્યાંહિ ૬૪ જેસલમેર ખડનરને ઘર, નિવે હીંડયા વહે શુભ પરિ; બાજઠ પૂજા હોય આજ, વિદ્યાસાગરની વાધી લાજ. તેણુ માજિદંં નિવ એડે! હીર, વિદ્યાસાગર મેટા ધીર; એહની વાત તુન્ને નવ થાય, જિનશાસન જેણુિં આપ્યું ઠાય.૬૬ ( દુહા. ) મીણકપટને કલપડે, વિદ્યાસાગર નામ; તપ કરિ જ્ઞાની મુનિ, પ્રતિમધ્યાં બહુ ગામ, મંત્રીખા ઘણી તપ નીર વિણિ†, કરિ ગોચરી આપ; રક્ષા પાણી પારણું, ન કરે ફ્રી જખાપ. Jain Education International ૧ ૨ 37 ૧ પ્ર૦ ભગદલ મંત્રિક ૨ પ્રતિમાને નહિ માનનાર લાંકામતનેા. ૩ અમે ઉપવાસ ને પારણે આંખિલત્ર1 કરનારા. ધી, દૂધ, દહી, ગાળ, તેલ, સાકર, કે કડા વિગય એવી ગય–સ્નિગ્ધવર્તુ ખાવામાં વપરાતી નથી, માત્ર ધાન્ય અને મીઠું મરીજ વાપરવામાં આવે અને એક આસને સ્થિર રડી એકવાર ભાજન લેવામાં આવે તેને અખિલ-આયંબિલન્નત કહે છે. ૪ પ્રખી નિવિના તપ આદરેક ૫ તૃષા, તરસ. ૬ વિના. For Private & Personal Use Only ९१ પ www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy