________________
(૪)
શ્રીહીરવિજયે. એશ વંશે હુએજ પ્રસિદ્ધ, શાસનન્નતિ જેણે કીધ;
કુમતિ કદાગ્રહ જેણે ટાળ્યા, પદર્શનવાદી મદ ગન્યા. ૨ ગયા તીર્થ વાન્યા છે જિર્ણો, વ્રત ઉચરાવ્યાં બહને તિ ક્રોધ સમાવિ દીખ બહુ દીધ, ફળ્યા અકાળે અંબ પ્રસિદ્ધ. ૩ એહ હરમુનીસ્વર રાય, સાધુ સકળ જસ પ્રણમે પાય;
કવણુ દ્વીપ ક્ષેત્ર કુણ દેશ, ગામ નામ તસ વાસ કહેશ. જ કહિસ્યું માત–ાતનું નામ, ભગિની ભ્રાતતણું ગુણગ્રામ; હીરચરિત્ર સુણતાં ઉલ્લાસ, રૂષભ કહે કવિતા સુખવાસ. ૫
(ઢાળ ૩જી-દેશી ત્રિપદીની. ) કવિતાને સુખશાતા હય, જંબુદ્વીપ અને પમ જેય;
લાખ ‘જોયણને સેય હે, ભવિકા લાખ જેયણને સેય. ૧ જ બુદ્વીપ પુઠે તું જેય, અસંખ્યાત દ્વીપ ફરતાં હોય; અસંખ્ય સાયર સેય હો,
ભવિ. ૨ માનખેત્ર તે વિચમાં લહીએ, લાખ પિસ્તાલીસ જોજન કહીએ, વિચે જંબુદ્વીપ સહીએ છે,
ભવિ. ૩ ૧ જૈનધર્મની ઉન્નતિ કરી ૨ નઠારી મતિવાળા અથવા નવા પંથવાળા અને ટંટફિક્સાદ-વિતંડાવાદ કરનારાઓને હરાવ્યા. ૩ સાંખ્ય. મીમાંસક, નાસ્તિક, બૌદ્ધ, શૈવ અને એ પંચ દર્શનના મતવાદી એને મદ ગાળ્યો. ૪ નાસિકને તાબે થયેલા પાછા તાબે કર્ય પ વગર મેંસમેં આવેલા. ૬ આંબા. ૭ ઉપમા ન આપી શકાય અગર જેની હરીફાઈમાં કોઈ ન ફાવી શકે તેવ. ૮ જેયણ એટલે (પ્રમાણ અંગુલ માપથી) બે હજાર કેશને એક જન. ૯ મનુષ્યને રહેવાનાં ઠેકાણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org