SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૪ ) શ્રી હીરવિજય. ટાલ્યા અકબર અન્યાયરે, ઉપશમ જે ધ; જિન વાણી શ્રવણે સુણી એ. અરિહંતના ગુણ ખારરે, હું પણ અનુમેદું; ગુણુ એકત્રીસ સિદ્ધના એ. ૧ આચાર્ય ગુણવતરે, ગુણુ તસ છત્રીસ; હું અનુમાદુ' તે સહી એ. પંચવીસ ગુણ ઉવઝાયરે, હું નિત અનુમાનૢ; ગુણ સત્તાવીસ સાધના એ, ૧ આંહી બન્ને પ્રતિયામાં એકત્રીશ ગુગુ સિદ્ઘના લખેલાં છે, જ્યારે સિદ્ધના આઠ ગુણ, એ પ્રસિદ્ધ છે. કેટલેક સ્થલે સિદ્ધના એકત્રીશ ગુણો પણ ગ્રન્થેામાં લખવામાં આવ્યા છે. જેમકે આચાર્યના છત્રીશ ગુણા પ્રસિદ્ધ હોવા છતાં કેટલેક ઠેકાણે બારસે ઋણું ( ૧૨૯૬ ) ગુણ પણ દર્શાવવામાં આવ્યાં છે, તે પ્રમાણે, સર્વના મલી ૧૦૮ ગુણ આ પ્રમાણે છે. “ ખાર ગુણે અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; * : આચાર્જ ગુણ છત્તીસ, પચવીશ ઉવજ્ઝાય; “ સત્તાવીસ ગુણુ સાધુના, જપતાં સુખ થાય. ૧૨+૮+૩+૨૫+૨૭૧૬૮ “ અષ્ટોતરસય ગુણ મલી એ, ઇમ સમરા નવકાર; ધીવિમલ પિડ તા, નય પ્રણમે નિત સાર સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુ:ખ દાગ જાવે. re Jain Education International ७ For Private & Personal Use Only ૧ ૩ પરમેષ્ઠિ ચૈત્યવદને, www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy