________________
વન્દનમહિમા.
( ૩૦૭), લહિ લાગાનું થાનક એહ, દેવગુરૂ ગુણ સ્તવીયે જેહ, 'રાવણ પરિ તીર્થકર થાય, કર્મ ખપાવી નિ મુગતિ જાય. ૩૨
(ઢાલ-સિંહતણું પરિ એકલેરે. રાગ ગેડી.) પાતિક ચૂર કરે તદાર, ગુરૂને વંદને જાય, પિતે પુણ્ય હેયે ઘણુ૨, ગિડગિ હલુએ થાય રે–
ગુરૂ વંદન કરે. આંચલી. ૧ નીચ શેત્ર તે પવિરે, ઉંચું ગોત્ર બાંધે;
કર્મ ગાંઠિ ટાલી કરી, તીર્થકરપણું લહિ તેહેરે. ગુરૂ. ૨ ખ્યાયક સમક્તિ પામીયોરે, ટાલી સાતમી નર્ક;
ત્રીજી નરસિં આવીઓ, ધન્ય તું યાદવ વરે. ગુરૂ. ૩ શીતલાચાર્યગુરૂ તણારે, શિષ્ય ભાણેજારે ચાર; ગુરૂ વંદન કાજે ધરે રે, હિયર્ડ હર્ષ અપાશેરે. ગુરૂ. ૪
૧ જુઓ પરિશિષ્ટ ૧૫ મું. ૨ પાપથી હલકે, ઓછા કર્મોવાલે. કક્ષાયિક. ૪ પ્ર “ધ્યાનોપાદનવગેરે ” યાદવકુલભૂષણ કૃષ્ણમહારાજે પિતાના બધુ ને મીશ્વર ભગવોને વિધિપૂર્વક વન્દન કરીને, નેમીશ્વરના અઢાર હજાર સાધુને પૃથક પૃથક ખમાસણા પૂર્વક ચઢતે ભાવે વિધિસહિત વાંદીને ભગવન્તને કહ્યું “ સ્વામિન્ ! ઘણે શ્રમિત થયો ” ભગવતે કહ્યું “ યાદવપતિ ! શ્રમ ઉતર્યો. કારણ દરેક સાધુને વાંદતા, સાતમી નરકનું લ-કર્મ તમે બાંધ્યું હતું તે કૂટિને ત્રીજીનું થયું ! ” કૃષ્ણ કહ્યું “ફરી વાંદુ ” ત્યારે ભગવો કહ્યું કે “મહાનુભાવ ! હવે ઈચ્છા પૂર્વક વાંદવાની ઈચ્છા થવાથી તે અવસર ગયો. આશાવિન અને ચઢતે રંગે વાંદવાથીજ સાતમી છેડીને ત્રીજી નરકે જશો. હવે આશા સહિતનું વાંદવુ બંધ રાખો. આ શ્રીકૃષ્ણ પણ તેમજ કર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org