________________
ઉના માટે વિનતી. ( ૨૧ )
(ઢાળ ચંદાયણની.) ઉના દીવ માહિજ પધારે, સકલ તુહેમે કીધે વિહારે
પાટણ રહ્યા ચેમાસાં આઠે, સુલભ કરી સૂરગતિની વાટે. ૧ ખંભાયતિ રહ્યા ચોમાસાં સાતે, ભાખ્યા ધર્મતણ અવદા;
અમદાવાદમાં ખટ ચેમાસાં, પુણ્ય સાધ પુરૂષનાં પાસાં ૨ બે ચોમાસાં રહ્યા સહી, સાર દેઈ ચોમાસાં હેઈ,
અભિરામાબાદ ફતેપુર માંહિ, એકેક ચોમાસું રહીઆ ત્યાંહિ૩ કુણગિરી મહિસારું સારે, રહા માસું અકકી વારે
સેજતરા બેરસિદ્ધિ મજારે, એકેક માસું તેણે ઠા. ૪ આમોદ નગરી જિહાં ગંધારે, એકેક ચોમાસું કીધું સારે;
રાધનપુર માંહિ રહ્યા એક વારે, કહીયેન કીધી અહ્મારી સારા.પ વિમલહર્ષ ઉવાય વિચારે, સમવિજય પંડિતમાં સાર;
કરીયે વીનતી તુટ્યૂનિં અપાર રહ્યા નહિ તુક્ષતિહાં એકવાર હીર કહિ જિમ તુક્ત રૂચિ હોય, સુખશાતા લહી જિમ સહુ કોઈ
હર વચન ઈમ બે જ્યોરિ, સંઘ દીવને હરખે ત્યારિ.૭ વધામણીઉ દીવ માંહી આવે, ઔર તેલા હેમની જીભ પાવે, વસત્યાહારીઉબહ તસલાધે, હીર નામિ તસ મહિમા વા.૮
( દુહા.) હીરજી ઉને આવતા, સંઘવી લાગે પાય; શ્રીમલ પરમુખ ઈમ કહે, કહીયે વંદસ્યું પાય. ૧
૧ પ્ર. અં. “કરીયે વિનતી તુમને એક વારે, તેડી હીરને હને પધારે.” ૨ ક્યારે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org