________________
હીર નિર્વાણ.
(ર૪૭) દુઃખ ધરી રેવે વલવલેરે, મુકીઓ બાલ નિરાસ,
તુક્ત છતાં સુખ આહિં ઈંદ્રનાંરે, ઢું પૂરેસ્વર્ગમાં વાસ. ૦૨ સ્વર્ગનાં સુખ છે સ્વરે, વળી કિહાં વિબુધ મુનિને વૃંદ
કિહાં દેવી મધુરી દેશનારે, કિહાં અકબર સરીખા નરિદ. ૦ ૩ ઈદ્ર જમ્યા શ્રાવક તિહાં નહિરે, કે હાનિ કરાવ પચખાણ;
અહિં જગતજનને તારતારે, ઉગારતારે જંતુના પ્રાંણ. સ. ૪ એમ વચન કહિ ગુરૂગે છે, વારે મુનિજન વંદ,
કરી અજુઆલું ગગને ગયે, દુઃખ મધરે તેહ સુરિદ! સે. ૧. કરી દુઃખ તિહાં મન વાળો રે, પછિ વદે શૂભે પાય,
લેચને જળ ચાલે ઘણું રે, સ્વર્ગે પહોતેરે શ્રીગુરૂરાય. સ. ૬ દહદિશિ કાગળ મોકલ્યારે, દલ્લી આગરા ભર; હડતાલ જીવ અમારિના લીરે, ફરતા દેસ સે ઢઢેર. સે૦૭
ભાદ્રવા વદિ દિન છઠનેરે, તવ સુણે પાટણ માંહિ; દેવવંદન અખ્યાણ ધરે રે, શોક કરતારે શ્રાવકજન ત્યાંહિસ૮
એણે સમે જેસિંગ આવીરે, ખૂજવીજ અકબરશાહ; ધર્મરાજા જિમ લક્ષણાવતીને, પ્રતિબરે બપ્પભટ્ટસૂરિરાય. ૯ તિમ સાહ અકબર બુજરે, કર્યા ફરી ફરમાન
શેત્રુંજા દાણને જીજીરે, ખટ મહિના જીવને અભયદાન..૧૦ લહી દુઃખ શ્રીગુરૂ હીરનું રે, તે ચાલે જિમ જલ વાહણ પાટણ માંહિ ગુરૂ આવીઆરે સુણ્ય હીરનુરે તામનિર્વાણ સે.૧૧ ૧ નિયમ ૨ પ્ર“અજમેર” ૩ પ્રબડબંધી” ૪ પ્રતિબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org