Book Title: Srushtivad Ane Ishwar
Author(s): Ratnachandra Maharaj
Publisher: Jain Sahitya Pracharak Samiti
Catalog link: https://jainqq.org/explore/022511/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्री अर्हद्भ्यो नमः સૃષ્ટિવાદ અને દર – તે જ્ઞાન રચયિતા ભારતભૂષણ શતાવધાની ૫. મુનિ શ્રી રત્નચંદ્રજી મહારાજ કા શાક શ્રી જૈન સાહિત્યપ્રચારક સમિતિ તરફથી ધીરજલાલ કેશવલાલ તુરખીયા, ખ્યાવર અમદાવાદ–ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ સુરેશચંદ્ર પોપટલાલે છાપ્યું. પ્રથમવૃત્તિ ૧૨૦૦ વિર સં. ૨૪૬ ૬ વિ. સં. ૧૯૯૬ મૂલ્ય ૧ રૂપિયે Page #2 -------------------------------------------------------------------------- ________________ ધન્યવાદ આ પુસ્તક પ્રકાશનના કાર્યમાં નીચે દર્શાવેલા સજ્જનેએ સમિતિના આજીવન સભાસદ બની આર્થિક સહાયતા આપી છે, તેમને હાર્દિક ધન્યવાદ આપવામાં આવે છે. ૧ શ્રીયુત ચુનીલાલ ભાઈચંદ મહેતા મુંબઈ ૨ , ચુનીલાલ ફૂલચંદ દેશી મેરબી ૩ ,, ટી. જી. શાહ મુંબઈ ૪ , દુર્લભજી ત્રિભેવન ઝવેરી જયપુર પ , મોહનલાલ પોપટભાઈ રતલામ » નટવરલાલ નેમચંદ શાહ કલકત્તા ૭ બાઈ માકેર, શાહ જગજીવનદાસ બુલાખીદાસનાં વિધવા, હા. જેશીંગભાઈ પિચાભાઈ શાહ અમદાવાદ • મંત્રી, શ્રી જૈન સાહિત્યપ્રચારક સમિતિ. Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સાહિત્યપ્રચારક સમિતિના શ્રી ભદાનજી સેઠિયા (બીકાનેર) સેઠ કેદારનાથજી જૈન (દિલહી) સંરક્ષકા સેઠ સરદારમલજી પુંગલિયા (નાગપુર) શ્રી સુગનચંદજી જામડ (ભંવાલ) | Page #5 -------------------------------------------------------------------------- ________________ ' દિલ્હી મુંબઈ સમિતિના સ્તંભ, સંરક્ષક અને આજીવન - સદસ્યોની નામાવલિ સ્તમ્ભ ૧ દાનવીર શેઠ અગરચંદજી મૈદાનજી સેઠિયા બીકાનેર ૨ લાલા કેદારનાથજી રૂગનાથજી જૈન સંરક્ષક ૧ શ્રીમાન સરદારમલજી સા. પંગલિયા નાગપુર ૨ , મીશ્રીમલજી, ચાંદમલજી, સુગનચંદજી ઝામડ ભંવાલ આજીવન સદસ્ય ૧ શ્રી ચુનીલાલ ભાઈચંદ મહેતા ૨ શ્રી ચુનીલાલ ફૂલચંદ દેશી મેરબી ૩ શ્રી લાલા સુખદેવસહાય જવાલાપ્રસાદ કલકત્તા ૪ શ્રી લાલા મુન્શીરામ જેને સ્વાલકેટ ૫ શ્રી ટી. જી. શાહ મુંબઈ ૬ શ્રી દુર્લભજી ત્રિભવન ઝવેરી જયપુર ૭ શ્રી રામલાલજી કીમતી ૮ શ્રી પૂનમચંદજી સા. ગાંધી હૈદરાબાદ ૯ શ્રી સરદારમલજી છાજેડ શાહપુરા ૧૦ શ્રી રાવબહાદુર મેહનલાલ પિપટભાઈ રતલામ ૧૧ શ્રી નટવરલાલ નેમચંદ શાહ કલકત્તા ૧૨ શ્રી હરીલાલજી પન્નાલાલજી નાહર અજમેર - ૧૩ શ્રી ઘેવરચંદજી રતનચંદજી ચોપડા અજમેર ૧૪ શ્રી રંગરૂપમલજી શ્રીમાલ અજમેર ૧૫ શ્રી નોરતનમલજી રીયાંવાલે અજમેર ૧૬ શ્રી દીપચંદજી સા. પલ્લીવાલ અજમેર ૧૭ શ્રી ભંવરલાલજી ચાંદમલજી નાહર અજમેર ૧૮ શ્રી મૂલચંદજી સેઠી અજમેર ૧૯ શ્રી સુગનચંદજી ચાંદમલજી નાહર અજમેર ૨૦ શ્રી રાજમલજી સા. સુરાણ અજમેર ૨૧ શ્રી સેઠ યારેલાલજી રીયાંવાલે અજમેર .૨૨ બાઈ ભાહકાર, શા. જગજીવનદાસ બુલાખીદાસનાં વિધવા અમદાવાદ હૈદરાબાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન. “સૃષ્ટિવાદ અને ઇશ્વર” પુસ્તક પાઠકની સમક્ષ રજુ કરતાં અમને હર્ષ થાય છે. શતાવધાની પંડિત મુનિ મહારાજ શ્રી રત્નચંદ્રજીએ અજમેરના સાધુસંમેલનમાં ભાગ લીધા બાદ રાજપૂતાના, યુક્તપ્રાંત, દિલ્હી, પંજાબ વગેરે પ્રદેશમાં વિહાર કર્યો ત્યારે તેમને સૃષ્ટિ અને તેના સર્જક વિષેના વાદ પર એકાદ ગ્રંથરચનાની આવસ્થતા માલૂમ પડેલી. ગુજરાતમાં સૃષ્ટિકતૃત્વવાદની ચર્ચા એટલી પ્રબળ નથી કે જેટલી તે ઉત્તર હિંદમાં છે; અને એ ચર્ચાને કારણે સ્વધર્મ કે સ્વમત પરિવર્તનના બનાવો પણ બન્યા કરે છે. દિલ્હી, પંજાબ અને યુક્ત પ્રાંતમાં વિહારસમયે આ વિષયની છણાવટ પ્રકીર્ણ રીતે થતી અને કઈ કઈ જિજ્ઞાસુ જૈન-જૈનેતર સાથે ચર્ચા પણ થતી. પરન્તુ પંજાબમાંના વિહાર દરમ્યાન અર્ધમાગધી વ્યાકરણ-“જૈન સિદ્ધાન્ત કૌમુદી” નું કામ અને દિલ્હીમાં “અર્ધમાગધી કાષ”ના પાંચમા ભાગનું કામ પૂરું કર્યા પૂર્વે સૃષ્ટિકર્તવવાદ વિષે ગ્રંથારંભ કરવાની અનુકૂળતા મહારાજશ્રીને મળી નહિ. ઉપર્યુકત કાર્યોમાંથી નિવૃત્ત થતાં આગ્રામાં તેમણે એ કામનો આરંભ કર્યો. આગ્રાથી કાશી અને કલકત્તા તરફ વિહાર કરવાને તેમને ભાવ હતા પરંતુ અનારોગ્યે તેમને એ ભાવ પૂર્ણ થવા ન દીધો. આગ્રામાં આ પુસ્તકની શરૂઆત થઈ ખરી પણ શ્રી શતાવધાનીજી મહારાજની તબિયત નાદુરસ્ત થવાથી થેડેજ ભાગ ત્યાં લખાયો અને પુસ્તકનો ઘણે ભાગ અજમેરમાં લખી શકાય. પુસ્તકના લેખન માટે આગ્રા (માનપાડા) ના શ્રી સંઘે સહાયતા આપી હતી, તથા આગ્રામાંના ચિરંજીવ પુસ્તકાલયના સંચાલકોએ તેમજ ઉપાધ્યાય વીરવિજય પુસ્તકાલયના સંચાલકોએ પિતા પાસેનાં પુસ્તકે ઉદાર ભાવે જ્યારે જોઈએ ત્યારે મહારાજશ્રીની સમક્ષ મૂક Page #7 -------------------------------------------------------------------------- ________________ વાની તત્પરતા દાખવી હતી. તે ઉપરાંત સેઠિયા જૈન પુસ્તકાલય બીકાનેરે સંખ્યાબંધ પુસ્તકે બીજી જગાએ મોકલ્યાં હતાં, તથા વૈદિક પુસ્તકાલય અજમેરે પણ પુસ્તકે જેવાની વ્યવસ્થા કરી આપવામાં ખૂબ ઉદારતા બતાવી હતી તે સૌને અત્રે આભાર માનવામાં આવે છે. વિશેષમાં મુનિશ્રી અમરચંદ્રજી, પં. રામકૃષ્ણજી શાસ્ત્રી, શ્રીમાન રતનલાલજી ડેસી, પં. પૂર્ણચંદ્રજી દક આદિ મહાનુભાવોએ આ પુસ્તકલેખનમાં ઉદ્ધરણે જોવામાં શ્રી શતાવધાનીજી મહારાજશ્રીને સહાયતા કરી છે, તે બદલ પણ અમે તેમને સૌને આભાર માનીએ છીએ. અજમેરમાં અને પુષ્કરમાં પુસ્તકલેખન પુનઃ આગળ વધ્યું અને પૂરું થયું, ત્યારે લેખનને અંગે પડતી જરૂરીયાત પૂરી પાડવા માટે અજમેરને શ્રી સંઘ પણ ધન્યવાદને પાત્ર છે. આ રીતે આ ગ્રંથ તૈયાર થઈને આજે વાચકોના હાથમાં પહોંચે છે. પાઠકવૃંદ આ પુસ્તકને સંપૂર્ણતયા વાંચીને મનન કરશે અને મેગ્યતા પ્રાપ્ત કરશે તે લેખકને પરિશ્રમ સફળ થયે લેખાશે. નિવેદક, તા. ૧૨-૩-૧૯૪૦ ધીરજલાલ કે. તુરખીયા ખ્યાવર. કલ્યાણમલજી વૈદ મંત્રી, શ્રી જૈન સાહિત્યપ્રચારક સમિતિ Page #8 -------------------------------------------------------------------------- ________________ ભૂમિ કા મનુષ્ય જ્યારે પોતાના નિત્યના વ્યાપારમાંથી માથું ઉંચું કરીને દિશાઓમાં દષ્ટિપાત કરે છે ત્યારે તે એક આશ્ચર્યને અનુભવે છે.. આવડું મેાટું વિશ્વ કાણે અને શામાટે બનાવ્યું હશે, તેમાંના એક નાના અંશરૂપ આ પૃથ્વીનું કયું સ્થાન હશે, પૃથ્વીમાંના એક હાલતા ચાલતા માણસ પાતે કયાંથી આવ્યા હશે અને શામાટે આવ્યા. હશે ? આ બધું જેણે બનાવ્યું હશે તેનામાં કેટલી બધી શક્તિ હશે ? એવી શક્તિ પાતામાં પણ કાઇ વાર આવી શકે ખરી ? આવે તે કેવી રીતે આવે? વિશ્વની વિશાળતા, તેમાં કરતાં સૂર્ય-ચંદ્ર-નક્ષત્રા, આ પૃથ્વીના જેવીજ અનેક પૃથ્વીએ, એ બધાંના ચાલી રહેલા નિત્યક્રમ એ બધું જોતાં તેની વિચારશક્તિ કુંઠિત થઇ જાય છે અને બુદ્ધિના વેગ થંભી જાય છે. તેને નૈત્તિ નૈતિ’ ધોષ કરનારા તત્ત્વવેત્તા ઋષિમુનિઓ સાંભરે છે અને પાતે એ વિચાર કરવા. માટે કેવા પામર બુદ્ધિવાળા છે તેનું તેને ભાન થાય છે. છતાં એ વિષે વિચાર કરવાનું માનવની મુદ્ધિએ કદાપિ છેડયું. નથી. તેણે મુદ્ધિના વ્યાપારા ચલાવ્યા જ કર્યાં છે; નિર્ણયા કર્યાં છે,. તે ફેરવ્યા છે અને નવા નિર્ણયા કર્યાં છે. તે પહેલાં જુએ છે કે દરેક વસ્તુ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ તત્ત્વાની મને છે અને કાઈ તેને બનાવનાર હાય છે. કુંભાર માટીને ઘડે! બનાવે છે ત્યારે માટી અને પાણી મેળવીને તેને કાચેા ધાટ કરે છે, પછી તેને વાયુથી સૂકવે છે, અગ્નિથી તપાવે છે અને અંદર–પેલાણમાં અને અહાર આકાશતત્ત્વ વ્યાપી રહેલું હોય છે. તેવીજ રીતે આ જગત્ રૂપી ધડે। પણ પાંચ તત્ત્વના છે અને તેને બનાવનાર કાઈ મહાન કુંભાર હેાવા જોઈ ઍ. આ કલ્પનાને આધારે તે ધટ અને જગત ખેઉને તુલનામાં સમાન માનવા પ્રેરાય છે અને પછી તેને સર્જનારના વ્યક્તિત્વની અનેક કલ્પના દાડાવે છે.. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ કલ્પનાએ બહુવિધ શક્તિઓ ઉપર જગતના સર્જનનું આપણું કર્યું છે. હિંદુઓના વેદે, ઉપનિષદે અને પુરાણ, ક્રિશ્ચિયુનેનું બાઈબલ, મુસ્લીમેનું કુરાન, જરસ્તીઓના ધર્મગ્રંથ, જનોના સૂત્રગ્રંથ અને વૈજ્ઞાનિકોનાં વિજ્ઞાનસંશોધન એ બધાંમાં તરેહ તરેહની શક્તિઓ આ જગતના અસ્તિત્વની કારણભૂત તરીકે ઉલ્લેખવામાં આવી છે. “સૃષ્ટિ' શબ્દમાં ૬ ધાતુ પણ એમ જ કહી રહ્યો છે કે તે કઈ શક્તિએ કરેલું સર્જન છે. પરંતુ એ સર્જન વિના વિવાદે કહે છે કે તેઓ પોતપોતાના નિર્ણયો વિષે એકમત નથી. તેથી આગળ વધીને એમ પણ કહી શકાય કે જગતને આદિકાળ હજીસુધી કોઈ પણ નિર્ણાત કરી શકયું નથી. એક વેદની જ વાત કરીએ તો તેમાંથી સૃષ્ટિના સંબંધમાં અનેક વાદે પ્રચલિત થયા છે. એક વાદ અનેક દેવોએ આ જગત ઉત્પન્ન કર્યું અને રહ્યું હોવાનું કહે છે. બીજે વાદ બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થયું હોવાનું કહે છે. ત્રીજે વાદ બ્રહ્મને સ્થાને ઈદને સ્થાપે છે. એથે ઇદ્રને સ્થાને ઈશ્વરને મૂકી તેને ગુણવિશેષથી યુક્ત એક પ્રકારને આત્મા કલ્પે છે. પાંચમે વાદ પ્રકૃતિ અને પુરૂષને જગતનાં આદિ કારણરૂપ કહે છે. તેને આધારે ઉપનિષત્કારે અને પુરાણકારોએ દોડાવેલી બીજી કલ્પનાઓ પણ અનેક છે. કેઈ પ્રકૃતિને ઉપાદાન કારણ માને છે અને પુરૂષને નિમિત્ત કારણ માને છે, તે કઈ પુરૂષને ઉપાદાન અને પ્રકૃતિને નિમિત્ત માને છે. કોઈ એક અંડમાંથી પૃથ્વીનું સર્જન થએલું કહે છે તે કઈ પરમાત્માના અવતારે તેનું સર્જન કર્યું એમ કહે છે. કઈ જગતને સ્વયંભૂકૃત માને છે તે કઈ બ્રાસર્જિત જગત માને છે. એજ રીતે સૃષ્ટિના સર્જનનું આજે પણ પ્રજાપતિ, વિરા, મન, ધાતા, વિશ્વકર્મા, ઈત્યાદિ ઉપર કરવામાં આવે છે અને સર્જનમાં વપરાયેલા તો સંબંધે પણ વિશાળ વિવિધતા દૃષ્ટિગોચર થાય છે. આત્મસૃષ્ટિ, કુંભસૃષ્ટિ, અજસૃષ્ટિ, બ્રહ્મસૃષ્ટિ, કર્મસૃષ્ટિ, એંકારસૃષ્ટિ, પ્રદ Page #10 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિ, પરસ્પરષ્ટિ એવા સૃષ્ટિના અનેક પ્રકારે પણ એ તત્ત્વવિદેએ ઉલ્લેખ્યા છે. એમ ઉત્તર-ઉત્તર વાદ પૂર્વ-પૂર્વ વાદનું ખંડન કરીને સ્વવાદનું ખંડન કરવામાં બધી શક્તિ અને કલ્પનાઓને ઉપયોગ કરે છે. આર્યસમાજ વેદની એક નવીન શાખા છે અને તેમાં વેદાંત, સાંખ્ય અને ન્યાય દર્શનને આધારે સૃષ્ટિપ્રક્રિયા કલ્પવામાં આવી છે. વેદાંત બ્રહ્મને જગત ઉપાદાન કારણ માને છે, આર્યસમાજ તેને નિમિત્ત કારણ માને છે; પુનઃ નિમિત્ત કારણના તે ભાગ પાડે છે, એક મુખ્ય અને બીજું સાધારણ. એ ત્રણે પ્રકારનાં કારણેમાંથી તે સૃષ્ટિપ્રક્રિયા થએલી માને છે. વેદ અને ઉપનિષદોની સૃષ્ટિપ્રક્રિયાની વિવિધતા જોઈને આગળ વધીએ છીએ તે વિધવિધ પુરાણની સૃષ્ટિપ્રક્રિયા વળી વધુ વિવિધતાભરી દેખાઈ આવે છે. એક પુરાણ સૃષ્ટિકર્તાને સ્થાને પુરૂષનેવિષ્ણુને, બીજું બ્રહ્માને, ત્રીજું બ્રહ્મને, ચોથું શક્તિને, પાંચમું સૂર્યને, છઠું નારાયણને, સાતમું ઈશ્વરને-વિરાને, એમ જૂદી જૂદી નિરાકાર વ્યક્તિ-શક્તિને સ્થાપે છે, અને ચિત્ર-વિચિત્ર સર્જન–પ્રલયને ક્રમ બતાવે છે. પુરાણોનાં સૃષ્ટિ વિષયક તારત ઉપરથી જ જોઈ શકાય છે કે મનુષ્ય પ્રાણુની સ્થૂળ દૃષ્ટિને દેખાય અને સમજાય એવી રીતની જ એની પ્રક્રિયા કલ્પવામાં આવી છે અને મુખ્ય એક અધિષ્ઠાતા દેવ કે અવતારની દિવ્યતાનું અંજન મનુષ્યની આંખોમાં આંજીને એ અધિષ્ઠાતા પ્રતિ ભક્તિ મનુષ્ય પ્રાણીમાં ઉપજાવવામાં આવી છે. ક્રિશ્ચિયન સૃષ્ટિ, ઈસલામની સૃષ્ટિ અને જરથોસ્તીઓની સૃષ્ટિ વિષેની જે જે કલ્પનાઓ તે તે ધર્મના ગ્રંથમાંથી મળે છે તે બધી માત્ર સૃષ્ટિકર્તા દેવની જ કૃતિ હેય એમ કહે છે અને એ વસ્તુ સ્વરૂપે જૂદો પરતુ મૂલતઃ એક સરખે અનેકદેવવાદ જ છે. મનુષ્યની બુદ્ધિ થાકીને જ્યાં આગળ થેલે છે ત્યાં આગળ તે દિવ્ય શક્તિની જ કલ્પના કરીને ચલાવી લે છે, એમ આ બધા સૃષ્ટિ Page #11 -------------------------------------------------------------------------- ________________ કત્વવાદ ઉપરથી જોઈ શકાય છે. આ દિવ્ય શક્તિનું દર્શન કાઇએ કર્યું હતું નથી, માત્ર તેની કૃતિએ ઉપરથી કલ્પના કરીને તેની શક્તિમત્તાનું ચિત્ર પહેલાં ચિત્તમાં આલેખવામાં આવ્યું હાય છે. એ શક્તિના કરશે આકાર હાતા નથી—તે નિરાકાર હાય છે, તેને અનિર્વચનીય પણ માનવામાં આવે છે, છતાં જનતાના મગજમાં તેનું રેષાંકન કરવાને તેને વાણીથી આંધવામાં આવે છે. દરેક દેશ અને ધર્મના ગ્રંથામાં એક જ દિવ્ય શક્તિનાં જે જૂદાં જૂદાં સ્વરૂપે વાણીદ્વારા આલેખવામાં આવ્યાં છે, તે બધાં એક ખીથી જૂદાં પડે છે, કારણકે તેને વાણીબદ્દ કરનારાઓનાં અને તે સ્વરૂપને પિછાણુવા ઇચ્છતા જનસમુદાયનાં દેશ, કાળ અને પરિસ્થિતિ જૂદાં જૂતાં હાય છે. એ દિવ્ય શક્તિને વાણીબદ્ધ કરનારા દર્શકા અને વિચાર। પુનઃ એકબીજાનાં મતાનું ખંડન પણ કરે છે, કારણકે એક દર્શક કિંવા વિચારકને જે કલ્પના અને દર્શન ઉચિત લાગે છે તે બીજાને અણુબંધએસતાં લાગે છે. આ કારણથીજ એ ખ’ડન~મંડન બહુધા બુદ્ધિનાજ વિષયે અને કલ્પનાના સ્રોતા રૂપ હાય છે. જે અદષ્ટ શક્તિ નિરાકાર છે તેને પુનઃ સાકાર માનીને કેટલાર્કા તેના આકાર કલ્પે છે અને ધડે છે, અને એ સાકારતામાં જે જૂદા જૂદા મતભેદ્દા પડે છે, તે પણ આકારના ઔચિત્ય પરત્વે માત્ર તર્કાએ લડાવેલી કલ્પનાએ હેાય છે. આ બધા કલ્પનાવ્યાપારમાં ઉત્તમેાત્તમ અને માનવજીવનને ઊર્ધ્વગામી કરે તેવી સુધટત કલ્પના કઈ તેના પણ કેટલાકા વિચાર કરે છે અને પેાતાના ઇશ્વરનું સ્વરૂપ ઘડે છે. આ સૃષ્ટિવાદ અને શ્વર' ગ્રંથમાં લેખકે સૃષ્ટિકર્તૃત્વવાદની અધી કલ્પનાઓ અને તેનાં કારણેાની વિસ્તારથી તપાસ લીધી છે. વૈદિક મતાનુયાયીઓએ એક દરે સિષ્ટ્રના જૂદા જૂદા ઓગણીસ પ્રકારા નોંધ્યા છે, પરન્તુ દરેક પ્રકારના સંબંધમાં જૂદા જૂદા મતના વિચારકાએ શંકાશીલતા જ વ્યક્ત કરી છે. એક અન તશક્તિમય Page #12 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મમાંથી આ આખું જગત ઉત્પન્ન થયું એવી માન્યતા ઉપર જણાવેલા વાદેમાંના ઘણામાં દર્શાવેલી જોવામાં આવે છે જોકે પુનઃ બ્રહ્મના સ્વરૂપ વિષે મતાંતરે છે અને તે કારણે તેઓમાં પુનઃ ઉપભેદે પડ્યા છે. પરંતુ ગૂંદના નાસદીય સૂક્તમાંની ઋચાઓ કહી રહી છે કે એ બધા બુદ્ધિયુક્ત વાદવિવાદ છતાં જગત્ અને જગત્કર્તા સંબંધી કે કશું જાણતું નથી ! इयं विमृष्टियंत आबभूव । यदि वा दधे यदि वा न । योऽस्याध्यक्षः परमे व्योमन-त्सो अंग वेद यदि वा न वेद ।। અર્થાત–આ વિશેષસૃષ્ટિ શેમાંથી ઉત્પન્ન થઈ, અથવા કોઈએ તેને ધારણ કે ન કરી, અથવા તેને અધ્યક્ષ પરમ આકાશમાં રહે છે કે નહિ, તે કેણું જાણે છે? આ એકજ ઋચા ઉપરથી માલૂમ પડે છે કે જગતના નિમિત્ત કે ઉપાદાન કારણ વિષે કઈ કશું જાણતું નથી એવો અભિપ્રાય વેદકાલીન ઋષિઓને પણ હતા.' મીમાંસાદર્શનને પણ એજ ધ્વનિ છે. પૂર્વ મીમાંસાકાર જેમિનિ ઋષિના મીમાંસાદર્શનના પુસ્તક “શાસ્ત્રદીપિકા અને શ્લોવાતિકનું પરિશીલન જે કરીએ તો જણાઈ આવે છે કે સૃષ્ટિ અને તેના કત્વની વિચારણામાં એ ઋષિવર્ષે ગતાનુગતિકતાનું અવલંબન કર્યું નથી. મીમાંસાદર્શને ઇતર દર્શનેની બધી દલીલે અને શંકાઓનું નિરસન કરીને સ્થાપ્યું છે કે –સૃષ્ટિની આદિ હેય એવો કેઈ કાળ છે નહિ, જગત હમેશાં આવા પ્રકારનું જ છે.એ કઈ કાળ અગાઉ આવ્યો નથી કે જેમાં આ જગત કાંઈ પણ હતું નહિ. એજ રીતે ઈશ્વરફ્તત્વના સંબંધમાં પણ ઈતર સર્વ દર્શનવાદીઓને તેણે કહી દીધું છે કે ઈશ્વર પિતે જન્મમરણરહિત છે, તે બીજા પદાર્થોને ઉત્પન્ન ન કરે અને કરવા ઈચ્છે તો એક ક્ષણમાં જ બધું કરી શકે, શામાટે ક્રમે ક્રમે-વિલંબે વિલંબે કરે ? સમયને પરિપાક થયે જ કાર્યો થાય છે તેને બદલે ઈશ્વર એક ક્ષણમાંજ વર્ષોનું બધું કાર્ય કરી નાંખે. ઘડો બનાવનાર કુંભાર છે તેથી જગત રૂપી ઘટ બનાવ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નારી એક મહાન કુંભાર હાવા જોઇએ, એવું અનુમાન જો કર્યો કરા, તેા ઉધેઈ ના રાડા જોઈ ને આશ્ચર્ય પામનારને પણ તેમાં કુંભારના કાર્યની ભ્રાન્તિ થાય ! એટલે બુદ્ધિ પેાતાની ગતિ કરતાં જ્યાં શાર્ક કે અટકે ત્યાં ઈશ્વર અને તેની અગમ્ય શક્તિને વચ્ચે લાવવી એ અકારણ છે એવા જેમ મીમાંસાદર્શનને અભિપ્રાય છે, તેમ સાંખ્યદર્શનના, યેાગદર્શનના અને નૈયાયિકાના કથનના પણ પ્રધાન સૂર છે. અને એ બધાં દર્શને વેદાનુયાયી જ છે. આજે તે આખા જગતમાં વિજ્ઞાનયુગ વર્તી રહ્યો છે. તે પ્રત્યક્ષપણાને જ પ્રતીતિકર માને છે અને તેથી વિજ્ઞાને કરેલી શેાધેએ અનેક ધર્મશાસ્ત્રગ્રંથેામાંની ગણત્રીએ અને વિધાનાને શંકાશીલતાની કાટિમાં મૂકી દીધાં છે. જગતના અસ્તિત્વ સંબંધી ખાઈખલ ભલે એમ કહે કે આ ષ્ટિના આરંભ ઈશુની પૂર્વે ૩૪૮૩ કે ૪૦૦૪ વર્ષે થએલેા, પણ એ ખ્રિસ્તાનુયાયી વૈજ્ઞાનિકેાજ કહે છે કે એ વાત માનવાલાયક નથી. પ્રેા. જોલી કહે છે કે પૃથ્વીની ઉમર ૧૦ કરોડ વર્ષની હેાવી જોઈ એ અને મનુસ્મૃતિની ગણત્રી ઉપરથી ૧૯૭ કરાડ વર્ષની પૃથ્વીની ઉમર ઠરે છે. પરન્તુ આજે આગળ વધી રહેલી વૈજ્ઞાનિક શેાધા એ બધાં અનુમાનને મિથ્યા ઠરાવે છે. જે યુરેનિયમ નામની ધાતુમાંથી રેડિયમ નીકળે છે તે યુરેનિયમને રેડિયમ રૂપ બનવા માટે સાડી સાત અજબ વર્ષો જોઇએ છે એવી વૈજ્ઞાનિકાએ ગણત્રી કરી છે અને એક તાલા રેડિયમ માટે ૩૦ લાખ તેાલા યુરેનિયમ જોઈ એ છે! આ ઉપરથી પૃથ્વી કેટલી જૂની હશે તેની કલ્પના કરી શકાય, પણ ગણત્રી તે હિજ. આઈન્સ્ટાઈનના ‘ લા એક રિલેટિવિટી ' ( સાક્ષેપવાદ ) તે કહે છે કે પદાર્થ અને શક્તિ એકજ છે; તેમાં પરિવર્તન થાય છે પણ તેને! નાશ કદાપિ થતા જ નથી. સૂર્ય અનત સમયથી ગરમી આપ્યા કરે છે. પરન્તુ એ ગરમીને નાશ થતા નથી, માત્ર તેનું Page #14 -------------------------------------------------------------------------- ________________ પરિવર્તન થયા કરે છે. એજ ગરમી ઝીલીને પૃથ્વીના પેટાળમાં કાયેલા પાકે છે, એ જ ગરમી ઝીલીને વનસ્પતિ ફળે છે અને વધે છે; એ કેયલા અને લાકડાં પુનઃ બળીને ગરમી આપે છે. આમ પ્રત્યેક પદાર્થ અને શક્તિનું રૂપાંતર થયા કરે છે–તેને નાશ થતો નથી. પ્રત્યેક પદાર્થ અને શક્તિ સંબંધી આમ સાપેક્ષવાદની દૃષ્ટિએ વિચાર કરનારને જગતના અનાદિ અને ઈશ્વરના અકર્તુત્વની સમજ આપવામાં આ ગ્રંથમાંનું વૈજ્ઞાનિક સૃષ્ટિપરામર્શ” પ્રકરણ ખૂબ મદદગાર બને તેવું નિરૂપાયું છે. આમ સૃષ્ટિવાદ અને સૃષ્ટિકર્તવવાદના સંબંધમાં નિરીશ્વરવાદી દર્શનેએ જે કાંઈ કહ્યું છે અને વિજ્ઞાન જે હજી પ્રાગપૂર્વક સિદ્ધ કરી રહ્યું છે, તે જૈન સૂત્ર સૂત્રકૃતાંગની થોડી પંક્તિઓમાં કહેલું છે. દેવોસ, બ્રહ્મસ, ઈશ્વરકૃત, પ્રકૃતિ આદિકૃતિ, સ્વયંભૂકૃત, અંડકૃત, બ્રહ્માકૃત, એવાં જુદાં જુદાં જે વિધાને કરવામાં આવે છે તેમાં જગત કૃત-કરેલું–કેઈથી બનાવાયેલું છે એ ભાવ રહેલો છે એ વિધાનના સંબંધમાં ભગવાન મહાવીર કહે છે કે सरहिं परियारहि, लोयं बया कडेति य। ततं ते ण वियाणंति, ण विणासी कयाइवि ॥ અર્થાત–એ સૌ વાદીએ પિતાની યુક્તિથી લોક (જગત) કરાયેલું છે એમ બેલે છે, પરંતુ તેઓ તત્વને “વોક કદી પણ વિનાશી નથી” એ તત્ત્વને જાણતા નથી. મહાવીરના કાળમાં જગતના કત્વ અસ્તૃત્વના સંબંધમાં જે મુખ્ય વાદો પ્રચલિત હતા તે વાદને સ્પર્શીને મહાવીરે આ પંકિતઓમાં જે વિધાન કર્યું છે કે જગત કેઈએ બનાવ્યું નથી અને તેને કદાપિ નાશ થવાને નથી એ વિધાનનું આ ગ્રંથમાં વિસ્તૃત રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પુસ્તકના ઉત્તર ખંડમાં એ પ્રતિપાદન કરવામાં મુખ્યત્વે મીમાંસાદર્શનને, સૃષ્ટિવિષયક વિજ્ઞાનવાદને અને જૈન દર્શનને આધાર લેવામાં આવ્યો છે. એ ત્રણેના કથિતવ્યને જે સમન્વય કરીએ તો Page #15 -------------------------------------------------------------------------- ________________ એ જ નિષ્પન્ન થાય છે કે જગતમાં કઈ દ્રવ્ય કે શક્ત વધતીઘટતી નથી, માત્ર પુદગલો-પરમાણુઓ નિજમાં રહેલા સ્વભાવને અનુસરીને લીલા કરે છે અને એ લીલાથી તરેહ તરેહનાં સ્થળ પરિવર્તનો માનવનાં ચર્મચક્ષુઓને દેખાય છે. એ પદ્ગલોને ઉત્કર્ષ અપકર્ષ થાય છે પણ કદાપિ નાશ થતો નથી, તેમજ એ ઉત્કર્ષ-અપકર્ષ માટે કેઈના નિયંત્રણ કે નિયમનની તેને જરૂર રહેતી નથી. સૂર્યચંદ્ર-ગ્રહો અને જગતમાં થતા પુગના ઉત્કર્ષ-અપકર્ષને આમ નિરાકાર ઈશ્વરની કે સર્વશક્તિમય બ્રહ્મની લીલા માનવી એ સુઘટિત કલ્પના પણ કરતી નથી. જાણુતા તત્વવિદ્દ શ્રી. કિશોરલાલ મશરૂવાળા કહે છે તેમ “અનુભવ યથાર્થ અને અયથાર્થ બને જાતનો હોઈ શકે છે; વળી અનુભવ અને અનુભવને ખુલાસો (ઉપપત્તિ) એમાં ફરક છે. આથી અનુભવનાં વચને કે ઉપપત્તિ પણ માત્ર વિચારવાયોગ્ય જ ગણાય; એ અનુભવ અને તેની ઉત્પત્તિ આપણું અનુભવ અને વિચારમાં જેટલે અંશે ઊતરે, તેટલે અંશે તે ભાન્ય થાય. પ્રાચીન કાળથી તે આજ સુધી જેટલે અંશે ઊંડા વિચારકાના અનુભવ અને તેની ઉપપત્તિમાં એકસરખાપણું છે, તેટલે અંશેજ શાસ્ત્રોમાં પ્રમાણભૂતતા આવે છે.” પરતુ આવું એકસરખાપણું સૃષ્ટિકતૃત્વવાદમાં નથી, તે આ ગ્રંથનાં જુદાં જુદાં પ્રકરણે ઉપરથી જોઇ શકાય છે. અનુભવ કરતાંય વિશેષ તેમાં તર્ક, અનુમાન અને કલ્પના છે અને શ્રી. મશરૂવાળા જ કહે છે કે “એક બાજુએ અનુભવ અને બીજી બાજુએ તર્ક, અનુમાન કે કલ્પના એ બે વચ્ચે બહુ ભેદ છે. અનુમાનને સિદ્ધાંત સમજવાની કે કલ્પનાને સત્ય સમજવાની ભૂલ થવી એ સત્યશોધનમાં મોટી ખાડીઓ છે.” વસ્તુતઃ સત્યશોધન કિવા સિદ્ધાંત, અનુભવ અને પ્રયોગથી શોધાયો અચલ નિયમ હોવો જોઈએ. મીમાંસાકાર પ્રત્યક્ષ પ્રમાણને અનુભવ માને છે, તર્ક અને કલ્પનાથી રજુ કરવામાં આવતા વાદને નહિ; અને વિજ્ઞાનશાસ્ત્ર પ્રયોગ દ્વારા સિદ્ધ કરે છે કે સૃષ્ટિને Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪. આદિકાળ કે તેનું કર્તૃત્વ નિશ્ચિત કરી શકાય તેમ નથી. આમ અનુભવ અને પ્રયોગનું મિશ્રણ જૈન મતાનુસાર જગતના અનાદિત્ય અને અકર્તુત્વ તરફજ વિશેષ પ્રમાણમાં ઢળે છે એ આ ગ્રંથના રચયિતાએ વિસ્તારથી સમજાવ્યું છે. - “સૃષ્ટિવાદ અને ઈશ્વર” કેટલાક વાદેનું ખંડન કરે છે અને એક વાદનું ખંડન કરે છે, એટલે તેને ખંડન–મંડનનું એક પુસ્તક કહેવામાં વાંધો નથી. આવું પુસ્તક આજની જનતા ઉપર ઉપકાર કરી શકે ખરું? ધાર્મિક ખંડન-મંડન આજના કાળમાં ઘણાને અનાવશ્યક લાગે છે કારણકે તેમાંથી વાદો અને વિતંડાઓ જન્મે છે અને સત્યશોધન તે દૂર રહ્યું પણ કલહ વધે છે. સૌમ્ય અને પ્રતિપાદક શૈલીએ લખાયેલું આ પુસ્તક ખંડન-મંડનનું હોવા છતાં એક રીતે આજની જનતા કે જે સ્વાવલંબનના માર્ગ પ્રતિ રૂચિ ધરાવે છે, તેને ઉપયોગી થઈ પડશે ખરું. ઈશ્વર છેજ નહિ, એવા નાસ્તિકવાદની તે તરફેણ કરતું નથી, પરંતુ જગતને કર્તા ઈશ્વર નથી અને છના સત્કાર્ય–અપકાર્યને નિયંતા ઈશ્વર નથી, ઈશ્વર તે પરમ મુક્ત દશાએ પહોંચેલો આત્મા છે અને મનુષ્ય પણ એ દશાને પિતાની આધ્યાત્મિક કમાણીથીજ રળવાની છે, પોતાના જ પુરૂષાર્થ ઉપર આધાર રાખવાનો છે, એવું ઉપકારક સૂચન આ ગ્રંથન એકંદર ધ્વનિ કરે છે. ઈશ્વરનું સૃષ્ટિકર્તાપદ અને જગનિયંતાપદ જનતાને નિષ્ક્રિય અને પ્રમાદી બનાવવામાં સાધનભૂત બને છે, અને પુરૂષાર્થને તે ગૌણ બનાવે છે. એ રીતે જોઈએ તે આ ગ્રંથનું તત્ત્વ પુરૂષાર્થવાદી છે. ગ્રંથનું પરિશીલન કરનાર એ તત્ત્વની તારવણી કરી શકે તેમ છે અને બંધ તથા મોક્ષના કારણભૂત કર્મને પિછાણને પુરૂષાર્થયુક્ત જીવન જીવી શકે તેમ છે. ચુનીલાલ વર્ધમાન શાહ, Page #17 -------------------------------------------------------------------------- ________________ સફત સ ૧ અથ॰ અથર્વે સં ૨ અમ૦ ૩ આ પુ ૪ ઉત્ત॰ ૫ ઉપા + ૧૦ ઋગ્ ૮ અંત॰ શ્રા॰ ૯ કાપ ૧૦ કા॰ પુ ૧૧ રૂમ પુરુ સૃષ્ટિવાદાન્તગત પ્રમાણુગ્રંથાની સંકેતસૂચી. સસ્કરણ આદિ પ'. ઋષિકુમાર રામચ’દ્ર શર્મા સનાતન ધર્મ ચત્રાલય, ગ્રન્થનું નામ અથવવેદ સહિતા અમરકાષ આત્મપુરાણ ઉત્તરાધ્યયનસૂત્ર ઉપાસકદશાંગસૂત્ર ઉવવાઈ સૂત્ર ઋગ્વેદ: સાયણભાષ્ય સહિત ઐતરેય બ્રાહ્મણ કાપનિષદ્ કાલિકાપુરાણ કૂર્મ પુરાણ મુરાદાબાદ માસ્ટર ખેલાડીલાલ એન્ડ સન્સ ગેાપાલ નારાયણ કંપની મુંબઈ સુખદેવસહાય .. "" " .. "" વાલાપ્રસાદ હૈદરાબાદ .. "" આનન્દ્રાશ્રમ, પૂના અષ્ઠાવિ’શત્યુપનિષદ્નિષ્ણુ ચસાગર પ્રેસ મુંબઇ ખેમરાજ શ્રીકૃષ્ણદાસ મુંબઈ "" પ્રકાશન સંવત આદિ સંવત્ ૧૯૮૭ સન્ ૧૯૩૧ શક ૧૮૨૭ વીર સંવત્ ૨૪૪૬ અસૂચક અધ્યાય આદિ કાર્ડ, અનુવાક, અધ્યાય સૂક્ત, ઋચા. .. .. અધ્યયન. પૃષ્ઠ. .. " સન્ ૧૮૬૭ મણ્ડલ, સૂક્ત, મત્ર. કાર્ડ, વ, શ્ર્લાક. અધ્યાય, શ્લાક. અધ્યયન, ગાથા સન્ ૧૯૩૧ પચિકા, અધ્યાય, ખડ. સન્ ૧૯૨૩ અધ્યાય, વલ્લી, મંત્ર સંવત્ ૧૯૪૮ અધ્યાય, શ્લાક, સવત્ ૧૯૬૨ "" . ૧૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ પૂના ૧૨ કુ. યજુર કૃષ્ણ યજુર્વેદ - સાયણભાષ્યઃ આનંદાશ્રમ, સન ૧૮૯૮ કાર્ડ, પ્રપાઠક, તૈ૦ બ્રા તૈતરેય-બ્રાહ્મણ અનુવાદ. ૧૩ કુ. યજુ. કૃષ્ણયજુર્વેદ છે એ સન ૧૯૦૦ એ છે , તૈ૦ સં૦ તૈતરેય સંહિતા ૧૪ કોષી કૌષીતકી ઉપનિષદ્ અષ્ટાવિંશયુપનિષદન્તર્ગત, સન ૧૯૨૩ નિર્ણયસાગર પ્રેસ મુંબઈ ૧૫ ગીતા ભગવદ્ગીતા બાલગંગાધર તિલક : અનુવા- સંવત ૧૯૭૪ અધ્યાય, શ્લોક. માધવરાવ સખે, કેસરી ખેસ પુના ૧૬ ગુરુ કુરુ | ગુજરાતી અનુવાદવાળું ભાષાંતરક્ત–શેરમહમદ હિજરી સન પ્રકરણ, આયત. કુરાને શરીફ-ઉ એસફહાનિધિ મુસતહાઈ ૧૩૧૮ કરઆને મજીદ ગુજપ્રિપ્રેસ-મુંબઈ તરજુમ. (મુસ્લીમ ધર્મ પુસ્તક) ૧૭ ૦ બ્રા. ગોપથ બ્રાહ્મણ, સંપાદક ક્ષેમકરણદાસ ત્રિવેદી, સન ૧૯૨૪ પ્રપાઠક, કડિકા. ગેપ૦ પૂર્વ ભાગ. પ્રયાગ. ૧૮ છાન્દ છાજોપનિષદુ સંપા. ગોખલે ગણેશ શાસ્ત્રી સન ૧૯૧૦ પ્રપાઠક, ખડ, મંત્ર આનંદાશ્રમ, પૂના ૧૮ જેતર પ્રજૈનતવપ્રકાશ પૂજ્ય અમે લખત્રષિજી કૃત. સન ૧૯૩૧ પૃષ્ઠ ચોથી આવૃત્તિ, કિસ્મતી બ્રધર્સ હૈદરાબાદ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૦ત૦ ખા૦ ૦ ૨૧ ત॰ સ ૨૨ ત૦ ૦ ૨૩ તૈ॰ આર૦ ૨૪ તૈ૦ ૩૫૦ ૨૫ ૪૦ તિ॰ ભા૦ તમામ ખારદેહ અવતા (પારસી ધર્મપુસ્તક) જહાંગીર ખીં, કરાણીવાલી નઇ ઢબની છત્રીશ મુનાજાત સાથે પ્રકા॰ જહાંગીર બીના પુત્રા વહેારા બાર–કાટ, મુંબઈ. તત્ત્વસ ગ્રહ–બૌદ્ધ્દન ખૌદા સેન્ટ્રલ લાયબ્રેરી આચાય શાન્તિરક્ષિત કૃત. તત્ત્વાર્થ સૂત્ર āતરેય આરણ્યક ઉતરેય ઉપનિષદ્ દયાનન્દ તિમિર ભાસ્કર. દેવીભાગવત પુરાણ ૨૬ દે૦ ભા॰ પુ ૨૭ નિ દેવ ૨૮ ત્યા કા ર ન્યા॰વા ભા૦ ન્યાયદર્શન વાત્સ્યાયન ભાગ્ય નિંક્ત “દેવકા ડ ન્યાયકારિકાવલી સંપા॰ ૫૦ સુખલાલજી પ્રકા॰ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ આનંદાશ્રમ મુદ્રણાલય, પૂના ,, "" .. પ’. જ્વાલાપ્રસાદ મિશ્રકૃત પ્ર૦ ખેમરાજ શ્રીકૃષ્ણદાસ મુંબઈ પ્રકા॰ ખેમરાજ શ્રીકૃષ્ણદાસ મુંબઈ શ્રી વેંકટેશ્વર પ્રેસ મુંબઈ નિચસાગર પ્રેસ મુંબઈ રધુત્તમ રચિત ભાષ્યચંદ્ર મ૦મ॰ ગંગાનાથ સ્રાકૃત ઉદ્દાત, પ્રકા॰ ચૌખંભા સંસ્કૃત પુસ્તકાલય બનારસ. સન્ ૧૨૯૯ યજદેજરદી સન્ ૧૯૨૬ શ્લાક સંવત્ ૧૯૮૬ અધ્યાય, સૂત્ર સન્ ૧૮૯૮ સન્ ૧૮૯૮ વલ્લી, ખણ્ડ, મત્ર, સંવત્ ૧૯૫૫ પૃષ્ઠ સંવત્ ૧૯૭૬ ખણ્ડ, અન્ધ્યાય, શ્લાક, સંવત્ ૧૯૮૨ અધ્યાય, પાદ, ખણ્ડ. સન્ ૧૯૨૯ કારિકા. ' સન ૧૯૨૬ અધ્યાય, પાદ, સૂત્ર o Page #20 -------------------------------------------------------------------------- ________________ સન ૧૮૭૪ અધ્યાય, આહિક સૂત્ર ક. સન ૧૯૯૪ ખલ્ડ, અધ્યાય, સન ૧૯૧૨ પરિચ્છેદ, પૃષ્ઠ. સન ૧૯૦૮ પુસ્તક, અધ્યાય. ૩૦ ન્યા. સૂ૦ ન્યાયદરશન સૂત્ર છવાનંદ વિદ્યાસાગર કલકત્તા. ૩૧ પ. પુ. પદ્મપુરાણુ આનન્દાશ્રમ મુદ્રણાલય પૂના ૩૨ પ્રકમા. પ્રમેય કમલ માર્તડ નિર્ણયસાગર પ્રેસ મુંબઈ ૩૩ બા. ગુ બાઈબલઃ ગુજરાતી આયુરીશ મીશન પ્રેસ, અનુવાદ ઉર્ફે પવિત્ર શાસ્ત્રઃ જુના અને નવો કરાર. ઉત્પત્તિ પુસ્તક અધ્યાય ગણુના છે , નિર્ગમન ,, પ્રકટીકરણ, માત્થી લેવીય છે ૩૪ બહ૦ સન ૧૯૨૩ અધ્યાય, બ્રાહાણ, મંત્ર બહદા શમુએલ , બૃહદારણ્યક ઉપનિષદ્ સંપા, બાબુ જાલમસિંહ પ્રકા૦ નવલકિશોર પ્રેસ લખનઉ. શાંકરભાષ્ય આનંદગિરિટીકા આનંદાશ્રમ મુદ્રણાલય પૂના બ્રહ્મપુરાણ આનંદાશ્રમ પૂના. સન ૧૯૨૭ ૩૫ બ્રહ્મા પુરુ સન ૧૮૮૫ અધ્યાય, શ્લોક. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩૬ બ્ર. વૈ. બ્રહ્મવૈવર્ત પુરાણ ૧ આનંદાશ્રમ, પૂના. સંવત ૧૯૮૮ અધ્યાય, શ્લોક બ્રહ્મ વૈ૦ : ૨ ખેમરાજ શ્રીકૃષ્ણદાસ મુંબઈ. ૩૭ બ્રહ્મ સૂ૦ બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય ખેમરાજ શ્રીકૃષ્ણદાસ મુંબઈ સંવત ૧૯૭૦ અધ્યાય, પાદ, સૂત્ર સહિત. ૩૮ ભગ ભગવતી સત્ર સટીક આગમાદય સમિતિ સન ૧૯૨૧ શતક, ઉદેશક, સૂત્ર. ભાવનગર, ૩૯ મનુ મનુસ્મૃતિ કુલ્લકાટ નિર્ણયસાગર પ્રેસ મુંબઈ સન ૧૯૦૨ અધ્યાય, લેક. ટીકા. ૪૦ મ. ભા. મહાભારત ૫૦ પર્વ દામોદર સાતવલેકર ઐધ સંવત્ ૧૯૮૦ અધ્યાય, લેક, મહા ભાઇ અશ્વ અશ્વમેઘપર્વ આદિ. આદિપર્વ શાં-શાન્તિ શાન્તિપર્વ ૪૧ માત્ર પુક માર્કડેય-પુરાણ. ખેમરાજ શ્રીકૃષ્ણદાસ મુંબઈ સંવત ૧૯૮૧ ૪૨ મુંડ મુડકોપનિષદુ (ઈશાદિ વૈદિક યંત્રાલય અજમેર સંવત ૧૯૬૦ મુડક, ખંડ દસ ઉપનિષદુ અન્તર્ગત) ૪૩ મૈસુપ૦ ઉપનિષદૂ સમુચ્ચયાંતર્ગત આનંદાશ્રમ પ્રેસ પૂના. સન ૧૨૫ પૃષ્ઠ. મૈત્રી ઉપનિષદ, ૪૪ યુદ હિં. યુરોપીયદર્શન-હિંદી પ્રકાકાશી નાગરી પાંડેય રામાવતાર પ્રચારિણી સભા-બનારસ. રામાં કત. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪૫ છે. સૂત્ર યોગદર્શનસૂત્ર: વ્યાસ આનંદાશ્રમ મુદ્રણાલય, સન ૧૯૧૮ અધ્યાય, સૂત્ર. ભાષ્ય અને વાચસ્પતિ પૂના. તથા ભોજદેવ ટીકા. ૪૬ લ૦ પ્ર લોકપ્રકાશ આગોદય સમિતિ સંવત ૧૯૮૫ સર્ગ, શ્લોક વિનયવિજયકૃત ભાવનગર ૪૭ ૧૦ પુ. વરાહ પુરાણ ખેમરાજ શ્રીકૃષ્ણદાસ મુંબઈ સંવત ૧૯૮૦ અધ્યાય, લોક ૪૮ શતક બ્રા. શતપથ બ્રાહ્મણ રોયલ એકેડેમી પ્રેસ. સંવત ૧૮૫ર કાષ્ઠ, અધ્યાય, બ્રાહ્મણ, કડિકા. ૪૯ શા દી શાસ્ત્રદીપિકા (મીમાંસા) નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ સન ૧૯૧૫ અધ્યાય, પાદ, સૂત્ર ૫૦ શાહ વા. શાસ્ત્રવાર્તાસમુચ્ચય દેવચંદ લાલભાઈ સંવત ૧૯૭૦ સ્તબક, લેક પા શિ૦ ૫૦ શિવપુરાણ ખેમરાજ શ્રીકૃષ્ણદાસ મુંબઈ સંવત ૧૯૫ર સંહિતા,અધ્યાય,શ્લોક પર શુ યજુ. શુકલ યજુર્વેદ ચૌખંભા સંસ્કૃત પુસ્તકાલય સન ૧૯૧૨ કાર્ડ, અધ્યાય, માધ્ય. સં. માધ્યદિની સંહિતા બનારસ કહિડકા. ૫૩ શ્વેતાશ્વત્ર શ્વેતાશ્વતર ઉપનિષદુ ખેમરાજ શ્રીકૃષ્ણદાસ મુંબઈ સંવત ૧૯૫૩ અધ્યાય, મંત્ર અષ્ટાદશોપનિષદંતર્ગત ૫૪ લો. વા. લોકવાતિંક (મીમાંસા) ચૌખંભા સંસ્કૃત પુસ્તકાલય સન ૧૮૯૯ અધિકરણ, લોક. કુમારિલભટ્ટકૃત, પાર્થ બનારસ. સારથિપ્રણીત ન્યાય રત્નાકર ટીકા સહિત. ૫૫ સ. પ્ર. હિ૦ સત્યાર્થ પ્રકાશ હિંદી વૈદિક યંત્રાલય, અજમેર સંવત ૧૯૬૬ પૃષ્ઠ. નવમી આવૃત્તિ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સાં કા ૫૭ સાં॰ ૪૦ ૫ સામ॰ v ૬૦ સૂચ સાંખ્ય કારિકા ૬૧ સૂચ॰ ટી ૬૨ સૌ ૫૦ (૧) સાંખ્યદર્શન : વિજ્ઞાન ભિક્ષુકૃત સાંખ્ય પ્રવચન ભાષ્ય સહિત સામ્બ॰ પુ॰ સામ્ભપુરાણ જયકૃષ્ણદાસ હરિદાસ ચૌખ’ભા સસ્કૃત પુસ્તકાલય સામવેદ (૨) સાંખ્યદર્શનઃ અનિ- ૫૦ જીવનાનંદ વિદ્યાસાગર સન્ ૧૯૧૬ રૂધ્ધ વૃત્તિ અને મ॰ ભટ્ટાચાર્યું, વાચસ્પતિ મ પ્રમથનાથ યન્ત્રાલય, કલકત્તા. પ્રણીત તભૂષણ ટીકા સહિત ચૌખ’ભા સંસ્કૃત પુસ્તકાલય સન્ ૧૯૦૭ બનાસ. સન ૧૯૨૨ વૈદિક ચત્રાલય અજમેર સ’વત્ ૧૯૫૭ ખેમરાજ શ્રીકૃષ્ણદાસ મુંબઈ સંવત્ ૧૯૫૬ આગમાય સમિતિ સન ૧૯૧૭ સૂયગડાંગ સૂત્ર ભાવનગર. સૂચગડાંગસૂત્ર ટીકા આગમાદય સમિતિ ભાવનગર. સૌરપરિવાર-ગૌરખપ્રસાદ હિન્દુસ્થાની એકેડેમી ઈલાખાદ યુનિવર્સીટી. સયુક્ત પ્રાન્ત. "" સન ૧૯૩૧ કારિકા. અધ્યાય, સત્ર ,, ', પ્રપાઠક, અધ્યાય, ખણ્ડ, સૂક્ત, મત્ર અઘ્યાય, શ્લાક શ્રુતત્ત્વ, અધ્યયન, ઉદ્દેશક, ગાથા. ,, ૨૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક મળવાનાં સ્થાન શ્રી ધીરજલાલ કેશવલાલ તુરખીયા જૈન ગુરૂકુળ, બ્યાવર શ્રી અગરચંદજી ભેરોંદાનજી સેઠિયા, બિકાનેર, શ્રી ઉત્તમલાલ કીરચંદ, લાલ બંગલા, ઘાટકાપર શ્રી જીવણલાલ છગનલાલ સઘવી પાંચભાઈની પાળ, સ્થાનકવાસી જૈન કાર્યાલય, અમદાવાદ. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સાહિત્યપ્રચારક સમિતિ પાસેથી મળતાં અન્ય ઉત્તમ પુસ્તકા. ૧ જૈન સિદ્ધાંત કામુદી [પ’૦ રત્નચંદ્રજી કૃત અધ માગધી વ્યાકરણ] ૨ ભાવનાશતક [હિંદી ભાવાથ અને વિવેચન સહિત] 1 મૂલ્ય રૂ. પ ૩ ભાવનાશતક [હિંદી પદ્યાનુવાદ અને ભાવા] ૪ વ્યકીમુદી-પ્રથમ ભાગ. [હિંદી ભાવાથ અને વિવેચન સહિત] ૫ કર્તવ્યાદી દ્વિતીય ભાગ. [હિંદી ભાવાથ અને વિવેચન સહિત] ૬ કર્તવ્યમુદી–પ્રથમ ભાગ. (પદ્યાનુવાદ હિંદી ) ૭ કાણુસંવાદ (હિંદી) ૮ કારણુસંવાદ (ગુજરાતી ) ૯ રેવતીદાન સમાલાચના ૧૦ સાહિત્યસંશાધન કી આવશ્યક્તા ૧૧ નિત્યસ્તુતિપાઢ (ભક્તામરાદિ સ્તંત્ર) ૧૨ ભજનપદ પુષ્પવાટિકા રૂ. ૧૫ ૨. શ રૂ. ૧ રૂ. ૧ ૨. ગ ♠ ♠ ♠ ♠ ૪ પ્રાપ્તિસ્થાન:ધીરજલાલ કેશવલાલ તુરખીયા, જૈન ગુરૂકુળ, મ્યાવર. Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાસ્તભૂષણ શતાવધાની પં. મુનિરાજ શ્રી રત્નચંદ્રજી દ્વારા સંપાદિત અર્ધમાગધી કોષ (સચિત્ર) પ્રાકૃત, સંસ્કૃત, અંગ્રેજી, હિંદી અને ગુજરાતી ભાષામાં (ભાગ ૧, ૨, ૩, ૪ અને ૫) દરેક ભાગનું મૂલ્ય રૂ. ૧૦ છે. બધા ભાગો સાથે લેનારને માટે મૂલ્ય રૂ. ૪૦ પડશે. ટપાલ ખર્ચ ર્દુ. દરેક ભાગની પૃષ્ઠસંખ્યા ૮૦૦ થી ૧૦૦૦ ની વચ્ચે છે. આ અર્ધમાગધી કેષ વિષે ઈટલી, જર્મની આદિ દેશોના વિદ્યાપીઠના પ્રોફેસરના અનેક અભિપ્રાયે હાર્દિક ધન્યવાદની સાથે આવ્યા છે. ભારતના અને પરદેશના અનેક વિદ્વાનોએ આ કોષને વિદ્વાને, વિદ્યાર્થીઓ, પુસ્તકાલય અને ગ્રંથકાર વગેરેને માટે અત્યંત ઉપયોગી રહેવાને અભિપ્રાય આપે છે. માત્ર થેડી પ્રત સીલીકમાં છે. આ પુસ્તક પર સેંકડે ૧ર ટકા કમીશન આપવામાં આવશે. પ્રાપ્તિસ્થાનઃધીરજલાલ કેશવલાલ તુરખીયા, જૈન ગુરૂકુળ, ખ્યાવર. Page #27 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પતિ અશુદ્ધ શુદ્ધ ૨૨૨ मो यो ૧૭ પ્રાર્થના ૨૬ તેના તેને ૧૩ બ્રહ્માપાસક બ્રહ્મોપાસક च પ્રાથના 3 ૪ ૧ ૨૮ ૫ ૩૦ ૩ અર્થવળા ૩૦ ૩૪ ૩૫ ૨૫ ૪૪ ૭ આપણે પૂણ મ માંથી ૨૪ સ્વવ’ભૂ-સ્વયંભૂ ૪૫ ૬ નીચ ૪૬ ૧૭ ૪૭ ૫૦ ૬૪ ૬. હ ૧૦૧ ૧૧૦ ७ ઉત્તર ૧૧૧ ૧૧૨ ૧૦ થો ૧૧૫ ૪ ગાયત્રા ૧૨૦ ૨૭ નથી ? લાગતું અવાળા સાંખ્ય પૂ મ માંથી શુદ્ધિપત્ર નીચે સવ મહર્ષિ સવ ૪ મહષિ ૨૪ અન્વતર મન્વન્તર n સવત્ સર્વહત્ ૧૩ ભાકતૃત્વાદિભોકતૃત્વા દ ७० ૬ કારણરૂ કારણરૂપ ૭૨ ૯ ગ્રષ્મ ગ્રીષ્મ G3 ૯ મુક્ત યુક્ત ૮૮ ૨ પ્રશ્નપાત પ્રાપતિ ૧૫ અધિપત્ય આધિપત્ય . ૧૯ અધિષ્ટાત્ અધિષ્ઠાતૃ यो ગાયત્રી નથી લાગતું ? પૃષ્ઠ પક્તિ અશુદ્ધ યુદ્ધ પરમાત્માં- પરમાત્મામાંથી ૧૨૨ ૨૪ થી ૧૩૧ ૧ રાચત રચિત ૧૩૯ ૨૬ અતિ શ્રુતિ ૧૪૪ ૧ અકેન્દ્રિય એકેદ્રિય ૨૦ આનાદિ અનાદિ ૧૪૪ ૧૫૪ ૧૫૭ ૪ સમુદ્રા સમુદ્રો ૨ આવ્યા આપ્યા ૧૫૯ ૧૬૯ ૨૩ લાગ્યા લાગ્યા ૧૭૭ ૧ તેને ૧૭૮ ચાદ ૧૮૫ ૪ રૂા ૧૮૫ ૬ હૃદ ૨૩ ૨૪૭ ૨૪૯ ૧૯૧ ૧ માત ૧૯૪ ૧૫ મુલને ૧૯૫ ૧૯૮ ૨૦૦ ૧૯ ૨૦૨ ૨૦ ૨૦૭ ૧૮ ૨૦૯ ૨૪ ૨૧૭ ૨૦ ૧૯ ૪ ૧૯ ૨૬ ૨૨૪ ૨૦ ૨૩૨ . હ શલ્પવિદ્ય શિલ્પ વિદ્યા ૬ સવજ્ઞ મહર્ષિ તેને ચૌદ રૂદ્રો કમ મૂર્તિ મુખને સર્વજ્ઞ મહર્ષિ વતા પતા છિદ્ર:માં છિદ્રોમાં મના સવર મન સવાર સવકાલિક સ કાલિક સવ સ સૂર્યમૂર્તિ સૂય મૂર્તિ ઉગમણુથી ઉગમણેથી એને અને રહેમતના રહેમતમાં દશાવેલ દર્શાવેલ Page #28 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ પતિ અશુદ્ધ શુદ્ધ | પૃષ્ઠ પતિ અશુદ્ધ શુદ્ધ તક ૨૫૪ ૨ સેવટે સેવરે ૩૪૮ ૫ વિજ્ઞાનિકની વૈજ્ઞાનિકોની ૨૫૭ ૬ એશય એમ ૩૫૧ ૨૬ ધ્વનિમાગ ધ્વનિમાર્ગ ૨૬૨ ૨૧ પ્રપંની પ્રપંચની ૩૫ર ૧૧ વિદ્દ વિદુદ્દ ૨૬૬ ૨૨ મૃત્પિડના મૃપિંડના ૩પ૭ ૮ ગામ ગૌતમ ૨૬૭ ૧૩ સવનાં સર્વનાં ૩૬૦ ૪ વતના વર્તન ર૭૧ ૧૦ સર્વ સર્વ ૩૬૨ ૨૪ વણ વર્ણ ૨૮૨ ૭ અથ અર્થ ૩૬૩ ૧૮ પચા પર્યાય ૨૮૩ ૧૭ અવિભાવ આવિર્ભાવ ૩૭૨ ૮ અધારાધેય આધારાધેય ૨૮૫ ૨૨ વ્યાભચારી વ્યભિચારી ૩૫ ૧૫ વિસાસા વિસસા ૨૯૩ ૨૬ સ્પશન સ્પર્શન ૩૫ ૧૬ પારણુમન પરિણમન ૨૯૪ ૫ આસદ્ધિ અસિદ્ધિ ૩૭૯ ૧૫ બેસશે બેસશે ર૫ ૧૦ વધમ્ય વૈધમ્ય ૩૮૨ ૧ સૂય સૂર્ય ૨૯૮ ૭ પૂર્વોક્ત પૂર્વોક્ત ૩૮૨ ૭ ચયાં ચય ૩૫ ૯ નયાયિક તૈયાયિક ૩૮૨ ૨૫ પરિવતન પરિવર્તન ૩૦૮ ૫ સવથા સર્વથા ૩૮૪ ૪ સાકય સક્રિય ૩૧૨ ૨૩ કાણ? કેણુ? ૩૮૬ ૨૨ પ્રાણાતિપા-પ્રાણાતિપા૩૧૪ ૨૪ જનને જનોને લાદિ તાદિ ૩૧૫ ૧૧ પૂર્વપક્ષા પૂર્વપક્ષી ૩૮૭ ૧૮ અરિગ્રહ પરિગ્રહ ૩૧૭ ૨૨ ચેતનની ચેતન ૩૮૭ ૨૫ લધુતા લઘુતાને પ્રાપ્ત ૩૧૮ ૧ ઉપત્પન્ન ઉત્પન્ન ૩૮૮ ૯ આઢાર અઢાર ૩૩૧ ૨૩ મસૂરી મંજૂરી २८८ 3 उव० उत्त० ૩૩૩ ૮ અંગાશ અંગારા ૩૮૯ ૭ ધમ ધર્મ ૩૩૫ ૨૩ પ્રાવ્ય ધ્રૌવ્ય ૩૯૭ ૧૩ સવથા સર્વથા ૩૩૮ ૨૫ શ્રાવ્ય ધ્રૌવ્ય ૪૦૯ ૧૧ સંપૂu- gu૩૩૮ ૨૬ રેલ્મ હેલ્મ ૩૩૯ ૨૨ વજ્ઞાનિકોએ વૈજ્ઞાનિકોએ न्दजी न्दजी ૩૪૩ ૨૬ સા. સૌ ૪૧૧ ૬ ગતિ જ્ઞાતિ ૩૪૪ ૨૦ સા સૌ ૪૧૨ ૧૪ રોશને તેમાં ૩૪૪ ૨૫ ભારતવર્ષના ભારતવર્ષના | ૪૧૩ ૧૭ મૂત મૂર્ત Page #29 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ 8 ૨૫ 29 ૨૨ ૨ ૩૩ ૩૫ અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન ... • • • ભૂમિકા ... ..... સૃષ્ટિવાદાન્તર્ગત પ્રમાણગ્રંથની સંતસૂચી શુદ્ધિપત્ર... ... .. અનુક્રમણિકા . સૃષ્ટિકર્તવવાદને પૂર્વપક્ષ વૈદિક સૃષ્ટિદેવવાદ વૈદિક સૃષ્ટિ-બ્રહ્મવાદ વૈદિક સૃષ્ટિ-ઈશ્વરવાદ વૈદિક સષ્ટિ-પ્રકૃતિવાદ વૈદિક સૃષ્ટિ–કાલવાદ વૈદિક સૃષ્ટિ-સ્વભાવવાદ વૈદિક સૃષ્ટિચદચ્છાવાદ અવતારવાદ અને અંડવાદ .. તત્ત્વસૃષ્ટિ ... ••• સર્જન-વિનાશવાદ ..... .. પુરૂષસૂક્તની સૃષ્ટિ [વૈદિક સૃષ્ટિનો પહેલો–બીજો પ્રકાર ].. વૈદિક સૃષ્ટિને ત્રીજો પ્રકાર (ધાતા) ... ... વાદક સૃષ્ટિને ચોથો પ્રકાર (પ્રજાપતિ) વૈદિક સૃષ્ટિને પાંચ પ્રકાર (અસુરાદિ) વૈદિક સૃષ્ટિને છઠો પ્રકાર (વિશ્વકર્મા).... વૈદિક સૃષ્ટિને સાતમે પ્રકાર (ચિતિ) વૈદિક સષ્ટિને આઠ પ્રકાર (પ્રજોત્પત્તિ) .. ••• વૈદિક સૃષ્ટિને નવમો પ્રકાર (પ્રજાપતિની વિષયલીલા) વૈદિક સૃષ્ટિને દશમે પ્રકાર (ભાદુષ) ... .. વૈદિક સૃષ્ટિને અગીઆરમે પ્રકાર (આત્મસૃષ્ટિ) વૈદિક સૃષ્ટિને બારમો પ્રકાર (કુંભ સૃષ્ટિ) .. ૩૭ ૩૮ ૪૩ ૫૩ ७८ ૮૩. . ૮૮ ૯૦ ૯૪ - ૯૮ • ૧૦૦ - ૧૦૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વૈદિક સૃષ્ટિને તેરમે પ્રકાર (અન્નસૃષ્ટિ) વૈદિક સૃષ્ટિને ચૌદમા પ્રકાર (બ્રહ્મસૃષ્ટિ) વૈદિક સૃષ્ટિને પંદરમે પ્રકાર (કર્મસષ્ટિ) વૈદિક ષ્ટિના સેાળમા પ્રકાર (એંકારસૃષ્ટિ) વૈદિક સૃષ્ટિને સત્તરમેા પ્રકાર (પ્રસ્વેદસૃષ્ટિ) વૈદિક સૃષ્ટિને અઢારમે પ્રકાર (પરસ્પરસૃષ્ટિ) વૈદિક સિષ્ટને ઓગણીસમેા પ્રકાર (બ્રહ્મસૃષ્ટિ) આર્યસમાજ સૃષ્ટિ પૌરાણિક સૃષ્ટિ : (૧) બ્રેહ્મવૈવર્ત પુરાણ પૈારાણિક સૃષ્ટિ : (૨) માર્કંડેય પુરાણુ પૌરાણિક સૃષ્ટિ : (૩) શિવપુરાણ પૌરાણિક સૃષ્ટિ : (૪) દેવીભાગવત પૌરાણિક સૃષ્ટિ : (૫) સાંબપુરા પૌરાણિક સૃષ્ટિ : (૬) કૂર્મપુરાણ પૌરાણિક સૃષ્ટિ : (૭) વરાહપુરાણુ પૌરાણિક સૃષ્ટિ (૮) કાલિકાપુરાણ પૌરાણિક સૃષ્ટિ (૯) આત્મપુરાણ ક્રિશ્ચિયન સૃષ્ટિ મુસ્લિમ સૃષ્ટિ પૌરાણિક, મુસ્લિમ અને ક્રિશ્ચિયન સૃષ્ટિની સમાલેચના પારસી સિષ્ટ ઇશ્વરકત્વ-પ્રતિવાદ ... ... ... ... : ⠀⠀ ... દાર્શનિક-ઉત્તર પક્ષ વૈજ્ઞાનિકષ્ટિપરામર્શ જૈન જગત-લેાકવાદ ઈશ્વર વિષે. જૈન કવિ ન્યામતસિંહના અભિપ્રાય... આધુનિક વિદ્વાનેાના અભિપ્રાયે સૃષ્ટિ સંબંધમાં પાશ્ચાત્ય દાર્શનિકે શું કહે છે? ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ૧૦૮ ૧૧૦ ૧૧૧ ૧૧૪ ૧૧૮ ૧૨૦ ૧૨૪ ૧૩૦ ૧૪૮ ૧૬૪ ૧૭૯ ૧૮૫ ૧૯૦ ૧૯૪ ૧૯૫ ૧૯૬ ૨૦૧ ૨૦૮ ૨૩૦ ૨૪૮ ૨૫૦ ૨૬૧ ૩૩૦ ૩૫૪ ૪૦૦ ૪૦૨ ૪૧૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિવાદ અને ઈશ્વર [ સૂયગડા સૂત્રની પાંચ ગાથાઓના આધારે ભિન્નભિન્ન ધર્માનુસાર સૃષ્ટિ તથા પ્રલયની સાથે ઈશ્વર ને સમ્બન્ધ અને જૈન દષ્ટિએ સમન્વય]. સૃષ્ટિકર્તુત્વવાદને પૂર્વ પક્ષ વેદિક સૃષ્ટિ-દેવવાદ લકવાદના સંબંધમાં મહાવીર સ્વામીએ દર્શાવેલ અન્યવાદીની માન્યતાઓ સુધર્મસ્વામી સ્વશિષ્ય જંબુને સંભળાવે છે. मू० इणमनं तु अन्नाणं इहमेगेसिमाहियं - देवउत्ते अयं लोए बंभउत्तेत्ति आवरे ॥ ( સૂચ૦ ૧ ૨ રૂાલ ) सं० छा० इदमन्यत्तु अज्ञानं इहैकेषामाख्यातम् देवोप्तोऽयं लोकः ब्रह्मोप्त इत्यपरे ॥ લોકવાદના સંબંધમાં કેટલાએક વાદીઓએ કહેલું વળી આ (નીચે દર્શાવેલ) બીજાં અજ્ઞાન છે. તે આ પ્રમાણે (૧) આ લોક-જગત દેવથી નિપજાવેલું છે. ” ' “(૨) આ લોક-જગત દેવથી રક્ષણ કરાયેલું છે.” (૩) આ લોક-જગત દેવના પુત્ર રૂપ છે.” Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨ સુષ્ટિવાદ અને ઈશ્વર “(૪) આ લેક-જગત બ્રહ્મનું નિપજાવેલું છે.” એમ અપરવાદીનું કહેવું છે. વિવેચન–આંહિ સ્રાન્ટના સંબંધમાં “દેવ” શબ્દ વપરાયેલ છે, તે સૃષ્ટિવાદના ઈતિહાસનો આરંભકાલ સૂચવે છે. ભારતીય ધાર્મિક જગતમાં સૃષ્ટિવાદને મુખ્ય પ્રતિનિધિ વૈદિક ધર્મ છે. મહાવીરસ્વામીએ એકજ ધર્મની વિભિન્ન શાખાઓની સૃષ્ટિ સંબંધી માન્યતાઓને ઉલ્લેખ કરેલ છે. અસ્તુ. જ્યારે આપણે ઐતિહાસિક દૃષ્ટિથી વૈદિક ધર્મનું પર્યવેક્ષણ કરીએ છીએ, ત્યારે વૈદિક કાલ ત્રણ વિભાગમાં હેંચાયેલો ભળે છેઃ સંહિતાકાલ, બ્રાહ્મણકાલ, ઉપનિષતકાલ. સંહિતાકાલ સ્તુતિપ્રધાન છે. બ્રાહ્મણકાલ યજ્ઞયાગાદિ કર્મકાંડ પ્રધાન છે અને ઉપનિષત્કાલ આત્મા પરમાત્મા આદિ દાર્શનિક વિચાર પ્રગટાવનાર જ્ઞાનપ્રધાન છે. સંહિતાકાલમાં ઈશ્વર કે સૃષ્ટિ સંબંધી કઈ વ્યવસ્થિત ચિંતન થએલું જોવામાં આવતું નથી. તે કાલમાં એક ઈશ્વરને સ્થાને અનેક દે ઉપસ્થિત થાય છે જે દેવેની પ્રાર્થના ઈષ્ટસિદ્ધિ માટે કરવામાં આવી છે. તે વખતની ઈષ્ટ વસ્તુ ખાન, પાન, વસ્ત્ર, કીર્તિ, શત્રના સંકટથી નિવારણ, ઇત્યાદિક છે. જુઓ ઋગવેદ સંહિતાના મન્ત્રોअस्मे धेहि श्रवो बृहद् घुम्नं सहस्रसप्तमं । इन्द्र तारथिनीरिषः। ( To ા ા ૮૫) અથ–હે ઇન્દ્ર ! અમને મોટી કીર્તિ, બહુ દાન સામર્થ્યયુક્ત ધન તથા અનેક રથપૂર્ણ અન્ન આપ. यो रेवान मो अमीवहा वसुवित् पुष्टिवर्द्धनः । સ ઃ શિપરંતુ ચતુરઃ (8s / ૨૮ / ૨L) અર્થ –જે બ્રહ્મણસ્પતિ બૃહસ્પતિ દેવતા સમ્પત્તિશાલી, રોગાપસારક, ધનદાતા, પુષ્ટિવર્ધક અને શીધ્રફલદાતા છે, તે અમારા ઉપર અનુગ્રહ કરે. Page #33 -------------------------------------------------------------------------- ________________ વિદિક સૃષ્ટિ–દેવવાદ इत वृत्रं सुदानव इन्द्रेण सहसा युजा । मा नो दुःशंस ईशत । ( To $ રરૂ. ૧ ). અર્થ–દાનપરાયણ મરૂતો ! બલવાન અને સહાયક ઇન્દ્રની સાથે શત્રુને વિનાશ કરે, જેથી દુષ્ટ શત્રુ અમારા માલિક ન બની બેસે. पाहि नो अग्ने रक्षसः पाहि धूर्तेरराव्णः पाहि रीषत उत वा जिघांसतो बृहभानो यविष्ठय ॥ ( To I રૂ. ૬) અર્થ—હે વિશાલકિરણ યુવક અગ્નિ! અમને રાક્ષસોથી બચાવો. ધનદાન કરવાવાળા ધૂર્તકથી રક્ષા કરો. હિંસક પશુથી બચાવો. ઘાતક શત્રુથી બચાવો. त्वं तस्य द्वयाविनोऽघशंसस्य कस्यचित्। पदाभि तिष्ठ तपुषिम्। | ( Ts / કર . ૪ ) અર્થ–હે પૂષન દેવ ! જે કઈ પ્રત્યક્ષ યા પરોક્ષ બન્ને પ્રકારથી હરણ કરે છે અને અનિષ્ટ સાધન કરે છે, તેમના પરપીડક દેહને હમે પિતાના પગથી કચડી નાખો. આવા હજારો મંત્રો ઋગવેદમાં અગ્નિ, મિત્ર, વરૂણ, પૂષન, સૂર્ય આદિ દેવોની પ્રાર્થના યા ઉપાસના રૂપ છે. આ પ્રાથનાપદ્ધતિ માત્ર સંહિતાયુગમાં જ નહિ કિન્તુ બ્રાહ્મણયુગમાં પણ પ્રચલિત છે. તેની સાબિતી માટે ઐતરેય બ્રાહ્મણના ૩૩ મા અધ્યાયમાં દર્શાવેલ હરિશ્ચંદ્ર અને શુનશેપનું ઉપાખ્યાન આંહિ દર્શાવવું ઉપયોગી થઈ પડશે. ઈક્વાકુ વંશમાં વેધસ રાજાનો પુત્ર હરિશ્ચંદ્ર નામે એક સુપ્રસિદ્ધ રાજા રાજ્ય કરતો હતો. તેની સો રાણુઓ હતી પરંતુ દુર્ભાગ્યે એકે પુત્ર ન હતો. “પુત્ર વિના ગતિ થતી નથી” એ વાત નારદ મુનિએ રાજાને ઠસાવી હતી તેથી રાજાના મનમાં પુત્રની અત્યન્ત ઈચ્છા હતી. રાજાએ પુત્રપ્રાપ્તિના ઉપાયો વિષે નારદને પૂછતાં નારદઋષિએ બતાવ્યું કે “વરૂણની પ્રાર્થના કરે કે “મારે જે પુત્ર Page #34 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઈશ્વર થશે તે એજ પુત્રથી તારો યજ્ઞ કરીશ.” વરૂણે તે પ્રાર્થના સ્વીકારી. ફલરૂપે એક પુત્રની પ્રાપ્તિ થઈ તેનું નામ રહિત રાખ્યું. પુત્ર થતાં જ વરૂણે કહ્યું કે હે રાજન આ પુત્રથી મારો યજ્ઞ કર, અર્થાત પુત્રનું બલિદાન કર. રાજાએ કહ્યું કે જ્યાં સુધી અશૌચ નિવૃત્તિ ન થાય ત્યાંસુધી તે યાગને યોગ્ય ન ગણાય. દશ દિવસ પછી બીજી વાર વરૂણે યાચના કરી ત્યારે કહ્યું કે દાંત ન આવે ત્યાંસુધી પશુ યજ્ઞ યોગ્ય ન ગણાય. જ્યારે દાંત આવી ગયા ત્યારે ફરી માગણી કરી ત્યારે રાજાએ કહ્યું કે આવેલા દાંત પડી જાય અને બીજા નવા દાંત ન આવે ત્યાંસુધી યોગ્ય ન ગણાય. નવા દાંત આવ્યા પછી વરૂણ આવ્યો ત્યારે રાજાએ કહ્યું કે બીજા પશુઓ તે દાંત આવવાની સાથે મેંગ્ય બની જાય છે પણ આ ક્ષત્રિય પશુ છે માટે જ્યાં સુધી ધનુર્વિદ્યાનિપુણ ન થાય ત્યાંસુધી યોગ્ય ન ગણાય. જ્યારે રેહિત ધનુર્વિદ્યાનિપુણ થયે ત્યારે વરૂણ આવ્યો અને બલિ આપવા કહ્યું ત્યારે રાજાએ રોહિતને બોલાવી સઘળી હકીક્ત સમજાવી કે મેં વચન આપ્યું છે માટે તારું બલિદાન આપવું પડશે. કુંવરે કહ્યું કે હું મરવા તૈયાર નથી. એમ કહી ધનુષ્ય બાણ લઈ વનમાં ચાલ્યો ગયો. વરૂણને બલિ ન મલવાથી તે રાજા ઉપર કોપાયમાન થયો અને રાજાને જલોદરને રેગ ઉત્પન્ન કરી દીધો. રોહિત એક વરસ સુધી વનમાં ભમ્યો. દરમ્યાન સાંભળ્યું કે પિતાજીને વરૂણના કોપથી જલદર રોગ થઈ ગયો છે, તેની શાંતિ માટે હું ભોગ આપવા જઉં એમ ધારી જવાને તૈયાર થાય છે ત્યાં ઇન્દ્ર બ્રાહ્મણરૂપે આવી તેને ભરમાવી દીધું કે તું ઘેર ન જા, વનમાં જ રહે. રેહિત ભરમાઈ ગયો ને વનમાં જ રહી ગયો. એમ બીજે ત્રીજે થે અને પાંચમે વરસે ઘેર જવાની ઈચ્છા કરી પણ દરેક વખતે તેને અટકાવી દીધો. છટ્ટે વરસે જ્યારે તે રાજા પાસે જવા લાગ્યો ત્યારે રસ્તામાં તેને દરિદ્રી ગરીબ અને ભૂખે મરતા અજીગર્ત નામના બ્રહ્મર્ષિને મેલાપ થાય છે. તેને શુનઃ પુચ્છ, શુનઃશેપ અને શુનેલાંગૂલ નામના ત્રણ પુત્રો હતા તેમાંથી વચેટ Page #35 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિ–દેવવાદ શુના શેપ નામના પુત્રને સો ગાયને બદલે ખરીદી રહિત તેની સાથે પિતા પાસે જાય છે. પિતાને કહ્યું કે વરૂણને તૃપ્ત કરવા આ શુનઃ શેપની બલિ આપ એથી હું જીવતો રહીશ અને આપનું દર્દ પણ મટી જશે. વરૂણને જ્યારે આ વાત કરવામાં આવી ત્યારે વરૂણે ખુશીથી તેને સ્વીકાર કર્યો કેમકે ક્ષત્રિય કરતાં બ્રાહ્મણ ઉચ્ચ ગણાય. શુનઃ શેપ જાતે બ્રાહ્મણ હતો. યજ્ઞની તૈયારી કરી. તેમાં વિશ્વામિત્ર હતા, જમદગ્નિ અધ્વર્યુ, વશિષ્ટ બ્રહ્મા અને અવાસ્ય ઉદ્ગાતા નિમાયા. ચૂપ– સ્તંભમાં શુનઃશેપને બાંધવાનો સમય આવ્યો ત્યારે તે કામ કરવા કેઈ ઋષિ તૈયાર ન થયો. ત્યારે શુનઃશેપના પિતા અછતગર્ત યાચના કરી કે બીજી સો ગાયે મને આપો તો હું મારા પુત્રને ચૂપમાં બાંધું. રાજાએ સો ગાય આપી અને બાંધવાનું કામ પૂરું થયું. હવે તેને કાપવાને-મારવાને પ્રસંગે ઉપસ્થિત થયો ત્યારે મારવા કાઈ તૈયાર ન હતા. અછતગર્ત ફરી કહ્યું કે ત્રીજી વાર સો ગાયો મને આપો તો એને મારું. રાજાએ સો ગાય આપી. તે હાથમાં તલવાર લઈ તેને સજજ તીક્ષણ કરવા જાય છે, તે વખતે શુનઃપે નિશ્ચય કર્યો કે આ લોકો મને પશુ સમાન સમજી બલિ આપી દેશે; હવે દેવતા સિવાય બીજો કોઈ મને બચાવનાર નથી, માટે દેવતાને શરણે જઉં. સૌથી પ્રથમ તે પ્રજાપતિને શરણે ગયો. પ્રજાપતિએ અગ્નિની પાસે, અગ્નિએ સવિતાની પાસે અને સવિતાએ વરૂણની પાસે મોકલ્યો. વરૂણે કહ્યું કે વિશ્વેદેવની સ્તુતિ કરે. વિશ્વેદેવોએ કહ્યું કે અમારામાં સર્વથી શ્રેષ્ઠ ઈન્દ્ર છે માટે ઈન્દ્રની સ્તુતિ કરે, તે તમારું રક્ષણ કરશે. શુનઃશેપ ઈન્દ્રની સ્તુતિ કરી. ઇન્દ્ર પ્રસન્ન થઈ પિતાનો રથ આપ્યો અને કહ્યું કે અશ્વિનીકુમારની સ્તુતિ કરે. એવી રીતે એક એક કરી સર્વ દેવતાઓની સ્તુતિ કરવાથી શુનઃશેપનાં સર્વ બંધને ત્રુટયાં અને હરિશ્ચંદ્ર રાજાની બિમારી નષ્ટ થઈ ગઈ. Page #36 -------------------------------------------------------------------------- ________________ - સૃષ્ટિવાદ અને ઈશ્વર આ કથા મુખ્યત્વે સંક્ષેપથી ત્રવેદમાં અષ્ટક ૧ મંડલ ૧ અધ્યાય ૨ અનુવાક ૬ સૂફત ૨૪ થી ૩૦ સુધી છે. ઉફત સાત સૂફતમાં ખંભામાં બંધાયેલ શુનઃપે જુદા જુદા દેવોની સ્તુતિ કરી છે. આ કથા વિસ્તારથી ઐતરેય બ્રાહ્મણના ૩૩ મા અધ્યાયમાં આપેલી છે. એજ કથા રામાયણ બાલકાંડ ૬૧-૬ર અધ્યાયમાં, મનુસ્મૃતિ, ભાગવત અને વિષ્ણુપુરાણમાં પલ્લવિત થઈ છે. પ્રકૃત કથા ઉપરથી અને શુનઃશેપના પ્રાર્થનામ ઉપરથી સારાંશ એ નીકળે છે કે હરિશ્ચંદ્રના સમયે પર્યન્ત નથી જગત-સૃષ્ટિચિંતન અને નથી ઈશ્વરચિંતન. ઈશ્વર સંબંધી વિચારે ઉદ્ભવ્યા હોત તો શુનઃશેપ પ્રજાપતિ, મિત્ર, વરૂણ, અગ્નિ, વિવેદેવ અને ઈન્દ્રને બદલે ઈશ્વરની પ્રાર્થના કરત, અથવા વિશ્વેદેવોએ કહ્યું કે “અમારામાં ઇન્દ્ર સર્વથી શ્રેષ્ઠ છે તેની પ્રાર્થના કર” એને બદલે “ઈશ્વર સર્વશ્રેષ્ઠ છે તેની પ્રાર્થના કર” એમ કહેત. પણ તેમ કહ્યું નથી તેથી એક ઈશ્વરને સ્થાને અનેકદેવવાદ પ્રતિષ્ઠિત થયેલ પ્રતીત થાય છે. ઈશ્વરવાદ અને સૃષ્ટિવાદના કંઈ યુગો પટાયા પછી આજ પર્યત પણ અનેકદેવવાદ હિંદુ કામમાંથી નાબુદ થયો નથી. કેટલાએક હલકા વર્ગના લોકોમાં આજે પણ દેવદેવીને નામે ઉપાસનાપ્રાર્થના ચાલે છે અને બલિ અપાય છે. એ વખતની એ માન્યતા હતી કે એ દેવ પ્રસન્ન રહે તો ધન ધાન્યાદિ સામગ્રી આપે અને એ દેવો અપ્રસન્ન રહે કે કુપિત થઈ જાય તે બગાડી દે. અસ્તુ. એમને પ્રસન્ન કરવાને યજ્ઞયાગાદિ ક્રિયાઓ કરવામાં આવતી. સામાન્ય રીતે આ દેવોને કર્તા, હર્તા, રક્ષક, નાશક, કહીએ તો ઋગવેદ સંહિતાના મંત્રાનુસારે કહી શકાય. એ દેવોની સંખ્યા પરત્વે જુદા જુદા મત છે. તે આ પ્રમાણે ये देवासो दिव्येकादशस्थ पृथिव्यामध्येकादशस्थ । अप्सुक्षितो महिनैकादशस्थ ते देवासो यज्ञमिमं जुषध्वं ॥ (રૂ૨૨). Page #37 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિ–દેવવાદ અર્થ–જે દેવતા સ્વર્ગમાં ૧૧, પૃથ્વીમાં ૧૧ અને અંતરિક્ષમાં ૧૧ છે, તે પિતપોતાની મહિમાથી યજ્ઞ સેવા કરે છે. ये त्रिंशतित्रयस्परो देवासो बहिरासदन विदन्नह द्वितासनन्। ( ૮ ! ૨૮ ૨ ) અર્થ–જે ત્રીશ અને ત્રણ અર્થાત ૩૩ દેવતા બહિં (મયૂર) ઉપર બેઠા હતા, તે અમને અવગત થઈ જાય અને બે પ્રકારનું ધનદાન કરે. એ ૩૩ દેવતા કેણ કોણ છે તેનું પૃથકકરણ ઋવેદમાં યદ્યપિ નથી તથાપિ શતપથ બ્રાહ્મણમાં આવી રીતે વર્ગીકરણ છે : कतमे ते त्रयस्त्रिंशदित्यष्टौ वसव एकादश रुद्रा द्वादशादित्या स्त एकत्रिंशत् इन्द्रश्चैव प्रजापतिश्च त्रयस्त्रिंशाविति। ( રાત ત્રા- ૨ | દ ! રૂ૯ ) અર્થ-તે તેત્રીશ દેવતા કયા ક્યા ? આઠ વસુ, ૧૧ રૂદ્ર, બાર આદિત્ય ૩૧, એવં ઈન્દ્ર અને પ્રજાપતિ એમ તેત્રીશ દેવતા છે. ઐતરેય બ્રાહ્મણમાં તેત્રીશ સોમપ અને ૩૩ અસમપ એમ ૬૬ દેવતાઓનો ઉલ્લેખ છે. અષ્ટ વસુ, એકાદશ રૂક, દ્વાદશ આદિત્ય, પ્રજાપતિ અને વષસ્કાર, એ ૩૩ સોમપ; અને એકાદશ પ્રયાજ, એકાદશ અનુયાજ તથા એકાદશ ઉપયાજ, એમ તેત્રીશ અસમપ. સોમપાયી સેમથી તૃપ્ત થાય છે અને અસમપાયી યજ્ઞમાં હોમાતા પશુઓથી તૃપ્ત થાય છે. (ઐત બ્રા. ૨–૨૮.) ઋગવેદમાં એક ઠેકાણે દેવોની સંખ્યા ૩૩૩૯ બતાવી છે. त्रीणि शता श्रीसहस्राण्यग्निं त्रिंशश्च देवा नव चासर्पयन् । ( ૨૦ / ૧૨ / ૧ ) અર્થ–ત્રણ હજાર ત્રણસો ત્રીશ અને નવ દેવગણ અગ્નિની પૂજા કરે છે. શતપથબ્રાહ્મણ (૧૧ . ૬. ૩. ૪) સાંખ્યાયન Page #38 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિવાદ અને ઈશ્વર શ્રૌતસૂત્ર (૮ ૨૧.૧૪) આદિ વૈદિક ગ્રંથોમાં પણ ઉપર પ્રમાણે ૩૩૩૯ દેવતાઓ કહ્યા છે. પુરાણકાળમાં તેત્રીશ શબ્દ સાથે કોટિ શબ્દ જોડાઈ જતાં દેવતાઓની સંખ્યા તેત્રીસ કરોડની થઈ ગઈ છે. જુઓઃ सदारा विबुधाः सर्वं स्वानां स्वानां गणैः सहः વિશે તે રિત-રિવરચંતામણના (vપુરા-૩ત્તર ) અર્થ–આ તૈલોક્યમાં દેવતા પોતાની સ્ત્રીઓ તથા પિતાના ગણે સહિત સર્વ મળીને તેત્રીશ કરે છે. કેટિ શબ્દનો અર્થ કરોડ સંખ્યા બતાવવાની આ પૌરાણિક કલ્પના છે. ઈતિહાસવેત્તાઓએ તે ટિ શબ્દનો અર્થ પ્રકાર યા વર્ગ બતાવીને તેત્રીશ પ્રકારના વા તેત્રીશ વર્ગના દેવતા' એમ નિશ્ચિત કરેલ છે. જુઓ હિંદતત્ત્વજ્ઞાનને ઇતિહાસ પૂર્વાર્ધ પૃષ્ઠ ૭ નું ટિપ્પણું. “ આમાં લખ્યું છે કે દ્વાદશ આદિત્ય, એકાદશ રૂદ્ર, અષ્ટ વસુ, ઈન્દ્ર અને પ્રજાપતિ મળી તેત્રીશ દેવ કોટિ અર્થાત વર્ગ ગણાય છે. કેટિને કરડ અર્થ થઈ તેત્રીસ કરોડ દેવોની પ્રથા લોકમાં ચાલે છે.” શબ્દ. ગાથામાં કહેલ–મૌલિક વાર શબ્દને ટીકાકારે રે એવો જે બીજો અર્થ કર્યો છે, તે આ પ્રસ્તુત અનેક દેવવાદને બરાબર લાગુ પડે છે, કેમકે તે યુગના વૈદિકે અગ્નિ, મિત્ર, વરૂણ, ઈન્દ્ર આદિ અનેક દેવને રક્ષક તરીકે માનતા હતા. તેઓની માન્યતા હતી કે મનુષ્ય આખર તે મનુષ્ય જ છે, તે આ સંકટ વખતે પિતાની રક્ષા ન કરી શકે. સંકટ વખતે તે દેવતાઓની કૃપાઠારાજ રક્ષા થઈ શકે છે. અસ્તુ. પ્રસ્તુત માન્યતાની બરાબર સંગતિ બેસાડવા ગાથામાં આવેલ લેક શબ્દથી પિતાની આસપાસને Page #39 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિ–દેવવાદ દષ્ટિગોચર લોક સમજવાનું છે, કેમકે તે વખતે તે ઋષિઓની દાષ્ટ બહુ લાંબી પ્રસરી ન હતી. તેઓ પિતાનું, પોતાના કુટુમ્બનું, પિતાના પશુઓનું રક્ષણ અને પિતાના દુશ્મનોને વિનાશ દેવાની પાસે યાચતા હતા માટે ફેવર' દેવતાઓથી રક્ષિત એ બહુવચન ઠીકજ છે. ઉપાસ્યની અનેકતા આગળ જતાં ઉપાસકોની અનેકતામાં પરિણત થાય છે, એટલું જ નહિ પણ માનવસમાજમાં પરસ્પર ભેદભાવ ઉત્પન્ન કર્યો જણાય છે. જેમ જેમ આ દેવતા સંબંધી વૈદિક માન્યતાઓ આગળ વધતી ગઈ અને રૂઢ થતી ગઈ તેમ તેમ તત્કાલીન ઋષિએમાં ભેદભાવનું વિષ અધિકાધિક ફેલાતું ગયું. આ સંઘર્ષ એટલો આગળ વધ્યો કે જેથી કઈ કઈ ઋષિની તો દેવતાઓ પ્રત્યે અશ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ. જુઓ ઋગવેદમાં એક ઋષિ ઈદના સંબંધમાં શું કહે છે? नेन्द्रो अस्तीति नेम उः स्व आह कई ददर्श कमभिष्टवाम । ( ૭ ૮ ૨૦૦ રૂ) અર્થ–નેમ ઋષિ કહે છે કે ઈન્દ્ર નામનો કોઈ દેવતા છે જ નહિ. તેને કેણે જોયો છે? અમે કેની સ્તુતિ કરીએ ? આવી અશ્રદ્ધા, સંશય અને મતભેદના કારણે દેવતાઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો. નિરૂક્તકારને મતે ત્રણ દેવતા. નિરૂક્તકાર યાસ્કે બધા દેવતાઓને માત્ર ત્રણ દેવતામાંજ સમાવેશ કર્યો છે. તે આ પ્રમાણે तिन एव देवता इति नैरुक्ताः । अग्निः पृथ्वी स्थानो वायुर्वेन्द्रो वान्तरिक्षस्थानः सूर्यो घुस्थानः तासां महाभाग्यादेकैकस्या अपि बहूनि नामधेयानि भवन्ति । इतरेतर જમાનો મત્તા તરત | ( નિઃ ૨૦ ૭ ૨ા ૨) Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સુષ્ટિવાદ અને ઈશ્વર અર્થ–નિરૂક્તકારે કહે છે કે ત્રણજ દેવતા છે. પૃથ્વી સ્થાનીય અગ્નિ, અન્તરિક્ષસ્થાનીય વાયુ અથવા ઇન્દ્ર અને ઘુસ્થાનીય સૂર્ય. તેઓ ભાગ્યશાળી હોવાથી એક એક દેવતાના અનેક અનેક નામે છે. તેઓ એક બીજામાંથી પરસ્પર જન્મ પામે છે અને પરસ્પર સમાન પ્રકૃતિવાળા છે. આ કલ્પના માત્ર યાસ્કની કે નિરૂક્તકારની જ નહિ પણ ખાસ વેદના મૂલમથીજ ચાલુ થયેલી છે; તે નીચેના અવતરણથી જણાશે. देवानां माने प्रथमा अतिष्ठन् कृन्तत्रादेषा मुपरा उदायन् । त्रयस्तपन्ति पृथिवी मनूपा द्वा बृबूकं वहतः पुरीषम् ॥ ( ૨૦ | ર૭. રર ) અર્થ–દેવની જ્યારે ગણના થઈ ત્યારે બધા દેવતાઓમાં ત્રણ દેવતા મુખ્ય વ્યંઃ વાયુ, આદિત્ય અને પર્જન્ય. કેમકે એ ત્રણે સંસારી મનુષ્યના કર્માનુસાર વાય છે, તપે છે અને વર્ષો છે. અર્થાત, બધા દેને ત્રણ દેવોમાંજ સમાવેશ કરી દીધો છે. એટલું જ નહિ પણ આગળ જતાં બધા દેવોને માત્ર એક દેવમાંજ સમાવેશ કરી દીધો છે. જુઓ ઋવેદમાં– इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्यः स सुपर्णो गरुत्मान् । एकं सद्विप्रा बहुधा वदन्त्यग्नि यमं मातरिश्वानमाहुः ॥ ( રૂા. ૨. હૃક / ૬) અર્થ–પંડિત લોક આદિત્યને ઈન્દ્ર, મિત્ર, વરૂણ અને અગ્નિ કહ્યા કરે છે. તે જ સુપણું અને ગરૂત્માન છે. તેને જ અગ્નિ, યમ અને માતરિશ્વા કહે છે. એ બધા એક છે, તથાપિ વિદ્વાન લોક તેને અનેક નામોથી બોલાવે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિ–દેવવાદ એજ વાત શતપથ બ્રાહ્મણમાં પણ સ્પષ્ટ કરેલી છે. तद् यदिदमाहुरमुं यजायु यजेत्येकैकं देवमेतस्यैव सा વિકૃષિ ય સર્વે તેવા છે (ફાત ગ્રા. ૨૪ ક. ૨) અર્થ–જે કંઈ એકેક દેવને ઉદ્દેશી કહેવામાં આવે છે કે આને યજ્ઞ કરો કે અમુકનો યજ્ઞ કરો તે બધીએ એકનીજ સૃષ્ટિ છે. એ એકજ બધા દેવરૂપ છે, અર્થાત એકનાંજ અનેક નામે છે. અહિં અનેકદેવવાદમાંથી એકદેવવાદ સ્પષ્ટ થાય છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ તે એક દેવને સ્થાને એક ઈશ્વર–પરમાત્માનુજ સ્થાપન કર્યું છે પણ સાયણ મહીધર આદિ અન્ય ભાષ્યકારેને તે વાત સંમત નથી. એમ તો અનેક દેવવાદ પણ સર્વથા લુપ્ત થશે નથી. આજે પણ અનેક વર્ગના મનુષ્યો જુદાં જુદાં દેવદેવીઓની ઉપાસના કરે છે. એટલે એકદેવવાદનો મતલબ એ છે કે અનેક દેવવાદમાંથી એકદેવવાદ ઉત્પન્ન થઈ ચૂકયે અને અમુક ભાગમાં પ્રચલિત પણ થઈ ચૂક્યું. રેવા શબ્દને બીજો અર્થ. સૂત્રકૃતાંગની પ્રકૃતિ ગાથામાં આવેલ “વત્ત” શબ્દની વ્યુત્પત્તિ ટીકાકારે જે (ઉન ૩ઃ લેવ) એકવચનમાં કરેલી છે, તે એકદેવવાદના આશયને અનુસરી ઠીકજ છે. એકદેવવાદની સાથે સૃષ્ટિવાદ પણ ઉપસ્થિત થાય છે. ઋષિઓની વિચારણા જેમ જેમ દાર્શનિક પદ્ધતિ ઉપર વ્યવસ્થિત બની, તેમ તેમ જગત અને તેની રચના પર વિચારેને પણ ઉદ્ભવ થયે. સૂત્રકૃતાંગ ટીકાકાર શલાંગસૂરિના કહેવા પ્રમાણે કર્ષક=કૃષિકારનું દષ્ટાંત સર્વ પ્રથમ ઉપસ્થિત થાય છે. અર્થાત કૃષિકાર જેમ બી વાવીને અનાજ પેદા કરે છે તેમ આ જગત પણ દેવનું વાવેલું ઉગ્યું જણાય છે. મૂલગત ૩૪ નું સંસ્કૃત ૩૩ રૂપ છે. તે “વહૂ વરસત્તાને એ ધાતુનું નિકાન્ત રૂપ છે. એનો અર્થ “વાવેલું ઉગેલું” એવો થાય છે. અર્થાત Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર ઝાડ યા છોડ જેમ વાવ્યાં ઉગે છે તેમ આ લોક પણ એક દેવે વાવેલ ઉગે છે. એ અર્થ “વિત્ત શબ્દનો છે. થર્ ધાતુને સમન્વય ત્યારેજ થઈ શકે કે જ્યારે જગત એ કઈ વાવવાની ચીજ હોય. હા, વનસ્પતિ જગતને એક ભાગ છે તેની અપેક્ષાએ વાવવાની ક્રિયા ઘટી શકે પણ એકલી વનસ્પતિ તે જગત નથી. પહાડ નદી સમુદ્ર ચંદ્ર સૂર્ય આદિ પણ જગત છે. તેમાં વપનક્રિયા શી રીતે ઘટી શકે? લેક-જગતને વૃક્ષની ઉપમા. આ દશ્ય પ્રપંચ-જગતને વૃક્ષનું રૂપક ઘણું પ્રાચીન સમયથી આપવામાં આવ્યું છે. પ્રાચીનમાં પ્રાચીન રૂપક વેદમાં આવે છે. જુઓ: द्वा सुपर्णा सयुजा सखाया, समानं वृक्ष परिषस्वजाते तयोरन्यः पिप्पलं स्वाद्वत्य-नभन्नन्यो अभिचाकशीति | ( s ૨. ૨૬ક. ૨૦) અર્થ–સમાન સંબંધ રાખનારા, મિત્ર સરખા વર્તનારા બે પક્ષીઓ (જીવાત્મા અને પરમાત્મા) સંસારરૂપી વૃક્ષને આશ્રયે રહે છે. તેમાંથી એક પક્ષી (જીવાત્મા) પિપલ–પુણ્ય પાપ જન્ય સુખ દુઃખ રૂ૫ પરિપકવ ફલને રસપૂર્વક ખાય છે જ્યારે અન્ય પક્ષી (પરમાત્મા) તે ફલને ન ખાતાં કેવલ દેખી રહે છે. यस्मिन् वृक्षे मध्वदः सुपर्णा निविशन्ते सुवते चाधिविश्वे तस्येदाहुः पिप्पलं स्वावग्रे तन्नोन्नशधः पितरं न वेद (7૦ ૨. હૃકા રર) અર્થ–જે વિશ્વવૃક્ષ ઉપર મધુ ખાનાર સુંદર પક્ષી બેસે છે અને તેને આધારભૂત માની પોતાનાં બાળકે ઉત્પન્ન કરે છે, તે વૃક્ષના જલસમાન નિર્મલ ફલને આગળ સ્વાદિષ્ટ કહેલ છે. જે છવરૂપ પક્ષી પિતર–પરમાત્માને જાણતો નથી તેનું વિશ્વવૃક્ષ નષ્ટ થતું નથી. Page #43 -------------------------------------------------------------------------- ________________ - વૈદિક સૃષ્ટિ–દેવવાદ १३ એજ રૂપક ઉપનિષદોમાં પણ દષ્ટિગોચર થાય છે. જુઓ મુંડક અને વેતાશ્વ ઉપનિષદ્ : समाने वृक्षे पुरुषो निमग्नोऽनोशया शोचति मुह्यमानः जुष्टं यदा पश्यत्यन्यमीश-मस्य महिमानमिति वीतशोकः । ( मुंड०३।१) ભાવાર્થ–યપિ એકજ સંસારરૂપી વૃક્ષમાં જીવાત્મા અને પરમાત્મા બન્ને સંબંધ કરી રહેલ છે, તો પણ તેમાંથી એક (જીવાત્મા) ભોગમાં આસક્ત થવાથી શેક તથા મેહજન્ય દુઃખને અનુભવ કરે છે અને પરમાત્મા શોકરહિત રહે છે. જ્યારે જીવાત્મા યોગાભ્યાસ દ્વારા જ્ઞાનય પરમાત્માને જુએ છે ત્યારે તે પણ વીતશોક થઈ જાય છે. स वृक्षकालाकृतिभिः परोन्यो यस्मात्प्रपश्चः परिवर्ततेऽयम् । .............................. ..............................( श्वेताश्व० ६।६) शांकरभाष्ये-आत्मा यद्यपि संसारवृक्षकालाधाकृतिषु तत्तदाकाररूपेणैव तत्र तत्र प्रविष्टः......... ભાષ્યકારે વૃક્ષ શબ્દનો અર્થ સંસારરૂપ વૃક્ષ કર્યો છે. એજ સંસારરૂપી વૃક્ષ મહાભારતમાં વધારે વિસ્તારથી વર્ણવેલ છે. જુઓ अव्यक्तबीजप्रभवो बुद्धिस्कन्धमयो महान् महाहंकारविटप इन्द्रियान्तरकोटरः ॥१२॥ महाभूतविशाखश्च विशेषप्रतिशाखवान् सदापर्णः सदापुष्पः शुभाशुभफलोदयः ॥१३॥ आजीव्यः सर्वभूतानां ब्रह्मवृक्षः सनातनः एनं छित्त्वा च भित्त्वा च तत्वज्ञानासिना बुधः ॥१४॥ हित्वा सङ्गमयान् पाशान् मृत्युजन्मजरोदयान् निर्ममो निरहंकारो मुच्यते नात्र संशयः ॥१५॥ (म० भा० अश्व० प० । ३५।४७) Page #44 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર ભાવાર્થ—અવ્યક્ત–પ્રકૃતિ જેવું બીજ છે, મુદ્દિ—મહાન્ જેને સ્કંધ છે, અહંકાર જેનેા પ્રધાન પલ્લવ છે, મન અને દશ ઈંદ્રિય જેના અંતર્ગત કાટર છે, સૂક્ષ્મ મહાભૂત-પાંચ તન્માત્રા જેની મેાટી શાખા છે, સ્થૂલ મહાભૂત જેની નાની નાની શાખાઓ છે, સદા પત્ર, પુષ્પ અને શુભાશુભ લ ધારણ કરનાર, સમસ્ત પ્રાણીઓને આધારભૂત એ સનાતન વિશ્વવૃક્ષ છે. પંડિત પુરૂષ એ વૃક્ષને તત્ત્વજ્ઞાનરૂપ ખડ્ગથી છેદી ભેદીને દૂર કરે. જન્મ જરા અને મૃત્યુ ઉત્પન્ન કરનાર સંગમય પાશલાને તજીને મમતા અને અહંકારરહિત અને તે તે પુરૂષ મુક્ત થાય એમાં જરા પણ સંશય નથી. ૧૨-૧૩-૧૪-૧૫. ગીતામાં એજ વૃક્ષને સામાન્ય વૃક્ષથી ઉલટી રીતે દર્શાવેલ છે. જુઓઃ ૧૪ ऊर्ध्वमूलमधःशाख - मश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥ ( ગીતા શ્બ્। ૬) ભાવાર્થ--જેનું મૂલ ઉંચું છે અને શાખાઓ નીચી છે એવા સંસારરૂપી પિપ્પલ વૃક્ષને અવ્યય કહે છે. જેનાં પાંદડાં વેદ છે તેને જે જાણે છે તે વેદિવત્ છે. ગીતા ભાષ્યકાર શંકરાચાય કહે છે છે અર્થાત્ કઠોપનિષમાંથી ઉતરેલી છે: ऊर्ध्वमूलोऽवाक्शाख एषोऽश्वत्थः सनातनः આ કલ્પના શ્રુતિમૂલક 66 ( ટોક્ । ૨। ) આ વૃક્ષનું નામ આહિં પિપ્પલ આપેલું છે, ક્યાંક એનું નામ વડવ્રુક્ષ અને ઉર્દુ બરવ્રુક્ષ પણ આપેલ છે. ગમે તે હે! પણ આંહિ સમજવાનું એટલું છે કે સંસાર-જગત્ એક વૃક્ષ છે તો તે કાઇનું વાવેલું હશે. વૃક્ષ વાવ્યા વિના ઊગતું નથી. તે આ કાણે વાવ્યું હશે ? ,, આના ઉત્તરમાં देवउत्तो देवेनोप्तः અનેક દેવામાંથી સૌથી Page #45 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિ–દેવવાદ મ્હોટા દેવતરીકે ચુંટાયેલ એક દેવે આ વૃક્ષ વાવ્યું છે, એમ સંહિતાકાળના ઋષિઓ તરફથી પ્રાથમિક જવાબ મળે છે. સેવવત્ત=સેવપુત્ર શીલાંગસૂરિ કહે છેઃ “યાને ત્રીજો અર્થ રેવારમાં 9 ને લેપ થવાથી રેવપુર મૌલિક અને સંસ્કૃત શબ્દ દેવપુત્ર બને છે. વિઠ્ય પુત્ર દેવપુત્રઃ” અનેક દેવામાંથી એક દેવની સિદ્ધિ તે થઈ ચુકી છે એટલે રેવન્ચ એ એક વચન ઉચિત જ છે. પુત્રસ્થાને લોક યા જગતને ગ્રહણ કરેલ છે. આંહિ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે દેવ અને લોકને પિતા પુત્ર તરીકેને વ્યવહાર ક્યાંય પણ જણાવેલ છે? હા. વેદ આદિ અનેક સ્થળે પિતા પુત્ર તરીકેનો વ્યવહાર આવેલ છે. જુઓ ઋગવેદમાં– धौम पिता जनिता नाभिरत्र बन्धुमै माता पृथिवी महीयम् उत्तानयोश्चम्वोर्योनिरन्तरता पिता दुहितुर्गर्भमाधात् ( ૦ ૨૫ ૨૬૪. રૂરૂા) ભાવાર્થઘલોક એટલે (કેઈ ઠેકાણે ઘુલોકનો અર્થ દ્ર અથવા પર્જન્ય–મેઘ પણ કરેલ છે) આદિત્ય મારા પિતા પાલક, જનિતા=જનક-ઉત્પાદક છે. કેમકે નાભિરૂપ ભૌમરસ છે, કે જેનાથી અન્ન નિપજે છે, અન્નથી વીર્ય અને તેનાથી મનુષ્ય પેદા થાય છે. તેમજ આ મેટી પૃથ્વી માતા છે-માતૃસ્થાનીય છે. ઘુલોક અને પૃથ્વીની વચ્ચે અંતરિક્ષ છે તે યોનિ છે. તેમાં સૂર્ય (ઇન્દ્ર યા મેઘ) દૂર રહેલ પૃથ્વીમાં ગર્ભ ધારણ કરાવે છે. ગર્ભ અંહિ વૃષ્ટિરૂપ સમજો. આમાં સૌથી મોટા દેવને પિતારૂપે કલ્પેલ છે. તેનાથી મનુષ્ય પશુ પક્ષી વગેરે ઉત્પન્ન થાય છે અને પળાય છે તેથી લોકને દેવપુત્રરૂપે જે આલેખેલ છે તે કપોલકલ્પિત નહિ પણ વેદમૂલક છે. જુઓ વધારે સ્પષ્ટ બીજી ઋચા: Page #46 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિવાદ અને ઈશ્વર यो नः पिता जनिता यो विधाता धामानि वेद भुवनानि विश्वा। यो देवानां नामधा एक एव - તે સંપન્ન મુવના અંત્યજા | ( To ૨૦ / ૮ર / રૂ. } અર્થ–જે અમારા (ચરાચરના) પિતા (રક્ષક) જન્મદાતા અને વિધાતા છે, જે વિશ્વ-જગતના સમસ્ત ધામને જાણે છે, જે અનેક દેવોનાં નામ ધારણ કરીને પણ એક અદ્વિતીય દેવ છે, તેને જાણવાને માટે અખિલ બ્રહ્માંડ ઉત્સુક છે. આ ચામાં પણ અનેક નામધારી એક દેવને (ઈંદ્રાદિને) જગતના પિતા તરીકે ઓળખાવેલ છે. ખાલી વેદમાં જ નહિ ઉપનિષદમાંથી પણ આવાં અનેક અવતરણ મળી શકે છે, પણ વિસ્તારભયથી અને લેવામાં નથી આવ્યાં. बंभउत्ते-ब्रह्मोप्तः ગાથાના ચતુર્થ ચરણમાં વંમત્ત શબ્દ આવે છે. મૌલિક “ઉત્ત' ને સંસ્કૃત ‘જ એને અર્થ ઉપર પ્રમાણેજ થાય છે એટલે એમાં વિશેષ કહેવાનું રહેતું નથી. વૃક્ષની ઉપમા બનેને સાધારણ રીતે લાગુ પડે છે, એટલું જ નહિ પણ મહાભારતના ઉપર્યુક્ત શ્લોક ૧૩ માં તે “aggઃ તજાતના” જગતને સ્પષ્ટ રીતે બ્રહ્મના વૃક્ષરૂપે આલેખેલ છે. એટલે ઉપ્ત શબ્દના સમન્વયમાં કોઈ પણ બાધા આવતી નથી. વાત રહી માત્ર બ્રહ્મ શબ્દની. દેવ શબ્દનું સ્થાન બ્રહ્મ શબ્દ ક્યારે લીધું અને કેવી રીતે? તેનો થોડે ઈતિહાસ જોઈએ. Page #47 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિ–બ્રહ્મવાદ વિદિક સૃષ્ટિ–બ્રહ્મવાદ આધિદૈતિકમાંથી આધ્યાત્મિક ચિંતન સંહિતાકાળનાં આધિભૌતિક ચિંતને કર્મકાંડમાં પરિણત થઈ બ્રાહ્મણકાળમાં આધિદૈવિકરૂપે સ્થિતિ પામી ઉપનિષતકાળમાં આધ્યાભિક ભાવમાં ઉદય પામે છે. કર્મકાંડ આધિભૌતિક, ઉપાસના આધિદૈવિક, અને જ્ઞાનકાંડ આધ્યાત્મિક ચિંતનનું પરિણામ છે. આધિભૌતિકમાંથી આધ્યાત્મિક ચિંતન કરનારાઓમાં પ્રથમ સ્થાને શાંડિલ્ય મહર્ષિ અને શ્વેતકેતુના પિતા ઉદ્દાલક આરુણિ મહર્ષિ આવે છે. બંનેનું વર્ણન છાંદેપનિષમાં આવે છે. તેમાં શાંડિલ્ય મહર્ષિનું ચિંતન આ પ્રમાણે છે: सर्व खल्विदं ब्रह्म तजलानिति शान्त उपासीत। ( લો૦ રૂ . ૨૪ ) અર્થ–આ દષ્ટિ સહામે જે કંઈ દેખાય છે તે બધું બ્રહ્મ છે. કારણ કે તે બધું ત5 તક અને તવન છે, અર્થાત તમારે તિ तजम् । तत्र लीयते इति तल्लम् । तत्र अनिति इति तदन् । એ બધું બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે માટે તi, બ્રહ્મમાં લય પામે છે માટે ત૭ અને બ્રહ્મમાં પ્રાણ ધારણ કરે છે–જીવે છે માટે તાન. ન્યાયશાસ્ત્રની પરિભાષામાં પક્ષ કરી બ્રહ્મને સાધ્ય બનાવી તક સ્ત્રીન એ હેતુ દર્શાવેલ છે. શાંત થઈને એ બ્રહ્મની ઉપાસના કરવી, એ ઉપરના વાક્યનું તાત્પર્ય છે. શાંડિલ્ય મહર્ષિના કથનનું તાત્પર્ય તે ઉપાસનામાં છે, પણ વચ્ચે વચ્ચે જગત શું છે અને તે ક્યાંથી થયું છે, તે પણ બતાવી દીધું. ઉદ્દાલક ઋષિ પિતાના પુત્ર વેતકેતુને જગત અને બ્રહ્મ નીચે પ્રમાણે બતાવે છે ? सदेव सौम्येदमग्र आसीदेकमेवाद्वितीयम् । આ (છો હા ૨) Page #48 -------------------------------------------------------------------------- ________________ - સૃષ્ટિવાદ અને ઈશ્વર અર્થ–હે સૌમ્ય-શ્વેતકેતુ ! આ દશ્ય જગત સૃષ્ટિ પહેલાં સત–અર્થત બ્રાહ્મરૂપ હતું, અદિતીય એકરૂપ હતું, બ્રહ્મથી નામ કે આકૃતિરૂપે જરા પણ અલગ ન હતું. - બ્રહ્મ અને જગત નું સ્વરૂપ સ્પષ્ટતાથી સમજાવતાં ઉદ્દાલક ઋષિ વેતકેતુને કહે છે કે – यथा सौम्यैकेन मृत्पिण्डेन सर्व मृन्मयं विज्ञातं स्यात् । वाचारम्भणं विकारो नामधेयं मृत्तिकेत्येव सत्यम् । | (છો દા ક ) અર્થ—હે સૌમ્ય! (વેતકેતો !) એક મૃત્પિડના જાણવાથી તે મૃસ્પિડમાંથી બનેલા ઘટ, શરાવ આદિ સર્વ કાર્યો જાણવામાં આવી જાય છે. મૃત્તિકારૂપ કારણમાંથી કાર્યરૂપ વિકાર થયો તેનાં જુદાં જુદાં નામે વાણથી આરંભાયાં તે કહેવા માત્ર છે. ખરી રીતે તેમાં એક મૃત્તિકાજ સત્ય છે. यथा सौम्यैकेन लोहमणिना सर्व लोहमयं विज्ञातं स्यात् । वाचारम्भणं विकारो नामधेयं लोहमित्येव सत्यम् ॥ (છાવો. દા વ ) અર્થ–પૂર્વવત ; લોમણિ એટલે સુવર્ણ. यथा सौम्यैकेन नखनिकृन्तनेन सर्व कार्णायसं विज्ञातं स्यात् । वाचारम्भणं विकारो नामधेयं कार्णायसमित्येव સત્યમ્ | ( છાનો દા ૨ ). અર્થ–પૂર્વવત ; કાલ્શયસ એટલે હ. ઉપરનાં ત્રણ દષ્ટા થી જેમ એ સિદ્ધ થાય છે કે વિકાર એ કેવલ કથન માત્ર છે, કારણ ખરી વસ્તુ છે, તેમ જગત વિકાર માત્ર છે, તેનું મૂલ કારણ બ્રહ્મ સત્ય છે. અક્ષવિદ્યાનો આરંભકાળ. આધ્યાત્મિક ચિંતનરૂપે બ્રહ્મવિદ્યાનું વધારે સ્પષ્ટીકરણ યાજ્ઞ Page #49 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિ–બ્રહ્મવાદ ૧૯ વક્યથી શરૂ થાય છે. યાજ્ઞવક્યનો પિતાના કાકા અને ગુરૂ વૈશંપાયન સાથે અમુક બાબતમાં વિરોધ થવાથી વેદવિદ્યાથી તેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેથી તેણે હિમાલય ઉપર જઈ સૂર્યનું તપ કરી યજુર્વેદની વાજસનેયી શાખા સ્વતંત્રપણે પ્રવર્તાવી હતી. જુની શાખા કૃષ્ણયજુર્વેદરૂપે અને નવી શાખા શુકલયજુર્વેદરૂપે ચાલુ થઈ હતી. મિથિલા નગરીમાં જનક રાજાએ બહુદક્ષિણા નામનો યજ્ઞ આરંભ્યો હતો. એકેક ગાયનાં બન્ને શીંગડાંઓમાં દશ દશ પતરા સોનાના જડાવી તેવી એક હજાર ગાયો દક્ષિણ તરીકે તેને આપવાની હતી કે જે બ્રહ્મવિદ્યામાં સૌથી શ્રેષ્ઠ નિકળે. આ દાનને અધિકાર યાજ્ઞવલ્કયને પ્રાપ્ત થયો હતો કારણ કે તેમણે બીજા બધા ઋષિઓને હરાવ્યા હતા. તેમના પ્રત્યે પ્રશ્ન કરનારા તેમના હરીફે નીચે મુજબ હતાઃ અશ્વલઋષિ, આર્તભાગ, ભુક્યુ, ઉષસ્ત, કહેલ, ઉદ્દાલક, ગાર્ગી, શાકલ્ય વિદગ્ધ. એઓ ઘણે ભાગે આધિદૈવિક ચિંતન કરનારા હતા તેમને યાજ્ઞવલ્કયે આધ્યાત્મિક ચિંતનથી બ્રહ્મવિદ્યાના ઉત્તરે આપી વિજય મેળવ્યો હતો. એ હિસાબે જનક રાજાનો સમય તે યાજ્ઞવલ્કક્યને સમય તે બ્રહ્મવિદ્યાને આરંભકાળ. વીરચરિત્રમાં ભવભૂતિએ પણ એજ વાતને પુષ્ટિ આપી છે : स एव राजा जनको मनीषी, पुरोहितेनाङ्गिरसेन गुप्तः । आदित्यशिष्यः किल याज्ञवल्क्यो, यस्मै मुनिब्रह्म परं विववे ॥ સૃષ્ટિવાદનું ચિંતન કરતાં યાજ્ઞવલ્કય પતેજ કહે છે કે ब्रह्म वा इदमग्र आसीत् । (હવા૦ ૨T T૨૦ ) અર્થ–સૃષ્ટિના આરંભ પહેલાં એક માત્ર બ્રહ્મ હતું. विज्ञानमानन्दं ब्रह्म। ( વૃદ્ધા રૂ| ૧ | ૨૮ ). અર્થ-વિજ્ઞાનસ્વરૂપ અને આનન્દસ્વરૂપ બ્રહ્મ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઈશ્વર બ્રહ્મ અને સૃષ્ટિ બ્રહ્મથી જગતની ઉત્પત્તિ, બ્રહ્મમાં જગતની સ્થિતિ અને બ્રહ્મમાં જગતને લય થાય છે એ વાત પહેલાં પણ છાન્દીપનિષનાં ઉદ્ધરણદ્વારા બતાવી ચૂક્યા છીએ, અને બાદરાયણપ્રણીત બ્રહ્મસૂત્રના આરંભમાં પણ દર્શાવવામાં આવી છે. જુઓ“ગમાથી ચતઃ ” (રહ્યા. ખૂ. ૨.૨ ૨) અર્થ–જન્મજગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જે બ્રહ્મમાંથી થાય છે. આ ઉપરથી “લમપુર શબ્દનો અર્થ વ્યક્ત થઈ જાય છે; અર્થાત–વિશ્વરૂપી વૃક્ષ બ્રહ્મમાંથી ઉગેલ છે, એમ અપરે એટલે બ્રહ્મવાદીઓ કહે છે. એ વાત દાર્શનિક જગતમાં બિસ્કુલ સત્ય પ્રમાણિત થાય છે. દેવવાદ પછી બ્રહ્મવાદ, સંહિતાકાલમાં યજ્ઞઠારા જે અનેક દેવની ઉપાસના ચાલતી હતી તે એક દેવરૂપે પરિણત થયા પછી ઉપનિષતકાલમાં એક અદ્વિતીય બ્રહ્મરૂપે પ્રગટ થાય છે. ઉપનિષતકાલ એ દેવ અને બ્રહ્મને સંઘર્ષ કાલ છે. બ્રહ્મોપાસનાથી દેવોને ખેદ થતો બૃહદારણ્યકમાં જોવામાં આવે છે. જુઓ: तस्य ह न देवाश्च नाभूत्या ईशते । आत्मा ह्येषां स भवति । अथ योऽन्यां देवतामुपासतेऽन्योऽसावन्योऽहमस्मीति न स वेद यथा पशुरेवं स देवानाम् । यथा ह वै बहवः पशवो मनुष्यं भुञ्ज्युरेवमेकैकः पुरुषो देवान् भुनक्त्येकस्मिन्नेव पशावादीयमानेऽप्रियं भवति किमु बहुषु ? । तस्मादेषां तन्न प्रियं यदेतन्मनुष्या विद्युः । (વૃદ્ધતા કા ૨૦ ) Page #51 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિ-બાવાદ ૨: ભાવાર્થ-બ્રહ્મવેત્તાને કઈ દેવતા વાળ વાંકે કરી શકતો નથી, કેમકે બ્રહ્મજ્ઞાની જ તે દેવતાનો આત્મા છે. જે માણસ એમ જાણે છે કે દેવતા અન્ય છે અને હું અન્ય છું, એમ જાણીને વળી જે દેવતાની ઉપાસના કરે છે તે માણસ ખરી રીતે દેવતાનો પશુ છે. જેમ પશુ મનુષ્યનો જીવનનિર્વાહ કરે છે તેમ એક એક અજ્ઞાની પુરૂષ દેવતાનું પોષણ કરે છે. જ્યારે એક પશુ ચોરાયાથી તેના સ્વામીને દુ:ખ થાય છે, તે ઘણા પશુ ચોરાયાથી વધારે દુઃખ થાય, તેમાં તે પુછવું જ શું? એ અનુભવસિદ્ધ વાત છે. એટલા માટે દેવતાઓને બ્રહ્મજ્ઞાન પ્રિય લાગતું નથી. દેવતાઓને એ ભય લાગે છે કે અમારા સેવક બ્રહ્મજ્ઞાની બની અમને છેડી ન દે. આમાં દેવોપાસક અને બ્રહ્મોપાસકની હરિફાઈ સ્પષ્ટ પ્રતીત થાય છે. બ્રહ્મને ન જાણનારને દેવતાના પશુ તરીકે દર્શાવેલ છે. અર્થાત-બ્રહ્મા પાસક દેવપાસકને પશુ તરીકે ઓળખાવે છે. બ્રહ્મોપાસકને દેવતા કંઇ કરી શકતા નથી એમ બતાવીને બ્રહ્માની પાસે દે કંઇ વિસાતમાં નથી એમ જણુવ્યું છે. બ્રહ્મ, બ્રહ્મજ્ઞાન અને બ્રહ્મોપાસનાની પ્રશંસા કરતાં દેવ અને દેવપાસનાની તુચ્છતા દર્શાવી છે. એકંદરે દેવવાદને ઉતારી પાડી બ્રહ્મવાદનું સમર્થન કરવામાં આવ્યું છે. તેથી દેવવાદ પછી બ્રહ્મવાદન ક્રમ ઉચિત જ છે, એટલા માટે ગાથામાં લેવઉત્ત’ પછી ‘મહત્ત’ શબ્દની યોજના થઈ છે તે પૂર્ણતયા અર્થસૂચક છે. આ સંદર્ભ ઉપરથી જણાશે કે બંભ શબ્દનો અર્થ બ્રહ્મા ન કરતાં બ્રહ્મ કરવો વધારે ઉચિત છે, કેમકે બ્રહ્માને સૃષ્ટિકર્તા તરીકે આવિર્ભાવ ઉપનિષતકાલમાં નહિ પણ પુરાણકાલમાં છે. (૫) Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર વૈિદિક સૃષ્ટિ–ઈશ્વરવાદ. मू० ईसरेण कडे लोए पहाणाइ तहावरे । जीवाजीवसमाउत्ते सुहदुक्खसमन्निए ॥ | (સૂચ૦ ૨ા૨ા રૂ. ૬) छा० ईश्वरेण कृतो लोकः प्रधानादि(ना) तथापरः । जीवाजीवसमायुक्तः सुखदुःखसमन्वितः ॥ ભાવાથ–જીવ અજીવથી વ્યાપ્ત અને સુખદુઃખયુક્ત આ લોક ઈશ્વરનો કરેલ છે (એમ કેટલાએક કહે છે). તેમજ બીજા કહે છે કે પ્રધાન–પ્રકૃતિ આદિ શબ્દથી કાલ, સ્વભાવ, નિયતિ, યદચ્છા વગેરેથી લોક બનેલો છે. વિવેચન–છઠી ગાથામાં “ રે સ્ત્રી એ પદથી ઈશ્વરની ઉપસ્થિતિ થાય છે. બ્રહ્મવાદ પછી કેટલેક સમયે ઇશ્વરવાદની શરૂઆત થાય છે. એ બન્નેની વચ્ચે એક ઈન્દ્રવાદ પ્રચલિત થયો છે. તે ઈશ્વરવાદની ભૂમિકારૂપ હોવાથી તેને ઉલ્લેખ અત્રે છોડી દેવો ઉચિત નથી; માટે તેને વિચાર કરીએ. ઈન્દ્રવાદ. બ્રહ્મવાદથી દેવવાદને જ્યારે અપકર્ષ થવા લાગે ત્યારે દેવવાદમાંથી ઈન્દ્રવાદને આવિર્ભાવ થાય છે. અનેક દેવોમાંથી એક દેવવાદનું આવિષ્કારણ તે આગળ જણાવી ચુક્યા છીએ. તેમાં એક નામનિર્દેશ સ્પષ્ટરૂપે પ્રતીત થતું નથી પણ જ્યારે એક બ્રહ્મવાદને પ્રચાર થવા લાગ્યો ત્યારે દેવામાંથી એક દેવ સ્પષ્ટ નામ નિર્દેશરૂપે બ્રહ્મના સ્ટેજ ઉપર પ્રગટ થાય છે અને તેનું નામ છે ઇન્દ્ર. સામવેદ અને કૌશીતકી બ્રાહ્મણોપનિષદે એને સ્પષ્ટપણે સ્વીકાર કર્યો છે. જુઓ: Page #53 -------------------------------------------------------------------------- ________________ = વૈદિક સુષ્ટિ-ઈશ્વરવાદ यद्याव इन्द्र ते शतं शतम्भूमी रुतस्युः। न त्वा वनिन्त्सहस्रं सूर्या अनु नजातमष्टरोदसी ॥ (સામ૦ ૨ા કાકા ૨) અર્થ––હે ઈન્દ્ર! તારા પરિમાણ માટે સમસ્ત શુલોક સો ગણે બને તથા સમસ્ત પૃથ્વી સો ગણું મહટી બની જાય તો પણ તને છોડી બહાર નિકળી શકતા નથી. હે વજિન ! હજાર સૂર્યો પણ તારે અનુભવ કરી શકતા નથી. વધારે તે શું પણ ઘાવા પૃથ્વી પણ તને વ્યાપીને બહાર નીકળી શકતા નથી. અર્થાત–સર્વ દેવોમાં તું સૌથી હેટામાં રહે છે–તારાથી હોટે બીજો કોઈ દેવ નથી. મહાભારતમાં સર્ષની માતા કકુ ઈન્દ્રની સ્તુતિ કરતાં કહે છે કેईशोह्यसि पयः स्रष्टुं त्वमनल्पं पुरन्दर । त्वमेव मेघस्त्वं वायु-स्त्वमग्निविधुतोऽम्बरे ॥ ९॥ स्रष्टा त्वमेव लोकानां संहर्ता चापराजितः। त्वं ज्योतिः सर्वभूतानां त्वमादित्यो विभावसुः ॥११॥ त्वं महद्भुतमाश्चर्य त्वं राजा त्वं सुरोत्तमः । त्वं विष्णुस्त्वं सहस्राक्षस्त्वं देवस्त्वं परायणः ॥१२॥ | (ws મા. સાવિ vs ઝs ૨૬ ). - અર્થ–હે પુરંદર ! તું પુષ્કળ પાણું સર્જવાને સમર્થ છે. તું મેઘ છે. તુજ વાયુ છે. તું જ અગ્નિ છે. આકાશમાં વિજળીરૂપ તુંજ છે. ત્રણ લેકને સર્જનાર તું છે. કેઈથી જીતાય નહિ તેવો સંહાર કરનાર પણ તું જ છે. તું સર્વભૂતની જ્યોતિરૂપ છે. તું આદિત્ય છો. વિભાવસુ પણ તું જ છે. આશ્ચર્યજનક મહાભૂત તું જ છે. તે રાજા છો. દેવોમાં ઉત્તમ દેવ તું જ છે. તે વિષ્ણુ છે. તું હજાર આંખવાળો ઇન્દ્ર છો. તું પરાત્પર દેવ છે. (૯-૧૧-૧૨) આ પ્રમાણે બધા દેવોમાં ઈદ્રની મોટાઈ સ્થાપિત થયા પછી ઈજ ઉપાસ્ય તરીકે બહાર આવે છે અને જનસમાજમાં ખૂબ પૂજા પ્રતિષ્ઠાને પામે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ = ૨૪ સુષ્ટિવાદ અને ઈશ્વર કાશીને દેવદાસ (દેવદાસના પુત્ર) પ્રતર્દન રાજા સ્વર્ગલોકમાં ઈદ્રની પાસે જઈ “મનુષ્યનું હિત શેમાં છે?” એ પ્રશ્ન કરે છે. પ્રસન્ન થયેલ ઈદ્ર જવાબ આપે છે કેઃ मामेव विजानीहि एतदेवाहं मनुष्याय हिततमं मन्ये ।। ( પ રૂ૨) અર્થ—હે પ્રતર્દન! મનેજ વિશેષ રૂપથી જાણુ. મારી ઉપાસનાજ મનુષ્યોનું વધારેમાં વધારે હિત કરનાર છે એમ હું માનું છું. આગળ જતાં તે કહે છે કે હું પ્રાણુસ્વરૂપ, પ્રજ્ઞાત્મા, આયુ-જીવનકારણ અને અમૃત–અમર છું. ઈદ્રનો અહંવાદ આટલેથી જ નથી રોકાયો, આગળ સુધી ચાલ્યો છે. एष लोकपालः एष लोकाधिपतिः एष सर्वेशः स मे સારમાં, તિ વિઘાત ! (વૌથ૦ રૂ.૮) અર્થ—એ મારે આત્મા લોકપાલ છે, લોકને અધિપતિ છે, કિં બહુના? એજ સર્વને ઈશ્વર છે. આમાં ઇન્દ્ર પણ બ્રહ્મવાદીઓની પદ્ધતિ પ્રમાણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે અને પિતાને ઈશ્વર મનાવવાની ભાવના બતાવે છે. એટલે બ્રહ્મવાદ અને ઈશ્વરવાદની આંહિ સંધિ બને છે, અર્થાતઈશ્વરવાદની ભૂમિકા રચાય છે. ઈશ્વરવાદીઓને સંપ્રદાય સાંખ્ય સુત્રથી પણ પહેલાં ચાલુ થઈ ચુ હતું. આમાં બ્રહ્મવાદીઓની માફક જગતના ઉપાદાને કારણે તરીકે નહિ પણ નિમિત્ત કારણ રૂપે ઈશ્વરને સ્વીકાર થયો હતો. તેમની એ દલીલ હતી કે ચેતન ઉપાદાનથી જડ ઉપાદેય ન સંભવી શકે. નિરંજન નિરાકાર બ્રહ્મમાંથી સાકાર જડ જગત ન બની શકે; માટે જગતના ઉપાદાન કારણ તરીકે નહિ પણ નિમિત્ત કારણ તરીકે ઇશ્વરને સ્વીકારવો જોઈએ. Page #55 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિ-ઈશ્વરવાદ ન્યાયદર્શન અને ઈશ્વર. ન્યાયદર્શનકાર ગૌતમ ઋષિએ પિતાને મુખે ઈશ્વરને સ્વીકારી કર્યો નથી. પણ ચોથા અધ્યાયના પહેલા આહિકના ૧૯ મા સૂત્રને સ્થાને ઈશ્વરવાદીની માન્યતાને સ્થાન આપ્યું છે. એમ તો ૧૪ મા સૂત્રથી પ્રાવાદુકની દષ્ટિ બતાવી છે. અભાવવાદી, શન્યવાદી, સ્વભાવિવાદી એ બધા વાદીઓની માન્યતા ત્રણ ત્રણ ચાર ચાર સૂત્રમાં દર્શાવી છે. તેવી રીતે ઈશ્વરવાદીની માન્યતા પણ ત્રણ સૂત્રોમાં બતાવી છે. સૂત્રને મથાળે જ અવતરણ તરીકે ભાષ્યકારે લખ્યું છે કે સથાપર સાદ” અર્થાત–અભાવવાદીની માન્યતા બતાવ્યા પછી અપર-ઈશ્વરવાદી કહે છે કે – ईश्वरः कारणम्-पुरुषकाफल्यदर्शनात् । ( ચા૦ સૂo કા ૨૨ ) -પુષમા જિsu (ચાs સૂ૦ ૪.૧ર૦) तत्कारितत्वादहेतुः। (न्या० सू० ४।१।२१) અર્થ–માણસને પ્રયત્ન નિષ્ફળ ન જાય માટે કર્મફલ આપનાર તરીકે ઈશ્વરને કારણ રૂપે માનવો જોઈએ. અન્યવાદી શંકા કરે છે કે એમ માનવાથી પુરૂષકર્મ વિના પણ ફલની પ્રાપ્તિ થશે કારણકે ઈશ્વર ઈચ્છા નિત્ય છે. ઇશ્વરવાદી જવાબ આપે છે કે પુરૂષકર્મ પણ ઈશ્વરપ્રેરિત હોવાથી તમારે હેતુ હેત્વાભાસ છે, અર્થસાધક નથી. ઈશ્વરને કર્મફલદાતા તરીકે સ્વીકારનાર ઈશ્વરવાદીનાં ઉપર કહેલ ત્રણ સૂત્રને ગૌતમ મુનિએ સ્થાન જરૂર આપ્યું છે પણ તે અપરની માન્યતા તરીકે, પિતાની માન્યતા તરીકે નહિ. એ ઉપરથી એમજ કહી શકાય કે પતંજલિ મુનિની માફક ગૌતમે ઈશ્વરવાદને સ્વીકાર કર્યો નથી; કપિલની માફક નિષેધ પણ કર્યો નથી, તેમજ કણાદની માફક ચુપકી પણ પકડી નથી; કિન્તુ અન્યની માન્યતાને પોતાના Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સુષ્ટિવાદ અને ઈશ્વર સંદર્ભમાં માત્ર સ્થાન આપ્યું છે. તે માન્યતા ભાષ્યકાર અને ટીકાકારને ઈષ્ટ લાગવાથી યા પોતાની માન્યતાને અનુકૂલ જણાયાથી ભાષ્યકારે અને ટીકાકારે ગૌતમના સૂત્ર રૂપે તેના ઉપર પોતાની હેર મારી દીધી છે. ઈશ્વર-સ્વરૂપ ભાષ્યકાર વાત્સ્યાયને સુત્ર વિના પણ સ્વતંત્ર પણે ઈશ્વરનું સ્વરૂપ આ પ્રમાણે દર્શાવ્યું છેઃ “गुणविशिष्टमात्मान्तरमीश्वरः । तस्यात्मकल्पात् कल्पान्तरानुपपत्तिः अधर्ममिथ्याज्ञानप्रमादहान्या धर्मज्ञानसमाधिसम्पदा च विशिष्टमात्मान्तरमीश्वरः तस्य च धर्मसमाधिफलमणिमाद्यष्टविधमैश्वर्य संकल्पानुविधायी चास्य धर्मः प्रत्यात्मवृत्तीन धर्माधर्मसञ्चयान् पृथिव्यादीनि च भूतानि प्रवर्त्तयति । एवं च स्वकृताभ्यागमस्यालोपेन निर्माणप्राकाम्यमीश्वरस्य स्वकृतकर्मफलं वेदितव्यम्" ॥ અર્થ–ગુણવિશેષથી યુક્ત એક પ્રકારને આત્મા જ ઈશ્વર છે. ઈશ્વર આત્માથી કઈ જુદી વસ્તુ નથી. અધર્મ, મિથ્યા જ્ઞાન અને પ્રમાદ તેમાં બિલકુલ નથી. ધર્મ, જ્ઞાન અને સમાધિ સંપદાથી તે યુક્ત છે. અર્થાત –ધર્મ, જ્ઞાન અને સમાધવિશિષ્ટ આત્મા એજ ઈશ્વર છે. ધર્મ અને સમાધિના ફલરૂપે અણિમા આદિ આઠ પ્રકારનું *ઐશ્વર્ય તેની પાસે છે. ઈશ્વરને સંકલ્પમાત્રથી ધર્મ ઉત્પન્ન થાય છે, ક્રિયાનુણાનથી નહિ. તે ધર્મ દરેક આત્માના ધર્મધર્મસંચયને તથા પૃથ્વી આદિ ભૂતને પ્રવર્તાવે છે, અર્થાત પ્રવૃત્તિ કરાવે છે. એવી રીતે સ્વીકારવાથી * अणिमा महिमा चैव लघिमा गरिमा तथा । ईशत्वं च वशित्वं च प्राकाम्यं प्राप्तिरेव च ॥१॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિ-ઇશ્વરવાદ ૨૭ સ્વકૃતાભ્યાગમને લોપ ન થતાં ઈશ્વરને સૃષ્ટિનિર્માણાદિ કાર્ય સ્વકૃત કર્મનું ફલ જાણવું જોઇએ. બ્રહ્મનું ખંડન અને ઈશ્વરનું સમર્થન ભાષ્યકાર બ્રહ્મનું ખંડન અને ઈશ્વરનું સમર્થન કરતાં કહે છે કે " न तावदस्य बुद्धि विना कश्चिद् धर्मो लिङ्गभूतः शक्य उपपादयितुम् । बुद्धयादिभिश्चात्मलिङ्गैनिरुपाख्यमीश्वरं प्रत्याक्षानुमानागमविषयातीतं कः शक्त उपपादयितुम् । स्वकृताभ्यागमलोपेन च प्रवर्तमानस्यास्य यदुक्तं प्रतिषेधजातं अकर्मनिमित्त शरीरसगै तत्सर्व प्रसज्येत ॥ અર્થ–બુદ્ધિ વિના બીજે કઈ ધર્મ ઈશ્વરની ઉપપત્તિ કરવામાં લિંગ–હેતુ બની શકતો નથી. જે બ્રહ્મમાં બુદ્ધિ આદિ ધર્મો માનવામાં આવતા નથી તે પ્રત્યક્ષ અનુમાન અને આગમના અવિષયભૂત બ્રહ્મને કેણ સાધી શકે એમ છે? વળી તેમાં સૃષ્ટિ–જનક સ્વકૃત ધર્મરૂપ કર્મને અભ્યાગમ ન સ્વીકારવાથી અકર્મનિમિત્ત શરીર સર્ગની માન્યતામાં જેટલા દેષ જણાવ્યા છે તે બધા દેશોને આંહિ પ્રસંગ આવશે. ભાષ્યકારે માનેલ ઈશ્વરમાં બુદ્ધિ સંકલ્પ વગેરે હોવાથી સંકલ્પથી સૃષ્ટિજનક ધર્મરૂપ કર્મ ઉત્પન્ન થવાથી સૃષ્ટિનિર્માણ સંભવે છે. બ્રહ્મમાં બુદ્ધિ સંકલ્પ ન હોવાથી સૃષ્ટિજનક કર્મ ઉત્પન્ન ન થવાથી સૃષ્ટિનિર્માણ અસંભવિત છે. વળી તેને જાણવા માટે કઈ પ્રમાણ પણ નથી. તેથી પ્રમાણુ બહિર્ભત બ્રહ્મને માનશેજ કોણ? આમ બ્રહ્મવાદનો પરાજય કરવાને ઈશ્વરવાદનો વિસ્તાર ચાલુ થયો. ભાષ્યકારની ઈશ્વરવાદ ઉપર છાપ લાગવાથી ન્યાયકુસુમાંજલિ, ન્યાયવાર્તિક, ન્યાયમંજરી, ન્યાયકંદલિ વગેરે ન્યાયના ગ્રન્થમાં ઈશ્વરવાદ પલ્લવિત બન્યા. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સુષ્ટિવાદ અને ઈશ્વર બ્રહ્મવાદ પછી ઈશ્વરવાદ પ્રગટ થવાથી બંનેને પૌર્વાપર્ય સ્પષ્ટ થતો હોવાથી “ચંમઉત્ત” પછી “ જે રે ઢ ” અર્થાત આ લોક ઈશ્વરકૃત છે, એમ ઈશ્વરવાદીનું કહેવું છે. તે કહે છે કેઃ ईश एवाहमत्यर्थ न च मामीशते परः। ददामि च सदैवैश्वर्य-मीश्वरस्तेन कीर्त्यते ॥ ( પુરાણ ) અહું બધાના ઉપર અત્યન્ત સામર્થ્ય ભોગવું છું. મારા ઉપર કોઈનું સામર્થ્ય રહી શકતું નથી. હું અણિમા આદિ ઐશ્વર્ય બીજાને આપી શકું છું માટે હું ઈશ્વર કહેવાઉં છું. વૈદિક સૃષ્ટિ-પ્રકૃતિવાદ. દેવ, બ્રહ્મ અને ઈશ્વર એ ત્રણે ચેતનરૂપ યા આત્મારૂપ હોવાથી એક પક્ષી–ચેતનપક્ષી છે. સૃષ્ટિજગત ચેતન અચેતન ઉભયતત્વથી મિશ્રિત છે. તેથી આંહિ એક મોટી શંકા ઉત્પન્ન થાય છે કે ચેતન બ્રહ્મમાંથી અચેતન–શરીર અને પરમાણુ આદિ શી રીતે ઉત્પન્ન થઈ શકે ? સાંખ્યદર્શન આને સીધો જવાબ આપે છે કે અચેતન ઉપાદાનથી જ અચેતન જગત ઉત્પન્ન થવું જોઈએ. બ્રહ્મ ચેતન છે જ્યારે પ્રકૃતિ અચેતન છે. બ્રહ્મ નિર્ગુણ છે જ્યારે પ્રકૃતિ સગુણ એટલે સત્ત્વ રજ અને તમે ગુણમય છે. જગમાં પણ ત્રણે ગુણ દેખાય છે. તો નિર્ગુણ બ્રહ્મમાંથી ત્રિગુણાત્મક જગતનો આવિર્ભાવ થો અસંભવિત છે. પ્રકૃતિમાંથી તે અસંભવિત નથી? પ્રકૃતિ પરિણમશીલ છે. ત્રણે ગુણની સામાવસ્થા તે પ્રકૃતિ છે અને વિષભાવસ્થા તે વિકૃતિ છે. તે આગળ પ્રમાણસિદ્ધ છે. જુઓ : अजामेकां लोहितशुक्लकृष्णां बह्वीः प्रजाः सृजमानां सरूपाम् । अजो ह्येको जुषमाणोऽनुशेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः॥ (શ્વેતાશ્વ શાકા): Page #59 -------------------------------------------------------------------------- ________________ વૈશ્વિક સૃષ્ટિ-પ્રકૃતિવાદ અર્થ—એકેક પુરૂષ–આત્મા, લેાહિત–રજોગુણ, શુકલ–સત્ત્વગુણ અને કૃષ્ણ—તમેગુણમય, અજા—સ્વયં ઉત્પન્ન ન થતી, વિકારરહિત, અનેક—અસંખ્ય પ્રજા–પદાર્થાને ઉત્પન્ન કરતી પ્રકૃતિને સેવતા તેમાં મગ્ન રહે છે; જ્યારે ખીજો પુરૂષ-આત્મા ભાગવાયેલી પ્રકૃતિને છેડીને અલગ થાય છે. પહેલેા સંસારી આત્મા અને બીજો મુક્ત આત્મા સમજવા. ૨૯ પુરાણકારાએ તે આ પ્રકૃતિને દેવીનું રૂપ આપી દીધું છે. प्रकृष्टवाचकः प्रश्च कृतिश्च सृष्टिवाचकः । सृष्टौ प्रकृष्टा या देवी प्रकृतिः सा प्रकीर्तिता ॥ गुणे प्रकृष्टे सत्वे च प्रशब्दो वर्तते श्रुतौ । मध्यमे कृश्च रजसि तिशब्दस्तमसि स्मृतः ॥ त्रिगुणात्मस्वरूपा या सर्वशक्तिसमन्विता । प्रधाना सृष्टिकरणे प्रकृतिस्तेन कथ्यते ॥ (શ્રાવઐ૦૨। –૬–૭ ) અર્જુ—પ્રકૃતિ શબ્દમાં પ્ર શબ્દ પ્રકૃષ્ટ અને। વાચક છે તથા કૃતિ શબ્દ સૃષ્ટિવાચક છે. અર્થાત-સૃષ્ટિ રચવામાં જે પ્રકૃષ્ટ દેવી તે પ્રકૃતિ કહેવામાં આવે છે. શ્રુતિમાં પ્રકૃષ્ટ સત્ત્વ ગુણમાં પ્ર શબ્દ વર્તે છે. મધ્યમ રજોગુણમાં ! શબ્દ વર્તે છે, અને તિ શબ્દને અર્થ તામસગુણુ. સત્ત્વ, રજો અને તમેા ગુણ મળી ત્રિગુણાત્મક પ્રકૃતિરૂપ અર્થ ત્રણે અક્ષરાના મળવાથી બનેલ પ્રકૃતિ શબ્દ બતાવે છે. ત્રિગુણાત્મક સ્વરૂપ છે જેનું, સર્વ પ્રકારની શક્તિઓથી યુક્ત સૃષ્ટિ રચવામાં જે પ્રધાન–મુખ્ય કારણ છે, તે પ્રકૃતિ કહેવાય છે. પ્રકૃતિના પર્યાયા. પ્રકૃતિ, પ્રધાન, અવ્યક્ત, જગદ્ યાનિ, જગન્ ખીજ આદિ અનેક પર્યાયેા છે. તે અનાદિ અનંત છે. પ્રલયકાળમાં ત્રણે ગુણેની સામ્યાવસ્થા રહે છે માટે પ્રલયકાળમાં પ્રકૃતિ શબ્દ સાક છે. તે Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સુષ્ટિવાદ અને ઈશ્વર વખતે તેનું સ્વરૂપ અવ્યક્ત તમ રૂપ છે. સુષ્ટિકાળમાં ગુણવૈષમ્ય થતાં પ્રકૃતિ વ્યક્ત રૂપ થાય છે, ત્યારે પ્રધાન શબ્દ વધારે સાર્થક બને છે. સૂયગડાંગ સૂત્રમાં પ્રકૃતિ અર્થવળા પ્રધાન શબ્દનો ઉપયોગ કર્યો છે. પણ તણાવજે. “પા” એ પ્રધાન શબ્દનું પ્રાકૃત રૂપ છે. વેદાંતીઓએ જે કૃતિ બ્રહ્મને લાગુ પાડી છે, તે સર્વ કૃતિઓ સાંખ્યશાસ્ત્ર પ્રકૃતિને લાગુ પાડી છે. તેમણે બ્રહ્મને જગત નું ઉપાદાન કારણ માન્યું, આપણે પ્રકૃતિને ઉપાદાન કારણ માની. વેદાંતી એ જગતને બ્રહ્મના વિવર્ત રૂપે માન્યું. વિવર્ત એટલે વસ્તુ નહિ પણ વસ્તુને આભાસ-અધ્યાસ માત્ર છે. જ્યારે સાંખે પ્રકૃતિના પરિણામરૂપે જગત માન્યું. પ્રકૃતિના બે પ્રકારનાં પરિણામ છેઃ સ્વરૂપ પરિણામ અને વિરૂપ પરિણામ. પ્રલયકાળમાં સ્વરૂપ પરિણામ, બ્રહ્મવાદીઓની પિઠે જગત મિથ્યા નહિ પણ સત્યરૂ૫ છે. સાંખ્યને સત્કાર્યવાદ છે, એટલે કારણમાં જે ગુણ હોય તે કાર્યમાં પ્રગટ થાય છે. કણાદને અનંત પરમાણુઓ સૃષ્ટિના મૂલરૂપ માનવા પડે છે. જ્યારે સાંખ્ય પરમાણુથી આગળ જઈને એક પ્રકૃતિને જ જગતને ઉપાદાન તરીકે માની સૃષ્ટિ નિર્વાહ કરે છે. સાંખ્યદર્શને પચ્ચીસ ત માને છે તે આ પ્રમાણે मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकस्तु विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः ॥ | ( નાં ૦ રૂ) અર્થ—(૧) વિકૃતિ રહિત મૂલ પ્રકૃતિ, (૨) મહત્તત્ત્વ બુદ્ધિ, (૩) અહંકાર, (૪-૮) પાંચ તન્માત્રા. (મહદાદિ સાત પ્રકૃતિ વિકૃતિ ઉભય રૂપ છે.) પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને પાંચ મહાભૂત અને મન એ સેળ કેવળ વિકૃતિરૂપ છે. પચીસ પુરૂષ કે જે પ્રકૃતિરૂ૫ નથી તેમ વિકૃતિ રૂપ પણ નથી. એ પચ્ચીસ તોમાં આદિ અને અત્ય-એ બે તો અનાદિ અને અનન્ત છે. તે ઉત્પન્ન થયા નથી અને નષ્ટ થવાના નથી. જુઓ: Page #61 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિ-પ્રકૃતિવાદ प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् ॥ कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरूषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥ ( . ૧રૂ૧૨–૨૦ ) અર્થ–પ્રકૃતિ અને પુરૂષ એ બન્નેને અનાદિ જાણ. વિકારો અને ગુણને પ્રકૃતિથી ઉત્પન્ન થતા જાણ. કાર્ય-દેહ, કરણ–ઈન્દ્રિયોના કર્તાપણામાં પ્રકૃતિ કારણ કહેવાય છે. સુખદુઃખના ભોગવવામાં પુરૂષ હેતુ કહેવાય છે. અર્થાત-કર્દી પ્રકૃતિ અને ભક્તા પુરૂષ છે. સૃષ્ટિકમ. પ્રકૃતિમાંથી સૃષ્ટિને આરંભ થાય છે ત્યારે કેવા ક્રમથી સર્જન થાય તે બતાવવામાં આવે છે. प्रकृतेर्महांस्ततोऽहङ्कारस्तस्माद् गणश्च षोडशकः। तस्मादपि षोडशकात् पश्चभ्यः पञ्च भूतानि ॥ | (સાં. વ. ૨૨) અર્થ–પ્રકૃતિમાંથી મહાન–બુદ્ધિ, તેમાંથી અહંકાર, અહંકારમાંથી પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન અને પાંચ તન્માત્રા એમ સોળનો ગણ ઉત્પન્ન થાય છે. પાંચ તન્માત્રામાંથી પૃથ્વી આદિ ભૂત ઉત્પન્ન થાય છે. એવી રીતે પ્રલયકાળ આવે છે ત્યારે વિપરીત ક્રમથી વીશે તને પ્રકૃતિમાં લય થાય છે. કારણ કાર્યને અભેદ, त्रिगुणमविवेकि विषयः, सामान्यमचेतनं प्रसवधर्मि । व्यक्तं तथा प्रधानं, तद्विपरीतस्तथा च पुमान् ॥ અર્થ–પ્રકૃતિ–પ્રધાન અવ્યક્ત અને મહાદાદિ કાર્ય વ્યકત કહેવાય છે. તે બંને સમાનધર્મી હોવાથી અભિન્ન છે કેમકે અવ્યક્તમાં Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર સત્ત્વ રજ અને તમ એ ત્રણ ગુણ છે. તેમ વ્યક્તમાં પણ એજ ત્રણ ગુણ છે. માટે એક બીજાથી પૃથગભૂત નથી. બન્ને પુરૂષના વિષયભોગ્ય છે. પુરૂષને બન્ને સમાનરૂપ છે. બન્ને અચેતન છે. બન્ને પ્રસવધર્મી છે, અર્થાત પ્રકૃતિ બુદ્ધિને ઉત્પન્ન કરે છે, બુદ્ધિ અહંકારને અને અહંકાર ઇકિયાદિકને ઉત્પન્ન કરે છે. એટલા માટે બન્નેનું એક સરખું સ્વરૂપ છે. પુરૂષ એથી વિપરીત છે માટે ભિન્ન છે. એક સ્વરૂપ છે તો અલગ અલગ કેમ માન્યા? हेतुमदनित्यमव्यापि, सक्रियमनेकमाश्रितं लिङ्गम् । सावयवं परतन्त्रं, व्यक्तं विपरीतमव्यक्तम् ॥ | (વાં. તા. ૨૦). અર્થ–બુદ્ધિ આદિ વ્યકત હેતુમત-કારણુજન્ય છે, અનિત્ય છે, અવ્યાપક છે, ક્રિયા સહિત છે, અનેક છે, પ્રકૃતિને આશ્રિત છે, પ્રલયકાલમાં પોતપોતાના કારણમાં લય પામનાર છે, શબ્દ રૂપ રસાદિ અવયવો સહિત અને કારણને આધીન પરતંત્ર છે; જ્યારે અવ્યક્ત પ્રકૃતિ તેથી વિપરીત છે અર્થાત અજન્ય, નિત્ય, વ્યાપક, નિષ્ક્રિય. એકરૂપ, અનાશ્રિત, કારણમાં લય ન પામનાર, નિરવયવ અને સ્વતંત્ર છે; માટે વ્યકત અવ્યક્તને અલગ અલગ માનવામાં આવ્યા છે. સત્કાર્યવાદ. असदकरणादुपादानग्रहणात् सर्वसम्भवाभावात् । शक्तस्य शक्यकरणात् । कारणभावाच्च सत्कार्यम् ॥ (સાંs Is ૧) અર્થ–સાંખ્ય મતે કાર્ય સદા સત્ છે. કાર્ય નવું ઉત્પન્ન થતું નથી પણ કારણમાં સદા વિદ્યમાન છે. કેઈ વખતે આવિર્ભાવ રૂપે અને કઈ વખતે તિભાવ રૂપે–બાહ્ય નિમિત્તને યોગે આવિર્ભાવઅભિવ્યક્તિ અને તિભાવ–લય થાય છે. જે કાર્યની સત્તા હમેશ ન માનીયે તે અસત આકાશપુષ્પની પેઠે કદિ પણ કાર્ય ઉત્પન્ન નહિ થઈ Page #63 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સુષ્ટિ-કાલવાદ ૩૩ શકે. તે તે કાર્યના ઉપાદાનથી જ તે તે કાર્ય થાય છે. શાલિમાંથી ઘઉં અને ઘઉંમાંથી શાલિ ઉત્પન્ન ન થાય. તેલ તિલમાંથીજ ઉત્પન્ન થાય પણ વેળમાંથી ઉત્પન્ન ન થાય. શક્તિમાન કારણ પણ શક્ય કાર્યને જ ઉત્પન્ન કરે છે, અશક્ય તે નહિ. કારણની મેજુદગીમાં જ કાર્ય ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ પાંચ હેતુઓથી જણાય છે કે કારણમાં કાર્ય સદા વિદ્યમાન રહે છે. મહદાદિનું કારણ શું પ્રકૃતિ જ છે? भेदानां परिमाणात् , समन्वयात् शक्तितः प्रवृत्तेश्च ॥ कारणकार्यविभागा-दविभागाद्वैश्वरूप्यस्य ॥ (તાં. ૦ ૨૧) અર્થ–બુદ્ધિ અહંકાર આદિ ભેદનું પરિમાણ દેખાય છે. જેમકે એક બુદ્ધિ, એક અહંકાર, પાંચ ઈન્દ્રિયો ઇત્યાદિ. એમને પ્રકૃતિ સાથે સમન્વય છે. જેમ ઘટ, શરાવલા આદિને માટીમાં સમન્વય છે. શક્તિના સભાવમાંજ કારણુ કાર્યની ઉત્પત્તિ માટે વ્યાપાર કરે છે. મહદાદિક ઉત્પન્ન કરવાની શક્તિ પ્રકૃતિમાંજ મલે છે. જેમ ઘટની માટીમાં. કાર્ય કારણ વિભાગ પ્રતીત થાય છે જેમ મહદાદિ કાર્ય, પ્રકૃતિ કારણ. પ્રલયકાલમાં ત્રણે લોકોનો પ્રકૃતિમાં અવિભાગ–અભેદ થઈ જાય છે. ઉક્ત પાંચ હેતુઓથી બુદ્ધિ આદિનું કારણ પ્રકૃતિ જ છે, અન્ય કેઈ નથી, એ વાત સિદ્ધ થાય છે. વિદિક સૃષ્ટિ–કાલવાદ કાલ, સ્વભાવ, યદચ્છા, નિયતિ. “પદારમાં આદિ શબ્દથી કાલ, સ્વભાવ, યદચ્છા અને નિયતિ એ ચારનું ગ્રહણ કરેલ છે. ઈશ્વરવાદની સાથે સાથે કાલવાદ સ્વભાવવાદ યદચ્છાવાદ અને નિયતિવાદ પણ પ્રગટ થઈ ચુક્યા Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સુષ્ટિવાદ અને ઈશ્વર હતા. જુઓ કહેતાશ્વતર ઉપનિષહ્માં ઉક્ત વાદને નામોલ્લેખ આ પ્રમાણે થયેલ છે: कालः स्वभावो नियतिर्यदृच्छा भूतानि योनिः पुरुष इति चिन्त्यम् । संयोग एषां नत्वात्मभावात् आत्माप्यनीशः सुखदुःखहेतोः ॥ (તાશ્ય ૨ા ૨) અર્થ-કાલ, સ્વભાવ, નિયતિ=ભાવભાવ, યદચ્છા અકસ્માત, ભૂત–પાંચ મહાભૂત; પુરૂષ જગતની નિ–કારણ છે એ વાત ચિંતનીય છે, એ બધાને સંયોગ પૂણ કારણ નથી. સુખદુઃખને હેતુ હોવાથી આત્મા પણ જગત ઉત્પન્ન કરવાને અસમર્થ છે. કાલવાદ. આધ્યાત્મિક ચિંતનકાલમાં ઉપર કહેલી જુદી જુદી માન્યતાઓ પ્રચલિત થઈ હતી. કાલવાદીઓ કાલનેજ જગતનું કારણ માનતા હતા. સ્વભાવવાદી સ્વભાવને (સ્વભાવ એટલે પ્રકૃતિ પણ થઈ શકે છે ) દરેક કાર્યનું કારણ માનતા હતા. નિયતિવાદી ભાવભાવને સુખદુઃખનું કારણ માનતા હતા. યદચ્છાવાદી અકસ્માત-કઈ પણ કારણ વિના કાર્ય હેવાનું માનતા હતા. ભૂતવાદીઓ પંચમહાભૂતથી જ સૃષ્ટિ બનવાનું કહેતા હતા. પુરૂષવાદી પુરૂષને અને આત્મવાદી આત્માને જગત્ નું કારણ માનતા હતા. આ બધા વાદીઓમાં કાલવાદીને પ્રચાર વધારે થયે હતો, એટલું જ નહિ પણ તે વધારે પ્રાચીન પણ હતો. અથર્વ સંહિતામાં તેનો ઉલ્લેખ મળે છે. જુઓઃ ___"कालो भूमिमसृजत काले तपति सूर्यः काले ह विश्वा મૂતાનિ જે ચક્ષુર્વિપરથતિ” (ાથ૦ સં૨૨ દા વરૂાદ) અર્થ-કાલે પૃથ્વી સર્જી, કાલને આધારે સૂર્ય તપે છે, કાલને આધારે સમગ્ર ભૂત રહેલા છે, કાલના આધારથી આંખ દેખી શકે છે. મહાભારતમાં પણ કાલની મહિમા ખૂબ વર્ણવવામાં આવી છે. कालः सृजति भूतानि कालः संहरते प्रजाः। संहरन्तं प्रजाः कालं कालः शमयते पुनः ।। Page #65 -------------------------------------------------------------------------- ________________ વૈદિક ઋષિ–સ્વભાવવાદ कालो हि कुरुते भावान् सर्वलोके शुभाशुभान् । कालः संक्षिपते सर्वाः प्रजा विसृजते पुनः ॥ ( ૫૦ મા લિ v૦ ૬ ર૮-ર૪૧) અર્થ–કાલ ભૂતોને સર્જે છે. કાલ પ્રજાનો સંહાર કરે છે. પ્રજાનો સંહાર કરતા કાલને કાલજ ફરી શાંત કરે છે. આખા લોકમાં શુભાશુભ ભાવને કાલજ ઉત્પન્ન કરે છે. સર્વ પ્રજાને કાલ સંકેલે છે અને ફરી સર્જન કરે છે. ન્યાયકારિકાવલીમાં પણ કાલને જગતને ઉત્પાદક બતાવ્યો છે. जन्यानां जनकः कालो जगतामाश्रयो मतः । | (ચાવારિવાવ કલ) અર્થ-કાલજન્ય પદાર્થ માત્રને જનક–ઉત્પાદક છે. ત્રણે જગતનો આધાર કાલ છે. એવી રીતે વૈશેષિક તથા ન્યાયદર્શને કાલને કિર્તા તરીકે માન્યો છે. વૈદિક સૃષ્ટિ-સ્વભાવવાદ. કાલની માફક સ્વભાવવાદીને પણ પુષ્કળ પ્રચાર થયેલ છે. ગીતામાં તથા મહાભારતમાં તેનો ઉલ્લેખ થયે છે. જુઓ : न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः। न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥ ( તા૨ા ૨૪) અર્થ–પ્રભુ-પરમેશ્વર લોકોના કર્તાપણને તથા તેમના કર્મને તથા કર્મફલના સંયોગને ઉત્પન્ન નથી કરતા કિન્તુ સ્વભાવ જ ઉત્પન્ન કરે છે. हन्तीति मन्यते कश्चिन्नहन्तीत्यपि चापरः। स्वमावतस्तु नियतौ भूतानां प्रभवात्ययौ । ( મ. માશજિ y૦ રવા ૨૬ ) Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૬. સૃષ્ટિવાદ અને ઈશ્વર અર્થ-કઈ એમ સમજે છે કે અમુકે અમુકને વધ કર્યો, તથા કઈ એમ માને છે કે અમુક અમુકનો વધ કર્યો નથી. ખરી રીતે તે પ્રાણીઓનાં જન્મ અને મરણ સ્વભાવથી નિયત થયેલાં છે. નિયતિવાદ નિયતિવાદ ગોશાલકે અપનાવ્યો હતો. તેણે નિયતિવાદના સિદ્ધાંત ઉપર આજીવિક પંથ ચલાવ્યો હતો. પુરૂષાર્થને પ્રતિપક્ષી નિયતિવાદ છે. સૂયગડાંગસૂત્રમાં તેનો ઉલ્લેખ છે. જુઓઃ न तं सयं कडं दुक्खं कओ अन्नकडं च णं । सुहं वा जइ वा दुक्खं सेहियं वा असेहियं ॥ सयं कडं न अन्नेहिं वेदयंति पुढो जिया। संगइयं तहा तेर्सि इहमेगेसिमाहियं ॥ ( સૂ૦ ૨૨ા૨ા ૨-૩) અર્થ–સુખ અને દુઃખ પોતાના પુરૂષાર્થથી નિષ્પન્ન થયેલાં નથી, તે અન્યકૃત તે ક્યાંથી હોય ? સૈદિક (સિદ્ધિ સંબંધી) અસૈદિક સુખદુઃખ જેવો પિતાના પુરૂષાર્થથી કરેલ વેદતા નથી, તેમ બીજાના પુરૂષાર્થથી કરેલ પણ વેદતા નથી; કિન્તુ સાંગતિક અર્થાત નિયતિપ્રાપ્ત વેદે છે, એમ કેટલાએકનું કહેવું છે. નિયતિ શબ્દનો સ્પષ્ટ અર્થ બતાવનાર નીચેનો શ્લોક છે ? प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः, सोवश्यं भवति नृणां शुभोऽशुभो वा । भूतानां महति कृतेपि हि प्रयत्ने, માથે મવતિ ન માવિનોદિત નારાઃ | (સૂચ૦ ર૦) ઉપાસકદશાના સાતમાં અધ્યયનમાં ગોશાલકને ઉપાસક સકદાલપુર કુંભાર કે જે પાછળથી મહાવીરસ્વામીને શ્રાવક બન્યો હતો, તેની સાથે મહાવીર સ્વામીને જે વાર્તાલાપ થયો હતો, તે ઉપરથી Page #67 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિ–ચદચ્છાવાદ ૩૭ એટલું સિદ્ધ થાય છે કે આજીવિક (ગોશાલક ) મતનો નિયતિવાદ મુખ્ય સિદ્ધાંત હતો. વૈદિક સૃષ્ટિ–ચદચ્છાવાદ. યદચ્છા એટલે અકસ્માત-કાર્યને કોઈ કારણની કે નિમિત્તની જરૂર નથી. વગરનિમિત્તે દરેક કાર્ય અચિંત્યું થાય છે. કાંટામાં જે તીર્ણતા આવે છે તેનું કંઈ પણ કારણ નથી. ઉપાયથી માણસને બચાવ થતો હોય તે સાધનસંપન્ન માણસ દુઃખી થાય જ નહિ, રાજા મહારાજા ભરેજ નહિ. પણ તેમ થતું નથી. કહ્યું છે કે “સરક્ષિત તિકૃતિ देवरक्षित, सुरक्षितं दैवहतं विनश्यति,” “दैवी विचित्रा ત્તિ ” દૈવવાદ યા કુદરતવાદને પણ આમાં સમાવેશ થઇ શકે છે. ખરી રીતે તે અકારણવાદ યા અનિમિત્તતાવાદનું અપર નામ યદચ્છાવાદ છે. અનિમિત્તતાવાદને ઉલ્લેખ ન્યાયદર્શનના ચેથા અધ્યાયના પ્રથમ આહ્નિકમાં છે. જુઓ: अनिमित्ततो भावोत्पत्तिः-कण्टकतैक्ष्ण्यादिदर्शनात् । (છા૨ા ૨૨ ) અર્થ–શરીરાદિ ભાવની ઉત્પત્તિ નિમિત્ત વિના ઉપાદાન માત્રથી થાય છે, કાંટામાં તીણતા દેખાવાથી. મહાભારતમાં ઉક્ત વાદનો ખાસ યદચ્છાવાદના નામથી જ ઉલ્લેખ થયેલ છે. पुरुषस्य हि दृष्ट्वेमामुत्पत्तिमनिमित्ततः। यदृच्छया विनाशं च शोकहर्षावनर्थकौ ॥ (મા ફાંs v૦ રૂરૂ રરૂ) અર્થ–માણસની ઉત્પત્તિ અને વિનાશ નિમિત્ત વિના અકસ્માત થતા જોઈને શોક કે હર્ષ કરવો નિરર્થક છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સુષ્ટિવાદ અને ઈશ્વર આ બધા વાદીઓનો સંગ્રહ “પહાફમાં આવેલ આદિ શબ્દથી થઈ શકે છે. ટીકાકારે પણ એમજ દર્શાવ્યું છે. ગાથાના ઉત્તરાર્ધમાં “વાનવસમાજે કુદકુવરમરિનg” આ પ્રમાણે લોકનાં બે વિશેષણ દર્શાવ્યાં છે. લોક જીવ અને અજીવથી વ્યાપ્ત છે, અર્થાત-સૃષ્ટિ ચેતન અને જડરૂપ છે. ચેતનસૃષ્ટિ સુખદુઃખથી વ્યાપ્ત છે. આ સંબંધમાં ઈશ્વરવાદીનું મંતવ્ય છે કે જડ ચેતન ઉભય સૃષ્ટિમાં અને પુરૂષના સુખદુઃખમાં ઈશ્વર નિમિત્ત કારણ છે; જ્યારે પ્રકૃતિ–પ્રધાનવાદીનું મંતવ્ય છે કે જડ ચેતન ઉભય સૃષ્ટિમાં પ્રકૃતિ ઉપાદાન કારણ છે. આત્મા બંનેને મતે અનંત છે અને વ્યાપક છે. ઈશ્વરવાદીને મતે આત્મા કર્તા ભોક્તા છે ત્યારે પ્રકૃતિવાદીને મતે આત્મા કર્તા નથી પણ ભક્તા છે. (૬) અવતારવાદ અને અંડવાદ. मू० सयंभुणा कडे लोए, इति वुत्तं महेसिणा। मारेण संथुया माया, तेण लोए असासए । (સૂચ૦ ૧ ૨ રૂ.૭) सं० छा० स्वयंभुवा कृतो लोक इति व्युक्तं महर्षिणा । मारेण संस्तुता माया तेन लोकोऽशाश्वतः ॥ ભાવાર્થ–“સ્વયંભૂ લોક કર્યો છે એમ મહર્ષિએ કહ્યું છે. મારે માયા વિસ્તારી તેથી લેક અશાશ્વત છે. मू० माहणा समणा एगे, आह अंडकडे जगे। असो तत्तमकासी य, अयाणंता मुसं वदे ॥ (સૂચ૦ ૨ / ૧ / રૂ ૮) सं० छा० ब्राह्मणाः श्रमणा एके, आहुरण्डकृतं जगत् । असौ तत्त्वमकार्षीच्च, अजानन्तो मृषा वदन्ति ॥ Page #69 -------------------------------------------------------------------------- ________________ અવતારવાદ અને અંડવાદ ૩૯ ભાવાર્થ-કેટલાએક શ્રમણ બ્રાહ્મણો કહે છે કે ઈડામાંથી આ જગત બનેલું છે. બ્રહ્માએ મહાભૂતાદિ તો રચ્યાં. વસ્તુસ્થિતિ ન સમજનારા એ મિથ્યા બોલે છે. વિવેચન–ઈશ્વરવાદીઓના નિરાકાર, આત્મવિશેષ રૂ૫ ઈશ્વરમાં ઈચ્છા સંકલ્પ કેવી રીતે હોઈ શકે ? એ શંકા ઉભી રહે છે. સાંખ્યની પ્રકૃતિમાં પુરૂષનું સાંનિધ્ય સૃષ્ટિનું કારણ મનાયું છે, પણ પુરૂષનું સાંનિધ્ય તે હમેશાં જ રહે છે તે હમેશાં સૃષ્ટિ બનતી રહેશે. તેમાં પ્રલયને સંભવ શી રીતે હોઈ શકે? એ શંકા પ્રકૃતિવાદમાં પણ રહે છે. બ્રહ્મવાદીઓના નિર્ગુણ-નિરાકાર બ્રહ્મમાં વિકાર કેવી રીતે આવી શકે ? એ શંકા પણ ઉભી છે. આ બધી શંકાઓના સમાધાન કરવા માટે એક સગુણ, સાકાર ઈશ્વરની કલ્પના કરવામાં આવે છે જેનું નામ સ્વયંભૂ. “ર અવતતિ મૂઃ ” જે પોતાની મેળે ઉત્પન્ન થાય છે. અર્થાત્ કર્મના યોગથી નહિ પણ, પિતાની ઈચ્છાથી જે વિશિષ્ટ આત્મા શરીર ધારણ કરે છે તે સ્વયંભૂ ટીકાકાર આને વિષ્ણુ અથવા અન્ય નામથી કહે છે. પણ આટલેથી તેને પરિષ્કાર થઈ શકતું નથી, કારણકે સ્વયંભૂ શબ્દની પાછળ લાંબી પ્રક્રિયા છે. શરીરધારી સૃષ્ટિકર્તા તરીકે સૌથી પ્રથમ સ્વયંભૂ ભગવાન ઉપસ્થિત થાય છે. અહિથી અવતારવાદની શરૂઆત થાય છે. વૈષ્ણવ આને વિષ્ણુ કહે છે, ત્યારે શવો આને શિવ નામથી ઓળખે છે. સુષ્ટિવાદીઓ આને બ્રહ્મા કહે છે. બૌદ્ધધર્મી અમરસિંહે અમરકોષમાં– ब्रह्मात्मभूः सुरज्येष्ठः परमेष्ठी पितामहः । हिरण्यगर्भो लोकेशः स्वयंभूश्चतुराननः ।। अम० १।१६ બ્રહ્માનું નામ સ્વયંભૂ બતાવ્યું છે. સૃષ્ટિકર્તા તરીકે વધારે પ્રસિદ્ધ બ્રહ્મા છે. વિષ્ણુ પાલક અને શિવ સંહારક તરીકે પુરાણમાં વર્ણવેલ છે. ખરી રીતે તે ત્રિમૂર્તિરૂપ આ સ્વયંભૂ છે. ત્રિગુણાત્મક પ્રકૃતિરૂપ આનું શરીર છે, રજોગુણપ્રધાન બ્રહ્માને ઉદ્ભવ આમાંથી Page #70 -------------------------------------------------------------------------- ________________ ४० સુષ્ટિવાદ અને ઈશ્વર થાય છે. તેવી જ રીતે સત્ત્વગુણ પ્રધાન વિષ્ણુ અને તમે ગુણપ્રધાન શિવને પણ ઉત્પાદક એજ છે. એટલા માટે એ પિતામહ પણ કહેવાય છે. આ અવતારવાદનું પ્રયોજન ગીતામાં દર્શાવવામાં આવ્યું છે. જુઓ – यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे । અર્થ–હે ભારત ! જગતમાં જ્યારે અન્યાય, અનીતિ, દુષ્ટતા , અંધાધુંધી વધી જતાં સાધુઓને કષ્ટ થવા લાગે છે અને દુષ્ટોનો મહિમા વધી જાય છે ત્યારે સાધુઓનું રક્ષણ કરવા માટે, દુષ્ટોને વિનાશ કરવા માટે તથા ધર્મની વ્યવસ્થા કરવા માટે યુગયુગમાં હું અવતાર ધારણ કરું છું, અર્થાત–આત્મસૃષ્ટિ નામ આત્માને શરીર સાથે સંબંધ જોડી જગતમાં ઉપસ્થિત થઉં છું. આ અવતારધારણ સૃષ્ટિની વચ્ચે છે. સૃષ્ટિની આદિમાં તે તેવું કશું પ્રયોજન હોતું નથી. ફકત રાત્રિ પુરી થતાં પ્રલયકાલ પુરે થાય છે અને સૃષ્ટિનો પ્રારંભકાલ આવે છે; એટલે નીચે બતાવેલ મનુસ્મૃતિના કાનુસાર સૃષ્ટિને આરંભ થાય છે. ततः स्वयंभूर्भगवानव्यक्तो व्यञ्जयन्निदम् । મદભૂતાદિવૃત્તના પ્રાદુનારત્તમોગુડા (મજુરાદ) અર્થ—-અવ્યક્ત=બાહ્ય ઇન્દ્રિય અગોચર, કેવલ ગાભ્યાસીએને જાણવાગ્ય અને સૃષ્ટિરચનામાં અપ્રતિહત સામર્થ્યવાળા સ્વયંભૂ ભગવાન આકાશાદિ મહાભૂત અને મહત્તત્ત્વાદિ કે જે સૂક્ષ્મરૂપે હતા તેને સ્થૂળરૂપે પ્રકાશમાન કરતા અને પ્રલયાવસ્થાને નાશ કરતા ત્યાં પ્રકૃતિને પ્રેરતા પ્રગટ થયા. (૬) Page #71 -------------------------------------------------------------------------- ________________ અવતારવાદ અને અંડવાદ सोऽभिध्याय शरीरात्स्वात् सिसृक्षुर्विविधाः प्रजाः। अप एव ससर्जादौ तासु बीजमवासृजत् ॥ (मनु०१८) અર્થ–તે સ્વયંભૂએ વિવિધ પ્રજા સર્જવાની ઈચ્છા કરતાં થકા પ્રકૃતિરૂપ પોતાના શરીરમાંથી પાણું ઉત્પન્ન થાઓ” એવો સંકલ્પ કરીને સૌથી પહેલાં પાણીની સૃષ્ટિ કરી અર્થાત પાણુ ઉત્પન્ન કર્યું. પછી તે પાણીમાં શક્તિરૂપી બીજ આરેપિત કર્યું. (૮) સૂત્રકૃતાંગની સાતમી ગાથાના પૂર્વાદ્ધમાં કહ્યા પ્રમાણે સ્વયંભૂની સૃષ્ટિ આંહી પુરી થાય છે. “તિ કુત્ત મસિ’ એ પદથી મહર્ષિને અર્થ મનુ લેવાનો છે, અર્થાત મનુનું આમ કહેવું છે. ઉત્તરાર્ધમાં ભાર અને માયાનો ઉલ્લેખ છે તેનું વિવેચન આઠમી ગાથાના વિવેચન પછી કરીશું, કારણકે મનુની આ સૃષ્ટિપ્રક્રિયામાં સ્વયંભૂ, અંડ અને બ્રહ્મા એ ત્રણેને અનુક્રમે સંકલિત પ્રબંધ છે. તેજ અનુક્રમ કાયમ રાખવાને અમે વિવેચનપદ્ધતિ તેજ પ્રમાણે યોજી છે. સ્વયંભૂ પછી અંડસૃષ્ટિને નંબર આવે છે. એટલું કહેવું જરૂરનું છે કે અંડસૃષ્ટિ બે પ્રકારની છે. એક તે છાંદેપનિષમાં બતાવી છે અને બીજી મનુસ્મૃતિમાં દર્શાવી છે. બંનેની પ્રક્રિયા જુદી જુદી છે. છાંદો પનિષમાં અંડની સાથે સ્વયંભૂનો સંપર્ક નથી, જ્યારે મનુસ્મૃતિની સૃષ્ટિમાં સ્વયંભૂ અંડમાં પ્રવેશ કરી સૃષ્ટિ નિર્માણ કરે છે. આ વિવિધતા દર્શાવ્યા વિના સંક્ષેપ કરવાથી પાઠકના ખ્યાલમાં ન્યૂનતાત્રુટી રહી જાય એટલા માટે અંડની બંને પ્રક્રિયા અત્રે દર્શાવવામાં આવે છે. “ =' એ સૂયની ગાથાનુસાર તે છાંદોગ્યપનિષદુની પ્રક્રિયા વધારે બંધ બેસતી છે માટે પ્રથમ છાંદેપનિષની પ્રક્રિયા બતાવીને પછી મનુસ્મૃતિની પ્રકૃતિ પ્રક્રિયા ચાલુ કરીશું. छान्दोग्योपनिषत् ३-१९ ॥ असदेवेदमग्र आसीत्. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર અર્થ–સૃષ્ટિ પહેલાં પ્રલયકાળમાં આ જગત અસત-અવ્યાકૃત નામરૂપવાળું હતું. તત્કારીત. અર્થ—અસત્ જગત-સત્રનામરૂપ કાર્યને અભિમુખ થયું. તતતમવત. અર્થ—અંકુરીભૂત બીજની માફક ક્રમથી થોડું ધૂલ બન્યું. __ तदाण्डं निरवर्तत. અર્થ–તે જગત અંડરૂપે બન્યું. तत्संवत्सरस्य मात्रामशयत. અર્થ–તે એક વર્ષ પર્યન્ત અંડરૂપે રહ્યું. તત્તિમિવત. અર્થ—તે ઈડું એક વર્ષ પછી કુટયું. ते आण्डकपाले रजतश्च सुवर्णश्चाभवताम्. અર્થ અંડના બે કપાલમાંથી એક ચાંદીનું અને બીજું સેનાનું બન્યું. तघद्रजत सेयं पृथ्वी. ' અર્થ–તેમાં જે ચાંદીનું હતું તેની પૃથ્વી બની. ચતુવ તા : અર્થ જે સેનાનું હતું તેને ઉર્વીલોક (સ્વર્ગ) બને. ચEયુ તે પર્વતાર અર્થ–જે ગર્ભનું વેસ્ટન હતું તેના પર્વત બન્યા. यदुल्वं स मेघो नीहारः અર્થ–જે સૂક્ષ્મ ગર્ભ પરિવેપ્ટન હતું તે મેઘ અને ઝાકળ બન્યા. ચા ધમનચદ ત નષદ અર્થ—જે ધમનીઓ હતી તે નદી બની ગઈ यद्वास्तेयमुदकं स समुद्रः અર્થ–જે મૂત્રાશયનું પાણું હતું તેને સમુદ્ર બન્યું. Page #73 -------------------------------------------------------------------------- ________________ તરવસૃષ્ટિ ૪૩ अथ यत्तदजायत सोऽसावादित्यः અર્થ-અંડમાંથી ગર્ભરૂપે જે પેદા થયું તે આદિત્ય=સૂર્ય બન્યો. આ અંડની સ્વતંત્ર સુષ્ટિ છાંદોગ્યપનિષદ્ગી બતાવી. એ સંહ ને ” ગાથાના અર્થને ઠીકઠીક લાગુ પડે છે. મનુ મહર્ષિની અંડસૃષ્ટિ. तदण्डमभवद्वैमं सहस्रांशुसमप्रभम् तस्मिञ्जज्ञे स्वयं ब्रह्मा सर्वलोकपितामहः।। (मनु०१।९) અર્થ-તે બીજ સ્વયંભૂની ઈચ્છાથી સૂર્ય સમાન પ્રભાવાળું સોનાનું ઈડું બન્યું; ત્યારે ખુદ સ્વયંભૂ યોગશક્તિથી પૂર્વ ધારણ કરેલ પ્રકૃતિમય સૂક્ષ્મ શરીર તજીને સર્વલોકપિતામહ બ્રહ્મારૂપે તે ઈંડામાં ઉત્પન્ન થયા. (૯) तस्मिन्नण्डे स भगवानुषित्वा परिवत्सरम् । વયમેવારનો ચાનાdvમારો કિષr I (મનુ. ૨૨૨) અર્થ–તે ઈડામાં તે સ્વયંભૂ ભગવાન બ્રહ્માના એક વર્ષ પર્યત રહીને પોતાના જ સંકલ્પરૂપ ધ્યાનથી તે ઈડાના બે ટુકડા કર્યા. ताभ्यां स शकलाभ्यां च दिवं भूमिश्च निर्ममे। मध्ये व्योम दिशश्चाष्टावपां स्थानं च शाश्वतम् ॥ (મનુ. ૨. ૨૨ ) અર્થ–તે ભગવાને તે બે ટુકડાથી ઉપરના ટુકડાથી સ્વર્ગ અને નીચેના ટુકડાથી ભૂમિ બનાવી. વચલા ભાગથી આકાશ અને આઠ દિશાઓ તથા પાણીના શાશ્વત સ્થાન-સમુદ્ર બનાવ્યા. (૧૩) તત્વષ્ટિ. “સ તત્તમારા ”. અંડસૃષ્ટિ પછી બ્રહ્માની તસ્વસૃષ્ટિ ૧૪મા કથી શરૂ થાય Page #74 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઈશ્વર છે, કારણકે ગાથામાં “મૂડ સિંs “ શબ્દ બ્રહ્માને પરાભર્શક છે. ટીકાકારે પણ એજ અર્થ દર્શાવ્યો છે. આંહીથી સ્વયંભૂનો અધિકાર બ્રહ્માને પ્રાપ્ત થાય છે. વેદાંતદષ્ટિએ બ્રહ્મ, સ્વયંભૂ અને બ્રહ્મા એક આત્મરૂપજ છે. ઉપાધિથી ભિન્ન છે. બ્રહ્મા નિરાકાર, નિર્ગુણ, સ્વયંભૂ પ્રકૃતિરૂપ શરીરધારી અને બ્રહ્મા રજોગુણપ્રધાન છે એ ઉપાધિભેદ વિશેષ છે. સાંખ્યની દષ્ટિએ સ્વયંભૂ નું શરીર અવ્યાકૃત પ્રકૃતિરૂપ અને બ્રહ્માનું શરીર રજોગુણપ્રધાન વ્યાકૃત પ્રકૃતિરૂપ છે, એ વિશેષતા છે. બ્રહ્મા પ્રાણીસૃષ્ટિ રચવા માટે પ્રથમ સ્વશરીર સર્જવાને તત્વસૃષ્ટિનો આરંભ કરે છે. उद्बबर्हात्मनश्चैव मनःसदसदात्मकम् । मनसश्चाप्यहङ्कार-मभिमन्तारमीश्वरम् ।। महान्तमेव चात्मानं सर्वाणि त्रिगुणानि च । विषयाणां गृहीतृणि शनैः पञ्चेन्द्रियाणि च ॥ (મનુ૨ ૨૪ ૨) અર્થ–બ્રહ્માએ સ્વયંભૂ પરમાત્મામાંથી સત=અનુમાન આગમસિદ્ધ, અસત=પ્રત્યક્ષાગોચર, એવા મનનું સર્જન કર્યું. મનથી પહેલાં અહંકારનું સર્જન કર્યું કે જે અહંકારથી હું ઈશ્વર સર્વ કાર્ય કરવા સમર્થ છું' એવો અભિમાન થયા. અહંકારથી પહેલાં મહત્તત્ત્વની રચના કરી. ટીકાકાર મેધાતિથિ કહે છે કે “તરવિિામુ” તત્ત્વ શબ્દનો અર્થ મહત્તત્ત્વ=બુદ્ધિ સમજવાનો છે. આ હિસાબે મન અહંકાર અને મહત્તત્ત્વ એ ઉલટા ક્રમથી ગોઠવવા. એટલે પ્રથમ મહત્તત્ત્વ પછી અહંકાર અને પછી મનનું સર્જન થયું. મન પછી પાંચ તન્માત્રા, ત્રણ ગુણવાળી વિષયગ્રાહક પાંચ જ્ઞાનેંદ્રિય અને “ચકારથી પાંચ કર્મેન્દ્રિયની રચના બ્રહ્માએ સ્વયંભૂમાંથી કરી. तेषां त्ववयवान् सूक्ष्मान् षण्णामप्यमितौजसाम् । સન્નિવેરાતમમાત્રાનુ સર્વભૂતાનિ નિર્મદે ! (મનુ. ૨. ૬) Page #75 -------------------------------------------------------------------------- ________________ તસ્વસૃષ્ટિ ૪૫ અર્થ–પરિમિત શક્તિવાળા જે પાંચ તન્માત્રા અને એક અહંકાર એ છ તો, તેના સૂક્ષ્મ અવયવોને આત્માના સૂક્ષ્મ અંશમાં મેળવીને બ્રહ્મા દેવ મનુષ્ય આદિ સર્વભૂતાને સૂજે છે, કાર કે ઉક્ત મિશ્રણજ સૃષ્ટિનું ઉપાદાન કારણ છે. મેધાતિથિ તથા કુલૂક ભટ્ટ અને ટીકાકારોનો ઉપર પ્રમાણે અભિપ્રાય છે. ટીકાકાર રાધવાનંદ બન્નેથી જુદા પડી નીચે પ્રમાણે કહે છે. ...પvori મન માહીનામમિતાણામ. માત્માત્રાપુ अपरिच्छिन्नस्यैकस्यात्मन उपाधिवशात् अवयववत्प्रतीयमानेषु आत्मसु ॥ મમાં કવો કરવમૂતઃ સનાતન” તિ ટ્યૂઃ - अंशो नानाव्यपदेशादित्यादि सूत्राच्च तासु मन आदि षडवयवान् सूक्ष्मान् संनिवेश्य सर्वभूतानि सर्वान् जीवान् निर्मम इत्यन्वयः॥ ભાવાર્થ-રાઘવનંદે પાંચ તન્માત્રા ઉપરાંત છઠ્ઠા અહંકારને બદલે મન રાખેલ છે. આત્મમાત્રા શબ્દથી એક બ્રહ્મના ઉપાધિભેદથી ભિન્ન થયેલ અનેક અંશ રૂપ જીવાત્માઓ લીધા છે. મન આદિ છે તોના અવયવોને આત્મમાત્રા સાથે મિશ્રણ કરીને બ્રહ્માએ સર્વ જીવોનું નિર્માણ કર્યું, એમ જીવસૃષ્ટિ રચવાને રાઘવાનંદને અભિપ્રાય છે. (૧૬) यन्मूर्त्यवयवाः सूक्ष्मास्तस्येमान्याश्रयन्ति षट् । तस्माच्छरीरमित्याहुस्तस्य मूर्ति मनीषिणः॥ (મનુ. ૨ા ૨૭ ) અર્થ–જે કારણથી બ્રહ્માના શરીરના સૂક્ષ્મ અવયવ=પાંચ તન્માત્રા અને અહંકાર પાંચ મહાભૂત અને ઈકિને ઉત્પન્ન કરે છે માટે પાંચ મહાભૂત અને ઇકિયરૂપ બ્રહ્માની મૂર્તિને વિદ્વાન લોકો ષડાયતનરૂપ શરીર કહે છે. ૧ તા ૧૬ | | Page #76 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર આવી રીતે બ્રહ્માના શરીરની રચના પુરી થતાં સાંખ્યના તત્ત્વાની રચના પુરી થાય છે. ૧૮ મા શ્લોકથી ૩૦ મા ક્ષેાક સુધી ભૂતાના કાર્ય વગેરે પરચુરણ સૃષ્ટિ બતાવી છે પણ વિસ્તાર વધી જાય એટલા માટે તેના ઉલ્લેખ અત્રે ન કરતાં ૩૨ મા શ્લાકથી બ્રહ્માની જે બાહ્ય સૃષ્ટિ વર્ણવી છે તેનું દિગ્દર્શન આંહી કરાવવામાં આવે છે. ૪૬ द्विधा कृत्वात्मनो देहमर्धेन पुरुषोऽभवत् । अर्धेन नारी तस्यां स विराजमसृजत् प्रभुः ॥ (મનુ૦૨। રૂ૨ ) અ—બ્રહ્માએ પેાતાના શરીરના બે ટુકડા કર્યાં. અધ ભાગ રૂપ એક ટુકડાને પુરૂષ બનાવ્યા અને બીજા ટુકડાની નારી બનાવી. ત્યારબાદ નારીમાં વિરાટ્ પુરૂષનું નિર્માણ કર્યું. (૨) तपस्तप्त्वासृजधं तु स स्वयं पुरुषो विराट् । तं मां वित्तास्य सर्वस्य स्रष्टारं द्विजसत्तमाः ॥ (મનુ॰૧ | ૨૩) અં—તે વિરાટ્ પુરૂષે તપ તપીને જેનું નિર્માણ કર્યું તે હું મનુ છું. હે શ્રેષ્ડ દ્વિજો ! નીચેની સવ સૃષ્ટિ કરનાર તરીકે મને જાણે!. (૩૩) મનુષ્ટિ. अहं प्रजाः सिसृक्षुस्तु तपस्तप्त्वा सुदुश्चरम् । पतीन्प्रजानामसृजं महर्षीनादितो दशः ( मनु० १ | ३४ ) અર્થા–મનુ કહે છે કે દુષ્કર તપ કરીને પ્રજા સર્જવાને ઋચ્છતા મેં શરૂઆતમાં દશ મહર્ષિ પ્રજાપતિએ ઉત્પન્ન કીધા. (૩૪) मरीचिमत्र्यङ्गिरसौ पुलस्त्यं पुलहं क्रतुम् । प्रचेतसं वशिष्ठं च भृगुं नारदमेव च ॥ ( मनु० १ । ३५) અદશ પ્રજાપતિનાં નામ—મરીચિ`, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલપ, ક્રતુ, પ્રચેતસ, વશિષ્ટ, ભૃગુટ્ટ અને નારદ.૧૦ Page #77 -------------------------------------------------------------------------- ________________ તરવસૃષ્ટિ ૪૭ एते मनूंस्तु सप्तान्या-नसृजन्भूरितेजसः । देवान् देवनिकायांश्च महर्षीश्वामितौजसः॥ (मनु०१ । ३६) અર્થ–એ પ્રજાપતિએ એ બહુ તેજવાળા બીજા સાત મનુઓને, દેને, દેવના સ્થાન–સ્વર્ગાદિકને અને અપરિમિત તેજવાળા મહષિએને પેદા કર્યો. એ ઉપરાંત પ્રજાપતિઓએ જે રચના કરી તેનું વર્ણન ૩૭ થી ૪૦ લોક સુધીમાં નીચે પ્રમાણે છે. યક્ષ, રાક્ષસ, પિશાચ, ગન્ધર્વ, અસરા, અસુર, નાગ, સર્પ, ગરૂડ, પિતૃગણ, વિજળી, ગર્જના,મેઘ, રોહિત દંડાકાર તેજ, ઈન્દ્રધનુષ, ઉલ્કાપાત, ઉત્પાતધ્વનિ, કેતુ, ધ્રુવ, અગત્યાદિ તષી, કિન્નર, વાનર, મત્સ્ય, પક્ષી, પશુ, મૃગ, મનુષ્ય, સિંહાદિ, કૃમિ, કીટ, પતંગ, જુ, માખી, માંકડ, દાંશ, મચ્છર, વૃક્ષ, લતા વગેરે અનેક પ્રકારના સ્થાવર ઉત્પન્ન કર્યા. ઉક્ત સાત મનમાં એક મનુ તે આ પ્રકૃતિ મનુ છે, જે સ્વાયંભુવ મનુ કહેવાય છે. બીજા છ મનુઓનાં નામ મનુસ્મૃતિના પ્રથમ અધ્યાયના ૬ર મા શોકમાં દર્શાવ્યાં છે તે આ પ્રમાણે સ્વાચિષ, ૨ઉત્તમ, તામસ, રેવત, પંચાક્ષુષ, વિવસ્વસુત. એ સાતે પોતપોતાના આંતરામાં સ્થાવર જંગમ રૂપ સૃષ્ટિને ઉત્પન્ન કરે છે. સૂત્રકૃતાંગની સાતમી ગાથાના ઉત્તરાર્ધમાં ભાર અને માયા શબ્દ આવે છે, તે પ્રલયકાલના સૂચક છે. તેમાં ભાર શબ્દ મૃત્યુ • રૂપ કાલવાચક છે. માયા શબ્દ સ્વયંભૂ ભગવાનની યોગમાયાનો વાચક છે. ભાગવત તૃતીય સ્કંધના પાંચમા અધ્યાયમાં કહ્યું છે કે “ अथ ते भगवल्लीला योगमायोपबृंहिताः। विश्वस्थित्युद्भवान्तार्था वर्णयाम्यनुपूर्वशः॥" વાલ્મિકિ રામાયણના ઉત્તર કાંડ ૧૦૪ સર્ગમાં ટીકાકાર રામ ભાયા શબ્દને અર્થ સંકલ્પ અર્થાત ભગવાનની સંકલ્પશક્તિ કરે છે? Page #78 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર * माया संभावितो वीरः कालः सर्वसमाहरः । " टीका - " माया संभावितो = मायया संकल्पेन संभावित उत्पादितः । सर्वसमाहरः = सर्वसंहारकर्तेति " ૪ કાલ પોતે તપસ્વીનું રૂપ ધારણ કરી રામચંદ્રજી પાસે આવીને કહે છે કે મને બ્રહ્માએ મેકલેલ છે. તમેાએ ૧૧ હજાર વરસની મર્યાદા આપી હતી તે પુરી થઈ છે, હવે સ્વર્ગલેાકમાં ચાલે. હું તમારા– હિરણ્યગર્ભ અવસ્થાને પુત્ર છું, ભગવાનની સંકલ્પશક્તિ રૂપ માયાથી પેદા થયેલ છું, સના સંહાર કરનાર હું છું. આ ઉપરથી કાલની જુદી જુદી અવસ્થા પ્રતીત થાય છે—જેમકે ઉત્પાદક કાલ, સ્થાપક કાલ અને સંહારક કાલ. સિને આરભકાલ તે ઉત્પાદક કાલ છે. સૃષ્ટિને સ્થિતિ કાલ તે સ્થાપક કાલ અને પ્રલયકાલ તે સંહારક કાલ. સંહારક કાલ એજ માર છે. એ મારજ તમેગુણુપ્રધાન ૬ નામના સ્વયંભૂ અંશને પ્રેરણા કરે છે કે દિવસ પુરા થયેા—સુષ્ટિકાલ પુરા થયા માટે હવે શયન કરા; અર્થાત્ સર્વાંના સંહાર કરે. એટલે મારની પ્રેરણાથી સંકલ્પરૂપ માયાશક્તિ વડે રૂદ્ર જગતા સંહાર કરે છે. જગતના સંહાર થાય છે, પ્રલય થાય છે, માટે આ લેાક અશાશ્વત છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે एवं सर्व स सृष्ट्वेदं मां चाचिन्त्यपराक्रमः । आत्मन्यन्तर्दधे भूयः कालं कालेन पीडयन् ॥ (મનુ જ્। ૧૨ ) અર્થ—મનુ કહે છે કે અચિન્ત્ય પરાક્રમવાળા બ્રહ્મા એવી રીતે મને અને સ પ્રજાને સર્જીને છેવટ પ્રલયકાલ વડે સુષ્ટિકાલના નાશ કરતા થકા કરી આત્મામાં અન્તર્ધાન—લીન થાય છે. સૃષ્ટિ પછી પ્રલય અને પ્રલય પછી સૃષ્ટિ એમ અસંખ્ય સૃષ્ટિ પ્રલય થયા અને થશે. (૫૧) Page #79 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વસૃષ્ટિ यदा स देवो जागर्ति तदेदं चेष्टते जगत् । ' यदा स्वपिति शान्तात्मा तदा सर्व निमीलति ॥ (मनु० १।५२) અર્થ-જ્યારે તે બ્રહ્મા જાગે છે ત્યારે આ જગત ચેષ્ટા–પ્રવૃત્તિ યુક્ત થાય છે અને જ્યારે તે શાંત થઈ સુઈ જાય છે ત્યારે સર્વ भगत निश्चेष्ट / जय छे. (५२) મહાભારતમાં પ્રલયનું વર્ણન આ પ્રમાણે છે: यथा संहरते जन्तून् ससर्ज च पुनः पुनः। अनादिनिधनो ब्रह्मा नित्यश्चाक्षर एव च ॥ अहःक्षयमथो बुद्धवा निशि स्वप्नमनास्तथा । चोदयामास भगवानव्यक्तोऽहंकृतं नरम् ॥ ततः शतसहस्रांशुरव्यक्तेनाभिचोदितः। कृत्वा द्वादशधात्मानमादित्योऽज्वलदमिवत् ॥ ... ... ... ... ... ... जगदग्ध्वाऽमितबलः केवलां जगतीं ततः । अम्भसा बलिना क्षिप्रमापूरयति सर्वशः ॥ ततः कालाग्निमासाद्य तदम्भो याति संक्षयम् । विनष्टेऽम्भसि राजेन्द्र ! जाज्वलत्यनलो महान् ॥ ... ... ... सप्तार्चिषमथाञ्जसा । भक्षयामास भगवान् वायुरष्टात्मको बली ॥ ... ... ... ... ... ... तमति प्रबलं भीममाकाशं ग्रसतेऽऽत्मना ॥ आकाशमप्यभिनदन मनो ग्रसति चाधिकम् । मनो असति भूतात्मा सोहङ्कारः प्रजापत्तिः ॥ अहङ्कारो महानात्मा भूतभव्यभविष्यवित् । Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સુષ્ટિવાદ અને ઈશ્વર तमप्यनुपमात्मानं विश्वं शम्भुः प्रजापतिः ॥ મ. મા. શાન્તિ v૦ રૂ૨૨ (ર થી શરૂ) અર્થ–યાજ્ઞવક્ય મુનિ જનક રાજાને કહે છે કે અનાદિ અનંત નિત્ય અને અક્ષર બ્રહ્મા વારંવાર જંતુઓને જેવી રીતે સર્જે છે અને સંહાર કરે છે તે બિના વિસ્તારથી કહું છું. દિવસ પુરો થયો જાણુને રાત્રે સુવાની ઇચ્છાવાળા અવ્યક્ત ભગવાને અહંકારાભિમાની રૂદ્રને પ્રેરણા કરી. ૩ લાખ કિરણવાળા સૂર્યનું રૂપ ધારણ કરી, તેના બાર વિભાગ કરી અગ્નિ જેવો પ્રચંડ તાપ ઉત્પન્ન કર્યો. જરાયુજ, અંડજ, દજ અને ઉભિન્ન પ્રાણીઓને બાળીને પૃથ્વીતલ ભસ્મીભૂત કર્યું. ત્યારપછી અધિક બલવાન તેજ સૂર્ય આખી પૃથ્વીને જલથી પૂરે છે. ત્યારપછી અગ્નિરૂપ ધારણ કરી જલને ક્ષય કરે છે. અગ્નિને આઠ દિશામાં વાતો પવન શમાવી દે છે. પવનને આકાશ, આકાશને મન, મનને ભૂતાત્મા પ્રજાપતિ અહંકાર અને અહંકારને ભૂત ભવિષ્ય જાણનાર મહત્તત્ત્વ=બુદ્ધિ રૂ૫ આત્મા-ઇશ્વર અને તે અનુપમ આત્મા રૂપ વિશ્વને શંભુ રૂદ્ર ગ્રાસ કરી જાય છે. અર્થાત આ ક્રમથી આખા જગતનો ઈશ્વરમાં લય થઈ જાય છે. બ્રહ્મપુરાણના ૨૩૨ મા અધ્યાયમાં પ્રલયનું વર્ણન નીચે પ્રમાણે છે. सर्वेषामेव भूतानां त्रिविधः प्रतिसञ्चरः। नैमित्तिकः प्राकृतिकः तथैवात्यन्तिको मतः ॥ १ ॥ ब्राह्मो नैमित्तिकस्तेषां कल्पान्ते प्रतिसश्चरः। आत्यन्तिको वै मोक्षश्च प्राकृतो द्विपराद्धिकः ॥२॥ અર્થ–સર્વ ભૂતને પ્રલય ત્રણ પ્રકારને છેઃ નૈમિત્તિક, પ્રાકૃતિક અને આત્મત્તિક. એક હજાર ચતુર્કંગ પરિમિત બ્રહ્માને એક દિવસ થાય તે કલ્પ કહેવાય છે. કલ્પને અને ૧૪ અન્વતર પુરાં થતાં સૃષ્ટિના ક્રમથી ઉલટી રીતે ભૂલોક આદિ સર્વ સૃષ્ટિને બ્રહ્મામાં લય થઈ જતાં પૃથ્વી એકાર્ણવ થતાં સ્વયંભૂ જલમાં શયન કરે તે Page #81 -------------------------------------------------------------------------- ________________ = , , , , , તત્વસૃષ્ટિ ૫૧ નૈમિત્તિક, પ્રત્યે કહેવાય છે. આ અન્તર પ્રલય અથવા ખંડ પ્રલય પણ કહેવાય છે. બે પરાર્ધ વર્ષે ત્રણે લોકના પદાર્થોને પ્રકૃતિમાં યા પરમાત્મામાં લય થાય તે પ્રાકૃતિક પ્રલય યા મહાપ્રલય કહેવાય છે. કઈ સંસ્કારી આત્માની મુક્તિ થાય તે આત્યંતિક પ્રલય કહેવાય છે. ઉપર મહાભારતને પ્રલય બતાવ્યો તે છે તે મહાપ્રલય પણ તેમાં વિશ્વનો લય પ્રકૃતિને બદલે ઈશ્વરમાં દર્શાવ્યો છે. મહાભારતની પ્રલય પ્રક્રિયા કરતાં બ્રહ્મપુરાણની પ્રલય પ્રક્રિયા કેટલીક જુદી છે. તે આ પ્રમાણે –મહાભારતમાં પ્રથમ સૂર્ય તપે છે ત્યારે બ્રહ્મપુરાણના પ્રલયમાં પ્રથમ સો વરસ સુધી અનાવૃષ્ટિ-દુકાળ પડે છે. તેમાં અલ્પ શક્તિવાળા પાર્થિવ પ્રાણીઓનો નાશ થાય છે. ત્યારપછી વિષ્ણુ રૂદ્ર રૂપ ધારણ કરી, સૂર્યનાં સાત કિરણમાં પ્રવેશ કરી, તળાવ સમુદ્ર વગેરે સર્વ જલને પી જાય છે. આનું સમર્થન કરનારી કદની એક ઋચા છે તે આ પ્રમાણે यस्मिन् वृक्षे सुपलाशे देवैः संपिबते यमः । अत्रा नो पि विश्पतिः पिता पुराणों अनुवेनति ॥ અર્થ-આ વૃક્ષ તુલ્ય સંસારમાં પિતૃ યમ=સર્વ જીવોના પિતૃસ્થાનીય સૂર્ય પોતાનાં કિરણો વડે જીવની ઉત્પત્તિ અને રક્ષા કરે છે. વળી તેજ સૂર્ય વહીન જીવોના સત્ત્વને ખેંચી લઈ સ્વવશ કરે છે, અર્થાત મારી નાખે છે. પ્રકૃતિ પ્રસંગમાં પણ સૂર્ય પાણીને શાષવી જીવોને મારે છે. ત્યારપછી તેજ વિષ્ણુ સાત સૂર્ય રૂપે આકાશમાં ઉંચે નીચે તિર્યક ભ્રમણ કરી પાતાલ સહિત ભૂલોકને ખૂબ તપાવે છે. તેથી કૂપ નદી પર્વત ઝરણું વગેરે સ્નેહલીન થઈ જય છે. વૃક્ષ લતા વગેરે બળી જાય છે. ત્યારપછી રૂદ્ર કાલાગ્નિનું રૂપ ધારણ કરી પાતાલ લોકને બાળી સંપૂર્ણ પૃથ્વીતલને દગ્ધ કરી નાખે છે. ત્યારપછી તે અગ્નિવાળા ઉંચે ચડી ભુવાઁક અને સ્વર્ગ Page #82 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઈશ્વર લોકને પણ બાળે છે. તેથી ગન્ધર્વ, પિશાચ, યક્ષ, રાક્ષસ વગેરે પણ નષ્ટ થઈ જાય છે. ત્યારપછી રૂદ્ર રૂપી વિષ્ણુ મુખના નિઃશ્વાસથી પાંચે રંગનાં વાદળ આકાશમાં બનાવે છે. તેમાંથી મૂશળધાર વરસાદ વરસવાથી અગ્નિ શાંત થઈ જાય છે. નિરંતર સે વરસ સુધી વરસાદ વરસતાં પૃથ્વી આખી એકાકાર જલાર્ણવમય થઈ જાય છે, અને ઠેઠ સપ્તઋષિના સ્થાન સુધી તે પાણી પહોંચે છે. ભૂલોક ભુવક અને સ્વર્ગલોક એકાકાર થઈ જાય છે. ત્યારપછી વાદળને વિખેરવા મુખના નિઃશ્વાસથી પવન બનાવે છે. સો વરસ સુધી પવનના તફાનથી વાદળ વિખરાઈ જાય છે, ત્યારે વાયુને પી જઈ એકાર્ણવ જલપ્રવાહમાં શેષશય્યા ઉપર સૃષ્ટિકર્તા વિષ્ણુ સુઈ જાય છે. એક હજાર ચતુર્કંગ પરિમિત બ્રહ્માની રાત્રિ આખી ગનિદ્રામાં પસાર થાય છે. એ વખતે બચી રહેલા જન લેક અને બ્રહ્મલોકસ્થિત સનકાદિ મુમુક્ષુઓ ભગવાનની સ્તુતિ કરતા રહે છે. આ નૈમિત્તિક પ્રલય. કહેવાય છે. વિષ્ણુપુરાણમાં આવી જ રીતે વર્ણન છે. કૂર્મપુરાણમાં થોડા ફેરફાર છે. તેમાં પ્રલયના ત્રણને બદલે ચાર ભેદ કહ્યા છે. ત્રણ તે એ ને એ અને એક નિત્ય પ્રલય કે જે હમેશાં પશુ પક્ષી મનુષ્ય કીટ વગેરે મત આવતાં મરે છે તે નિત્ય પ્રલયન એક ભેદ વધાર્યો છે. પ્રાકૃતિક પ્રલય. પૂર્વોક્ત રૂપમાં અનાવૃષ્ટિ અને કાલાગ્નિના સંપર્કથી જ્યારે પાતાલ આદિ લોક સ્નેહડીન-લુખા થઈ જાય છે, ત્યારે મહત્તત્ત્વાદિ પૃથ્વી પર્યન્ત વિકૃત દ્રવ્યને વંસ કરવા માટે પ્રાકૃતિક પ્રલયકાલ ઉપસ્થિત થાય છે. તેમાં સર્વ પ્રથમ અનાવૃષ્ટાદિ કારણોથી પ્રાણી શરીર અન્નમાં લીન થાય છે. અન્ન બીજ માત્ર શેષ રહીને બાકી ભૂમિમાં લીન થાય છે. તદનન્તર ભૂમિ ગધગુણમાં, ગબ્ધ જલમાં, જલ રસમાં, રસ અગ્નિમાં, અગ્નિ સ્પમાં, રૂપ વાયુમાં, વાયુ સ્પર્શમાં, Page #83 -------------------------------------------------------------------------- ________________ સર્જન-વિનાશવાદ ૫૩ સ્પર્શ આકાશમાં, આકાશ શબ્દમાં, શબ્દ તન્માત્રામાં, તન્માત્રા ઈન્દ્રિયોમાં, ઇન્દ્રિયો મનમાં, મન અહંકારમાં, અહંકાર મહત્તત્ત્વ બુદ્ધિમાં, અને મહત્તત્ત્વ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. આ સાંખ્યને પ્રાકૃતિક પ્રલય થયો. વેદાન્ત એક કદમ ઓર આગળ વધે છે. તે કહે છે કે પ્રકૃતિ અને પુરૂષ બાકી રહ્યા હતા તેને પરમબ્રહ્મમાં લય થઈ જાય છે. એક બ્રહ્મ માત્ર રહી જાય. તે વેદાંતનો પ્રાકૃતિક પ્રલય કહેવાય છે. આ મહાપ્રલયનું વર્ણન ભાગવત તૃતીય સ્કંધના ચતુર્થ અધ્યાયમાં કરેલ છે. તે ઉપરાંત વિષ્ણુપુરાણ, બ્રહ્મપુરાણ અને કૂર્મપુરાણમાં આવેલ છે. ભાગવત, વિષ્ણુપુરાણ અને બ્રહ્મપુરાણમાં આખરી લયા વિષ્ણુમાં કરેલ છે જ્યારે કૂર્મપુરાણમાં આખરી લય રૂદ્રમાં કરેલ છે. કાલપરિમાણુ. મનુષ્યનો એક ભાસ-ત્રીસ અહોરાત્ર તે પિતૃને એક અહોરાત્ર. મનુષ્યને એક વરસ તે દેવતાનો એક અહોરાત્ર દેવતાના બાર હજાર વરસે એક ચતુયુગ=સત્ય દ્વાપર ત્રતા અને કલિયુગ રૂપ થાય છે. એક હજાર ચતુર્થંગે બ્રહ્માને એક દિવસ અને એટલેજ કાલે બ્રહ્માની એક રાત્રિ થાય છે. બ્રહ્માને એક દિવસ તે સૃષ્ટિકાલ અને એક રાત્રિ તે નૈમિત્તિક પ્રલયકાલ સમજવો. આમ સૃષ્ટિ પછી પ્રલય અને પ્રલય પછી સૃષ્ટિની પરંપરા ચાલવાથી આ લોક અશાશ્વત સૃષ્ટિવાદીઓ માને છે. (-૮) સર્જન-વિનાશવાદ. मू० सरहिं परियारहिं, लोयं बूया कडेति य । तत्तं ते ण वियाणति, ण विणासी कयाइवि ॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર સં • છા॰ સ્વò: પર્યાય, હોર્જ બ્રૂયુઃ તે િચ । तत्त्वं ते न विजानन्ति, न विनाशी कदाचिदपि ॥ અર્થ—પાતપાતાની યુક્તિથી “લાક કરેલ છે” એમ (જેએ) એલે છે તે લેાક કદી પણ વિનાશી નથી '' એ તત્ત્વને જાણતા નથી. "" ૫૪ વિવેચન—વૈદિક ધર્મમાં સૃષ્ટિવાદના સમ્બન્ધમાં મુખ્યત્વે સાત વાદીએ માનવામાં આવેલ છે. તે લેાક દેવઉસ, બ્રહ્મઉસ, ઇશ્વરકૃત, પ્રધાનાદિકૃત, સ્વયંભુકૃત, અંડકૃત અને બ્રહ્માકૃત છે એમ માનનાર સાતે વાદીએ, લાક કાર્યોંરૂપ છે, અનેલા છે, સિરૂપ છે, એમાં એકમત છે, પરન્તુ આ જગતના સર્જનહાર કાણુ છે ? એના જવાબમાં બધાના જુદા જુદા મતા છે. એજ એમનું અજ્ઞાન છે. એમનું કથન જ્ઞાનપૂર્વક હોત ! મતભેદ પડત નહિ. સત્ય સિદ્દાન્તમાં કાઇ દિવસે મતભેદ પડતા નથી. સાતે વાદીએ વેદને પ્રમાણુરૂપ માનનારા હેાવા છતાં એક તત્ત્વને પહેાંચી શકતા નથી. તેથી સૂત્રકારે ઠીક જ કહ્યું છે કે “તત્તે તેન વિયાતિતત્ત્વ તે ન વિજ્ઞાનન્તિ” અર્થાત્—તે વાદીએ . ખરી વાતનેસત્ય સિદ્ધાંતને જાણતા નથી. પેાતપેાતાની કલ્પનાથી લોક અમુકનેા કરેલ છે કે તમુકના કરેલ છે એમ મેલે છે. કાઇ પણ સિદ્ધાંત એકલા વાદીના ઉપરથી તારવી શકાતા નથી, કિન્તુ ‘વાવિત્તિવાવિાં નિીતોર્થ: વિદ્વાન્તઃ ’ વાદી અને પ્રતિવાદી બન્નેના કથન ઉપરથી નિીત થયેલ પદાર્થ સિદ્ધાન્ત ગણાય છે. આંહી વાદીઓને પક્ષ તા ઉપર દર્શાવ્યા. હવે સત્ય સિદ્ધાંત તારવવાને માટે પ્રતિવાદીને પક્ષ શું છે તેને પણ વિચાર કરીએ. પ્રથમ તો વાદીએ બધા એક વેદ પ્રમાણને અવલખે છે. તે વેદ સ્મૃતિએ તથા પુરાણેામાં કયા પક્ષ સ્થિર થાય છે તેની સમાલેાચના કરીએ. બધા વાદીએની સમક્ષ પ્રથમ તો એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સૃષ્ટિના પ્રારંભ પહેલાં શું તત્ત્વ હતું ? જેમાંથી આ જગત્ Page #85 -------------------------------------------------------------------------- ________________ - - - સર્જન-વિનાશવાદ ૫૫ પેદા થયું તે વસ્તુ કેવા પ્રકારની હતી? આને જવાબ વેદ બ્રાહ્મણ અને ઉપનિષમાં કેટલે પ્રકારે અપાયો છે તે જોઈએ. (૬) સંત મw ૩રત્. (ત ૩પ૦ ૨T૭૫૨) અથ–સૂાષ્ટની પૂવે આ જગત અસરૂપ હતું. (૨) નવેવ સૌખ્યમા માનીત. (છાળ્યો દા ૨૨) અર્થ–ઉદ્દાલક ઋષિ પિતાના પુત્ર શ્વેતકેતુને કહે છે કે હે સૌમ્ય ! આ જગત્ પ્રથમ સદ્ધરૂપજ હતું. આ બંને જવાબો એક બીજાથી વિરૂદ્ધ જાય છે કેમકે જે અસદુ હોય તે સદ્ ન હોઈ શકે અને જે સદ્ હોય તે અસદ્ ન બની શકે. બ્રહ્મસૂત્રમાં કહ્યું છે કે “જૈવલિમારભવાત” સદ્ અને અસદ્ પરસ્પરવિરોધી ધર્મ એક વસ્તુની અંદર રહી શકતા નથી કારણકે વાત અસંભવિત છે. જો કે જૈન દર્શન કે જે અનેકાતવાદી છે, તે તો અપેક્ષાભેદથી પરસ્પરવિરોધી ધર્મોને પણ એક ધર્મમાં સમન્વય કરી શકે છે. પણ આ તે વાત છે એકાંતવાદીએની એટલે ઉપરના જવાબો એક બીજાથી વિરૂદ્ધ જાય છે. ચાલો હજી આગળ તપાસીએ. (3) સારા પાયામ. (છો ૨૧૨) અર્થ–સૃષ્ટિની પહેલાં આકાશ નામનું તત્ત્વ હતું કારણકે તે પરાયણ એટલે પરાત્પર અર્થાત્ સૌથી પર છે. (૪) વેદ ચિનાઇ મારત, મૃત્યુનેસ્કૃતમારત. ( ૧ ૨ ૨) અથ–સૃષ્ટિની પહેલાં કંઈ પણ ન હતું. આ જગત મૃત્યુથી છવાઈ ગયેલ હતું, અર્થાત્ નષ્ટ થઈ ગયું હતું. (૯) તો વા મા સાતત્ત. (શિશુv૦ ૨ા ૨.) અર્થ–સાથી પહેલાં આ જગત અંધકારમય હતું. એજ ભાવ મનુસ્મૃતિના પહેલા અધ્યાયના પાંચમા કમાં દર્શાવેલ છે. છ થી પહેલા પહેલા Page #86 -------------------------------------------------------------------------- ________________ પ સૃષ્ટિવાદ અને ઇશ્વર (६) आसीदिदं तमो भूतमप्रज्ञातमलक्षणम् । अप्रतर्क्यमविज्ञेयं प्रसुप्तमिव सर्वतः ॥ ( मनु० १ । ५) અ—આ જગત્ સૃષ્ટિ પહેલાં અંધારામાં હતું. અપ્રજ્ઞાત= પ્રત્યક્ષ ગેાચર ન હતું. અલક્ષણુ=અનુમાનગમ્ય ન હતું. અપ્રત= તણાને યાગ્ય ન હતું. અવિજ્ઞેયશબ્દ પ્રમાણુદ્વારા અનેય હતું. જે આગમ પ્રમાણને આધારે પ્રથમના આઠ વાદીઓના જુદા જુદા મત ઉપસ્થિત થયા તેજ આગમને આધારે સૃષ્ટિ પહેલાંની અવસ્થાના સંબંધમાં જુદા જુદા પાંચ યા છ મતભેદ ઉભા થયા. સર્વ તરફથી ધાર નિદ્રામાં લીન હોય તેમ સમસમાકાર-શૂન્યકાર હતું. સંહિતા, બ્રાહ્મણ અને ઉપનિષદ્ વિભાગમાં તે પ્રલયાવસ્થાની હકીકત સંક્ષેપમાં દર્શાવી છે, જ્યારે પુરાણામાં તે પ્રલયકાલના વિસ્તાર અધ્યાયના અધ્યાયેામાં ફેલાઇ ગયા છે. તેમાંને થાડા ભાગ મહાભારત અને બ્રહ્મપુરાણના અમે ઉપર દર્શાવ્યા છે. તેમાં નૈમિત્તિક પ્રલયની અવસ્થા જુદી અને પ્રાકૃતિક પ્રલયની દશા જુદી ચિતરી છે. કાઈ તા જલપ્રલય બતાવે છે તો કાઈ અગ્નિપ્રલય દર્શાવે છે. જલાકાર પ્રલયમાં કાઇ વિષ્ણુને શેષશય્યા ઉપર સુવાડે છે, તેા કાઈ રૂદ્રને, કાઈ સ્વયંભૂને તે કાષ્ઠ પ્રજાપતિને કાયમ રાખે છે. આર્ય સમાજીએ તે! આ પુરાણેાને પ્રમાણુરૂપ માનતાં કાલકલ્પિત ગપ્પાં માને છે, પણ શાતા અને સનાતની તે તેને પ્રમાણુરૂપ ગણે છે. ઘડીભર તેમની માન્યતાને આદર કરીએ તે। વેદ વિભાગની સાથે તે માન્યતાઓના સમન્વય થવા જોઇએ કેમકે મૂલ પ્રમાણ તે વેદ છે. સ્મૃતિ અને પુરાણેાની જે વાત વેદમૂલક હોય તેજ પ્રામાણિક ગણી શકાય. વેદમાં તે પ્રલયની જે અવસ્થા ઉપર દર્શાવી તેમાં તે। જલ પણ નથી અને અગ્નિ પણ નથી. શેષનાગ પણ નથી અને તેની શય્યા બનાવનાર વિષ્ણુ ભગવાન પણ જોવામાં આવતા નથી. જો કાઈ હાત તા ઋષિએ તેનું નામ લઈ નિર્દેશ નકરત? કઈ ન Page #87 -------------------------------------------------------------------------- ________________ - - -- -- સજન-વિનાશવાદ ૫૭. હતું, યા અંધકાર હતો કે અસદ્ હતું એમ શા માટે કહ્યું? કદાચ વિષ્ણુ કે રૂદ્ર નિદ્રાવસ્થામાં હતા, તો તેથી શું તેમની હયાતી મટી ગઈ હતી ? નિદ્રાવસ્થામાં શું તેમની ક્યાતી ન દર્શાવી શકાય ? ખરી વાત તો એ છે કે પુરાણે પક્ષપાતથી રચાયાં છે. શિવપુરાણે શિવનું માહામ્ય બતાવ્યું અને વિષ્ણુની નિંદા કરી, તો વિષ્ણુપુરાણે વિષ્ણુનું માહાસ્ય દર્શાવ્યું અને શિવની નિંદા કરી. બ્રહ્મપુરાણે બ્રહ્માનું સર્વ સામર્થ્ય બતાવ્યું તો દેવી ભાગવતે દેવી કે શક્તિનું જ સામર્થ્ય ગાયું. વેદમાં જે પ્રલયકાલની અવસ્થામાં કોઈ એક વ્યક્તિ હોવાનો ખુલાસો હોત તો પુરાણમાં આ મતભેદો ઉપસ્થિત થાત નહિ, કારણકે પુરાણકારે વેદને તો સર્વોપરિ પ્રમાણ તરીકે સ્વીકારે છે. સૃષ્ટિની આરંભાવસ્થાના મતભેદ. જેમ પ્રલયાવસ્થાના મતભેદો દર્શાવ્યા તેમ સૃષ્ટિની પ્રારંભાવસ્થામાં પણ એવા જ મતભેદે વેદવિભાગમાં જોવામાં આવે છે, તે આ પ્રમાણે देवानां युगे प्रथमेऽसतः सदजायत । तदाशाअन्वजायन्त तदुत्तानपदस्परि॥ | (ws ૨૦. કરો રૂ) અર્થ–દેવતાઓની સૃષ્ટિ પહેલાં અર્થાત સૃષ્ટિના આરંભમાં અસહ્માંથી સત ઉત્પન્ન થયું, તેના પછી દિશાઓ ઉત્પન્ન થઈ અને ત્યારબાદ ઉત્તાનપદ–વૃક્ષો ઉત્પન્ન થયાં. भूर्जज्ञ उत्तानपदो भुव आशा अजायन्त । अदितेर्दक्षोअजायत दक्षाद्वदितिः परि ॥ ( ૧૦ | ૭૨ ૪) અર્થ–ભૂમિએ વૃક્ષ પેદા કર્યો. જમીનમાંથી દિશાઓ ઉત્પન્ન થઈ. અદિતિમાંથી દક્ષ પેદા થયો અને દક્ષમાંથી વળી અદિતિ ઉત્પન્ન થઈ. આ ઋચાઓને અર્થ પ્રાયે સાયણ ભાષ્યને અનુસાર લખવામાં આવે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સુષ્ટિવાદ અને ઈશ્વર अदितिर्वजनिष्ट दक्ष! या दुहिता तव । तां देवा अन्वजायन्त भद्रा अमृतबन्धवः ॥ (ા ૨૦ ૭ર૬) અર્થહે દક્ષ ! જે તારી પુત્રી અદિતિ તેણીએ ભદ્રસ્તુત્ય અને મરણ બંધનરહિત દેવોને જન્મ આપ્યો. (અદિતિને અપત્ય પુત્ર માટે આદિત્યદેવે કહેવાય છે.) यद्देवा अदः सलिले सुसंरब्धा अतिष्ठत । अत्रा वो नृत्यतामिव तीव्रो रेणुरपायत । (ત્રણo ૨૦૭ર૬) અર્થ–હે દેવ ! જ્યારે તમે ઉત્પન્ન થયા ત્યારે પાણીમાં નૃત્ય કરતાં તમારે એક તીવ્ર રેણુ=અંશ અંતરિક્ષમાં ગયો. (તે સૂર્ય બન્યો એ અભિપ્રાય છે.) अष्टौ पुत्रासो अदिते ये जातास्तन्वस्परि । देवाँ उपप्रैत्सप्तभिः परामार्ताण्डमास्यत् ॥ ( ૦ ૧૦૫ ૭ર. ૮). અર્થ—અદિતિના શરીરથી જે આઠ પુત્રો ઉત્પન્ન થયા, તેમાંથી સાત પુત્રોની સાથે અદિતિ દેવતાઓની પાસે સ્વર્ગમાં ગઈ આઠમો પુત્ર જે માર્તણ્ડ=(મૃતાહિveગતિ ન માઇલ) સૂર્ય તેને આકાશમાં છેડી ગઈ. અદિતિના આઠ પુત્રોનાં નામ – मित्रश्च वरुणश्च धाता चार्यमा च । अंशश्च५ भगश्च इन्द्रश्च विवस्वांश्चेत्येते ॥ (તે સારા રૂ૨૦) અર્થ પ્રસિદ્ધ છે. વિવસ્વાન એટલે સૂર્ય. આમાં ત્રીજી ચાના પૂર્વાર્ધમાં જે કહ્યું કે અસહ્માંથી સદ્ ઉત્પન્ન થયું, એ વિચારણીય છે. અસત્રઅભાવ, શૂન્ય, તેમાંથી Page #89 -------------------------------------------------------------------------- ________________ સર્જન-વિનાશવાદ ૫૯ સદ્ શી રીતે ઉત્પન્ન થઈ શકે ? શન્ય હજાર એકત્ર કરવાથી એક અંક બન શક્ય નથી. શન્યને સરવાળે શુન્ય જ રહે છે. ગીતામાં કહ્યું છે કે “નારત વિથ માવો નામ વિત્તે સત” અસતમાંથી સત્યભાવ થતો નથી અને સતને અસત્યઅભાવ બનતું નથી. અસતને અવ્યાકૃત બ્રહ્મરૂપ જે લાક્ષણિક અર્થ કરવામાં આવે છે તેને વિચાર પછી કરીશું. (૨) ત્રીજી અને ચોથી ચાને પરસ્પર વિરોધ આવે છે તે એ કે ત્રીજી ઋચામાં તો કહ્યું કે સભાની પ્રથમ દિશાઓ ઉત્પન્ન થઈ અને પછી વૃક્ષો ઉત્પન્ન થયાં. ચોથી ત્રાચામાં કહ્યું કે ભૂમિએ પ્રથમ વૃક્ષ ઉત્પન્ન કર્યો અને પછી દિશાઓ ઉત્પન્ન કરી. (૩) ચોથી ચાના ઉત્તરાર્ધમાં બતાવ્યું કે અદિતિએ દક્ષ ઉત્પન્ન કર્યો અને દક્ષે અદિતિ ઉત્પન્ન કરી. એ પણ પરસ્પર વિરૂદ્ધ છે. પાંચમી ઋચામાં જે દક્ષને સંબોધીને કહ્યું કે, હે દક્ષ ! તારી પુત્રી અદિતિએ દેવો પેદા કર્યા. શું આ વિરોધનું સમર્થન નથી? અદિતિને આઠ પુત્ર ગણાવ્યા તેમાં દક્ષનું નામ આવતું નથી એ હિસાબે અદિતિના પિતા દક્ષ ઠરે છે. વાલ્મિકિ રામાયણના અરણ્યકાંડના ૧૪ મા સર્ગમાં પણ દક્ષ પ્રજાપતિની સાઠ પુત્રીઓ પૈકી અદિતિ પણ એક પુત્રી દર્શાવી છે. તે પછી અદિતિએ દક્ષને પેદા કર્યો એનું શું સમજવું? ખુદ સાયણે પણ આ શંકા ભાષ્યમાં ઉઠાવી છે અને યાસ્કનાં વચનથી તેનું સમાધાન કર્યું છે પણ તે સંતોષકારક નથી. (૪) છઠી ચામાં દેવતાઓને પાણીમાં નાચતા દર્શાવ્યા છે તે પાણી તે હજુ ઉત્પન્ન થયું નથી. જમીન, વૃક્ષ અને દિશાઓની ઉત્પત્તિ તો બતાવી પણ પાણીની સૃષ્ટિ તો બતાવી નથી છતાં પાણુમાં દેવતાઓનું નૃત્ય શી રીતે થયું ? (૫) સાતમી ઋચામાં અદિતિના આઠ પુત્રોમાં એક પુત્ર સૂર્ય Page #90 -------------------------------------------------------------------------- ________________ ६० સૃષ્ટિવાદ અને ઇશ્વર છે જે તૈતિરય આરણ્યકથી સ્પષ્ટ થાય છે. વળી સાત પુત્રાને લઇને અદિતિ સ્વર્ગમાં જાય છે અને સૂર્યને આકાશમાં છેાડી જાય છે એમ કહ્યું છે અને છઠ્ઠી ઋચામાં કહ્યું કે દેવતાઓ નૃત્ય કરતા હતા તેમાંથી એક તીવ્ર રેણુ આકાશમાં ઉડયા તેને સૂર્ય બન્યા. શું આ એ વાતમાં પરસ્પર વિરાધ નથી આવતા ? વળી માતૈ શબ્દની વ્યુત્પત્તિ અનુસાર મૃત અંડમાંથી સૂર્યને ઉત્પન્ન થયાનું બતાવ્યું છે. તે ખરૂં શું માનવું? પાકા ! ચાલો થાડા આગળ વધીએ. ઋગ્વેદના ૧૨૦ મા સુક્તમાં સૂર્યનારાયણને ખાસ પરમાત્માના પુત્ર તરીકે બતાવ્યા છે અને શત્રુના સંહારક તરીકે એાળખાવ્યા છે. જુઓઃ तदिदास भुवनेषु ज्येष्ठं यतो जज्ञ उग्रस्त्वेषनृम्णः । सद्यो जज्ञानो निरिणाति शत्रूननु यं विश्वे मदन्त्यूमाः || (TM૦ ૨૦| કુ૨૦ | ↑ ) અર્થ—ભુવન–ત્રણ ક્ષેાકમાં જ્યેષ્ઠ=પ્રશસ્ત યા સૌથી પ્રથમ જગત્ નું આદિ કારણ તે હતું. ( તદ્ શબ્દથી બ્રહ્મનું ગ્રહણ કર્યું છે પણ તે એકદેશી અર્થ છે. સામાન્યથી તે પરમાત્મા અર્થે થઈ શકે) તે પરમાત્મા કે જેનાથી ઉગ્ર=પ્રદીપ્ત તેજવાળા વેષરૃક્ષ્ણસૂર્ય ઉત્પન્ન થયે.. જે સૂર્યે ઉત્પન્ન થવાની સાથેજ શત્રુએને સંહાર કર્યાં. જે સૂર્યને જોઇને સર્વ પ્રાણીઓ ખુશ થાય છે. આમાં સૂર્યની ઉત્પત્તિ પરમાત્માથી બતાવી ૭૨ મા સૂક્તમાં અદિતિના આઠમા પુત્ર તરીકે યા દેવતાના તીવ્ર રેક તરીકે સૂર્યને એળખાવ્યા. શું આમાં પરસ્પર વિરોધ નથી આવતા ? ભાષ્યકાર સાયણે એમ કહ્યું કે સૂર્ય ઉત્પન્ન થતાંજ મન્દેહાદિ રાક્ષસાને મારે છે. આંહિ પણ એક શંકા એ થાય છે કે પરમાત્માએ સૂર્યને બનાવ્યા પહેલાં રાક્ષસે ક્યાંથી પ્રગટ થયા ? આંહિ તે પરમાત્મા અને સૂર્યની વચ્ચે રાક્ષસેાની ઉત્પત્તિ બતાવી નથી. કદાચ તે પ્રગટ થઇ ચુક્યા તા સૂર્યની સાથે તેમની શત્રુતા શી? કદાચ પૂર્વની શત્રુતા હોય તે Page #91 -------------------------------------------------------------------------- ________________ સર્જન-વિનાશવાદ ૬૧ " પણ દયાળુ પરમાત્માના પુત્ર તરીકે જન્મ પામેલ સૂર્યમાં એવી ઘાતક વૃત્તિ=ક્રૂરતા કયાંથી આવી ? કદાચ અંધકારને સૂર્યને શત્રુ માનીને તેને નાશ કરવાને પરમાત્માએ સૂર્યને પેદા કર્યાં એમ માનીએ તે રાનૂન' એ બહુવચનની અનુપપત્તિ આવે છે. વળી સાયણાચાર્યે તે। મન્દેહાદિ રાક્ષસેાનાં નામ લઈને તેમને બહુશત્રુ તરીકે નિર્દેશ્યા છે. ત્રીજી અસ’ગતિ એ છે કે સૂર્યને જોઈ બધાં ‘ હમા: ' પ્રાણીએ ખુશી થાય છે. તે સૂર્ય ઉત્પન્ન થયા પહેલાં શું બધાં પ્રાણીએ ઉત્પન્ન થઈ ચુક્યાં હતાં ? આંહિ તે સૂર્ય અને પરમાત્માની વચ્ચે પ્રાણીઓની સૃષ્ટિ બતાવી નથી. આ ઋચાથી તે ઉલટું એ સિદ્ધ થાય છે કે રાક્ષસ પ્રાણીએ વગેરે લેાકમાં માજીદ હતા જ. ફક્ત એક સૂર્યની ગેરહાજરીથી લેાકા મુંઝાતા હતા. રાક્ષસેા પ્રાણીઓને ડરાવતા હતા. પરમાત્માએ સૂર્યને પેદા કરવાથી રાક્ષસે યા અંધારાને નાશ થયા તેથી પ્રાણીએ ખુશી થયાં. અથવાતા ઈતિહાસકારાના કહેવા પ્રમાણે જ્યાં લાંબા વખત સુધી સૂર્યનાં દર્શન થતાં નથી એવા વે જેવા પ્રદેશમાં રહેતાં મનુષ્ય વગેરે પ્રાણીઓ જ્યારે એશીયામાં આવ્યાં ત્યારે દરરાજ સૂર્યનાં દર્શન થતાં અને અંધકાર નષ્ટ થયેલ જોતાં તે લેાકેા ખુશી થયા. તેમની ષ્ટિએ સૂર્યના આવિર્ભાવ થા જોવામાં આવ્યે. આવા સૂર્યને પરમાત્મા શિવાય ખીજો કાણુ પેદા કરે ? એવી કલ્પના થતાં આ ઋચાના ઉચ્ચાર તેમના મુખેથી થયેા હાય તે તેમાં શું અસંગતિ જણાય છે? ખરી રીતે તે વિષુવવૃત્ત પ્રદેશથી ૨૩ા અંશ દક્ષિણે અને ૨૩।। અંશ ઉત્તરે સૂર્યના ઉદય અસ્ત દરરાજ થયાજ કરે છે પણ અન્ય પ્રદેશમાંથી સૂર્યવાળા પ્રદેશમાં આવનાર પ્રાણીને અજાયખી લાગે કે ખુશાલી થાય તેમાં નવાઇ નથી. અસ્તુ. Page #92 -------------------------------------------------------------------------- ________________ , , , ૨૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર પુરુષસૂક્તની સૃષ્ટિ વૈદિક સૃષ્ટિને પહેલે-આજે પ્રકાર] હવે આપણે પુરૂષસૂક્ત કે જે લગભગ બધા વેદમાં આવે છે તેનું નિરીક્ષણ કરીએ. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् । स भूमि विश्वतो कृत्वा त्यतिष्ठदशाङ्गुलम् ॥ (૨૦ ૨૦ ૨) અર્થ–સર્વ પ્રાણી સમષ્ટિરૂપ બ્રહ્માંડ છે દેહ જેહને એ વિરાટ નામે પુરૂષ કે જેમાં હજાર=અનન્ત મસ્તક છે, અનન્ત આંખ છે, અનંત પગ છે તે પુરૂષ, ભૂમિ બ્રહ્માંડને ચારે તરફથી વીંટીને દશ અંગુલ હાર નીકળતો રહે છે, અર્થાત્ બ્રહ્માંડવ્યાપી છે. पुरुष पवेदं सर्व यद्भुतं यच्च भव्यम् । उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ॥ (ા ૧૦ કે ૧૦ / ૨) અર્થ–જે વર્તમાનકાલમાં જગત દેખાય છે, જે ભૂતકાલમાં હતું અને જે ભવિષ્યમાં હશે તે બધું પુરૂવરૂપ જ છે. તે પુરૂષ અમૃતત્વ-દેવત્વને સ્વામી છે. તે પ્રાણીઓનાં ભોગ્ય કર્મો ભગવાવવાના કારણથી જગદવસ્થામાં પ્રકટ થાય છે.. एतावानस्य महिमातो ज्यायाँश्च पूरुषः। पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि ॥ | ( ws ૨૦૨૦રૂ) અર્થ–આટલું જગત તે એહનો મહિમા છે. પુરૂષ તે એ મહિમાથી કયાંએ અધિક છે. આ અખિલ બ્રહ્માંડ તે તેને થે હિસ્સો છે. ત્રણ હિસ્સા તે સ્વપ્રકાશ સ્વરૂપમાં જ અમૃતત્વ રૂપે રહે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ પુરૂષસૂક્તની સૃષ્ટિ त्रिपादूर्ध्व उदैत्पुरुषः पादोस्येहा भवत्पुनः। ततो विष्वळ्यक्रामत् साशनानशने अभि ॥ ( s ૨૦ / ૧૦. ૪) અર્થ—જે ત્રણ હિસ્સા સંસારસ્પર્શથી રહિત છે, તે હમેશાં શુદ્ધ પુરુષરૂપે નિર્લેપ રહે છે. શેષ એક પાદ માયાથી લિપ્ત થઈ જગત રૂપે બને છે. માયાને વેગે તે એક પાદ નર તિર્યંચ આદિ વિવિધ રૂપે અર્થાત સાશન=ભોજન વ્યવહાર સહિત ચેતન અને અનશન=ભોજન વ્યવહારરહિત જડથી વ્યાપ્ત થઈ જાય છે. तस्माद्विरालजायत विराजोऽधिपूरुषः । स जातोऽत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः ॥ (૨૦ ૨૦ ૧) અર્થ–તે આદિ પુરૂષથી વિરબ્રહ્માંડદેહ ઉત્પન્ન થયો. તે આદિપુરૂષ તે વિરહમાં પ્રવેશ કરી બ્રહ્માંડાભિમાની દેવતારૂ૫ છવ બન્યું. તેનું નામ વિરા પુરૂષ યા અધિપુરૂષ. ત્યારપછી તે વિરા પુરૂષ દેવતા તિર્યંચ મનુષ્યાદિ પ્રાણુરૂપે બન્યો, અર્થાત વિરાથી જુદો પડ્યો. પછી તેણે ભૂમિ સજી અને પુર એટલે શરીર સાત ધાતુથી પુર્યા–અર્થાત જીવોનાં શરીરની સૃષ્ટિ કરી. यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत। वसन्तोऽस्यासीदाज्यं ग्रीष्मइध्मः शरद्धविः ।। ( ૦ ૨૦. ૨૦. ૬) અર્થ–ઉત્તર સૃષ્ટિની સિદ્ધિ માટે બાહ્ય દ્રવ્ય ન હોવાથી દેવોએ યજ્ઞ માંડ્યો. તે યજ્ઞમાં દેવોએ વિરાટુ પુરૂષને હવિ બનાવ્યો. તે યજ્ઞ માનસિક હતો એટલે પુરૂષને આગમાં હોમવાને બદલે સંકલ્પ માત્રથી તે પુરૂષને પશુ માની યજ્ઞસ્તંભમાં બાંધી હવિરૂપે મનમાં કલ્પના કરી. વસંત ઋતુજ એ યજ્ઞમાં ઘી હતું. ગ્રીષ્મ ઋતુ ઈધણાં અને શર ઋતુ હવિ તરીકે માનવામાં આવી. Page #94 -------------------------------------------------------------------------- ________________ ६४ સૃષ્ટિવાદ અને ઇશ્વર तं यज्ञं बर्हिषि प्रौक्षन् पुरुषं जातमग्रतः । तेन देवा अयजन्त साध्या ऋषयश्च ये ॥ (8૨૦૨૦. ૭) અર્થ–સૌથી પહેલાં ઉત્પન્ન થયેલ વિરા પુરૂષને યજ્ઞપુરૂષ કહેવામાં આવે છે. તે યજ્ઞપુરૂષને બહિવું એટલે માનયજ્ઞમાં દેવોએ હે. સૃષ્ટિ સાધવાને યોગ્ય પ્રજાપતિ આદિ દેવોએ તથા તદનુકૂલ ઋષિઓએ તે પશુ તરીકે માનેલા યજ્ઞપુરૂષવડે માનસ યજ્ઞ ર. तस्माद्यज्ञात्सर्वहुतः संभृतं पृषदाज्यम् । पशून्ताँश्चक्रे वायव्या-नारण्यान् ग्राम्याश्च ये ॥ | ( s ૨૦૨૦. ૮) અર્થ–સર્વાત્મક પુરૂષ જે યજ્ઞમાં હોમાય તે યજ્ઞનું નામ સવહુત . તે સર્વહત–પુરૂષમેધ યજ્ઞમાંથી દેએ દધિયુક્ત થી આદિ ભાગ્ય પદાર્થ, વાયવ્ય, આરણ્યક (જંગલી) અને ગામનાં પશુઓ બનાવ્યાં. तस्माद्यज्ञात्सर्वहुत ऋचः सामानि जज्ञिरे । छन्दांसि जज्ञिरे तस्माद्यजुस्तस्मादजायत ॥ ( રૂા. ૨૦ / ૧ / ૧) અર્થ—તે સર્વહત યજ્ઞમાંથી વેદ, યજુર્વેદ અને સામવેદ તથા છંદ–ગાયને ઉત્પન્ન થયાં. तस्मादश्वा अजायन्त ये के चोभयादतः । गावो ह जज्ञिरे तस्मात्तस्माजाता अजावयः॥ ( ૨૦. ૨૦. ૨૦) અર્થ—તે યજ્ઞમાંથી ઘોડા, ઉપર નીચે દાંતવાળા ખચ્ચર ગધેડા, ગાયે, બકરી, ઘેટાં ઉત્પન્ન થયાં. यत्पुरुषं व्यदधुः कतिधा व्यकल्पयन् । मुखं किमस्य को बाहू का ऊरू पादा उच्यते ॥ (T૦ ૨૦ ૨૦ ૨૨) Page #95 -------------------------------------------------------------------------- ________________ પુરૂષસૂક્તની સૃષ્ટિ પ અર્થ—પ્રજાપતિના પ્રાણુરૂપ દેવાએ જે વિરાટ્ પુરૂષને અનાવ્યા, તેની કલ્પના કેટલે પ્રકારે કરી? એ પુરૂષનું મુખ શું હતું ? એ ભુજા શું હતી ? એ સાથળ અને બે પગ શું હતા ? ब्राह्मणोस्य मुखमासीद्वाहू राजन्यः कृतः । उरू तदस्य यद्वैश्यः पद्भ्यां शूद्रोऽजायत | (૧૦ ૨૦ | ૨૦ | ૨૨) અર્થ—બ્રાહ્મણ એ પુરૂષના મુખમાંથી ઉત્પન્ન થયા, ક્ષત્રિય ભુન્નમાંથી, વૈશ્ય ઉરૂમાંથી અને શૂદ્ર પગમાંથી ઉત્પન્ન થયા. चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत । मुखादन्द्रिवाग्निश्च प्राणाद्वायुरजायत ॥ (ગ્૦ ૬૦ | ૨૦ | ૨૩) અર્થ—એ પુરૂષના મનમાંથી ચંદ્ર, આંખમાંથી સૂર્ય, મુખમાંથી ઇન્દ્ર અને અગ્નિ તથા પ્રાણમાંથી વાયુ ઉત્પન્ન થયા. नाभ्या आसीदन्तरिक्षं शीष्णों द्यौः समवर्तत । पद्भ्यां भूभिर्दिशः श्रोत्रात्तथा लोकाँ अकल्पयन् ॥ (૨૦ ૨૦ | ૨૦ | ૨૪) અર્થ—એ પુરૂષની નાભિમાંથી અંતરિક્ષ, મસ્તકમાંથી વર્ગ, પગમાંથી ભૂમિલેક તથા કાનમાંથી દિશાઓની કલ્પના કરી. सप्तास्यासन् परिघयस्त्रिः सप्त समिधः कृताः । देवा यद्यज्ञं तन्वाना अबध्नन् पुरुषं पशुम् ॥ (૦ ૨૦ | ૨૦ | ?) અર્થ——એ યજ્ઞની ગાયત્રી આદિ સાત છંદ રૂપી સાત પરિધિ હતી. ખાર માસ, પાંચ ઋતુ, ત્રણ લેાક અને સૂર્ય એ એકવીશ સમિધ- ધણાં હતાં. પ્રજાપતિના પ્રાણ અને ઇન્દ્રિયરૂપ દેવાએ માનસ યજ્ઞ કરતાં વિરાટ્ પુરૂષને પશુત્વની ભાવનાથી વિરૂપે માની યજ્ઞસ્તંભમાં મધ્યેા. Page #96 -------------------------------------------------------------------------- ________________ 5. સૃષ્ટિવાદ અને ઈશ્વર यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् । तेह नाकंमहिमानः सचन्त यत्र पूर्व साध्याः सन्ति देवाः॥ (૨૦ ૧૦ / ૨) અર્થ–દેવોએ માનસ યજ્ઞથી પુરૂષ યજ્ઞ યા પ્રજાપતિ યજ્ઞ કર્યો. તે યજ્ઞમાં જગનિર્માણ રૂપ મુખ્ય ધર્મ હતો. તે યજ્ઞના ઉપસકે વિરાષ્ટ્ર પ્રાપ્તિ રૂપ સ્વર્ગને પામે છે કે જ્યાં સાધ્ય દેવ સૃષ્ટિ સાધવાને યોગ્ય દેવો રહે છે. એ યજ્ઞનું બીજું ફલ છે. સમાલોચના. પ્રથમની ચાર ઋચાઓ પુરૂષ અને જગતનું સ્વરૂપ બતાવતાં પરસ્પર વ્યાપ્ય વ્યાપકતા દર્શાવે છે. પહેલી ઋચામાં પુરૂષના હજાર મસ્તક અને હજાર આંખ તથા પગ દેખાડ્યા છે તેની ઘટના બરાબર થતી નથી કારણકે એક મસ્તક દીઠ બે આંખ અને બે પગ હોવા જોઈએ. એક મસ્તક દીઠ એક આંખ અને એક પગ હોય તે તે પુરૂષ કાણે અને લંગડો બની જાય. આ અસંગતિને પરિહાર કરવા તો ભાષ્યકારે ઠીક ખુલાસે કરી દીધો કે સહસ્ત્ર શબ્દ ઉપલક્ષણ માત્ર છે. તેને અર્થ સાયણે “અનંત’ કર્યો છે. રામાનુજે “અસંખ્ય અર્થ કર્યો છે. મંગલાચાર્ય અને મહીધરે બહુ’ અર્થ કર્યો છે. અર્થાત મસ્તક આંખ અને પગવાળા જગતમાં અસંખ્ય અગણિત=અનંત છે. તે બધા અવયવો આદિ પુરૂષના ગણાય માટે તે આ પુરૂષનું નામ વિરાટુ પુરૂષ કહેવાય છે કારણકે વિરા બ્રહ્માંડ તેનું શરીર છે, અને તે શરીરને અભિમાની તે શરીરમાં પ્રવેશ કરનાર વિરા પુરૂષ છે. બ્રહ્માંડ અને વિરાટુ પુરૂષ પરસ્પર વ્યાપ્ય વ્યાપક છે. બીજે આદિ પુરૂષ યા મુખ્ય પુરૂષ જગત વ્યાપક તે છે, પણ જગતથી બહાર પણ રહે છે. પહેલી ઋચા એમ કહે છે કે જગતથી દશ અંગુલ વ્હાર રહે છે, અર્થાત વિરાટું પુરૂષ યા બ્રહ્માંડથી આદિ પુરૂષ–પરમાત્મા દશ અંગુલ ચારે તરફ વ્હાર રહે છે. ત્રીજી ઋચામાં Page #97 -------------------------------------------------------------------------- ________________ પુરૂષસૂક્તની સૃષ્ટિ ६७ કહ્યું છે કે આદિ પુરૂષનો એક પાદ બ્રહ્માંડવ્યાપી બને છે અને ત્રણ પાદ બ્રહ્માંડથી હાર અલિપ્ત રહે છે. એ અભિપ્રાય સાયણ અને મહીધરને છે. એ હિસાબે પહેલી ઋચા અને ત્રીજી ઋચાનો પરસ્પર વિરેાધ જણાય છે. મંગલાચાર્ય અને રામાનુજ ઉપરનો વિરોધ એવી રીતે દૂર કરે છે કે દિવિ શબ્દનો અર્થ ઉર્વીલોક અથવા જનક અને સત્યલોક સમજ. અર્થાત ત્રણ પાદ તે ઉર્વ લેકમાં પ્રકાશે છે અને એક પાદ અલોકમાં પ્રકાશે છે. એટલા માટે ભૂલોક કરતાં સ્વર્ગલોકમાં અધિક સુખ અને અધિક પ્રકાશ છે. આ હિસાબે પહેલી અને ત્રીજી અચાને વિરોધ મટી જાય છે. પણ ભાષ્યકારનો મતભેદ તે ઉભેજ રહે છે કેમકે સાયણ અને મહીધરને મતે બ્રહ્માંડથી ત્રણગણો મોટો આદિ પુરૂષ છે, જ્યારે મંગલાચાર્ય અને રામાનુજને મતે બ્રહ્માંડવ્યાપી–બ્રહ્માંડ પરિમિત આદિ પુરૂષ છે એટલે આદિ પુરૂષ અને વિરા પુરૂષ લગભગ બરાબર છે. આ એક મતભેદ. (૨) પહેલી ઋચામાં ભૂમિ શબ્દ આવે છે. તેનો પ્રસિદ્ધ અર્થ તો પૃથ્વી થાય છે, પણ ભાષ્યકારેએ તે અર્થ છોડીને નવો અર્થ સ્વીકાર્યો છે. સાયણે તે ભૂમિ શબ્દનો અર્થ બ્રહ્માંડનો ગોળો કર્યો છે. મહીધરે ભૂમિ શબ્દ ભૂતો પલક્ષક માની તેનો અર્થ “પૃથ્વી, જલ આદિ પાંચ ભૂત” એવો કર્યો છે. મંગલાચાર્યે ભૂશબ્દપલક્ષિત ભૂર્ભુવઃ સ્વઃ એ કૈલોકય ભૂમિ શબ્દનો અર્થ કર્યો છે. રામાનુજે સ શબ્દને ભૂમિ સાથે જોડી સમસ્ત ભૂમિ શબ્દનો અર્થ કર્યો છે પ્રકૃતિ સહિત. અર્થાત્ ભૂમિ એટલે પ્રકૃતિ તે સહિત જીવ કાલ અને સ્વભાવરૂપ સમુદાય એટલો અર્થ સભૂમિ શબદનો કર્યો છે. આમ જુદો જુદો અર્થ કરવા છતાં બ્રહ્માંડવ્યાપિસ્વરૂપ તાત્પર્યમાં ચારે એકત્ર થઈ જાય છે. પણ પાંચમી ઋચામાં જે ભૂમિ શબ્દ આવે છે, ત્યાં કેમ બધા બદલી જાય છે? મહીધર અને સાયણ તો ભ્રામ એટલે પૃથ્વી અર્થ કરે છે. મંગલાચાર્ય અતલ વિતલ આદિ સાત Page #98 -------------------------------------------------------------------------- ________________ - ૬૮ સુષ્ટિવાદ અને ઈશ્વર ભુવન યા પાતાલ લોક પચાશ કેડ જોજનના વિસ્તારવાળો એમ અર્થ કરે છે, જ્યારે રામાનુજાચાર્ય ભૂજ્યન્ત સમુદાય એવો અર્થ કરે છે. એનો સમન્વય ક્યાં થશે ? એકજ સૂક્તમાં એક ઠેકાણે એક અર્થ અને બીજે ઠેકાણે બીજો અર્થ એ કલ્પના નહિ તો બીજું શું? (૩) એવી જ રીતે ચોથી ઋચામાં આવેલ સાશન અને અનશન શબ્દના સંબંધમાં પણ જુદા જુદા મત છે. સાયણ તે સાશન એટલે ભેજનવ્યવહાર સહિત ચેતન જગત અને અનશન એટલે ભજનવ્યવહાર રહિત જડ જગત એવો અર્થ કરે છે. મતલબ કે પરમાભાને ચતુથાશ જડ ચેતન વ્યાપ્ત બને છે. ત્રણ હિસ્સા તે ચેતને ચેતન રહે છે. એ સાયણનું તાત્પર્ય છે. મહીધરને પણ એજ અભિપ્રાય છે. મંગલાચાર્યો સાશન શબ્દને અર્થ અધલક અને અનશન શબ્દનો અર્થ ઉર્ધ્વ લોક કર્યો છે, કારણકે અશન એટલે કર્મ ફલ કર્તવ ભાક્નત્વાદિ વ્યવહાર, તે સહિત તે સાશન અને તેવા વ્યવહાર રહિત તે અનશન. અધેલોકમાં તેવો વ્યવહાર છે માટે સાશન અધેલોક અને અનશન ઉર્ધ્વ લોક. રામાનુજાચાર્યો અશનાને અર્થ વાસના કર્યો છે. સાશના એટલે વાસના સહિત અલોક અને અનશના એટલે વાસનારહિત ઉર્ધ્વ લોક. આ હિસાબે સાયણ મહીધરને એક મત અને મંગલાચાર્ય તથા રામાનુજાચાર્યને બીજો મત. આ અર્થભેદથી આદિ પુરૂષની મહત્તામાં પણ મહેટો ભેદ પડી જાય છે તે આ પ્રમાણે -સાયણ અને મહીધરના મત પ્રમાણે આદિ પુરૂષના ત્રણ હિસ્સા સંસારસ્પર્શથી રહિત અને એક હિસ્સો-ચતુર્થ ભાગ સંસારસ્પ–જગધિકારથી સહિત છે. જ્યારે મંગલાચાર્ય અને રામાનુજાચાર્યના મત પ્રમાણે પરમાત્માને ત્રણ હિસ્સા ઉર્વીલોકમાં અને એક હિસ્સો અધોલોકમાં પ્રકાશમાન થાય છે. એટલે ચારે હિસ્સા બ્રહ્માંડમાંજ આવી જાય છે. તફાવત એટલો કે ઉર્વલોકમાં ત્રણ હિસ્સા માટે અધિક પ્રકાશ જ્યારે અધેલકમાં એક હિસ્સો માટે ન્યૂન પ્રકાશ. Page #99 -------------------------------------------------------------------------- ________________ પુરૂષસૂક્તની સૃષ્ટિ પાંચમી ત્રચામાં સૃષ્ટિક્રમ સંક્ષેપથી દર્શાવ્યું છે. સૌથી પહેલાં વિરાર્તી ઉત્પત્તિ થાય છે. વિરાના બે અર્થ થાય છે. જગત અને ઇશ્વરસ્થાનીય વિરાટુ પુરૂષ. અહિ જેની પ્રથમ ઉત્પત્તિ દર્શાવી છે તે વિરા પુરૂષ નહિ પણ બ્રહ્માંડ–જગત છે. બ્રહ્માંડ તૈયાર થયા પછી તેમાં પ્રવેશ કરનાર અને બ્રહ્માંડને પિતાનો દેહ બનાવી તે દેહનો અભિમાન રાખનાર વિરાટુ પુરૂષ (હજાર મસ્તક આદિવાળો ઈશ્વર) ઉત્પન્ન થાય છે. ત્યારપછી તે વિરાટું પુરૂષ દેવ તિર્યંચ મનુષ્ય આદિ છવરૂપ ધારણ કરે છે. તે જીવોને પિતાથી અલગ કરે છે. ત્યારપછી ભૂમિ–જમીન બનાવે છે અને ત્યારપછી ઉપર કહેલ જીવોનાં શરીર બનાવે છે. બસ, આ એક શ્લોકમાં વિરાર્તી સૃષ્ટિને ક્રમ પુરો થાય છે. સ્પષ્ટતાથી કહીએ તો આ પ્રમાણે – ૧ તે પુરૂષ-આદિપુરૂષ. ૨ વિરાટું બ્રહ્માંડ-જગત. ૩ વિરાટુ પુરૂષ. ૪ દેવાદિ છવો. ૫ પૃથ્વી. ૬ જીવોનાં શરીરે. આ ક્રમ સાયણ અને મહીધરના મત પ્રમાણે છે. મંગલાચાર્ય વિરા પુરૂષને વિરા જગતથી ઉત્પન્ન થયાનું કહે છે, આદિ પુરૂષથી નહિ. દેવાદિ જેની અલગ સૃષ્ટિ બતાવતા નથી. છઠે નેબરે જીવોનાં શરીરને બદલે જરાયુજાદિ ચતુર્વિધ ભૂતયોનિ ઉત્પન્ન થવાનું કહે છે. દેવાદિ છવોની ઉત્પત્તિને બદલે ઉદ્ઘલેકમાં પુરૂષ પ્રકાશે છે એમ મંગલ ભાષ્યને સ્પષ્ટ સૃષ્ટિક્રમ આ પ્રમાણે– ૧ તે પુરૂષ–આદિપુરૂષ. ૨ વિરા=બ્રહ્માંડ શરીર. ૩ વૈરાજ પુરૂષ. Page #100 -------------------------------------------------------------------------- ________________ ७० દિવાદ અને ઇશ્વર ૪ વૈરાજ પુરૂષનું ઉર્ધ્વલાક પ્રકાશન. ૫ ભૂમિ-પૃથ્વી. જરાયુજાદિ ભૂતયેનેિ. રામાનુજના ભાષ્યાનુસાર સૃષ્ટિક્રમ— ૧ તે પુરૂષ-અંતર્યામી આદિપુરૂષ. ૨ કાર્યકારણરૂ પ્રકૃત્યધિષ્ઠાના વિરાટ્ પુરૂષ. ૩ મહત્તત્ત્વાદિ કાર્યાધિષ્ઠાતા અધિપુરૂષ. ૪ મહત્તત્ત્વ અહંકારાદિરૂપ કાર્યપરિણત-સ્વતંત્ર અતિરિકત ૫ ભૂમ્યન્ત સમુદાય–પ ચભૂત સમુદાયસન ૬ દેહ આદિ. ઉપર પ્રમાણે ચાર ભાષ્યકારાના જુદા જુદા અભિપ્રાય છે. સ્વામી દયાનંદજીને અભિપ્રાય તા વળી એમનાથી પણ જુદા છે. એમણે તો ણે ઠેકાણે અર્થમાં ફેરફાર કર્યો છે. તેની સમાàાચના કરતાં આંહિ બહુ વિસ્તાર વધી જાય તેથી તેને ખાસ ઉલ્લેખ જુદા પ્રકરણમાં કરીશું. આમાં આદિપુરૂષ વાચક તત્ શબ્દ રાખ્યા છે, તે પૂર્વ પરામર્શક છે. પૂર્વમાં તે પુરૂષ શબ્દ આવ્યા છે. પુરૂષ શબ્દ ખાસ કરીને સાંપ્ય અને યાગદર્શનને અભિમત ઇષ્ટ વાચક છે. તેને બ્રહ્મવાદમાં શા માટે અપનાવી લીધા છે? ભાષ્યકાર ઘણે ભાગે બ્રહ્મવાદી છે માટે તેને વેદાંતશાસ્ત્રપ્રસિદ્ધ પરમાત્મા બનાવી દીધેા છે? ગમે તે હા, એ ચર્ચામાં ઉતરવાની જરૂર નથી; પણ એટલું તેા બ્રહ્મવાદીઓએ બતાવવું જોઇએ કે નિ', નિર્વિકારી, પરમબ્રહ્મરૂપ આદિપુરૂષમાંથી બ્રહ્માંડ-જડ જગત્ શી રીતે ઉત્પન્ન થયું ? નિરવયવમાંથી સાવયવ કેમ બન્યું ? નિરાકારમાંથી સાકાર કેમ પેદા થયું ? નિમાંથી સગુણ શી રીતે બન્યું ? ભૂમિ અને ભૂતયેાનિ પાછળથી અન્યાં તે। બ્રહ્માંડ શેનું બનેલું હતું? શું બ્રહ્માંડના ખાખા કે નકરો Page #101 -------------------------------------------------------------------------- ________________ પુરૂષસૂક્તની સૃષ્ટિ ૭૧ પહેલાં બનાવ્યું અને તેની રચના ભૂમિ બનાવ્યા પછી કરી ? શું ઉર્ધ્વક પ્રથમ બનાવ્યો અને ભૂલોક પછી બનાવ્યો ? ઉર્ધ્વલોકમાં પરમાત્માને ત્રણગણે પ્રકાશ અને ભૂમિલકમાં ચતુર્થેશ પ્રકાશ, આ જૂનાધિકતાનું કારણ શું? પરમાત્માના ત્રણ હિસ્સા નિર્લિપ્ત રહે છે અને એક હિસ્સામાં સૃષ્ટિ પ્રલય રૂ૫ જગઠિકાર થાય છે તે શા કારણથી ? નિરવયવ એક વસ્તુના હિસ્સા કેમ થયા? આદિ. પુરૂષમાંથી વિરાટુ પુરૂષ નહાન અને વિરાટુ પુરુષમાંથી જીવ ન્હાના થયા તે મોટામાંથી ન્હાના થવામાં મહિમા વધ્યો કે ઘટયો ? જીવમાંથી શિવ થવું એ તો મહિમા વધ્યાનું લક્ષણ છે પણ શિવમાંથી જીવ થવું તે તો મહિમા ઘટયાનું લક્ષણ પ્રસિદ્ધ છે, તે આવી રીતે પરમાત્માને મહિમા ઘટાડવો શું વ્યાજબી છે? મહિમા ઘટે તેવી લીલા વાસનાવાળા પુરૂષને હાય, નિર્વાસનાવાળા પરમાત્માને વળી લીલા શી? આનંદઘનજીએ ખરુંજ કહ્યું છે કે દેવરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેષ વિલાસ” એક તરફ કહેવું કે પુરુષ વેદ-આ જગત પુરૂષરૂપજ છે. બીજી તરફ કહેવું કે “ર ગાતત્વરિત -વિરાટ પુરૂષ દેવતિર્થંક મનુષ્યાદિ છવરૂપે અલગ થય. આ બંને વસ્તુને પરસ્પર વિરોધ આવતું નથી ? પ્રથમ જીવ બનાવ્યા પછી ભૂમિ બનાવી અને પછી જીનાં શરીર બનાવ્યાં તે શરીર ન બન્યાં ત્યાં સુધી જીવોને કયાં રાખ્યા ? શરીર બન્યાં ન હતાં ત્યાંસુધી પરમાત્માને ‘સર ’ ઇત્યાદિ વિશેષણે લગાડવાં તે ઘટી શકે ખરાં કે ? આવા અનેક પ્રશ્નો અનેક મતભેદે પાંચ ઋચાની સમાલોચનામાં ઉપસ્થિત થાય છે માટે આ પ્રક્રિયા ખાસ વિચારણીય છે. ચાલે હવે પાછળની ઋચાને વિચાર કરીએ. છઠીથી દશમી સુધીની પાંચ ચાઓ દેવસૃષ્ટિનું પ્રતિપાદન કરે છે. વિરા અધિકાર દેવને મળે છે. વિરાટુ રિટાયર થાય છે, દેવો Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર તેનું કામ ઉપાડી લે છે. સાયણ અને મહીધર કહે છે કે ઉત્તર સૂાષ્ટ માટે દ્રવ્યાંતરની જરૂર હોવાથી દેવોને યજ્ઞ આરંભ કરવો પડે છે. યજ્ઞમાં હવિ આપવી જોઈએ. હવિ માટે કઈ ઉત્તમ વસ્તુ જોઈએ. તેવી વસ્તુ ન મળવાથી પુરૂષને હવિ તરીકે ઉપયોગ કરવાનો દેવો સંકલ્પ કરે છે. ભાષ્યકારના કહેવા પ્રમાણે આ યજ્ઞ માનસ યજ્ઞ કરે છે. માનસ યજ્ઞ એટલે મનની કલ્પનાથી યજ્ઞારંભ થાય છે. આ પુરૂષમેધ યજ્ઞમાં દેવો વિરાપુરૂષને બલિ આપવા યજ્ઞસ્તંભમાં બાંધે છે, અર્થાત્ બાંધવાનો સંકલ્પ કરે છે. વસંતઋતુની ઘી તરીકે, ગ્રષ્મઋતુને ઈધણ તરીકે અને શરઋતુને હવિ તરીકે કલ્પના કરે છે. ગાયત્રી આદિ સાત છંદને પરિધિ-વેદિકા અને બાર માસ, પાંચ ઋતુ, ત્રણ લોક અને સૂર્ય એ એકવીશ વસ્તુને સમિધુ રૂપે કલ્પે છે. સાધ્ય દેવ અને ઋષિઓ મળી આ યજ્ઞ કરે છે. આ સર્વસુલ યજ્ઞમાંથી દેવો જંગલ અને ગામનાં પશુઓ તથા કાગ, યજુ અને સામ એ ત્રણ વેદ તથા યજ્ઞના પશુઓ ઘોડા, ગાય, બકરી, ઘેટાં વગેરે ઉત્પન્ન કરે છે. સૃષ્ટિને ત્રીજો ટુકડો આ દેવસૃષ્ટિ થઈ આંહિ અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. વિરા, પુરૂષને રિટાયર કેમ થવું પડયું? થાકી જવાથી કે શક્તિ ખુટી જવાથી ? વચમાં પડતું મુકવું એના કરતાં આરંભ ન કરવો એ વધારે ઠીક નથી ? अनारम्भो मनुष्याणां प्रथमं बुद्धिलक्षणम् । आरब्धस्यान्तगमनं द्वितीयं बुद्धिलक्षणम् ॥ ઠીક છે, બાપનું કામ દીકરા કરે એમાં નવાઈ નથી. વિરા પુરૂષે ઉત્તર સૃષ્ટિનું કામ દેવોને સોંપ્યું તે દેવોને તેટલી શક્તિ માં ન આપી ? કે યજ્ઞ કરીને તેમને શક્તિ ઉપાર્જિત કરવી પડે ? દેવોને બલિ આપવા માટે બીજી કોઈ વસ્તુ ન મળી તે પિતાના પૂજ્ય પિતા પરમાત્માને બલિ બનાવવો પડ્યો? સ્તંભ અને દેરડાં ન હોવાથી બાહ્ય બંધનથી ભલે ન બાંધ્યા પણ બાંધવાનો સંકલ્પ તે કર્યો? Page #103 -------------------------------------------------------------------------- ________________ પુરૂષસૂક્તની સૃષ્ટિ ૭૩ મનથી પણ કોઈને ગાળ દઈએ, શ્રાપ આપીએ કે દ્વેષ કરીએ તેથી સામા માણસને શું ખોટું લાગતું નથી ? સંકલ્પહિંસાથી શું પાપ લાગતું નથી ? કલ્પનામય યજ્ઞમાંથી ઘી, પશુ, ઘેડા, ગાય, બકરી, ઘેટાં વગેરે કલ્પનામય ઉત્પન્ન થયાં કે ખરાં ઘી, દૂધ આપે કે ચડવા કામ આવે તેવાં ઉત્પન્ન થયાં? કાલ્પનિક યજ્ઞમાંથી કાલ્પનિક પશુ આદિ ઉત્પન્ન થાય એમાં તે નવાઈ નથી પણ ખરાં ઉત્પન્ન થાય એ નવાઈની વાત ગણાય. તેમની સંકલ્પશક્તિ એવી હતી કે તે ચાહે તે ઉત્પન્ન કરી શકે, તે સંકલ્પશક્તિથી જ ઉત્તરસૃષ્ટિ કરવી હતી કે નવાં દ્રવ્યો બનાવી લેવાં હતાં. પિતાને હોમવાના કલંકથી મુક્ત પુરૂષમેધ યજ્ઞની શું જરૂર હતી ? આવાં વર્ણનથી નરમેધ, અજામેધ, અશ્વમેધ, વગેરે હિંસાપ્રધાન યજ્ઞોને ઉત્તેજન મળતાં પાપમય પ્રવૃત્તિની પરંપરા ચાલી હાય એમ કહી ન શકાય ? બારમી ઋચામાં દેવને અધિકાર ખાસ પ્રજાપતિને સોંપાય છે. એટલે પ્રજાપતિના મુખમાંથી મુખ તરીકે બ્રાહ્મણ, ભુજામાંથી યા ભુજા તરીકે ક્ષત્રિય, ઉરૂમાંથી યા ઉરૂ તરીકે વૈશ્ય અને પગમાંથી ચા પગ તરીકે શુદ્ર ઉત્પન્ન થયાનું બતાવ્યું છે. આ અધિકાર બદલવાનું શું કારણ છે તે કાંઈ જણાયું નથી. દરેક વર્ણનાં સ્ત્રી અને પુરૂષ બંને ઉત્પન્ન થયાં કે એક એક તે પણ કંઈ જણાવ્યું નથી. જે બંને એક સ્થાનથી ઉત્પન્ન થયાં. હોય તો તે શું ભાઈ હેન તરીકે ન ગણાય ? ખરી રીતે તો એવી રીતે ઉત્પન્ન થવું કુદરતથી વિરુદ્ધ છે. પ્રજાપતિને સૃષ્ટિનિયમ વિરૂદ્ધ આમ કરવાનું શું કારણ? શોએ પ્રજાપતિને શું અપકાર કર્યો કે તેને નીચ બનાવ્યા અને બ્રાહ્મણોએ શું ઉપકાર કરી દીધો કે તેને ઉચ્ચ બનાવ્યા? છો જ્યારે પરમાત્માના અંશરૂપે પ્રગટ થયા ત્યારે તે બધા એકસરખા ઉત્પન્ન થયા હશે; અંશીના ગુણજ અંશમાં આવે છે તે ઉચ્ચતા નીચતા વચમાં ક્યાંથી ઘુસી ગઈ? જીવ અને શરીર તે વિરાર્તા બનાવેલ છે તેમાં ભેદભાવ ઉત્પન્ન કરવાને પ્રજાપતિને Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સુષ્ટિવાદ અને ઈશ્વર શો અધિકાર ? શું એમ કરવામાં વિરાટુ પુરૂષને અપકાર થતું નથી ? મનુષ્યના જીવો અને શરીરે એકવાર વિરાર્થી બની ચુક્યાં તેને ફરી પ્રજાપતિના મુખમાંથી અને પગમાંથી ઉત્પન્ન કરવાનું કારણ શું? આ તે સૃષ્ટિના આરંભની વાત ચાલે છે તેમાં પુનર્જન્મને પ્રસંગ ક્યાંથી પ્રાપ્ત થઈ ગયો? ખરી રીતે તે પરમાત્માએ સમાન દષ્ટિથી અને ન્યાયદષ્ટિથી જે મનુષ્યવર્ગને એકરૂપે બનાવ્યા તેમને પ્રજાપતિ ઉંચા નીચા બનાવી કઈ વર્ગને ઉતારી પાડે એ પ્રજાપતિ વિરાપુરૂષની સમાન દષ્ટિની હામે ન બળ નહિ તે બીજું શું કહી શકાય? તેરમી અને ચૌદમી ચામાં પ્રજાપતિના મનમાંથી ચન્દ્રમા, આંખમાંથી સૂર્ય, મુખમાંથી ઈન્દ્ર અને અગ્નિ, પ્રાણમાંથી વાયુ, નાભિમાંથી આકાશ, મસ્તકમાંથી ફુલોક-સ્વર્ગ, પગમાંથી ભૂમિ, કાનમાંથી દિશાઓ ઉત્પન્ન થવાનું કહ્યું છે. સૂર્યને ઉત્પન્ન થવાના બે ત્રણ પ્રકાર આગળ બતાવી ચુક્યા છીએ. અદિતિને આઠમો પુત્ર સૂર્ય, દેવતાને તીવ્ર રેતકણ સૂર્ય અને મૃત અંડમાંથી ઉત્પન્ન થયેલ સૂર્ય, એ ત્રણ અને આ એ પ્રકાર પ્રજાપતિની આંખમાંથી ઉત્પન્ન થતો સૂર્ય શું આ ચાર સૂર્ય જુદા જુદા છે કે એક જ ? શું સુર્ય પ્રથમ ન્હાને હશે અને પછી ક્રમથી વધતાં વધતાં મહેટો થયો હશે કે પ્રથમથી જ આવડે હશે? વધતે તો દેખાતો નથી તો પ્રથમથી જ આટલો હેટ હશે તે તે આંખમાંથી શી રીતે ઉત્પન્ન થયો હશે? શું પ્રજાપતિની આંખ સૂર્ય કરતાં પણ મોટી હશે ! આંખ તે ડાબી જમણુ બે હેવી જોઈએ તેમાંથી કઈ આંખમાંથી સૂર્ય ઉત્પન્ન થયો હશે ? એક આંખમાંથી સૂર્ય તે બીજી આંખમાંથી ચંદ્રમાં ઉત્પન્ન ન થઈ શકત? તેનું ઉત્પત્તિસ્થાન મન બનાવવાનું શું પ્રયોજન ? અદિતિના આઠ પુત્રોમાં ઈદ પણ Page #105 -------------------------------------------------------------------------- ________________ પુરૂષસૂક્તની સૃષ્ટિ ૭૫ એક છે. તેને આંહિ પ્રજાપતિના મુખમાંથી ઉત્પન્ન થવાનું કહ્યું છે તે વિરોધ નથી? નાભિમાંથી અંતરિક્ષ ઉત્પન્ન થયું તે નાભિ અંતરિક્ષ કરતાં હેટી હશે? મસ્તકમાંથી સ્વર્ગલોક તે મસ્તક કેટલું ન્હોતું હશે ? પગમાંથી ભૂમિ ઉત્પન્ન થઈ તે પગ કેટલા હેટા હશે ? કાનમાંથી દિશાઓ પેદા થઈ તે કાન કેટલા હેટા હશે ? કાન તે બે હોય છે. અહિ છત્રચિત એ એકવચન છે, તે કયા એક કાનમાંથી દિશાઓ ઉત્પન્ન થઈ ? નાથત ને બદલે સરપચન ' ક્રિયાપદ છે તે ઉત્પત્તિને બદલે આ બધી કલ્પના તે નથી ને ? બ્રહ્મવાદીને મતે જગત માત્ર કલ્પિત છે. વસ્તુગતે કંઈ છે નહિ તો “સનાત, અનાચત’ એમ કહેવાનું શું પ્રયોજન ? પંદરમી ઋચામાં ૨૧ સમિધમાં ઋતુ પાંચ ગણાવી છે તે બાર ભાસની ઋતુ છ થવી જોઈ એ તેની પાંચ કેમ દર્શાવી ? સોળમી ઋચામાં યજ્ઞનાં બે ફલ દર્શાવ્યાં છે, એક સૃષ્ટિરચના મુખ્ય ફલ, બીજી પ્રજાપતિ પદપ્રાપ્તિ. આથી ફલિત થાય છે કે સૃષ્ટિચનાનું કુલ મુક્તિ નથી. જેવી કરણું તેવી ભરણું, તેવી પાર ઉતરણ. સંસારરચનાનું ફલ સંસારપ્રવૃત્તિ જ હોઈ શકે, સંસારથી નિવૃત્તિરૂપ મુક્તિ નહિ. ઉપસંહાર. ઉપરને સાત વાદીઓમાંથી બે વાદીએ આ સૃષ્ટિક્રમમાં આવી જાય છે, તે (૧) દેવઉત્ત, (૨) બંભઉત્ત. વિરાટું અને પ્રજાપતિ એ બે નવા સૃષ્ટિકર્તા પુરૂષ સૂકતમાંથી મળે છે. મનુસ્મૃતિના સૃષ્ટિક્રમમાં સ્વયંભૂ, અંડ અને બ્રહ્મા એ ત્રણ સૃષ્ટિકર્તા સાતવાદીઓ પૈકીના છે. વિરા, મનુ અને પ્રજાપતિ એ ત્રણ નવા છે. વિરા અને પ્રજાપતિ પુરૂષસૂક્ત સાધારણ છે, એક મનુ નવો છે. સાતમાંથી પાંચ મનુસ્મૃતિ અને પુરૂષસૂક્તમાં આવી જાય છે. ઈશ્વર અને પ્રકૃતિ એ બે આથી બહાર રહે છે. વિરા, મનુ અને પ્રજાપતિ એ ત્રણને સાતમાં મેળવતાં દશ સૃષ્ટિકર્તા ઉપસ્થિત થાય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ જ વિરા સૃષ્ટિવાદ અને ઈશ્વર મનુસ્મૃતિ અને પુરૂષસુક્ત એ બંનેને સૃષ્ટિક્રમ એક સરખે મળતું નથી. જુઓઃ મનુસ્મૃતિ–સ્રાષ્ટક્રમ. પુરૂષસુકત-સૃષ્ટિક્રમ. ૧ સ્વયંભૂ. ૧ આદિપુરૂષ-બ્રહ્મ. ૨ અંડ. ૨ વિરાટ-બ્રહ્માંડ. ૩ બ્રહ્મા. ૩ વિરાપુરૂષ. ૪ દેવદારા. ૫ મનુ સાત. પ પ્રજાપતિ. ૬ મરીચિ આદિ દશ પ્રજાપતિ. પુરૂષસૂકતને વિરા, આદિ પુરૂષ અને બ્રહ્માંડને વેગ થતાં ઉત્પન્ન થાય છે; જ્યારે મનુસ્મૃતિને વિરાટું બ્રહ્માના શરીરના નરરૂપ અને નારીરૂપ બે વિભાગને વેગ થતાં મિથુની સૃષ્ટિથી ઉત્પન્ન થાય છે. આ બે વિરાટ એક કે જુદા જુદા ? આવડા મોટા તફાવતનું શું કારણ? શું મનુસ્મૃતિની સાખ વેદમૂલક નથી? છે તે પુરૂષસૂક્ત સાથે સમન્વય કેમ થતું નથી ? પુરૂષસૂક્તના સૃષ્ટિક્રમમાં ત્રણ વેદ યજ્ઞદ્વારા દેવોથી ઉત્પન્ન થવાનું કહ્યું છે, જ્યારે મનુના સ્રાષ્ટક્રમમાં અગ્નિ, વાયુ અને સૂર્યમાંથી બ્રહ્મ ત્રણ વેદ દૂધની માફક દેહ્યા એમ કહ્યું છે. આનું કારણ શું? શ્રુતિ-શ્રુતિમાં ભેદ. વેદ અને મનુસ્મૃતિમાં કદાચ ભેદ પડે તો તેમાં કાલાન્તરને પણ દોષ છે. પણ શ્રુતિ-મૃતિમાં ભિન્નતા જણાય તેનું શું કરવું? પુરૂષસૂક્તમાં સૃષ્ટિમાં અનેક હિસ્સેદાર બનાવી અનેક વાદીઓને પિતામાં અંતર્ભાવ કરવાને કેશીશ કરી છે. પણ ૧૨૧ મા નંબરના હિરણ્યગર્ભસૂક્તમાં પ્રજાપતિ સિવાય બાકીના સૃષ્ટિકર્તાની ઉપેક્ષા કરી દીધી છે. જુઓ : Page #107 -------------------------------------------------------------------------- ________________ પુરૂષસૂક્તની સૃષ્ટિ ૭૭ हिरण्यगर्भः समवर्त्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् स दाधार पृथिवीं चामुतेमां कस्मै देवाय हविषा विधेम ॥ | (૨૦૨૨૨ ૨) અર્થ—અગ્ર સૃષ્ટિ પહેલાં હિરણ્યગર્ભ=સુવર્ણના ઈડામાંથી પેદા થનાર પ્રજાપતિ વિદ્યમાન હતો. તે હિરણ્યગર્ભ માયાના અધ્યક્ષપણું નીચે સૃષ્ટિ કરવા ઈચ્છનાર પરમાત્મામાંથી ઉત્પન્ન થતાં જ તે સર્વ જગતનો સ્વામી થયા. તેણે સ્વર્ગલોક ઘુલેક-અંતરિક્ષ અને ભૂમિને ધારણ કર્યા. પ્રજાપતિને અમે હવિ વડે સેવીએ છીએ. येन धौरुग्रा पृथिवी च दृला येन स्वः स्तभितं येन नाका જે મતષેિ રસ વિમાનઃ (ઝT૦ ૨૦ ૨૨ા ) અર્થ—જે પ્રજાપતિએ અંતરિક્ષ, પૃથ્વી અને સ્વર્ગને સ્થિર કર્યા તથા નાક-સૂર્યને આકાશમાં રોકી રાખ્યો, જે આકાશમાં પાણીનું નિર્માણ કરે છે, તે પ્રજાપતિ દેવને અમે હવિવડે સેવીએ છીએ. मानो हिंसीजनिता यः पृथिव्या, यो वा दिवं सत्यधर्मा जजान થાપન્ના ધૃતર્ગના વા ... (૨૦૧) અર્થ—જે પ્રજાપતિ પૃથ્વીને ઉત્પન્ન કરનાર છે, જે સત્યધર્મવાળા પ્રજાપતિએ સ્વર્ગને ઉત્પન્ન કર્યું, જેણે આલ્હાદજનક પુષ્કળ પાણીને પેદા કર્યું તે પ્રજાપતિદેવને હવિ વડે અમે સેવીએ છીએ. प्रजापते न त्वदेतान्यन्यो विश्वा जातानि परिता बभूव । ••••••••••••••••••••• ( To ૨૦ / ૧૨૨ ૨૦ ) અર્થ–હે પ્રજાપત! તારાથી અન્ય કોઈ દેવ વિશ્વવ્યાપી મહાભૂતાદિ સર્જવાને શક્તિમાન નથી. આ ચાર ઋચાઓમાં યા દશ ચાવાળા આખા સૂક્તમાં એકલા પ્રજાપતિનેજ સૃષ્ટિકર્તા તરીકે બતાવ્યા છે. દશમી ઋચામાં તે ભાર દઈને કહ્યું છે કે તારા વિના બીજે કઈ સર્વ ભૂતોને Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સુષ્ટિવાદ અને ઈશ્વર સર્જવા શક્તિમાન નથી. પુરૂષસુક્ત અને મનુસ્મૃતિ બંનેની વાત આ સૂક્તથી ખંડિત થઈ જતી નથી? પ્રજાપતિ સિવાય બાકીના બધા ઉમેદવારોને પોતપોતાની સૃષ્ટિપથી સંકેલવી પડતી નથી ? પહેલી ઋચાના અવતરણમાં સાયણે હિરણ્યગર્ભને પ્રજાપતિના પુત્ર તરીકે આલેખે છે અને ચાનાજ ભાષ્યમાં હિરણ્યગર્ભને પ્રજાપતિ રૂપ બતાવ્યો છે. શું આ પરસ્પર વિરોધ આવતું નથી ? વિદિક સૃષ્ટિને ત્રીજો પ્રકાર (ધાતા). ऋतं च सत्यं चाभीद्धात्तपसोऽध्यजायत । ततो राज्यजायत ततः समुद्रोऽर्णवः ॥ (૪૦ ૨૦૨૨૦ ૨) અર્થ–ઋત માનસિક સત્ય અને સત્યવાચિક સત્ય, તપેલ તપથી ઉત્પન્ન થયાં. ત્યારપછી રાત્રિ=અંધકાર ઉત્પન્ન થયું. ત્યારપછી પાણવાળા સમુદ્ર ઉત્પન્ન થયા. समुद्रादर्णवा दधि संवत्सरो अजायत । अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी ॥ ( ૨૦. ૨૦. ૨) અર્થ–સમુદ્ર પછી સંવત્સર ઉત્પન્ન થયો. (સંવત્સર સર્વકાલને ઉપલક્ષક છે, અર્થાત સવંકાલ ઉત્પન્ન થયો.) સૂર્ય અહોરાત્રને (ઉપલક્ષણથી સર્વભૂતને) ઉત્પન્ન કરત સર્વ જગતને સ્વામી બન્યો. सूर्याचन्द्रमसौ धाता यथापूर्वमकल्पयत् । दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः ॥ (કo ૨૦ / ૧૨૦. રૂ) અર્થ—કાલના વજરૂપ સૂર્ય અને ચન્દ્ર, સુખરૂપ સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષને ધાતાએ પૂર્વની માફક બનાવ્યા. Page #109 -------------------------------------------------------------------------- ________________ વૈશ્વિક સૃષ્ટિના ત્રીજો પ્રકાર (ધાતા) ૭૯ આંહિ પ્રજાપતિને બદલે ધાતાને સૃષ્ટિકર્તા તરીકે બતાવ્યા. કદાચ પ્રજાપતિ અને ધાતાને એક રૂપ માનીએ તાપણુ સૃષ્ટિક્રમ તેા નવીનજ છે. મનુસ્મૃતિ અને પુરૂષસૂક્ત એ બંનેના પ્રજાપતિ કરતાં આ ધાતારૂપ પ્રજાપતિની સૃષ્ટિના ક્રમ કેટલા બધા વિલક્ષણ છે ? આમાં ધાતાને તપસ્યા કરવી પડે છે. તપસ્યાને યેાગે ઋત અને સત્ય ઉત્પન્ન થાય છે. સત્યથી રાત્રિ-અંધકાર. આ એક વિચિત્રતા છે. સત્યથી પ્રકાશ થવા જોઇએ કે અંધકાર ? (અહેારાત્ર પાછળ આવે છે તેથી રાત્રિ શબ્દના અર્થ અંધકાર ગીતારહસ્યની પ્રસ્તાવનામાં તિલકજીએ કર્યાં છે). અંધકારમાંથી પાણીવાળા સમુદ્ર શી રીતે ઉત્પન્ન થયા ? સમુદ્રમાંથી કાલ શી રીતે પેદા થયા ? કાલમાંથી અહારાત્ર એટલે સર્વભૂત ઉત્પન્ન થયા એમ સાયણે ભાષ્યમાં કહ્યું છે. સર્વભૂત ઉત્પન્ન થયા પહેલાં સમુદ્રમાં પાણી કેવી રીતે ઉત્પન્ન થયું ? પાણી પણ પાંચ ભૂતમાંનું એક ભૂત છે. સૂર્ય ચંદ્રમા પાછળ ઉત્પન્ન થાય છે અને અહેરાત્ર પહેલાં, એ પણ વિરાધ નથી શું? સૂર્ય ચંદ્ર વિના રાત્રિ દિવસ શી રીતે થયા? અંતરિક્ષ પછી અને સૂર્ય ચંદ્ર પહેલા, એ પણ વિરાધ નથી જણાતા ? અંતરિક્ષ વિના સૂર્ય ચંદ્ર રહ્યા કયાં ? ધાતાના સૃષ્ટિક્રમ. ૧ ત. ૨ સત્ય. ૩ રાત્રિ (અંધકાર.) ૪ સમુદ્ર. ૫ સંવત્સર-કાલ. ૬ અહારાત્ર–સર્વ ભૂત. ૭ સૂર્ય ચંદ્ર ૮ સ્વર્ગ. ૯ પૃથ્વી. ૧૦ અંતરિક્ષ. ત્રલાય Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સૃષ્ટિવાદ અને ઈશ્વર વૈદિક સૃષ્ટિના ચાથો પ્રકાર (પ્રજાપતિ). आपो वा इदमग्रे सलिलमासीत् । तेन प्रजापतिरश्राम्यत् । कथमिदं स्यादिति । सो पश्यत्पुष्करपर्ण तिष्ठत् । सोऽमन्यत । अस्ति वै तत् । यस्मिन्निदमधितिष्ठतीति । स वराह रूपं कृत्वोपन्यमज्जत् । स पृथिवीमध आच्छेत् । तस्या उपहृत्पोदमज्जत् । तत्पुष्करपर्णेऽप्रथयत् । यदप्रथयत् । तत्पृथिव्यै पृथिवित्वम् । (૦ ચત્તુ॰ તે ત્રા૦ ? | ? | રૂ | ૭) અર્થ—સુષ્ટિ પહેલાં આ જગત્ પાણીમય હતું. તેથી પ્રજાપતિએ તપ કર્યું અને વિચાર કર્યો કે આ જગત્ કેવી રીતે થાય ? એટલામાં એક કમલપત્ર તેમના જોવામાં આવ્યું, તે ઉપરથી તર્ક કર્યાં કે આની નીચે કંઇક હશે ! વરાહનું રૂપ કરી તેણે પાણીમાં ડુબકી મારી. ભૂમિ પાસે જઇ તેમાંથી ડાઢવડે થેાડી આળી માટી ખાદી, ઉપર લાવી પાંદડા ઉપર પાથરી તે મ્હોટી પૃથ્વી બની ગઈ. એજ પૃથ્વીનું પૃથ્વીપણું છે. આ જોઈ પ્રજાપતિને સંતોષ થયા કે સ્થાવર જંગમના આધારભૂત પૃથ્વી બની ગઈ તા હવે ખીજું પણ ફીક થઇ જશે...... પ્રથમ કહ્યું હતું કે સૃષ્ટિ પહેલાં “નૈવેદ વિનાથ ગામી” કંઈ પણ ન હતું. આંહિ કહ્યું કે પહેલાં પાણી હતું અને પાણીની નીચે આળી માટી હતી એ એ વાતને પરસ્પર વિરાધ આવે છે. પ્રજાપતિએ વરાડનું રૂપ લીધું તેા વરાહનું રૂપ લીધા વિના પાણીમાંથી માટી લઈ આવવાની પ્રજાપતિની શક્તિ ન હતી ? વરાહનું રૂપ લેવાનું શું કારણ ? કમલના પાંદડા ઉપર માટી વિસ્તારી તે કમલનું' પાંદડું કેટલું મ્હાટુ' હશે ? શું કમલના પાંદડા જેટલીજ પૃથ્વી અની? પાણીની નીચે માટી હતી તે પૃથ્વી બન્યા પહેલાં માટી Page #111 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિને ચેાથો પ્રકાર (પ્રજાપતિ) ૮૧ ક્યાંથી આવી? અથવા પાણીની નીચે એક પૃથ્વી હતી અને પાણી ઉપર બીજી પૃથ્વી બની કે શું? પાણીના ઉપર એટલા બેઝવાળી પૃથ્વી તરતી રહી ? કમલના પાંદડા ઉપર પૃથ્વી પથ્થર અને પહાડ શી રીતે રહી શકે ? શું એ વિજ્ઞાન વિરૂદ્ધ નથી ? પ્રજાપતિની ચેતનસુષ્ટિ. प्रनापतिरकामयतात्मन्वन्मे जायेतेति । सोऽजुहोत् । तस्यात्मन्वदजायत । अग्निर्वायुरादित्यः। तेऽब्रुवन् प्रजापतिरिहौषीदात्मनवन्मे जायेतेति । तस्य वयमजनिष्महि । जायतां न आत्मन्वदिति तेऽजुहवुः। प्राणानामग्निः । तनुवै वायुः । चक्षुष आदित्यः। तेषां हुतादजायत गौरेव इति । तस्यैव पयसि व्यायच्छन्त । मम हुतादननि ममेति । ते प्रजापति પ્રશ્રમથન......... ( ચT૦ સૈs are ૨ા ૨ા ૨ા ૨) અર્થ–ગિરિ નગર આદિ ઉત્પન્ન કર્યા પછી પ્રજાપતિને ચેતનસૃષ્ટિ બનાવવાની ઈચ્છા થઈ. તેણે હોમ કર્યો. તેથી અગ્નિ વાયુ અને આદિત્ય રૂપ ચેતન સૃષ્ટિ બની. તે ત્રણેના મનમાં વિચાર થયો કે પ્રજાપતિએ હમથી અમને ઉત્પન્ન કર્યા તે અમે પણ હોમ કરી બીજાં ચેતન પ્રાણુઓ ઉત્પન્ન કરીએ. તેમણે પણ હોમ કર્યો. અગ્નિએ પ્રાણને ઉત્પન્ન કરવાનો સંકલ્પ કર્યો. વાયુએ શરીરને અને સૂર્ય આંખને સંકલ્પ કર્યો. ત્રણેના સંકલ્પપૂર્વક હોમથી ગાય ઉત્પન્ન થઈ. દૂધ માટે ત્રણેમાં કલહ પેદા થયો. દરેક કહેવા લાગ્યો કે મારા હેમથી ગાય ઉત્પન્ન થઈ માટે દૂધ મને મળવું જોઈએ. ત્રણે જણે પ્રજાપતિની પાસે જઈ પુછવા લાગ્યા કે ગાયનું દૂધ કોને મળવું જોઈએ ? પ્રજાપતિએ પુછયું કે તમારે સંકલ્પ શું શું હતો? અગ્નિએ કહ્યું કે પ્રાણ માટે મારા હોમ હતો. વાયુએ કહ્યું કે શરીર માટે મારે હોમસંકલ્પ હતે. સૂર્ય કહ્યું કે આંખ માટે ભારે હોમ હતું. પ્રજાપતિએ Page #112 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિવાદ અને ઈશ્વર સમાધાન કર્યું કે શરીર અને આંખ કરતાં પ્રાણ પ્રધાન છે; પ્રાણ વિના શરીર અને આંખ નિષ્ફલ છે; માટે પ્રાણને ઉદ્દેશીને હોમનારની આ ગાય છે. એ ઉપરથી અગ્નિને હક સાબિત થશે. વાયુ અને સૂર્ય હતાશ થયા. આજે પણ દૂધ ઘી અગ્નિમાં હોમવામાં આવે છે. સૂર્યની ઉત્પત્તિના ત્રણ ચાર પ્રકાર તે અગાઉ બતાવ્યા છે. આ પ્રકાર તેનાથી જુદો પડે છે. અદિતિના આઠ પુત્રમાં એક પુત્ર-સૂર્ય અને આંહિ પ્રજાપતિના હોમથી ઉત્પન્ન થતો સૂર્ય એ બંનેમાં પરસ્પર વિરોધ આવતો નથી ? હોમ માત્રથી દેવાની અને ગાયની શી રીતે ઉત્પત્તિ થઈ? અગ્નિ વાયુ અને સૂર્ય એ ત્રણે પ્રજાપતિના પુત્ર ગણાય, તે ત્રણેના માટે એકેક ગાય ઉત્પન્ન કરી દેવાની પ્રજાપતિની શક્તિ ન હતી કે શું? અથવા એ ત્રણેની એકેક ગાય ઉત્પન્ન કરવાની શક્તિ ન હતી કે શું? જે ત્રણ ગાય ઉત્પન્ન કરી લેતે તે એવા મોટા દેવોને દૂધ માટે કલહ તે ન થાત. પ્રાણ શરીર અને આંખ માત્રથી ગાય પૂર્ણ ન થઈ. કાન વગેરેની શું જરૂર ન હતી ? કાન વગેરે શરીરમાં આવી ગયા તે આંખ પણ શરીરમાં આવી ન જાત? પ્રાણ જુદા માંગવાની શું જરૂર હતી ? ગાયમાં પ્રાણ આવી જાત નહિ? પ્રજાપતિ, અગ્નિ, વાયુ અને સૂર્ય જેવા મહટા હેટા દેવોની જ્યારે એકેક ગાય ઉત્પન્ન કરવાની શક્તિ ન હતી, ત્યારે આખા જગતને તેમણે શી રીતે પેદા કર્યું હશે? પ્રજાપતિની અશકિતનું બીજું ઉદાહરણ. प्रजापतिर्देवताः सृजमानः। अग्निमेव देवतानां प्रथममसृजत । सोऽन्यदालम्भ्यमवित्त्वा प्रजापतिमभिपर्यावर्तत । स मृत्योरबिभेत् । सोऽमुमादित्यमात्मनो निरमिमीत । तं हुत्वा पराङ् पर्यावर्तत । तनो वै स मृत्युमपाजयत् । ( ચકુ તે ત્રાડ ૨ા ૨ ) Page #113 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિને પાંચમે પ્રકાર (અસુરાદિ) અર્થ–પ્રજાપતિએ દેવતાની સૃષ્ટિ બનાવતાં પ્રથમ અગ્નિનું સર્જન કર્યું. બીજું કંઈ આલંભનીય (હાસ્ય પશુ) ન મળતાં આગ પ્રજાપતિ તરફ ધસી. પ્રજાપતિને મૃત્યુનો ડર લાગ્યો. તેણે તરતજ પિતામાંથી સૂર્યનું નિર્માણ કર્યું. સૂર્યને આગમાં હોમીને તે પાછો હઠી ગયો તેથી મતથી બચી ગયે. આમાં પ્રજાપતિની અલ્પજ્ઞતા અને અલ્પશક્તિનો શું પરિચય થતો નથી ? પ્રજાપતિને એવી ખબર હોત કે જે અગ્નિને ઉત્પન્ન કરું છું તે અગ્નિ મારું જ ભક્ષણ કરશે તો બીજા આલંભ્યને ઉત્પન્ન કર્યા વિના અગ્નિ ઉત્પન્ન કરત? પ્રજાપતિને મોતને ભય લાગે તો તે શું સામાન્ય માણસની માફક ડરપોક હતો? અગ્નિ દેવ છે તે તેમાં એટલી પણ સજ્જનતા ન હતી કે પોતાના પિતા ઉપર મોતનું આક્રમણ ન કરે ? અગ્નિને શાંત કરવા માટે પ્રજાપતિએ સૂર્ય ઉત્પન્ન કર્યો અને તેને આગમાં છે. એ પ્રજાપતિની ક્રૂરતા નહિ ? સામાન્ય માણસ પણ પુત્રને બચાવવા પિતાને ભેગ આપી દેવાને તૈયાર થાય છે તે પ્રજાપતિમાં એટલી વત્સલતા નહિ હોય કે પિતાના પુત્રને આગમાં હોમે નહિ ? વૈદિક સૃષ્ટિને પાંચમા પ્રકાર (અસુરાદિ). इदं वा अग्रे नैव किञ्चनासीत् । न द्यौरासीत् । न पृथिवी। नान्तरिक्षम् । तदसदेव सन् मनोऽकुरुत स्यामिति। तदतप्यत । तस्मात्तेपानाडूमोऽजायत । तद्भूयोऽतप्यत। तस्मात्तेपानादग्निरजायत । तद्भूयोतप्यत । तस्मात्तेपानाज्ज्योतिरजायत । तद्भयोऽतप्यत । तस्मात्तेपानादचिरजायत । तद्भूयोऽतप्यत। तस्मात्तेपानान्मरीचयोऽजायन्त । तद्भयोऽतप्यत । तस्मात्तेपानादुदारा अजायन्त । तद्भूयोऽतप्यत । तदभ्रमिव समह Page #114 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઈશ્વર न्यत । तद्वस्तिमभिनत् । स समुद्रोऽभवत् । तस्मात्समुद्रस्य न पिबन्ति । प्रजननमिव हि मन्यन्ते। ( ચT૦ તૈ૦ ગ્રા. ૨ા ૨ા ૨) અર્થ–સૃષ્ટિ પહેલાં આ જગત કંઈ પણ ન હતું. ન સ્વર્ગ, ન પૃથ્વી, ન અંતરિક્ષ. કંઈ પણ ન હતું. તે અસતને સત રૂપ બનવાની ઈચ્છા થઈ. તેણે તપ કર્યું. તપ કરનારમાંથી ધૂમ ઉત્પન્ન થયો. ફરી તપ કર્યું. અગ્નિ ઉત્પન્ન થયો. ફરી તપ કર્યું, તેમાંથી જ્યોતિ ઉત્પન્ન થઈ. ફરી તપ કર્યું. જવાલા ઉત્પન્ન થઈ ફરી તપ કર્યું. જવાલાને પ્રકાશ ફેલાયો. ફરી તપ કર્યું, તેમાંથી મ્હોટી વાલા ઉત્પન્ન થઈ. ફરી તપ કર્યું, તે ધૂમ વાલાદિક બધું વાદળની માફક ઘન સ્વરૂપ બની ગયું. તે પરમાત્માનું બસ્તિસ્થાન-મૂત્રાશય બન્યું. તેને ભેજું, તે તે સમુદ્ર બની ગયો. એટલા માટે સમુદ્રનું પાણું લોકે પીતા નથી કારણકે તેને જનનેંદ્રિય માફક માને છે. तद्वा इदमापः सलिलमासीत् । सोरोदीत्प्रजापतिः । स कस्मा अज्ञि । यद्यस्या अप्रतिष्ठाया इति । यदप्स्ववापधत । सा पृथिव्यभवत् । यदव्यमृष्ट तदन्तरिक्षमभवत् । यदूर्षमुदमृष्ट । सा द्यौरभवत् । यदरोदीत्तदनयोरोदस्त्वम् । ($૦ થg૦ તે ત્રા૨ારા) અર્થ—અથવા સૃષ્ટિ પહેલાં આ જગત પાણી રૂપ હતું. આ જોઈને પ્રજાપતિ રેયો. એમ માનીને કે એકલું પાણી ભર્યું છે તેમાં જગત શી રીતે પેદા કરીશ? બેસવાની કે ઉભા રહેવાની ક્યાંય જગા નથી. આના કરતાં હું જમ્યો ન હોત તે સારું હતું. દખથી રતાં રેતાં તેની આંખમાંથી આંસુ પાણી ઉપર પડયાં. તે આંસુ પાણી ઉપર જામી ગયાં તેની પૃથ્વી બની ગઈ. તેમાં ઉંચાં નીચાં સ્થાનને સાફ કર્યો તે તેનું અંતરિક્ષ બની ગયું. બે હાથ ઉંચા કરીને જે સ્થાનનું પ્રજાપતિએ પ્રમાર્જન કર્યું તેનું સ્વર્ગ બની ગયું. Page #115 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિને પાંચમો પ્રકાર (અસુરાદિ) ૮૫ પ્રજાપતિના રેવાથી પૃથ્વી અને સ્વર્ગ બન્યાં માટે ઘાવા પૃથ્વીને રદસી શબ્દથી વિદ્વાનો બેલાવે છે. અસુરસૃષ્ટિ. स इमां प्रतिष्ठां वित्त्वाऽकामयत-प्रजायेयेति । स तपोऽतप्यत। सोऽन्तर्वानभवत् । स जघनादसुरानसृजत । तेभ्यो मृन्मये पात्रेऽन्नमदुहत् । याऽस्य सा तनूरासीत् । तामપાતા સા તમિસ્ત્રામવત . ( go સૈ રાહ ૨ા ૨૧) અર્થત પ્રજાપતિને બેસવાની જગ્યા મળવાથી પ્રજા ઉત્પન્ન કરવાની ઇચ્છા કરી. તપ કર્યું તેથી ગર્ભવાન બન્યો. જઘન ભાગમાંથી અસુરોને ઉત્પન્ન કર્યા. તેમને માટે માટીના પાત્રમાં અન્ન આવ્યું. જે તેનું શરીર હતું તે છેડી દીધું, તેનો અંધકાર બની ગયો, અર્થાત રાત્રિ થઈ ગઈ. મનુષ્યસૃષ્ટિ. सोऽकामयत प्रजायेयेति । स तपोऽतप्यत । सोऽन्तनिभवत् । स प्रजननादेव प्रजा असृजत। तस्मादिमा भूयिष्ठाः । प्रजननाद्धयेना असृजत । ताभ्यो दारुमये पात्रे पयोऽदुहत् । याऽस्य सा तनूरासीत् तामपाहत । सा ज्योસમાગમવતી ( ગુતે રા૦ ૨ા ૨ા ૨) ' અર્થ–તે પ્રજાપતિએ પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છા કરી. તપ કર્યું. તે ગર્ભવાન બન્યા. જનનેંદ્રિયથી મનુષ્યાદિ પ્રજા ઉત્પન્ન કરી. જનનેંદ્રિયના કારણથી પ્રજા પુષ્કળ થઇ. તેમને કાષ્ઠપાત્રમાં દૂધ આપ્યું. જે તેનું શરીર હતું તે છેડ્યું. તે સ્ના–પ્રકાશ રૂ૫ બની ગયું. ત્રતુસૃષ્ટિ. सोऽकामयत प्रजायेयेति । स तपोऽतप्यत। सोऽन्त Page #116 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિવાદ અને ઈશ્વર निभवत् । स उपपक्षाभ्यामेवर्तनसृजत । तेभ्यो रजते पात्रे घृतमहत् । यास्य तनूरासीत् तामपाहत । साहोरात्रयोः વિરમ – I ( IT૦ તૈ૦ ગ્રા. ૨ા ૨ા ૨) , અર્થ–પ્રજાપતિએ પ્રજા ઉત્પન્ન કરવાની ઇચ્છા કરી તપ કર્યું. તે ગર્ભવાન બન્યો. બે પડખેથી તુ–કાલાભિમાની નક્ષત્રાદિ સૃષ્ટિ ઉત્પન્ન કરી. તેમને ચાંદીના પાત્રમાં ઘી આપ્યું. જે શરીર છોડવું, તે સધ્યારૂપ બન્યું. દેવસૂષ્ટિ. - सोऽकामयत प्रजायेयेति । स तपोऽतप्यत । सोऽन्तनिभवत् । स मुखाद्देवानसृजत । तेभ्यो हरिते पात्रे सोममदुहत् । याऽस्य सा तनूरासीत् । तामपाहत । तदहरभवत् । | (to go ૦િ ગ્રા. ૨ા ૨૧) અર્થ–પ્રજાપતિએ ઈચ્છા કરી કે પ્રજા ઉત્પન્ન કરું. તપ કર્યું. તે ગર્ભવાન થયો. તેણે મુખમાંથી દેવોને ઉત્પન્ન કર્યા. તેમને હરિતપાત્રમાં સોમરસ આપે. જે શરીર ધારણ કર્યું હતું તે છોડ્યું. તેનો દિવસ થઈ ગયો. દેવ ઉત્પન્ન કરનાર શરીર દિવસરૂપ થયું એજ દેવોનું દેવપણું છે. સૃષ્ટિક્રમનું કેષ્ટક. ૧ ધૂમ. ૪ પ્રકાશ ૭ સમુદ્ર ૨ અગ્નિ ૫ મોટી જવાલા ૩ જવાલા ૬ ધૂમાદિકનું ઘન સ્વરૂપ બસ્તિરૂપ વાદળ અથવા ૧ પાણી ૫ અસુર અને રાત્રિ ૨ પૃથ્વી ૬ મનુષ્ય અને સ્ના=પ્રકાશ ૩ અંતરિક્ષ ૭ ઋતુ-નક્ષત્રાદિ અને સંધ્યા ૪ સ્વર્ગ ૮ દેવતા અને દિવસ Page #117 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સુષ્ટિને પાંચ પ્રકાર (અસુરાદિ) ૮૭ સમાલોચના. પ્રથમ કંઈ ન હતું તેમાંથી ધૂમાડો શી રીતે થયો? અગ્નિથી ધૂમ ઉત્પન્ન થાય છે એ તો ન્યાયશાસ્ત્ર પ્રસિદ્ધ છે પણ ધૂમમાંથી અગ્નિ થાય એ નવાઈ નથી લાગતી ? સમુદ્રના પાણીમાંથી વરાળ બને છે તેમાંથી વાદળ થઈ વૃષ્ટિ થાય એ કુદરતી ક્રમ તો અત્યારે પણ પ્રસિદ્ધ છે, પણ ધૂમાડાનાં વાદળ થયાં તેની વૃષ્ટિ થતાં સમુદ્ર બની ગયા એ કુદરતથી વિરૂદ્ધ નથી? એક જ પ્રકરણમાં એકવાર કહ્યું કે પ્રજાપતિના બસ્તિસ્થાનમાંથી–મૂત્રાશયમાંથી પેશાબરૂપ પાણી નીકળ્યું તેના સમુદ્ર બન્યા તેથી તે પાણી પીવા ગ્ય ન રહ્યું, એટલું કહીને ફરી તરતજ યઠા કહીને કહેવું કે ના–ના, તેમ નહિ, પણ પ્રથમથી જ પાણું ભર્યું હતું, એ લેખકની અનિશ્ચિતતાનું ભાન કરાવતું નથી ? જ્યાં ગ્રંથકારને જ નિશ્ચયાત્મક જ્ઞાન નથી ત્યાં વાંચનારને શી રીતે નિશ્ચય થઈ શકે ? બીજા ક્રમમાં પાણુ પછી પૃથ્વી બતાવવી તે ઠીક છે પણ પૃથ્વી વિના પાણું રહ્યું શેના ઉપર ? અસુરાદિ ઉત્પન્ન કરવા માટે પ્રજાપતિને ગર્ભ ધારણ કરવો પડશે તે પ્રજાપતિનું સ્વરૂપ પુરૂષરૂપે કે સ્ત્રીરૂપે? જઘનમાંથી અસુરે પેદા કર્યા તે જધન શબ્દ સ્ત્રીના અવયવવાચક છે. જુઓ અમરકોશમાં पश्चानितम्बः स्त्रीकट्याः क्लीबे तु जघनं पुरः (અમ૦ ૨ા દા૭૪) પ્રજાપતિ શબ્દ તે સ્વયં પુરૂષલિંગવાળો છે. તો એકજ પ્રજાપતિ એક વખતે પુરૂષ અને સ્ત્રીરૂપે શી રીતે હોઈ શકે? એક પુરૂષરૂપે જ હતા તે તેને ગર્ભ શી રીતે સંભવે ? પ્રજાપતિને પરમાત્મા રૂપે માની તેની પાસેથી સૃષ્ટિ પેદા કરવાને તેને સગર્ભ બનાવવો તે પરમાત્માપદની અવહેલના નથી લાગતી ? અસુરે, મનુષ્ય અને દેવતા એકજ ગર્ભમાં પેદા થયા છતાં જન્મ દરેકનો ભિન્ન ભિન્ન સ્થાનેથી થયે અર્થાત અસુરોને જઘનસ્થાનમાંથી, મનુષ્યોને જનનેંદ્રિયમાંથી Page #118 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિવાદ અને ઈશ્વર અને દેવતાઓને મુખમાંથી જન્મ થવાનું કારણ શું? એકજ પ્રજાપાત પિતાના સમાન પુત્રો હોવા છતાં એકને માટીના પાત્રમાં, બીજાને કાષ્ઠપાત્રમાં, ત્રીજાને ચાંદીના પાત્રમાં અને ચોથાને હરિત= સુવર્ણના પાત્રમાં જુદો જુદો ખોરાક આપવાનું કારણ શું ? શું પરમ પિતાને આવી વિષમ દૃષ્ટિ રાખવી ઉચિત છે? અસુરોની સાથે રાત્રિ ઉત્પન્ન કરી, મનુષ્યોની સાથે પ્રકાશ, ઋતુઓની સાથે સંધ્યા અને દેવોની સાથે દિવસ ઉત્પન્ન કર્યો, તે દિવસ વિના રાત્રિ અને સંધ્યા શી રીતે ઘટી શકે? દિવસ અને રાત્રિને અંતરાળ ભાગ જ સંધ્યા કહેવાય છે. સૂર્યના ઉદય અસ્તથીજ દિવસ, રાત્રિ, સંધ્યા અને પ્રકાશ આપોઆપ બની જાય છે, તેને ઉત્પન્ન કરવાની તકલીફ પ્રજાપતિને શા માટે ઉઠાવવી પડી? આ ઉપરાંત પશુ, પક્ષી, કીટ, વૃક્ષ, લતા, વાયુ, આકાશ વગેરેની સૃષ્ટિ બતાવી નહિ, તે તે બધાં પોતાની મેળે ઉત્પન્ન થઈ ગયાં કે તેમને બીજા કેઈએ પેદા કર્યો? ગ્રંથાન્તરમાં તે તે બધાની સૃષ્ટિ પણ બતાવી છે. વૈદિક સૃષ્ટિનો છઠો પ્રકાર (વિશ્વકર્મા). आपो वा इदमग्रे सलिलमासीत् । तस्मिन् प्रजापतिर्वायुर्भूत्वाऽचरत् । स इमामपश्यत्तां वराहो भूत्वाऽहरत्तां विश्वकर्मा भूत्वा व्यमार्ट सा प्रथत । सा पृथिव्यभवत्तत्पृथिव्यै पृथिवीत्वम् । (कृ० यजु० तै० सं० ७ । १।५) અર્થ–સૃષ્ટિ પહેલાં કેવળ પાણી હતું. પ્રજાપતિ વાયુરૂપ થઈને તેમાં ફરવા લાગ્યો. તેણે નીચે આ પૃથ્વીને જોઈ. વરાહ–ભુંડ બનીને તે પૃથ્વીને ખાદી ઉપર લઈ આવ્યો. ત્યારપછી વરાહનું રૂપ છોડી વિશ્વકર્મા બની પ્રજાપતિએ તે પૃથ્વીનું પ્રમાર્જન કર્યું અને તેને Page #119 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિને છઠો પ્રકાર (વિશ્વકર્મા) ૮૯ વિસ્તાર કર્યો. તે મહેટી પૃથ્વી બની ગઈ. વિસ્તારના કારણથી જ આ પૃથ્વીનું પૃથ્વીપણું છે. आपो वा इदमग्रे सलिलमासीत् । स प्रजापतिः पुष्करपणे वातो भूतोऽलेलायत् । स प्रतिष्ठां नाविन्दत। स एतदपां कुलायमपश्यत्। तस्मिन्नग्निमचिनुत । तदियमभवत् । ततो वै स प्रत्यतिष्ठत् । | (s g૦ તૈ૦ ૨ા દાદ) અર્થ–સૃષ્ટિ પહેલાં કેવળ પાણી હતું. તે પ્રજાપતિ પવનરૂપ થઈને કમલપત્ર ઉપર ડોલવા લાગ્યો. તેને સ્થિરતા ક્યાંય ન મળી. એટલામાં તેને શેવાળ જોવામાં આવી. તે શેવાળ ઉપર ઈટથી અગ્નિનું ચણતર કર્યું, તેથી પૃથ્વી બની ગઈ. તેના ઉપર તેને બેસવાનું સ્થાન (પ્રતિકા) મળ્યું. કૃષ્ણયજુર્વેદ તૈતરીય સંહિતાના ઉપર કહેલ બે પાઠ તથા કુણુયજુર્વેદ તૈત્તરીય બ્રાહ્મણના પ્રથમ કાંડ પ્રથમ પ્રપાઠકના ત્રીજા અનુવાકને એક પાઠ કે જે સૃષ્ટિના ચેથા પ્રકારમાં દર્શાવેલ છે; ઉક્ત ત્રણે પાઠની પ્રક્રિયા એકજ પૃથ્વી બનાવવાની છે, છતાં ત્રણેમાં ક્રમ ભિન્ન ભિન્ન છે. (૧) બ્રાહ્મણના પાઠમાં પ્રજાપતિ તપ કરે છે. કેવી રીતે સૃષ્ટિ રચવી તેની ચિંતા કરે છે. કમલપત્ર જોતાં તેના ઉપર બેસે છે. પાણીની નીચે આળી માટી જુવે છે. વરાહનું રૂપ કરી માટી ખોદી લાવી પાંદડા ઉપર માટીને પસારી પૃથ્વી બનાવે છે. (૨) સંહિતાના સાતમા કાંડના પાઠમાં કમલપત્ર આવતું નથી. તપ કરવાનું કે આલોચના કરવાનું પણ આવતું નથી. પ્રજાપતિ વાયુરૂપ બનીને નીચેની પૃથ્વી જુએ છે. તેને ઉપર લાવવા વાહનું રૂપ બનાવે છે અને તેનું પ્રમાર્જન કરવા વિશ્વકર્માનું રૂપ બનાવે છે. ત્યારપછી પૃથ્વી નિપજાવે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઈશ્વર (૩) સંહિતાના પાંચમા કાંડના પાઠમાં પાછું કમલપત્ર ઉપસ્થિત થાય છે. પ્રજાપતિ વાયુરૂપ બનીને કમલપત્ર ઉપર લે છે. પ્રતિષ્ઠા ક્યાંય મળતી નથી. ત્યાં શેવાળનાં દર્શન થાય છે. શેવાળ ઉપર અગ્નિના ચણતરથી પૃથ્વી તૈયાર થાય છે. આમાં વરાહ કે વિશ્વકર્મા એ બેમાંથી કોઈ આવતું નથી. શેવાળનો તે પાયો નાખ્યો અને અગ્નિ તથા ઈટના ચણતરથી પૃથ્વી તૈયાર કરી લીધી. પ્રજાપતિએ વાયુરૂપે રહીને જ પૃથ્વી બનાવી કે બીજું રૂપ લીધું તેને કંઈ ખુલાસો નથી. એકજ યજુર્વેદના ઉક્ત ત્રણે પાઠમાં પ્રક્રિયા જુદી જુદી હોવાનું શું કારણ હશે? કમલના પાંદડાને આધારે કે શેવાળને આધારે પાણી ઉપર આખી પૃથ્વીને ટકાવી રાખવા વિજ્ઞાનના કયા નિયમનો પ્રજાપતિએ ઉપયોગ કર્યો હશે તેની કંઈ ખબર પડતી નથી. પાણી અને શેવાળ ઉપર અગ્નિનું ચણતર ચણાવ્યું, તે પાણીએ આગને બુઝાવી નહિ હોય? કદાચ આ વડવાનલ અગ્નિ હોય તે જુદી વાત છે પણ પૃથ્વી અને માટી વિના ઈટ શી રીતે બની? જોકે મૂલમાં ઈટો નથી પણ ભાષ્યકાર સાયણચાર્યો તે કહ્યું છે કે “તસ્મિન સોવાજેનિમિદવામિશ્ચિતવાન” વળી આ અગ્નિ લાકડાને કે કેલિસાને હશે? પૃથ્વી વિના લાકડાં અને કોલસા પણ શી રીતે મળી શકે ? વિદિક સૃષ્ટિનો સાતમો પ્રકાર (ચિતિ). आपो वा इदमग्रे सलिलमासीत् । स एतां प्रजापतिः प्रथमां चितिमपश्यत्। तामुपाधत्त । तदियमभवत् । (૪૦ ચT૦ હૈ. સં. ૧૭૧) અર્થ–સૃષ્ટિ પહેલાં કેવલ પાણું હતું. પ્રજાપતિએ પ્રથમ Page #121 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિના સાતમા પ્રકાર (ચિતિ) ૯૧ ચિતિ–અગ્નિમાં આપવામાં આવતી આહુતિ જોઈ. પ્રજાપતિએ તેનું અધિષ્ઠાન બનાવ્યું તે તે ચિતિ પૃથ્વીરૂપ બની ગઈ. तं विश्वकर्माऽब्रवीत् । उप त्वाऽयानीति नेह लोकोऽ स्तीत्यब्रवीत् । स एतां द्वितीयां चितिमपश्यत् । तामुपाधत्त । तदन्तरिक्षमभवत् । (ř૦ ચત્તુ તે સં।૭।‹) અર્થ——વિશ્વકર્માએ પ્રજાપતિને કહ્યું કે હું તારી પાસે આવું? પ્રજાપતિએ જવાબ દીધેા કે આંહિ અવકાશ નથી. એટલામાં વિશ્વકર્માએ ખીજી ચિતિ=આહુતિ જોઈ. તેને આશ્રય કર્યાં તે તે ચિતિ અંતિરક્ષ બની ગઈ. स यज्ञः प्रजापतिमब्रवीत् । उप त्वाऽयानीति नेह लोकोऽस्तीत्यब्रवीत् । स विश्वकर्माणमब्रवीत् । उप त्वाऽयाનીતિ।વેનોવૈષ્યતીત્તિ વિયામિચિત્રથીત્તમ્। વિચાभिरुपैत्ता उपाधत्त । ता दिशोऽभवन् । (ધ્રુવ ચåë૦ ૯૫૭૪૯) અર્થ—તે યજ્ઞપુરૂષે પ્રજાપતિને કહ્યું કે હું તારી પાસે પૃથ્વી ઉપર આવું ? પ્રજાપતિએ કહ્યું કે આંહિ જગ્યા નથી. ત્યારે તે યજ્ઞપુરૂષે વિશ્વકર્માને પુછ્યું કે હું તારી પાસે અંતરિક્ષમાં આવું ? વિશ્વકર્માએ જવાબ દીધા કે શું ચીજ લઈ ને તું મારી પાસે આવીશ? યજ્ઞપુરૂષે કહ્યું કે દિશાઓમાં આપવાની આહુતિ લઈ હું આવીશ.. વિશ્વકર્માએ તેને સ્વીકાર કર્યાં. યજ્ઞપુરૂષે અંતરિક્ષમાં દિયાને આશ્રય લીધા તે તે પ્રાચી આદિ દિશાએ બની ગઈ. स परमेष्ठी प्रजापतिमब्रवीत् । उप त्वाऽयानीति । नेह लोकोऽस्तीत्यब्रवीत् । स विश्वकर्माणश्च यज्ञश्चाब्रवीत् । उप वामाऽयानीति । नेह लोकोऽस्तीत्यब्रूताम् । स एतां तृतीयां चितिमपश्यत् । तामुपाधत्त तदसावभवत् । (૪૦ ચત્તુ॰ તે સૂં૦ ૯૫૭૪૯) Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સૃષ્ટિવાદ અને ઇશ્વર અર્થ–(ત્યારપછી ચોથો પરમેથી આવે છે). પરમેષ્ઠીએ પ્રજાપતિ, વિશ્વકર્મા અને યજ્ઞપુરૂષને પુછયું કે હું તમારી પાસે આવું? ત્રણેએ જવાબ દીધો કે અમારી પાસે જગ્યા નથી. એટલામાં પરમેષ્ઠીએ ત્રીજી ચિતિ–આહુતિ જોઈ તેને આશ્રય લીધો છે તે સ્વર્ગલોક બની ગઈ स आदित्यः प्रजापतिमब्रवीत् । उप त्वाऽयानीति । नेह लोकोऽस्तीत्यब्रवीत्। स विश्वकर्माणं च यज्ञं चाब्रवीत् । उप वा माऽयानीति । नेह लोकोऽस्तीत्यताम् । स परमेष्ठिनमब्रवीत् । उप त्वाऽयानीति । केन मोपैष्यसीति । लोकं पृणयेत्यब्रवीत्तम् । लोकंपृणयोपैत्तस्मादयातयानी। लोकं पृणाऽयातयामा बसावादित्यः। (कृ० यजु तै० सं०५।७।५) અર્થતે સૂર્યો પ્રજાપતિને કહ્યું કે હું તારી પાસે આવું? પ્રજાપતિએ ના કહી કે આંહિ અવકાશ નથી. ત્યારપછી વિશ્વકર્મા અને યજ્ઞપુરૂષને પુછયું તે તે બનેએ ના કહી. સૂર્યો પરમેથીને પુછયું તે પરમેષ્ટીએ કહ્યું કે શું લઈને મારી પાસે આવીશ ? સુર્યે કહ્યું કે લોકપૃણા (વારંવાર ઉપયોગ કરવા છતાં જેનું તત્ત્વ ક્ષણ ન થાય અને ચિતિમાં જ્યાં છિદ્ર પડે છે જેનાથી પૂરવામાં આવે તે કંપૃણા કહેવાય છે) લઈ ને હું આવીશ. પરમેષ્ઠીએ કબૂલ કર્યું. સૂર્યો લોકનૃણ સાથે સ્વર્ગલોકમાં આશ્રય લીધો અને દરરોજ આવૃત્તિ કરીને લોકને પ્રકાશ આપવાનું કામ ચાલુ રાખ્યું. લોકપૂણું અક્ષણ સારા છે માટે સૂર્ય પણ અક્ષીણસાર છે. અર્થાત અખૂટ પ્રકાશવાળો છે. तानृषयोऽब्रुवन्नुप व आयामेति । केन न उपैष्यथेति भूम्नेत्यब्रुवन् तान् द्वाभ्यां चितीभ्यामुपायन्त। ( ગુ. તે સં૦ લાછા) અર્થ –ઋષિઓએ પ્રજાપતિ આદિ પાચેને પુછયું કે અમે Page #123 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિને સાતમે પ્રકાર (ચિતિ) ૯૩ તમારી પાસે આવીએ? પાંચેએ પૂછયું કે તમે બદલામાં શું આપશો? ત્રષિઓએ કહ્યું કે અમે બહુ બહુ આપીશું. તેમણે સ્વીકાર કર્યો. ઋષિઓએ ચોથી અને પાંચમી એ બે ચિતિઓ સાથે આશ્રય લીધે. આ સૃષ્ટિક્રમ સૌથી વિલક્ષણ પ્રકારનો છે. પ્રજાપતિએ ભૂલોક બનાવ્યો તો વિશ્વકર્માએ અંતરિક્ષ લોક બનાવ્યો. પરમેષ્ટીએ સ્વર્ગલોક બનાવ્યો તો યજ્ઞપુરૂષે દિશાએ બનાવી. અનેક ભાગીદારોએ મળીને આ સૃષ્ટિ બનાવી ને કહેવાય શું? એકે બનાવેલ સૃષ્ટિમાં બીજાને પગ મુકવાનો પણ અખત્યાર નહિ તો ભાગીદારી પણ ક્યાં રહી ? બદલામાં રૂશ્વત લઈને રહેવાનું સ્થાન આપવું એ સ્વાર્થવૃત્તિ ન ગણાય? ચિતિ–અગ્નિ અથવા આહુતિથી ઐક્યની રચના શી રીતે થઈ ? અગ્નિ તે પાંચ ભૂતમાંનો એક ભૂત છે. તેમાંથી પાંચે ભૂતની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ? ત્રણ ચિતિઓમાંથી ત્રણ લોક બન્યા તે ઋષિઓની ચોથી અને પાંચમી ચિતિમાંથી શું બન્યું? શું ચેતન સૃષ્ટિ તેમાંથી ઉત્પન્ન થઈ? સૃષ્ટિકર્તા તરીકે સૌને અલગ અલગ માનવા કે સૌની એક કંપની બની ? એકેકનો એક બીજાને સહકાર તો છે નહિ તો કંપની પણ કેવી રીતે માની શકાય ? પ્રજાપતિની અશકિતને બી એક નમુને. प्रजापतिः प्रजाः सृष्ट्वा प्रेणानुप्राविशत्। ताभ्यः पुनः संभवितुं नाशक्नोत् । सोऽब्रवीत् । ऋनवदित् स यो मेतः पुनः संचिनवदिति । तं देवाः समचिन्वन् । ततो वै त आध्नुवन् ॥ ( To તૈ૦ ૦ લાવા ૨) અર્થ–પ્રજાપતિએ પ્રજા સજીને પ્રેમથી તે પ્રજામાં પ્રવેશ કર્યો. તેમાંથી ફરી નીકળવાને શક્તિમાન ન થયું. તેણે દેવોને કહ્યું કે ઋદ્ધિમાન થશે કે જે મને આમાંથી બહાર કાઢશે. દેવોએ તેને બહાર કાઢયો તેથી દેવો ત્રદ્ધિમાન બન્યા. Page #124 -------------------------------------------------------------------------- ________________ = = ८४ સુષ્ટિવાદ અને ઈશ્વર પ્રજાપતિ પ્રજામાં ફસાઈ જાય તેને કાઢવા માટે લાલચ આપી દેવને પ્રાર્થના કરવી પડે એ પ્રજાપતિની કમજોરી નહ તે બીજું શું? દેવો કરતાં પ્રજાપતિની શક્તિ ઓછી છે એમ શું ન કહી શકાય ? વૈદિક સૃષ્ટિને આઠમો પ્રકાર (પ્રજોત્પત્તિ). एकयाऽस्तुवत । प्रजा अधीयन्त । प्रजापतिरधिपतिरासीत् । तिसृभिरस्तुवत । ब्रह्माऽमृज्यत । ब्रह्मणस्पतिरधिपतिरासीत् । पञ्चभिरस्तुवत । भूतान्यसृज्यन्त । भूतानां पतिरधिपतिरासीत् । सप्तभिरस्तुवत । सप्तर्षयोऽमृज्यन्त । ધાતાધિપતિરાતા (શુ ચT HTચંડ ફંડ ફારૂ ૨૮) અર્થપ્રજાપતિએ પ્રાણાધિષ્ઠાયક દેવોને કહ્યું કે તમે મારી સાથે સ્તુતિમાં શામેલ થાઓ, આપણે સ્તુતિ કરીને પ્રજા ઉત્પન્ન કરીએ. દેવોએ કબુલ કર્યું. પ્રજાપતિએ પ્રથમ એક વાણી સાથે સ્તુતિ કરી. તેથી પ્રજાપતિના ગર્ભરૂપ પ્રજા ઉત્પન્ન થઈ. તેનો અધિપતિ પ્રજાપતિ થયો. ૧. ત્યારપછી પ્રાણ, ઉદાન, અને વ્યાન એ ત્રણ પ્રાણે સાથે પ્રજાપતિએ બીજી સ્તુતિ કરી છે તેથી બ્રાહ્મણ જાતિ ઉત્પન્ન થઈ તેને અધિપતિ દેવતા બ્રાહ્મણસ્પતિ થયો. ૨. ત્યારપછી પાંચ પ્રાણો સાથે ત્રીજી સ્તુતિ કરી; તેથી પાંચ ભૂત ઉત્પન્ન થયા તેને અધિપતિ ભૂતપતિ બન્યો. ૩. ત્યારપછી બે કાન, બે આંખ, બે નાક અને વાણી એ સાતની સાથે પ્રજાપતિએ ચોથી સ્તુતિ કરી છે તેથી સપ્તઋષિ ઉત્પન્ન થયા. ધાતા તેમનો અધિપતિ દેવ બન્યો. ૪. नवभिरस्तुवत । पितरोऽसृज्यन्त । अदितिरधिपत्नी आसीत् एकादशभिरस्तुवत । ऋतवोऽसृज्यन्त । आर्तवा Page #125 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિના આઠમેા પ્રકાર (પ્રજોત્પત્તિ) अधिपतय आसन् । त्रयोदशभिरस्तुवत । मासा असृज्यन्त । संवत्सरोऽधिपतिरासीत् । पञ्चदशभिरस्तुवत । क्षत्रमसृज्यत । इन्द्रोऽधिपतिरासीत् । सप्तदशभिरस्तुवत । ग्राम्याः पशवोऽसृज्यन्त । बृहस्पतिरधिपतिरासीत् । ૯૫ (૩૦ ચત્તુ૦ માચ્ચું É૦૪।રૂ૦૫ ૨૧) અર્થ—એ આંખ, એ કાન, એ નાક, એક વાણી એ સાત ઉપ્રાણ તથા એ અધઃપ્રાણ એમ નવ પ્રાણની સાથે પ્રજાપતિએ પાંચમી સ્તુતિ કરી, તેથી પિતરાની ઉત્પત્તિ થઈ. અદિતિ એમની અધિપત્ની બની. પ. દશ પ્રાણ અને એક આત્મા એમ ૧૧ ની સાથે પ્રજાપતિએ છઠ્ઠી સ્તુતિ કરી, તેથી ઋતુઓની ઉત્પત્તિ થઈ. આ વદેવ એમના અધિપતિ બન્યા. ૬. દશ પ્રાણ, એ પગ અને એક આત્મા એમ તેરની સાથે પ્રજાપતિએ સાતમી સ્તુતિ કરી તેથી મહિનાઓની ઉત્પત્તિ થઈ. સંવત્સર એમને અધિપતિ થયેા. ૭. હાથની દૃશ આંગળી, એ હાથ, એ બાહુ અને એક નાભિની ઉપરના ભાગ એમ પંદરની સાથે પ્રજાપતિએ આઠમી સ્તુતિ કરી, તેથી ક્ષત્રિય જાતિની ઉત્પત્તિ થઈ. ઇન્દ્ર તેનેા અધિપતિ બન્યા. ૮. પગની દશ આંગળી, એ સાથળ, એ અંધ અને એક નાભિથી નીચેને ભાગ એમ સત્તરની સાથે પ્રજાપતિએ નવમી સ્તુતિ કરી તેથી ગ્રામ્ય પશુની ઉત્પત્તિ થઇ. બૃહસ્પતિ તેમના અધિપતિ થયેા. ૯. नवदशभिरस्तुवत । शूद्रार्यावसृज्येतामहोरात्रे अधिपत्नी आस्ताम् | एकविंशत्याऽस्तुवत । एकशफाः पशवोऽसृज्यन्त । वरुणोऽधिपतिरासीत् । त्रयोविंशत्याऽस्तुवत | क्षुद्राः पशवोऽसृज्यन्त । पूषाधिपतिरासीत् । पञ्चविंशत्याऽस्तुवत । आरण्याः पशवोऽसृज्यन्त । वायुरधिपतिरासीत् । सप्तविंशत्याऽस्तुवत । द्यावापृथिवी व्यैतां । वसवो रुद्रा आदित्या अनुव्यायंस्त एवाधिपतय आसन् । (૩૦ ચત્તુ૦ માધ્યું નં૦૬૪। રૂ| ૨૦ ) Page #126 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિવાદ અને ઈશ્વર અર્થદશ હાથની આંગળી અને ઉપર નીચે રહેલ શરીરનાં નવ છિદ્રો એમ ૧૯ પ્રાણની સાથે પ્રજાપતિએ દશમી સ્તુતિ કરી તેથી શુદ્ધ અને વૈશ્ય ઉત્પન્ન થયા. અહોરાત્ર તેના અધિપતિ થયા. ૧૦. હાથ અને પગની વીશ આંગળી અને એક આત્મા એ એકવિશની સાથે પ્રજાપતિએ ૧૧ મી સ્તુતિ કરી તેથી એક ખરીવાળા, પશુઓની ઉત્પત્તિ થઈ વરૂણ એમનો અધિપતિ થયો. ૧૧. વીશ આંગળી, બે પગ, એક આત્મા એમ વીશની સાથે પ્રજાપતિએ બારમી સ્તુતિ કરી તેથી ક્ષુદ્ર પશુઓ ઉત્પન્ન થયા. પૂષા એમને અધિપતિ થયો. ૧૨. હાથ પગની વીશ આંગળી, બે પગ, બે હાથ, એક આત્મા, એ પચીશની સાથે પ્રજાપતિએ તેરમી ઈટની સ્તુતિ કરી, તેથી આરણ્ય પશુઓની ઉત્પત્તિ થઈ વાયુ એમને અધિપતિ થયો. ૧૩. હાથ પગની વિશ આંગળી, બે ભુજા, બે સાથળ, બે પ્રતિષ્ઠા અને એક આત્મા, એમ સત્તાવીશની સાથે પ્રજાપતિએ ચૌદમી સ્તુતિ કરી તેથી સ્વર્ગ અને પૃથ્વી ઉત્પન્ન થયાં. તેમજ વસુ આઠ, રૂદ્ર અગીઆર અને આદિત્ય બાર પણ ઉત્પન્ન થયા. એજ એમના અધિપતિ બન્યા. ૧૪ नवविंशत्याऽस्तुवत । वनस्पतयोऽसृज्यन्त । सोमोऽधिपतिरासीत् । एकत्रिंशत्याऽस्तुवत । प्रजा असृज्यन्त । यवाश्चायवाश्चाधिपतय आसन् । त्रयस्त्रिंशताऽस्तुवत । भूतान्यशाम्यन् । प्रजापतिः परमेष्ठयधिपतिरासीत् ।। (go માણું સં ૨૪ રૂ૦ / રૂટ) અર્થ–હાથ પગની વીશ આંગળી અને નવ છિદ્રરૂપ પ્રાણ એમ ૨૯ ની સાથે પ્રજાપતિએ પંદરમી ઈટની સ્તુતિ કરી, તેથી વનસ્પતિઓ ઉત્પન્ન થઈ. સેમ તેમને અધિપતિ થયે. ૧૫. વીશ આંગળી, દશ ઇન્દ્રિય અને આત્મા એમ એકત્રીશની સાથે પ્રજાપતિએ સોળમી ઇટની સ્તુતિ કરી, તેથી પ્રજા ઉત્પન્ન થઈ, યવ અને અયવ દેવો Page #127 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિના આઠમા પ્રકાર (પ્રજોત્પત્તિ) ૯૭ તેના અધિપતિ બન્યા. ૧૬. વીશ આંગળી, દશ ઇંદ્રિયા, એ પગ, અને એક આત્મા એમ તેત્રીશની સાથે પ્રજાપતિએ સત્તરમી સ્તુતિ કરી તેથી સર્વ પ્રાણીએ સુખી થયાં. પરમેષ્ઠી પ્રજાપતિ તેમના અધિપતિ બન્યા. ૧૭. ૧ સામાન્ય પ્રજા ૨ બ્રાહ્મણ ૩ પાંચ ભૂત ૪ સપ્ત ઋષિ ૫ પિતર ૬ ઋતુઓ ૭ માસ સૃષ્ટિક્રમ કા. ૮ ક્ષત્રિય ૯ ગ્રામ્ય પશુ ૧૦ ૪૬ અને વૈશ્ય ૧૧ એક ખરીવાળા પશુ ૧૨ ક્ષુદ્ર પશુ–અજા વગેરે ૧૩ જંગલી પશુ ૧૪ દાવા, પૃથ્વી, વસુ આદિ દેવા ૧૫ વનસ્પતિ ૧૬ સામાન્ય પ્રા ૧૭ પ્રાણીઓની સુખસંપત્તિ. સમાલાચના. આ ક્રમમાં પૃથ્વી ચૌદમે નંબરે ઉત્પન્ન થાય છે. તે। શકાએ થાય છે કે બ્રાહ્મણ આદિ ચાર વર્ણ, ગામનાં અને જંગલનાં પશુએ પૃથ્વી વિના ક્યાં રહ્યાં હશે ? આગળના ક્રમમાં દેવા પ્રથમ ઉત્પન્ન થતા દર્શાવ્યા છે. આમાં મનુષ્યા પ્રથમ અને દેવા પાછળ રહી ગયા તેનું શું કારણ ? પ્રજાપતિએ સ્તુતિ કરવામાં પ્રાણાની અને શરીરના અવયવેાની સહાયતા લીધી તે પ્રજાપતિ એકલાની શું શક્તિ ન હતી ? હતી તે ખીજાની સહાનુભૂતિ કેમ લેવી પડી ? ઈંટની સ્તુતિ કરવાથી સાષ્ટ ઉત્પન્ન થઈ એમાં કયા વૈજ્ઞાનિક નિયમની પ્રવૃત્તિ છે? સૂર્યચંદ્રની ઉત્પત્તિ તે! આ ક્રમમાં ક્યાંય દેખાતી નથી તે તેના વિના ઋતુ અને મહિનાની ઉત્પત્તિ શી રીતે થઈ ? પાંચ મહાભૂત ઉત્પન્ન થયા પહેલાં બ્રાહ્મણ જાતિનાં શરીર શી રીતે ઉત્પન્ન થયાં ? મહાભૂત વિના તેા શરીર બનવું શક્ય નથી. Page #128 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિવાદ અને ઈશ્વર વૈદિક સષ્ટિને નવમો પ્રકાર (પ્રજાપતિની વિષયલીલા). सवै नैव रेमे तस्मादेकाकी न रमते । स द्वितीयमैच्छत् । स हैतावानास यथा स्त्रीपुमांसौ संपरिष्वक्तौ । स इममेवात्मानं उधाऽपातयत्ततः पतिश्च पत्नी चाभवतां तस्मादिदमर्धबृगलमिव स्व इति ह स्माह याज्ञवल्क्यस्तस्मादयमाकाशः स्त्रिया पूर्यत एव तां समभवत्ततो मनुष्या अजायन्त । (હા, ૨. કાં રૂ) અર્થ–તે પ્રજાપતિને ચેન ન પડયું. એકાકી હોવાથી રતિ ન પડી. તે બીજાને હાવા લાગ્યો. તે એટલે મોટો થયો કે આલિંગિત સ્ત્રીપુરુષ યુગલ જેટલા મોટા હેય. ત્યારપછી પ્રજાપતિએ પિતાના બે ભાગ કર્યા. એક ભાગ પતિ અને બીજો ભાગ પત્નીરૂપ બને. એક ચણાની દાળના બે ભાગ થાય તેવી રીતે પિતાના બે ભાગ કર્યા, એમ યાજ્ઞવલ્કયે કહ્યું છે. આકાશને અર્ધ ભાગ પુરૂષથી અને અર્ધ ભાગ સ્ત્રીથી પુરાયો. પુરૂષભાગે સ્ત્રીભાગ સાથે રતિક્રીડા કરી તેથી મનુષ્યો ઉત્પન્ન થયા. सा हेयमीक्षांचक्रे कथं नु मात्मन एव जनयित्वा संभवति हन्त तिरोऽसानीति सा गौरभवदृषभ इतरस्तां समेवाभवत् ततो गावोऽजायन्त । वडवेतराभवदश्ववृष इतरः । गर्दभीतरा गर्दभ इतरस्ता समेवाभवत्तत एकशफमजायत । अजेतराभवद्वस्त इतरोऽविरितरा मेष इतरस्ता समेवाभवततोऽजावयोऽजायन्तैवमेव यदिदं किंच मिथुनमापीपिलिकाम्यस्तत्सर्वमसृजत । | (વૃા ૨ ૪. ક) અર્થ–સ્ત્રીભાગનું નામ શતરૂપા રાખવામાં આવ્યું છે. તે શતરૂપા વિચારવા લાગી કે પ્રજાપતિની હું પુત્રી બની કારણકે તેણે મને ઉત્પન્ન કરી. પુત્રીએ પિતા સાથે પતિસંબંધ કરવો સ્મૃતિમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ વૈશ્વિક સૃષ્ટિના નવમેા પ્રકાર (પ્રજાપતિની વિષયલીલા) ૯૯ પણ નિષિદ્ધ છે, તે। આ શું અકૃત્ય કર્યું? હું ક્યાંક છુપાઈ જઉં. એમ ધારી તે ગાય થઈ ગઈ. ત્યારે પ્રજાપતિ વૃષભ અન્યા તે તેની સાથે સંગમ કર્યું, તેથી ગાયા ઉત્પન્ન થઈ. શતરૂપા ઘેાડી થઈ તા પ્રજાપતિ ઘેાડેા થયેા. શતરૂપા ગધેડી બની તેા પ્રજાપતિ ગધેડેા થયેા. બંનેના સંગમ થયા તે તેમાંથી એક ખરીવાળાં પ્રાણીઓની સૃિષ્ટ થઈ. ત્યારપછી શતરૂપા બકરી થઈ તે પ્રજાપતિ બકરા થયા. શતરૂપા ઘેટી થઈ તે પ્રજાપતિ ધેટા થયા. બંનેના સંગમથી ઘેટા બકરાની સિષ્ટ થઈ. એવી રીતે દરેક પ્રાણીના યુગલ બનતાં અનતાં કીડી ભાડા પર્યંતની સિષ્ટ ઉત્પન્ન કરી. સમાલાચના. 66 ઉપરના પ્રસંગમાં પ્રજાપતિમાં ઇશ્વરતત્ત્વ જેવું ક ંઈ દેખાતું નથી. પ્રજાપતિને સામાન્ય વિષયી મનુષ્ય જેવા દેખાડવામાં આવ્યા છે. ખુદ ભાષ્યકાર શંકરાચાર્ય પ્રસ્તુત મંત્રના ભાષ્યમાં જણાવે છે કેसंसार विषय एव प्रजापतित्वं यतः स प्रजापतिर्वै नैव रेमे रतिं नान्वभवदरत्याविष्टोऽभूदित्यर्थोऽस्मदादिवदेव " ભાષ્યની ટીકા કરનાર આનંદગિરિ પણ કહે છે કે-“ પ્રજ્ઞાવતેર્મચાविष्टत्वेन संसारान्तर्भूतत्वमुक्तमिदानीं तत्रैव हेत्वन्तरमाह इतश्चेति अरत्याविष्टत्वे प्रजापतेरे काकित्वं हेतूकरोति यत કૃતિ.” અર્થાત-એકાકિપણે રહેતાં પ્રજાપતિને ભય લાગવાથી તથા અરતિ જણાયાથી પ્રજાપતિ અમારા જેવા સંસારી પ્રતીત થાય છે. ભાષ્યકાર અને ટીકાકારના કહેવા પ્રમાણે પ્રજાપતિને સામાન્ય મનુષ્યકાટિમાં ગણીએ તે!પણ તેની વિષયલીલા જોતાં તેમાં શિષ્ટતા કે સભ્યતા જેવા ગુણા રહી શકે છે ખરા? ખુદ શતરૂપાને શરમીંદા થઇને છુપાઈ જવું પડે છે. નીચ કાર્ટિને માણસ પણ પુત્રીસંગમ ન કરે તેવું કાર્ય પ્રજાપતિને કેવળ સૃષ્ટિ માટે કરવું પડે એવી ષ્ટિ વિના પ્રજાપતિનું કયું રાજ્ય રડાઈ જતું હતું ? જો તે સારૂં કામ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સુષ્ટિવાદ અને ઈશ્વર હેત તો તેની જ અર્ધગના શતરૂપાને શા માટે છુપાવું પડત અને ઘડી, ગધેડી, કૂતરી જેવાં રૂપ-સ્વાંગ લેવાં પડત? જે જે પાપથી શતરૂપાને ભાગવું પડ્યું તે તે પાપકાર્ય કરવા માટે પ્રજાપતિને ઘેડા, ગધેડા, કૂતરા જેવા સ્વાંગ ધારણ કરવા પડ્યા એમાં પ્રજાપતિની પુરેપુરી ફજેતી થઈ ન ગણાય? આ સૃષ્ટિપ્રક્રિયાથી દુનિયાને વ્યભિચાર કર્મનો યા વિષયાસક્તિને પાઠ પ્રજાપતિએ શીખવ્ય એમ ન કહી શકાય ? પ્રજાપતિએ જે કાર્ય કર્યું તેને નિષેધ ઋતિકારને શા માટે કરવો પડ્યો ? “યથાવરતિ શ્રેષ્ઠત્તાવેત જ્ઞનઃ ન થwwા કુરુતે વાતનુવર્તતે” એ ગીતાની નીતિ પ્રમાણે પ્રજાપતિએ જે આચર્યું તે આચરવામાં બીજાઓને શા ગુન્હો? અથવા તે પ્રજાપતિ શ્રેષ્ઠ કોટિમાં ન ગણાય. આવી વિષયક્રિીડાથી માણસની પણ શ્રેષ્ઠતા રહી શકે નહિ તે પ્રજાપતિની એકતા ક્યાંથી રહી શકે ? વૈદિક સૃષ્ટિને દશમો પ્રકાર (મદુષ). प्रजापति स्वां दुहितरमभ्यध्यायत्...। तामृश्यो भूत्वा रोहितं भूतामम्यैत्तं देवा अपश्यन्नकृतं वै प्रजापतिः करोतीति ते तमैच्छन्य एनमारिष्यत्येतमन्योऽन्यस्मिन्नाविन्दंस्तेषां या एव घोरतमास्तन्व आसंस्ता एकधा समभरंस्ताः संभृता एष देवोऽभवत्तदस्मैतद्भूतवन्नाम ।... तं देवा अब्रुवन्नयं वै प्रजापतिरकृतमकरिमं विध्येति स तथेत्यब्रवीत्स वै वो वरं वृणा इति वृणीष्वेति स एतमेव वरमवृणीत पशूनामाधिपत्यं तदस्यैतत्पशुमन्नाम |... तमभ्यायत्याविध्यत्स विद्ध ऊर्ध्व उदप्रपतत्तमेतं मृग Page #131 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિના દશમા પ્રકાર (માટ્ઠષ) ૧૦૧ इत्याचक्षते, य उ एव मृगव्याधः स उ एव स या रोहित्सा रोहिणी यो पवेषुत्रिकाण्डा सो पवेषुत्रिकाण्डा । (પેત॰ ત્રા૦ રૂ| રૂ| ૨) અર્થપ્રજાપતિએ પેાતાની પુત્રીને પત્ની બનાવવાનું ધ્યાન કર્યું. પ્રજાપતિએ મૃગ બનીને લાલ વર્ણની મૃગીરૂપ પુત્રોને સંગમ કર્યાં. દેવાએ તે જોયુ. પ્રજાપતિ આ અકૃત્ય કરે છે માટે તેને મારવા જોઈ એ એમ દેવાની ઇચ્છા થઈ. જે એને દુઃખ આપી શકે તેવી વ્યક્તિને દેવેા શેાધવા લાગ્યા. પરંતુ પોતાનામાં તેવા કાઈ હિમ્મતવાન મળ્યા નહિ. તેમાં જે ધાર–ઉગ્ર શરીરવાળા હતા, તે બધા મળીને એકરૂપ થયા, અર્થાત્ એક મહાન શરીરવાળે દેવ બન્યા. તેનું નામ રૂદ્ર રાખવામાં આવ્યું. તે શરીર ભૂતાથી નિષ્પન્ન થયું માટે તેનું નામ ભૂતવત્ યા ભૂતપતિ પણ પ્રસિદ્ધ થયું. દેવાએ રૂદ્રને કહ્યું કે પ્રજાપતિએ અકૃત્ય કર્યું માટે તેને બાણુથી વિંધી નાખેા. રૂદ્રે તે કબૂલ કર્યું. દેવાએ કહ્યું કે એના બદલામાં તમે અમારી પાસેથી કંઈ માગી લ્યે.દ્રે કહ્યું કે પશુઓનું અધિપત્ય આપા, દેવએ તે આપ્યું, તેથી રૂદ્રનું નામ પશુવત વા પશુપતિ પ્રસિદ્ધ થયું. પ્રજાપતિને લક્ષ્ય કરીને કે ધનુષ્ય ખેંચી ખાણુ ફૂંકયું. મૃગરૂપી પ્રજાપતિ બાણથી વિધાઇને ઉંધે મુખે ઉંચે ઉછળ્યેા. તે આકાશમાં મૃગશર નક્ષત્રરૂપે રહી ગયા. રૂદ્ર તેની પાછળ પડ્યો તે મૃગવ્યાધના તારા રૂપે આકાશમાં રહી ગયા. લાલ વર્ણની મૃગી હતી તે આકાશમાં રહિણી નક્ષત્રરૂપે રહી ગઈ. રૂદ્રના હાથમાંથી જે ખાણ છુટયું, તે અણી, શલ્ય અને પિંખડા રૂપ ત્રણ અવયવવાળું હાવાથી ત્રિકાંડ તારારૂપે રહી ગયું. આજસુધી તે આકાશમાં એકબીજાની પાછળ ઘુમ્યા કરે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૨ સુષ્ટિવાદ અને ઈશ્વર મનુષ્યસૃષ્ટિ. तद्धा इदं प्रजापते रेतः सिक्तमधावत् तत्सरोऽभवत् , ते देवा अब्रुवन् मेदं प्रजापतेरेतो दुषदिति यदब्रुवन्मेदं प्रजापते रेतो दुषदिति तन्मादुषमभवत् , तन्मादुषस्य मादुषत्वम् । मादुषं ह वै नामैतद्यन्मानुषं सन्मानुषमित्याचक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः । (ऐत० ब्रा० ३।३। ९) અર્થ–મૃગરૂપ પ્રજાપતિએ મૃગીમાં જે વીર્ય સિચ્યું તે ઘણું હવાથી હાર જમીન પર પડયું. તેને પ્રવાહ ચાલ્યો તે એક નીચાણની જમીનમાં એકઠું થયું, તેનું તળાવ બની ગયું. દેએ કહ્યું કે પ્રજાપતિનું આ વિર્ય દૂષિત મા થાઓ, તેથી તે તળાવનું નામ “માદુષ” એવું પડયું. એજ માદુષનું ભાદુષપણું છે. કેએ પાછળથી દને ઠેકાણે નકારને ઉચ્ચાર કર્યો તેથી માનુષ શબ્દ (મનુષ્યવાચક બન્યા. દેવો પક્ષપ્રિય હોય છે તેથી પક્ષપણે જે નકારને પ્રવેશ થતાં માનુષ શબ્દ બન્યો તે દેવોએ પણ સ્વીકાર્યો. મતલબ એ છે કે પ્રજાપતિના સંચિત થયેલ વીર્યતળાવમાંથી મનુષ્યसृष्टि मी. वसष्टि - तदग्निना पर्यादधुस्तन्मरुतोऽधन्वंस्तदमिर्न प्राच्यावयत् तदग्निना वैश्वानरेण पर्यादधुस्तन्मरुतोऽधून्वंस्तदग्निर्वैश्वानरः प्राच्यायत्तस्य यद्रेतसः प्रथममुददीप्यत तदसावादित्यो ऽभवद्यद् द्वितीयमासीत्तद् भृगुरभवत्तं वरुणो न्यगृणीत तस्मात्स भृगुर्वारुणिरथ यत्तृतीयमदीदेदिव त आदित्या अभवन् येऽङ्गारा आसंस्तेऽङ्गिरसोऽभवन् , यदङ्गाराः पुनरवशाम्ता उददीप्यन्त तद् बृहस्पतिरभवत् । (ऐत० ब्रा०३।३।१०) Page #133 -------------------------------------------------------------------------- ________________ વૈશ્વિક સુષ્ટિના દશમા પ્રકાર (માટ્ટુ) ૧૦૩ અર્થ—મનુષ્યા થયા પછી જે પ્રજાપતિનું વીય અવશિષ્ટ રહ્યું તેને નીભૂત બનાવવા અને તેમાં રહેલ વત્વ દૂર કરવા દેવાએ તે તળાવની ચારે કારે અગ્નિ પ્રજ્વલિત કર્યાં. બીજી તરફ વાયુએ તેની આર્દ્રતા શાષવાનું કામ કર્યું. આટલું છતાં તે વીર્યં પાક્યું નહિ, અર્થાત્ તેનું દ્રવત્વ શેાષાયું નહિ. ત્યારપછી વૈશ્વાનર નામના અગ્નિએ પકાવવાનું કામ કર્યું અને વાયુએ શેાષવાનું કામ જારી રાખ્યું, તેથી તે વીર્ય પાકીને પિણ્ડીભૂત બની ગયું. તે પિંડમાંથી એક પ્રથમ પિંડિકા ઉદ્દીપ્ત થઇ પ્રકાશવા લાગી તે આદિત્ય સૂર્ય બન્યા. ખીજી નીકળી તે ભૃગુઋષિ બન્યા; તેને વરૂણે ગ્રહણ કર્યો તેથી ભૃગુ વરૂણના પુત્ર કહેવાયેા. ત્રીજી પિંડિકા નીકળી તેમાંથી અદિતિના સૂર્ય સિવાય બાકીના પુત્રા–દેવા બન્યા. જે અંગારા રહ્યા, તે અંગિરસ ઋષિએ અન્યા. જે અંગારા ઉત્કથી દીપ્ત થયા તે બૃહસ્પતિ થયેા. પશુસૃષ્ટિ यानि परिक्षाणान्यासंस्ते कृष्णाः पशवोऽभवन्, लोहिनी मृत्तिका ते रोहिता, अथ यदू भस्माऽऽसीत् तत्परुष्यं व्यसर्पद् गौरो गषय ऋश्य उष्ट्रो गर्दभ इति ये चैतेऽरुणाः पशवस्ते च । ( વેત૦ ગ્રા૦ રૂ| ૨૨૦) અર્થ—જે કાળા રંગનાં લાકડાં રહ્યાં તે કાળા રંગનાં પશુએ થયાં. અગ્નિદાહથી જે માટી લાલ ર્ગની બની ગઇ હતી, તેમાંથી લાલ રંગનાં પશુ બન્યાં. જે રાખ બની હતી તેમાંથી કઠાર શરીરવાળાં ગૌર, રાઝ, મૃગ, ઉંટ, ગર્દભ વગેરે અરણ્ય-જંગલનાં પશુ બન્યાં તે જંગલમાં ફરવા લાગ્યાં. या સમાલાચના. શતરૂપાને જે કૃત્ય અકૃત્યરૂપ લાગ્યું તે નૃત્યને દેવાએ પણ અકૃત્યરૂપે જાહેર કર્યું; એટલુંજ નહિ પણુ દેવાએ તે તેને સજા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સુષ્ટિવાદ અને ઈશ્વર પણ કરી; તે એવી રીતે સૃષ્ટિ બનાવનાર શું ગુન્હેગાર ન ગણી શકાય? પ્રજાપતિને મૃગશિર નક્ષત્રરૂપે કેસે બનાવ્યો ? રૂદ્ર કે પિતાની મેળે ? રૂ બનાવ્યો તે પ્રજાપતિ કરતાં રૂદ્રની શક્તિ વધારે છે? રૂકને મૃગવ્યાધના તારારૂપે કેસે બનાવ્યો? પ્રજાપતિને મારવા માટે રૂદ્ર વ્યાધરૂપ ધારણ કર્યું છતાં આજસુધી રૂદ્ર તેને મારી તે શ નહિ, તે રેજ ને રોજ બાણ લઈને પાછળ ફરવાથી શું ફાયદો? પ્રજાપતિને કદાચ ગુન્હો હો અને તેને સજા કરી પણ શતરૂપાએ શું ગુન્હો કર્યો કે તેને રોહિણી બનીને મૃગશિરની પાછળ ફરવું પડયું ? કદાચ આ રૂપક અલંકાર હોય તે તે પણ ઘટતું નથી. મિથુની કૃત્યમાં શતરૂપા આગળ અને પ્રજાપતિ તેની પાછળ સ્વાંગ બદલાવે છે; જ્યારે આકાશભ્રમણમાં મૃગશરરૂપ પ્રજાપતિ આગળ અને રોહિણરૂપ શતરૂપા પાછળ રહે છે. પ્રજાપતિના વીર્યથી આખું સરેવર ભરાઈ ગયું એ શું સંભવિત છે? ભાઠુષ કે માનુષ એ ઉચ્ચારણથી ભાદુષ કે માનુષ શબ્દની સિદ્ધિ થઈ શકે પણ મનુષ્ય જાતિની ઉત્પત્તિ તેથી શી રીતે થઈ શકે? વીર્યમાંથી મનુષ્ય શરીર બન્યાં છે તે ગર્ભમાં રહીને બન્યાં કે વિના ગર્ભ ? ગર્ભમાં રહી બન્યાં છે તે તેના ગર્ભમાં? મનુષ્યજાતિ તે હજી ઉત્પન્ન થઈ નથી. ગર્ભ વિના બન્યાં છે તે સંભવિત છે? વીર્યને અગ્નિથી પકાવતાં સૂર્ય આદિ દેવ બન્યા એ પણ શું અનુભવગમ્ય વાત છે? સૂર્યની ઉત્પત્તિ તો પહેલાં અનેક પ્રકારે બતાવી છે. બીજા દે પણ અદિતિ અને પ્રજાપતિથી ઉત્પન્ન થયેલ દર્શાવ્યા છે. કાષ્ઠ, માટી અને રાખમાંથી વિવિધ પશુઓ બન્યાં એ પણ બુદ્ધિગ્રાહ્ય વાત જણાતી નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિને અગીઆરમે પ્રકાર (આત્મસૃષ્ટિ) ૧૦૫ વિદિક સૃષ્ટિને અગીઆરમ પ્રકાર (આત્મસૃષ્ટિ). तस्माद्वा एतस्मादात्मनः आकाशः सम्भूतः । आकाशाद्वायुः। वायोरग्निः । अग्नेरापः। अद्भयः पृथिवी । पृथिव्या ओषधयः । ओषधिभ्योऽन्नम् । अन्नाद्रेतः । रेतसः पुरुषः । (૦ ૪૫૦ ૪૦ ૫૦ પ્રથમણve: ૨ા ૨) અર્થ–તે પ્રસિદ્ધ આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જલ, જલમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી એષધિઓ, ઓષધિમાંથી અન્ન, અન્નથી રેત-વીર્ય અને વીર્યથી પુરૂષ ઉત્પન્ન થાય છે. સૃષ્ટિકમ કેઝક. ૧ આત્મા ૬ પૃથ્વી ૨ આકાશ ૭ ઔષધિ ૩ વાયુ ૮ અન્ન ૪ અગ્નિ ૯ રેત–વીર્ય ૫ જલ ૧૦ પુરૂષ. સમાલોચના. સૃષ્ટિના ચેથા, છઠા અને સાતમા પ્રકારમાં “આ વા - મ9 મારત” સૌથી પહેલાં પાણું હતું એમ દર્શાવ્યું છે અને આ ક્રમમાં સૌથી પહેલાં આત્મા, ત્યારપછી આકાશ, વાયુ, અગ્નિ ઉત્પન્ન થયા પછી પાંચમે નંબરે જલની ઉત્પત્તિ થાય છે એમ બતાવ્યું છે. શું આ વિરોધ નથી? સૃષ્ટિના છઠા પ્રકારમાં વાયુ પહેલાં પાણી દર્શાવ્યું છે જ્યારે આ ક્રમમાં વાયુ પહેલાં આકાશની ઉત્પત્તિ બતાવી છે. અર્થાત વાયુનું કારણ આકાશ અને આકાશનું Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સૃષ્ટિવાદ અને ઇશ્વર કાર્ય વાયુ. આવા કાર્યકારણભાવ ખીજા કાઈ પણ પ્રકારમાં દર્શાવેલ નથી તે આ નવા ક્રમ યેાજવાનું શું કારણ ? એષધિ, અન્ન અને રેતની પણ આ ક્રમમાં નવીનતા છે. આત્મા ચેતનરૂપ છે તેમાંથી જડરૂપ આકાશની ઉત્પત્તિ શી રીતે સંભવે ? ચેતનમાંથી ચેતન અને જડમાંથી જડ ઉત્પન્ન થાય એ તે સંભવિત ગણાય, પણ ચેતનમાંથી જડ ઉત્પન્ન થાય એ નિયમ વિરૂદ્ધ નથી? પુરૂષ ઉત્પન્ન થયા પહેલાં અન્નમાંથી વીર્ય શી રીતે ઉત્પન્ન થાય ? વૈદિક સૃષ્ટિના ખારા પ્રકાર (સ્કભસૃષ્ટિ). અથર્વણુ વેદના દશમા કાંડના ચોથા અનુવાદના સાતમા સૂક્તમાં મ્હોટામાં મ્હાટા સષ્ટિકર્તા દેવ કંભ જણાવ્યા છે. સાતમા સૂક્તના આરંભમાં જ ભાષ્યકાર જણાવે છે કે મ કૃતિ સનાતનतमो देवो ब्रह्मणोप्याद्यभूतः अतो ज्येष्ठं ब्रह्मेति तस्य સંજ્ઞા । તસ્મિન સર્વમૈતત્તિત્તિ । તત્સર્વમેતેનાવિમ્ । વિરાsपि तस्मिन्नेव समाहितः । तस्मिन्नेव देवादयः सर्वे समाદિતાઃ। ઇત્યાદિ વનૅનમ્ । અર્થ—બ્રહ્મથી પણ પહેલાંને જુનામાં જુને દેવ કંભ છે, એટલા માટે એનું નામ જ્યેષ્ઠ બ્રહ્મ છે. તેમાં બધું રહે છે. તે સર્વ એનાથી વ્યાપ્ત છે. વિરાટ્ પણ તેમાં સમાઈ જાય છે. સર્વ દેવા પણ તેમાં ધારણ કરાયેલા છે. यस्मिन्त् स्तब्ध्वा प्रजापतिर्लोकान्त् सगँ अधारयत् । कम्भं तं ब्रूहि कतमः स्विदेव सः ॥ (થ૦ સં૦ ૬૦ | ઃ । ૭ । ૭) Page #137 -------------------------------------------------------------------------- ________________ વૈશ્વિક સૃષ્ટિને બારમા પ્રકાર (સ્ક ભસૃષ્ટિ) ૧૦૭ અર્થ—જેમાં સ્તબ્ધ થઇને પ્રજાપતિ સર્વ લેાકને ધારણ કરી રહે છે તે કંભને બતાવેા. તે કાણુ છે ? यस्मिन् भूमिरन्तरिक्षं द्यौर्यस्मिन्नध्याहिता । यत्राभिश्चन्द्रमाः सूर्यो वातस्तिष्ठन्त्यार्पिताः । स्कंभं तं ब्रूहि कतमः स्विदेव सः ॥ (અથ॰ સં ૨૦ | ૨૨ ૭૫ ૨૨) અર્થ—જેમાં ભૂમિ, અંતરિક્ષ અને સ્વર્ગ સમાયેલા છે; અગ્નિ, ચંદ્રમા, સૂર્ય અને વાયુ જેને અણુ કરાયેલા છે; તે સ્ક'ભનું વર્ણન કરા કે તે કયા દેવ છે ? यस्य त्रयस्त्रिंशद् देवा अङ्गे सर्वे समाहिताः । स्कंभं तं ब्रूहि कतमः स्विदेव सः ॥ (અથ૦ સં૦ ૦૫ ૩૫ ૭૪ ૨૨) અર્થ—જેના અંગમાં તેત્રીશ દેવા પ્રતિષ્ઠિત છે, તે 'ભને જણાવા કે તે કયા દેવ છે? यत्रादित्याश्च रुद्राश्च वसवश्च समाहिताः । भूतं च यत्र भव्यं च सर्वे लोकाः प्रतिष्ठिताः ॥ મ ૐ...... (અથ૦ સંo૦૫ ૩૫ ૭૪ ૨૨) અર્થ—જેમાં આદિત્ય, રૂદ્ર અને વસુદેવા પ્રતિતિ છે, ભૂત અને ભાવી સર્વ ટ્રાય જેમાં પ્રતિષ્ઠા પામેલા છે તે સ્કભને બતાવે કે તે કાણ છે? हिरण्यगर्भ परममनत्युद्यं जना विदुः । स्कंभस्तदग्रे प्रासिश्चद्धिरण्यं लोके अन्तरा । (અથ તં ૨૦। ૨। ૭૪ ૨૮) અર્થ—જે પરમ હિરણ્યગર્ભને લેાકા અવર્ણનીય સમજે છે, તે હિરણ્યગર્ભને સૌથી પહેલાં ક'ભેજ પ્રાસિંચન કર્યું હતું. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ * સૃષ્ટિવાદ અને ઈશ્વર स्कंभो दाधार द्यावापृथिवी उभे इमे स्कंभो दाधारोर्वऽन्तरिक्षम् । स्कंभो दाधार प्रदिशः षडुर्वीः स्कंभ इदं विश्वं भुवनमाविवेश ॥ (સથવ સં૨૦ : કા ૭ રૂ) અર્થ–સ્કંબે ઘાવાપૃથિવીને ધારણ કરી રાખેલ છે. સ્કેભેજ આ વિશાલ અંતરિક્ષને ધારણ કરેલ છે. કુંભ જ પ્રદિશા તથા છ ઉવિંઓને ધારણ કરે છે. કુંભ જ આ ભુવનમાં પ્રવિષ્ટ છે. વૈદિક સાષ્ટિને તે પ્રકાર (અજરાષ્ટિ). પંચૌદન નામના યજ્ઞમાં અજની હવિ આપવામાં આવે છે. તે અજ ઈકને તૃપ્ત કરી ત્રીજે સ્વર્ગ–પુણ્યલોકમાં જાય છે, એમ અથર્વણના નવમા કાંડના ત્રીજા અનુવાકના પાંચમા સૂક્તના આરંભમાં ભાષ્યકારે કહ્યું છે. अजो वा इदमग्रे व्यक्तमत तस्योर इयमभवद् द्यौः पृष्ठम् । अन्तरिक्षं मध्यं दिशः पार्श्वे समुद्रौ कुक्षी ॥ (થ૦ ૦ ૬ રૂ૯. ર૦ ) અર્થ–સુષ્ટિ બન્યા પછી પહેલાં સૌથી પૂર્વે અજે (બકરાએ) વ્યક્રમણ કર્યું. અજનું ઉર-છાતી તે પૃથ્વી બની, તેનું પૃષ્ઠ–પીઠ સ્વર્ગ બની, તેને મધ્યભાગ અન્તરિક્ષ બન્યા, તેનાં બે પડખાં દિશાઓ બની, અને કુક્ષિભાગ સમુદ્ર બન્યા. सत्यं चर्त च चक्षुषी विश्वं सत्यं श्रद्धा प्राणो विराट् शिरः । एष वा अपरिमितो यज्ञो यदजः पश्चौदनः ॥ (ાથ સં. . રૂ. ૧. ૨૨) Page #139 -------------------------------------------------------------------------- ________________ વૈશ્વિક સૃષ્ટિના તેરમેા પ્રકાર (અજસૃષ્ટિ) ૧૦૯ અર્થ—તેનાં એ નેત્ર સત્ય અને ઋત બન્યાં. તેના પ્રાણ સંપૂર્ણ સત્ય અને શ્રદ્દા બન્યા. તેનું શિર–મસ્તક વિરાટ્ બન્યું. એટલા માટે આ પ`ચૌદન એજ અપરિમિત યજ્ઞ છે. સમાલાચના. આંહિ યજ્ઞ અને યજ્ઞમાં હેમવાના અકરાની પ્રશંસા કરતાં સૃષ્ટિનું સ્વરૂપ દર્શાવ્યું છે. અથર્વસંહિતા જેવા આદર્શ પુસ્તકમાં કેવળ અલકાર રૂપ તે આ બ્યાન નજ હેાય. પ્રશંસા છે તે। તે ખાટી પ્રશંસા તો ન હોય. જો સાચી પ્રશંસા છે તે તેને ઉપર જણાવેલ અર્થ નિકળે છે. આંહિ સવાલ એ થાય છે કે આ બકરા જીવતા કે મૃતક ? જીવતા તેા ન હોઇ શકે કેમકે તેનું તે બલિદાન દેવાઇ ચુકયું તે ઈંદ્રને તૃપ્ત કરી ત્રીજે સ્વર્ગે પહોંચી ગયેા. ત્યારે રહ્યો મૃતક અકરે.. અર્થાત્ બકરાનું શરીર–તેમાંથી ઉપર જણાવ્યા પ્રમાણે સ્વર્ગ, પૃથ્વી, અંતરિક્ષ, દિશાઓ, સમુદ્ર, સત્ય, ઋત, શ્રદ્ધા, વિરાટ્ વગેરે બનવાનું ઉપર કહેવાઇ ચુક્યું છે. શું આ પ્રશંસા યુક્તિહીન મિથ્યાતિશયેાક્તિરૂપ નથી લાગતી ? ખીજી વાત એ છે કે સૌથી પહેલાં અજ આવ્યા ક્યાંથી ? પશુસૃષ્ટિ બન્યા પહેલાં અજની ઉત્પત્તિ ક્યાંથી થઈ ? મનુષ્યસૃષ્ટિ કે દેવસૃષ્ટિ બન્યા પહેલાં યજ્ઞસમારંભ કાણે કર્યાં? અજની આહુતિ કાણે આપી ? જે અજની આટલી શક્તિ બતાવી તેની આહુતિ આપવી એ કૃતઘ્નતા નથી? Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સૃષ્ટિવાદ અને ઈશ્વર વૈદિક સૃષ્ટિને ચિદમ પ્રકાર (બ્રહ્મસૃષ્ટિ). केनेयं भूमिर्विहिता केन धौरुत्तरा हिता । केनेदमूर्ध्व तिर्यक् चान्तरिक्षं व्यचो हितम् ॥ ब्रह्मणा भूमिविहिता ब्रह्म धौरत्तरा हिता । ब्रह्मेदमूर्व तिर्यक् चान्तरिक्षं व्यचो हितम् ॥ (૩૦ સં૦ ૨૦૨. ૨. ર૪-ર૦) અર્થ—આ પૃથ્વી કોણે બનાવી છે? ઉત્તર ઘૌ–સ્વર્ગ જેણે બનાવ્યું? ઉદ્ઘભાગ, તિર્યગ ભાગ અને જેમાં પ્રાણીઓ ગમનાગમન કરે છે એવું અંતરિક્ષ કોણે બનાવ્યું છે ? ઉત્તર–બ્રહ્મ ભૂમિ બનાવી. બહ્મજ શ્રેષ્ઠ સ્વર્ગને બનાવેલ છે. ઉર્વભાગ, તિર્યભાગ અને પ્રાણીઓના ગમનાગમનવાળું અંતરિક્ષ પણ બ્રહ્મજ બનાવેલ છે. સમાચના. એક ને એક અથર્વસંહિતામાં ભૂમિ અંતરિક્ષ અને સ્વર્ગ બનાવનાર ત્રણ જુદી જુદી વ્યક્તિ બતાવી : કુંભ, અજ અને બ્રહ્મ. તેમાં સ્વંભને છ બ્રહ્મ તરીકે ઓળખાવી તેનાથી જ સર્વ સૃષ્ટિ બની જવાનું કહ્યું તો પછી આ લધુ બ્રહ્મને ત્રિકી કર્તા તરીકે બતાવવાનું શું કારણ? શું ત્રણે મળીને અમુક હિસ્સા બનાવ્યા કે અલગ અલગ? Page #141 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિના પંદરમા પ્રકાર (કમસૃષ્ટિ) ૧૧૧ વૈદિક સૃષ્ટિના પંદરમા પ્રકાર (ક સૃષ્ટિ). यन्मन्युर्जायामावहत् संकल्पस्य गृहादधि । क आसं जन्याः के वराः क उ ज्येष्ठवरोऽभवत् ॥ तपचैवास्तां कर्म चान्तर्महत्यर्णवे । त आसं जन्यास्ते वरा ब्रह्म ज्येष्ठवरोऽभवत् ॥ (અથ૦ નં૦ {{। ૪। ૬૦। -૨ ) અ—આ ઋચામાં વર વહૂ અને જાનૈયા સૃષ્ટિસમયે કાણુ હતા એ પ્રશ્ન છે. મન્યુ શબ્દના અર્થ સર્વ જ્ઞાનાતીતિ-સર્વશઃ કર્યાં છે જ્યારે મન્યુ-શ્વરના સંકલ્પના ઘરમાં વિવાહ થયા ત્યારે જાનૈયા કાણુ હતા ? કન્યાપક્ષ અને વરપક્ષના સંબંધી કાણુ કાણુ હતા અને કન્યા તથા પ્રધાન વર કાણુ હતા ? ઉત્તર—પ્રલયકાલરૂપી સમુદ્રમાં સૃષ્ટિ પહેલાં પર્યાક્ષેાચનરૂપ તપ અને પ્રાણીઓનાં ભાગ્ય કે એ એ વિદ્યમાન હતાં. એજ કન્યાપક્ષ અને વરપક્ષના સંબંધી હતાં. અર્થાત્ એજ જાનૈયા (ખરાતી) હતા. જગત્કારણરૂપ બ્રહ્મ જ્યેષ્ટ વરરાજા અને માયાશક્તિ તેની વધૂ હતી. दश साकमजायन्त देवा देवेभ्यः पुरा । ... (અથ૦ સં૦ o । ૪ । ૦।૩) અ—ઉક્ત વર વહૂના લગ્ન થતાં તેમાંથી અગ્નિ આદિ અધિ છાત્ દેવાની પહેલાં પાંચ જ્ઞાનેદ્રિય અને પાંચ કર્મેન્દ્રિયરૂપી દશ દેવે એક સાથે પ્રગટ થયા. અર્થાત પ્રથમ દશ પુત્ર થયા, અથવા એ કાન, એ નાક, એ આંખ, એક મુખ, એ સાત શિરપ્રાણ, એક મુખ્ય પ્રાણુ અને એ પ્રાણ, એ દૃશ દેવતા પ્રગટ થયા; અથવા નીચે જણાવેલ દશ દેવતા— Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર प्राणापानौ चक्षुः श्रोत्रमक्षितिश्च क्षितिश्च या। व्यानोदानौ वाङ्मनस्ते वा आकूतिमावहन् । (અથ૦ ૦ ૨૨ ક. ૦ ૪) અર્થ—હદયકમલસ્થિત ક્રિયાશક્તિરૂપ મુખ્ય પ્રાણની પ્રાણ અને અપાન નામની એ વૃત્તિઓ, નેત્ર, શ્રોન્દ્રિય, અક્ષિતિ = અક્ષીણ જ્ઞાનશક્તિ, ક્ષિતિ = મેક્ષ થતી વખતે લિંગ શરીર સાથે ક્ષય પામનાર ક્રિયાશકિત, અન્તરસને બધી નાડીઓમાં પ્રેરિત કરનારી વ્યાનવૃત્તિ, ઓડકારના વ્યાપાર કરનારી ૮ઉદાનવૃત્તિ, બોલવામાં સાધનભૂત વાણી, અને મન= અંતઃકરણઃ એ દશ દે પ્રગટ થયા. अजाता आसन्नृतवो थो धाता बृहस्पतिः। इन्द्राग्नी अश्विना तर्हि कं ते ज्येष्ठमुपासत ॥ तपश्चैवास्तां कर्म चान्तर्महत्यर्णवे। तपो ह जज्ञे कर्मणस्तत् ते ज्येष्ठमुपासत ॥ (અથ૦ ૦ ૨૨ા કા ૨૦ -૬) અર્થ–સૃષ્ટિ વખતે વસંત આદિ ઋતુઓ ઉત્પન્ન થઈ ન હતી; ધાતા, બૃહસ્પતિ, ઈદ્ર, અગ્નિ અને અશ્વિનીકુમાર, એ ઋતુચક્રના અધિપતિ દેવતાઓ પણ ઉત્પન્ન થયા ન હતા, ત્યારે ધાતા આદિ દેવોએ પિતાની ઉત્પત્તિ માટે જ્યેષ્ટ કારણભૂત કયા ઉત્પાદકની અભ્યર્થના કરી હતી ? ઉત્તર–પ્રલયકાલરૂપ મહાસમુદ્રમાં જગસૃષ્ટાના પર્યાલોચનરૂપ તપ અને પ્રાણીઓનાં ભાગ્યકર્મ એ બે વિદ્યમાન હતાં, તેમાં પણ તપની ઉત્પત્તિ પ્રાણીઓનાં ભોગ્યકર્મથી થાય છે, એટલા માટે ધાતા આદિ દેવો પોતાની ઉત્પત્તિ માટે છે કારણ કર્મની જ ઉપાસના કરે છે. कुत इन्द्रः कुतः सोमः कुतो अग्निरजायत । कुतस्त्वष्टा समभवत् कुतो धाताऽजायत । Page #143 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિને પંદરમે પ્રકાર (કર્મસૃષ્ટિ) ૧૧૩ इन्द्रादिन्द्रः सोमात्सोमोऽग्नेरग्निरजायत । त्वष्टा ह जज्ञे त्वष्टुर्धातुर्धाताऽजायत ॥ (ાથ૦ સં- ૨૨ કા ૨૦૮–૧) અર્થ–વર્તમાન સૃષ્ટિમાં ઈન્દ્ર ક્યાંથી થયો? તેમ ક્યાંથી થો? અગ્નિ શેમાંથી થયો ? ત્વષ્ટા ક્યાંથી ઉત્પન્ન થયે ? અને ધાતા શેમાંથી ઉત્પન્ન થયો ? ઉત્તર–પ્રલયની પહેલાં જે સૃષ્ટિ હતી તેમાં જે ઈન્દ્ર હતો તેમાંથી વર્તમાન સૃષ્ટિને ઈન્દ્ર થયો. આગલા કલ્પમાં જે સામ હતો તેમાંથી વર્તમાન કલ્પને સોમ થયો. એવી જ રીતે પૂર્વના અગ્નિમાંથી વર્તમાન અગ્નિ, પૂર્વના ત્વષ્ટામાંથી વર્તમાનને ત્વષ્ટા અને પૂર્વના ધાતામાંથી વર્તમાન ધાતા ઉત્પન્ન થયા. અથવા પૂર્વને ઈન્દ્ર શબ્દ કર્મવાચક છે તેથી ઈન્દ્રત્વ યોગ્ય પૂર્વકર્મથી ઈદ્ર પેદા થયે; એમજ સમાદિક પણ જાણવા. સમાલોચના. સૃષ્ટિની ઉત્પત્તિમાં જીવોનાં કર્મ જ જ્યારે મુખ્ય કારણ છે, પિતપોતાના કર્માનુસાર તે તે પદની પ્રાપ્તિ થાય છે, ધાતા વગેરે પણ કર્મની જ ઉપાસના કરે છે, તો જીવ અને કર્મની વચ્ચે ઈશ્વર યા બ્રહ્મને પડવાની શું જરૂર છે? કારણથી કાર્ય ઉત્પન્ન થાય છે, એ પ્રસિદ્ધ નિયમાનુસાર કર્મરૂપ કારણથી તે તે કાર્યની ઉત્પત્તિ થઈ જશે તે બ્રહ્મને માયાશક્તિ સાથે પરણાવવાની અને વરવધૂના જોડલાં કલ્પવાની શું જરૂર છે? સંસારમાં પરિભ્રમણ કરીને જે મુક્ત થયા છે તેને પુનઃ સંસારના ચક્રમાં ફસાવવાની શા માટે કલ્પના કરવી જોઈએ ? Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સુષ્ટિવાદ અને ઈશ્વર વૈદિક સૃષ્ટિને સોળમો પ્રકાર (કારસૃષ્ટિ). ब्रह्म ह वै ब्रह्माणं पुष्करे ससृजे, स खलु ब्रह्मा सृष्टश्चिन्तामापेदे केनाहमेकेनाक्षरेण सर्वाश्च कामान् सर्वाश्च लोकान् सर्वांश्च देवान् सर्वाश्च वेदान् सर्वाश्च यज्ञान् सर्वाश्च शब्दान् सर्वाश्च व्युष्टीः सर्वाणि च भूतानि स्थावरजङ्गमान्यनुभवेयमिति स ब्रह्मचर्यमचरत् । स ओमित्येतदक्षरमपश्यद् द्विवर्ण चतुर्मात्रं सर्वव्यापि सर्वविभ्वयातयामब्रह्म ब्राह्मी व्याहृतिं ब्रह्मदैवतं, तया सर्वाश्च कामान् सर्वाश्च વાન ... વખિ મૂતાનિ સ્થાવર મિમિત ! तस्य प्रथमेन वर्णनापस्नेहश्चान्वभवत् । तस्य द्वितीयेन वर्णन तेजो ज्योतीष्यन्वभवत् । (गोप० ब्रा० पू० भा० १ । १६) અર્થ–બ્રહ્મ બ્રહ્માને કમલમાં ઉત્પન્ન કર્યો. ઉત્પન્ન થયેલ તે બ્રહ્માએ ચિંતા કરી કે હું એક અક્ષર માત્રથી સર્વ કામ, સર્વ લોક, સર્વ દેવો, સર્વ વેદો, સર્વ યજ્ઞ, સર્વ શબ્દ, સર્વ વસતિઓ, સર્વ ભૂત, સ્થાવર જંગમ રૂપને કેવી ઉત્પન્ન કરું ? એમ ચિંતવીને તેણે બ્રહ્મચર્ય રૂપ બ્રહ્મ તપ આચર્યું. તેણે ૩ૐકાર એવો અક્ષર જે. બે અક્ષરવાળો, ચાર માત્રા વાળા, સર્વવ્યાપી, સર્વશક્તિમાન , અયાયામ-નિર્વિકાર બ્રહ્મવાળો, બ્રાહ્મી વ્યાહતિ અને બ્રહ્મદેવતાવાળા ઋકાર જે. તે કઢંકારથી સર્વ કામ, સર્વ લોક, સર્વ દેવ, સર્વ યજ્ઞો, સર્વ શબ્દો, સર્વ વસતિઓ, સર્વ ભૂતે અને સ્થાવર જંગમરૂપ સર્વ પ્રાણીઓને ઉત્પન્ન કર્યો. તેના પહેલા વર્ણથી જલ અને ચિકણાઈ ઉત્પન્ન કરી. તેના બીજા વર્ષથી તેજ અને જ્યોતિ ઉત્પન્ન કર્યો. तस्य प्रथमया स्वरमात्रया पृथिवीमग्निमोषधिवनस्पतीन् , ऋग्वेदं भूरिति व्याहृति!पत्रं छन्दस्त्रिवृतं स्तोमं Page #145 -------------------------------------------------------------------------- ________________ વર્દિક સૃષ્ટિના સોળમા પ્રકાર (ઇંકારસૃષ્ટિ) प्राचीं दिशं वसन्तमृतुं वाचमध्यात्मं जिह्वां रसमितीन्द्रियाण्यन्वभवत् । (નો. શ્રા. પૂર્વમા॰૧।૨૯) અ—તે એકારની પહેલી સ્વર માત્રાથી બ્રહ્માએ પૃથ્વી, અગ્નિ, વનસ્પતિ, ઋગ્વેદ, ભૂ નામની વ્યાહૂતિ, ગાયત્ર 'છંદ, જ્ઞાન ક અને ઉપાસના એ ત્રણથી યુક્ત સ્તામ=સ્તુતિ, પૂર્વદિશા, વસંતઋતુ, અધ્યાત્મવાણી, જીવા અને રસગ્રાહક ઈંદ્રિય બનાવી. ૧૧૫ तस्य द्वितीयया स्वरमात्रयाऽन्तरिक्षं, वायुं, यजुर्वेदं, भुव इति व्याहृतिष्टुभं छन्दः, पंचदशं स्तोमं प्रतीचीं दिशं, ग्रीष्ममृतुं, प्राणमध्यात्मन्नासिके गन्धघ्राणमितीन्द्रियाण्यन्वभवत् । (નૌ॰ ત્રા॰ પૂર્વ મા૦૬।૨૮) અ—તેની ખીજી સ્વરમાત્રાથી બ્રહ્માએ અન્તરિક્ષ, વાયુ, યજુર્વેદ, જીવ એવા પ્રકારની વ્યાતિ, વૈષ્ણુભ છંદ, પાંચ પ્રાણ, પાંચ ઈંદ્રિય અને પાંચ ભૂત એ પંદર પ્રકારની સ્તુતિ, પશ્ચિમ દિશા, ગ્રીષ્મઋતુ, આધ્યાત્મિક પ્રાણ, એ નાસિકા અને ગન્ધગ્રાહક ઘ્રાણેન્દ્રિય બનાવ્યાં. तस्य तृतीयया स्वरमात्रया दिवमादित्यं सामवेदं स्वरिति व्याहृतिर्जागतं छन्दः सप्तदशं स्तोममुदीचीं दिशं वर्षाऋतुं ज्योतिरध्यात्मं चक्षुषी दर्शन मितीन्द्रियाण्यन्वમવત્ । (નો॰ત્રા પૂ॰ માર્।૨) અ——તેની ત્રીજી સ્વરમાત્રાથી બ્રહ્માએ સ્વલક, આદિત્યસૂર્યાં, સામવેદ, સ્વર્ એ પ્રકારની બ્યાહુતિ, જગતી છંદ, દશ દિશા, સત્ત્વ રજ અને તમ એ ત્રણ ગુણુ, શ્વર, જીવ અને પ્રકૃતિ એ સાળ સહિત સત્તરમે! સસાર એ સત્તર પ્રકારની સ્તુતિ, ઉત્તર દિશા, વર્ષા ઋતુ, અધ્યાત્મ જ્યોતિ, એ આંખ અને રૂપગ્રાહક ન્દ્રિયા ઉત્પન્ન કર્યા. तस्य वकारमात्रयाऽऽपश्ञ्चन्द्रमसमथर्ववेदं नक्षत्राणि, Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સુષ્ટિવાદ અને ઈશ્વર ओमिति स्वमात्मानं जनदित्यङ्गिरसामानुष्टुभं छन्दः एकविंशं स्तोमं दक्षिणां दिशं शरदमृतुं मनोऽध्यात्म ज्ञानं મિર્તન્દ્રિયાગ વમવત ! ( ત્રા- પૂ. મા. ૨ા ૨૦) અર્થ—તેની વકારમાત્રાથી બ્રહ્માએ પાણી, ચંદ્રમા, અથર્વવેદ, નક્ષત્ર, 98 રૂ૫ પિતાના સ્વરૂપને ઉત્પન્ન કરતું જ્ઞાન, અનુષ્યપ છંદ, પાંચ સૂક્ષ્મ ભૂત, પાંચ સ્થૂલ ભૂત, પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને અંતઃકરણ એ એકવીશ તેમ-સ્તુતિ, દક્ષિણ દિશા, શર ઋતુ, આધ્યાત્મિક મન, જ્ઞાન, જાણવાયેગ્ય વસ્તુ અને ઇન્દ્રિયોને ઉત્પન્ન કર્યા. ' तस्य मकारश्रुत्येतिहासपुराणं वाकोवाक्यगाथा नाराशंसीरुपनिषदोऽनुशासनानामिति वृधत् करदगुहन् महत्तच्छमोमिति व्याहृतीः स्वरशम्यनानातंत्रीः, स्वरनृत्यगीतवादित्राण्यन्वभवच्चैत्ररथं दैवतं वैद्युतं ज्योतिर्हितं छन्दस्तृणवत् त्रयस्त्रिंशौ स्तोमौ ध्रुवामूया दिशं हेमन्तशिशिरावृतू श्रोत्रमध्यात्म शब्दश्रवणमितीन्द्रियाण्यन्वभवत् । (. ત્રા. પૂછ મા ૨ા ૨૨) અર્થ–તેની મકાર માત્રાથી બ્રહ્માએ ઈતિહાસ, પુરાણ, બેલવાનું સામર્થ્ય, વાક્ય, ગાથા અને વિરારોની ગુણકથાઓ, ઉપનિષદ, અનુશાસન=શિક્ષા-ઉપદેશ, વૃધબઢતીવાળા પરિપૂર્ણ બ્રહ્મ, કરત = સૃષ્ટિકર્તા બ્રહ્મ, ગૃહ–છુપું રહેલું અંતર્યામી બ્રહ્મ, મહતઃપૂજનીય બ્રહ્મ, તત ફેલાયેલ બ્રહ્મ, એ પાંચ મહાવ્યાતિ, શમશાંતિરક્ષક બ્રહ્મ, ૩૪=સર્વરક્ષક બ્રહ્મ એ બે પાંચમાં મેળવતાં સાત મહાવ્યાતિ, સ્વરથી શાંતિ ઉપજાવનાર નાના પ્રકારની વિણ આદિની વિદ્યાઓ, સ્વર, નૃત્ય, ગીત, વારિત્રને બનાવ્યાં. વળી વિચિત્ર ગુણવાળા દિવ્ય પદાર્થોના સમૂહ, વિવિધ પ્રકાશવાળી જ્યોતિ, વેદવાણીથી યુક્ત છંદ, Page #147 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિને સેળમ પ્રકાર (૩૪કારસૃષ્ટિ) ૧૧૭ ત્રણ કાલમાં સ્તુતિ કરાયેલ તેત્રીશ દેવતા, સૃષ્ટિ પ્રલય રૂ૫ બે તેમ–સ્તુતિ, ઉંચી નીચી દિશા, હેમંત અને શિશિરઋતુ, આધ્યાત્મિક શ્રોત્ર, શબ્દ અને સાંભળવાનું સામર્થ્ય, જ્ઞાન કર્મ સાધનરૂપ ઇન્દ્રિય એજ બ્રહ્માએ બનાવી. સમાલોચના. બ્રહ્મમાં પૂર્ણ સામર્થ છે તો બ્રહ્મ બ્રહ્માને ઉત્પન્ન કરી બધી સૃષ્ટિ તેની પાસેથી શું કામ કરાવી? બ્રહ્મા વિના બ્રહ્મમાં સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ન હતું? બ્રહ્માએ પણ ૩%કારની સહાયતાથી સૃષ્ટિ બનાવી. તો બ્રહ્મા મોટો કે ૐકાર મોટો? બ્રહ્મા કરતાં ૐકારમાં સામર્થ્ય વધારે કે ૩ઝકાર કરતાં બ્રહ્મામાં સામર્થ્ય વધારે ? બ્રહ્મામાં વધારે હોત તો ૩%કારની મદદ શામાટે લેવી પડી? ૩ૐકાર તે શબ્દ છે. શબ્દની એક એક માત્રામાં ભૂલક સ્વર્ગલોક અંતરિક્ષ વગેરે આખું જગત અથવા જગતનાં બીજકે ભય હતાં કે વિના બીજક ભૂલોકાદિ પ્રગટ થયાં? જો એમ કહો કે ઉપાદાન કારણ બ્રહ્મ છે તેમાંથી ભૂલોકાદિ પ્રગટ થયા, તે ઍકારની માત્રામાંથી શું પ્રગટ થયું? સૃષ્ટિ પહેલાં કંઈ ન હતું તે ૩૪કારને ઉચ્ચાર કેણે કર્યો? બ્રહ્મ તો નિરંજન નિરાકાર છે, તેને શરીર કે મુખ છે નહિ, તિ કાર શબ્દ ક્યાંથી પ્રગટ થયે ? શું ઉચ્ચારણ કર્યા વિના પોતાની મેળે તે પ્રગટ થયે? જે કાર વિનાકારણ ઉત્પન્ન થઈ શકયો તે જગતને ઉત્પન્ન થવામાં શું બાધ આવતો હતો ? જગત પિતાની મેળે ઉત્પન્ન થાય તે હકાર અને બ્રહ્માની પણ શું જરૂર રહે? Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સુષ્ટિવાદ અને ઈશ્વર વૈદિક સૃષ્ટિને સત્તરમો પ્રકાર (પ્રસ્વેદસૃષ્ટિ) રષ્ટિના આરંભ પહેલાં બ્રહ્મ શિવાય બીજું કંઈ ન હતું. બ્રહ્મ પોતાને એકલો જોઈને વિચાર કર્યો કે હું આટલે હોટ છતાં એકલો કેમ? બીજા દેવને બનાવું? આ વિચારથી તેણે તપ કર્યું. તપના કારણથી લલાટ ઉપર પસીને ઝલકો. તેણે ફરીથી વધારે તપ કર્યું, તેથી દરેક રોમમાંથી પસીનાની ધારા વહેવા લાગી. તે ધારાનું પાણી બની ગયું. પાણીમાં પિતાની છાયા જોઈ એટલામાં તેનું રેત=વીર્ય ખ્ખલિત થયું તે પાણીમાં પડ્યું. પછી બ્રહ્મ તે પાણીને ચારે તરફથી તપાવ્યું. તેથી વીર્યસહિત પાણીના બે ભાગ પડી ગયા. તેમાં એક ભાગ ન પીવા ગ્ય ક્ષાર સમુદ્ર બન્યું. બીજો ભાગ પિય=પીવા યોગ્ય, સ્વાદિષ્ટ અને રેચક રહ્યો. પાણીના તપાવવાથી વીર્ય પરિપકવ થતાં તેમાંથી ભેગુ ઉત્પન્ન થયે. ઉત્પન્ન થઈને પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યો ત્યાં વાણીએ તેને રોક્યો ત્યારે તે દક્ષિણ તરફ ચાલવા લાગ્યું. ત્યાં પણ વાણીએ રેકો. પછી પશ્ચિમ તરફ ચાલવા માંડયું. ત્યાં પણ જાણીએ તેને રોક્યો ત્યારે ઉત્તર તરફ ચાલવા માંડ્યું. ત્યાં પણ વાણીએ રોકીને કહ્યું કે સામેના જલમાં તે પુરુષને ખેજ. ભૃગુએ તેમ કર્યું તે તેને જલમાં ઉત્પન્ન થયેલ અથર્વા જોવામાં આવ્યો. બ્રહ્મ અથર્વી ઋષિને તપાવ્યો ત્યારે તેમાંથી અથર્વણ વદની ઉત્પત્તિ થઈતે વેદને તપાવ્યો છે તેમાંથી ૩૪ અક્ષરની ઉત્પત્તિ થઈ. બ્રહ્મ ફરી તપ કર્યું તે ખુદ પિતામાંથી ત્રણ લકનું તથા દેવાદિનું નિર્માણ કર્યું તે આ પ્રમાણે स खलु पादाभ्यामेव पृथिवीं निरमिमत । उदरादन्तरिक्षम् । मूनों दिवम् । स तां स्त्रील्लोकानभ्यश्राम्यदभ्यतपत्समतपत् , तेभ्यः श्रान्तेभ्यस्तप्तेभ्यः सन्तप्तेभ्यस्त्रोन देवान् Page #149 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિના સત્તરમા પ્રકાર (પ્રસ્વેદસૃષ્ટિ) ૧૧૯ निरमिमत- अग्नि वायुमादित्यमिति । स खलु पृथिव्या एवाग्नि निरमिमत, अन्तरिक्षाद्वायुं, दिव आदित्यम् । स तांस्त्रीन् देवानभ्यश्राम्यदभ्यतपत् समतपत्, તૈમ્યઃ શ્રાન્તभ्यस्तप्तेभ्यः सन्तप्तेभ्यस्त्रीन् वेदान्निरमिमत-ऋग्वेद, यजुर्वेदं, सामवेदमिति । अग्नेऋग्वेदं, वार्योर्यजुर्वेदमादित्यात्सामવૈમ્ | (ગૌ॰ આ પૂર્વ મા॰ ।૬) અ—તે બ્રહ્મે પગમાંથી પૃથ્વીનું નિર્માણ કર્યું, ઉદરમાંથી અંતરિક્ષ અને મસ્તકમાંથી સ્વર્ગનું નિર્માણ કર્યું. ત્યારપછી તેણે ત્રણ લાકને તપાવ્યા. તેમાંથી અગ્નિ વાયુ અને આદિત્ય એ ત્રણ દેવેાની ઉત્પત્તિ થઇ. તેણે પૃથ્વીમાંથી અગ્નિ, અંતરિક્ષમાંથી વાયુ અને સ્વર્ગમાંથી આદિત્ય ઉત્પન્ન કર્યાં. તેણે ત્રણ દેવાને તપાવ્યા તા તેમાંથી ઋગવેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ વેદોની ઉત્પત્તિ થ. અગ્નિમાંથી ઋગવેદ, વાયુમાંથી યજુર્વેદ અને આદિત્યમાંથી સામવેદ બન્યા. स भूयोऽश्राम्यत्, भूयोऽतप्यत्, भूय आत्मानं समतपत्स मनस एव चन्द्रमसं निरमिमत, नखेभ्यो नक्षत्राणि, लोमभ्य ओषधिवनस्पतीन्, क्षुद्रेभ्यः प्राणेभ्योऽन्यान् बहून्, વૈવાન । (ગો૦ શ્રા॰ પૂર્વ મા ૨૨) અ—તે બ્રહ્મે કરી શ્રમપૂર્વક તપ કર્યું તેથી મનમાંથી ચંદ્રમા, નખમાંથી નક્ષત્રા, રામરાજીમાં ઔષધિ તથા વનસ્પતિએ અને ક્ષુદ્ર પ્રાણેામાંથી અન્ય ઘણા દેવાને ઉત્પન્ન કર્યાં. સમાલાચના. બ્રહ્મને તપના કારણથી પરિશ્રમ થતાં લલાટ ઉપર પસીને થયેા. ભલા એ તેા કહેા કે બ્રહ્મ નિરાકાર નિરવયવ છે, તેને શરીર તે છે નહિ, તે। લલાટ અને લલાટ ઉપર પસીનેા શી રીતે ઝળકયેા ? મૂહ નાસ્તિ તઃ દાવા? શરીર રૂપ મૂલ નથી તે લલાટ રૂપી Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સૃષ્ટિવાદ અને ઇશ્વર અને પસીના રૂપી શાખા ક્યાંથી? પસીને પણ એટલા થયા કે તેની ધારાની ધારા ચાલી કે જેથી સમુદ્ર બની ગયા ! શું આ સંભવિત છે? પ્રથમ તે! બ્રહ્મને શરીર નથી. કદાચ શરીર માની લેવામાં આવે તે એવું તકલાદી શરીર શામાટે માનવામાં આવે કે જેથી તપને પરિશ્રમ લેતાં પસીનાની ધારા ફ્રુટે? આજકાલના સામાન્ય તપસ્વીએ પચાગ્નિ તાપ કરી ઉંધે માથે લટકે છે છતાં પસીનાની ધારા તે છુટતી નથી તેા બ્રહ્મને એટલું સામર્થ્ય ન હતું કે તપ કરવા માટે એક મજબૂત શરીર બનાવી લે? જો તેવું શરીર ન બનાવી શકત તે એટલું અસહ્ય તપ કરવાની મુસીબતમાં ઉતરવાની તેને શું જરૂર હતી ? પસીનાના ક્ષાર સમુદ્ર બનાવ્યા વિના તેનું કચું કામ અટકી રહ્યું હતું ! તે પેાતે વિજ્ઞાનમય અને આનંદમય છે તે તેના આનંદમાં શું તેાટા પડી ગયા હતા કે તેના માટે આટલી તકલીફ લેવાની તેને જરૂર પડે? પાણીમાં વીર્ય સ્ખલિત થયું તેના શરીર વિના વીર્ય ક્યાં રહ્યું હતું ? વીર્યસ્ખલનાનું કારણ શું? મનની નબળાઈ કે વિષયની તીવ્રતા ? બ્રહ્મમાં તે તે ન હાવાં જોઈ એ. પાણીને તપાવવાથી ક્ષાર જલ, અને મિષ્ટ જલ એવા ખે ભાગ પડી ગયા પણ પાણીને તપાવ્યું શાથી ? અગ્નિ તે હજી ઉત્પન્ન થયા નથી. શું તપાવ્યા વિના ખારા મીઠા પાણીને જુદા કરવાની બ્રહ્મમાં બીજી કાઈ યુક્તિ કે કલા ન હતી ? સ્ત્રીના ગર્ભાશય વિના વીતે તપાવવા માત્રથી ભૃગુની શી રીતે ઉત્પત્તિ થઈ ? એવીજ રીતે અથર્વા ઋષિની પણ જલમાં શી રીતે ઉત્પત્તિ થઈ ? બ્રહ્મે અથર્વા ઋષિને તપાવ્યા તેથી અથણુ વેદની ઉત્પત્તિ થઈ તો અથર્યાં તે પુરૂષરૂપ ઋષિ હતા. પુરૂષથી ઉત્પન્ન થયેલ વેદ પૌરૂષય કહેવાય તેા વેદ અપૌરૂષેય તે નહિ ને ? બ્રહ્મે પગમાંથી પૃથ્વી, ઉદરમાંથી અંતરિક્ષ અને મસ્તકમાંથી સ્વર્ગ બનાવ્યું તે પગ, ઉદર અને મસ્તક તે શરીરમાં હાય. બ્રહ્મને શરીર છે નહિ તે ઉક્ત કથન વિરૂદ્ધ નથી ? લાગતું આદિત્યની ઉત્પત્તિ તે। આગળ Page #151 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિને અઢારમો પ્રકાર (પરસ્પર સૃષ્ટિ) ૧૨૧ અનેક પ્રકારે બતાવી છે. અહિ વળી સ્વર્ગને તપાવવાથી આદિત્યની ઉત્પત્તિ દર્શાવી તો એમાં સાચી વાત કઈ માનવી ? અથર્વણ વેદની ઉત્પત્તિ અથર્વા ઋષિથી થઈ બતાવી તે – વેદાદિ બીજા ત્રણ વેદ તેમાંથી ઉત્પન્ન થઈ શકતા ન હતા ? ત્રણ અને એકની ભિન્ન ભિન્ન ઉત્પત્તિ માનવાનું શું કારણ? અથર્વ ઋષિ પહેલાં ઉત્પન્ન થયા અને ત્રણ દેવ પાછળ ઉત્પન્ન થયા એ હિસાબે અથવણ વદ પ્રાચીન ગણાય અને ત્રણ વેદ તેની અપેક્ષાએ અર્વાચીન ગણાય એ વાત ઠીક છે? ઠીક હોય તો વેદત્રયી કરતાં અથર્વણ વેદનો મહિમા એાછો કેમ માનવામાં આવે છે? | મનમાંથી ચંદ્રમા, નખમાંથી નક્ષત્રો, રોમમાંથી ઓષધિ વનસ્પતિ વેગેરે ઉત્પન્ન કર્યો પણ બ્રહ્માને શરીર તો છે નહિ, તો નખ અને રેમ શી રીતે સંભવે? સૂર્યને આટલું બધું તેજ આપ્યું તે ચંદ્ર અને નક્ષત્રને તેટલું કાં ન આવ્યું? પ્તિાની મિલ્કતને વારસો બધા ભાઈઓને સરખે હિસ્સે મળવો જોઈએ. બ્રહ્મ જેવા ઉદાર પિતાને ન્યૂનાધિકતા રૂપ પક્ષપાત રાખવાનું શું. કારણ? વૈદિક સૃષ્ટિને અઢારમો પ્રકાર (પરસ્પર સૃષ્ટિ.) स वा अह्नोऽजायत, तस्मादहरजायत । (1 નં૧૩ IT ૭ ૧T અર્થ–તે પરમાત્મા દિવસમાંથી ઉત્પન્ન થયા અને દિવસ પરમાત્મામાંથી ઉત્પન્ન થયે. स वै राव्या अजायत, तस्माद रात्रिरजायत । (૩થ૦ રંs રૂાકી ૭૧ ૨) અર્થ–તે પરમાત્મા રાત્રિમાંથી ઉત્પન્ન થયા અને રાત્રિ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ. Page #152 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર स वा अन्तरिक्षादजायत, तस्मादन्तरिक्षमजायत । (અથવã૦ શ્ર્। ૪ । ૭ । રૂ ) અ—તે પરમાત્મા અંતરિક્ષમાંથી ઉત્પન્ન થયા અને અંતરિક્ષ પરમાત્મામાંથી ઉત્પન્ન થયું. ૧૨૨ स वै वायोरजायत, तस्माद् वायुरजायत । (અથવÉ૦ ૨૨ | o । ૭ । ૭ ) અ—તે ઈશ્વર વાયુમાંથી ઉત્પન્ન થયા અને વાયુ ઇશ્વરમાંથી ઉત્પન્ન થયેા. स वै दिवोऽजायत तस्माद् चौरध्यजायत ) (અથÅ૦-૧૨| o | ૭ | ♦ | અ—તે પરમાત્મા સ્વર્ગમાંથી ઉત્પન્ન થયા અને સ્વ પરમાત્મામાંથી ઉત્પન્ન થયું. स वै दिग्भ्योऽजायत, तस्माद् दिशोऽजायन्त । (અથ×૦ શ્ર્। ૪ । ૭ । ૬ ) અ—તે પરમાત્મા દિશામાંથી ઉત્પન્ન થયા અને દિશા પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ. स वै भूमेरजायत, तस्माद् भूमिरजायत । (અથ૦=૦ ૨૨ | o । ૭ । ૭ ) અ—તે પરમાત્મા પૃથ્વીમાંથી ઉત્પન્ન થયા અને પૃથ્વી પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ स वा अग्नेरजायत, तस्मादग्निरजायत । (૪૨૦ નં૦ ૨૩|૪૨૭૫૮) અર્થાતે પરમાત્મા અગ્નિમાંથી ઉત્પન્ન થયા અને અગ્નિ પરમાત્માંથી ઉત્પન્ન થયેા. स वा अद्भ्योऽजायत, तस्मादापोऽजायन्त । (અથÄ {ર્।।૭।૨) Page #153 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિને અઢારમે પ્રકાર (પરસ્પર સુષ્ટિ) ૧૨૩ અર્થ–તે પરમાત્મા પાણીમાંથી ઉત્પન્ન થયા અને પાણી પરમાત્મામાંથી ઉત્પન્ન થયું. સમાલોચના. આ પ્રક્રિયામાં પૃથ્વી આદિની માફક પરમાત્માને પણ ઉત્પન્ન થતા દર્શાવ્યા છે. આથી પરમાત્મા શું અનિત્ય ઠરતા નથી? પૃથ્વી આદિ અનિત્ય અને પરમાત્મા પણ અનિત્ય તો પ્રલયકાળમાં પૃથ્વી આદિની માફક પરમાત્મા પણ નષ્ટ થઈ જવા જોઈએ. એ હિસાબે પ્રલયમાં કંઈ પણ રહેવું ન જોઈએ. તે પછી સૃષ્ટિના આરંભમાં પૃથ્વી અને પરમાત્મા બેમાંથી પહેલાં કોણ ઉત્પન્ન થયા? પૃથ્વી પહેલાં છે નહિ, તો તેમાંથી પરમાત્મા કેવી રીતે પેદા થયા ? પરમાત્મા પણ પહેલાં છે નહિ, તો તેમાંથી પૃથ્વી શી રીતે પેદા થઈ ? એક બીજામાંથી એક બીજાની ઉત્પત્તિ બતાવી છે. તેથી બન્ને સાથે ઉત્પન્ન થયા એમ પણ ન કહી શકાય. એવી રીતે દિવસ, રાત્રિ, અંતરિક્ષ, વાયુ, સ્વર્ગ, દિશા, ભૂમિ, અગ્નિ, પાણી વગેરે દ્વન્દ્રો એકી સાથે કે કમથી ઉત્પન્ન થઈ શકતાં નથી, પરસ્પર એકબીજાથી કાર્યકારણભાવરૂપે ઉત્પન્ન થાય એ શું સંભવિત છે? જે પરમાત્માને નિત્ય માનવામાં આવે તો જગતને પણ નિત્ય માનવામાં શું હરકત છે? સાત એ ક્રિયાપદનો અર્થ ઉત્પન્ન થયા એટલો જ થાય છે. પરમાત્માની સાથે બનાવત' નો અર્થ જ્ઞાત=જણાયા એમ કરો અને દિવસ આદિની સાથે “ગાયત અર્થ ઉત્પન્ન થયા એમ કરે એમાં કોઈ યુક્તિ નથી. સનાત કે જ્ઞાતિબંનેને એકજ અર્થ કરવો ઉચિત છે. ભિન્ન ભિન્ન અર્થ કરવો તે સંદર્ભ વિરુદ્ધ છે. ૩યેત ને બદલે ૩જ્ઞાત એ અર્થ કરવામાં બંનેની નિત્યતા સાબિત થાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સુષ્ટિવાદ અને ઈશ્વર વિદિક સૃષ્ટિને ઓગણીસમો પ્રકાર (બ્રહ્મસૃષ્ટિ) नासदासीनोसदासीत् तदानीं । नासीद्रजो नो व्योमा किमावरीवः कुह कस्य शर्मन् । अम्भः किमासीद्गहनं गभीरम्।। (8s ૨૦ / ૨૨૨૨) અર્થ—તે વખતે અર્થાત્ સૃષ્ટિના આરંભ પહેલાં પ્રલયકાળમાં ન અસત્ હતું, ન સત્ હતું, ન અંતરિક્ષ હતું, ન અંતરિક્ષથી ઉપરનું આકાશ હતું. એવી અવસ્થામાં કોણે કોના ઉપર આવરણ નાખ્યું ? કયે સ્થળે ? કાના સુખને માટે ? અગાધ અને ગંભીર જલ પણ ક્યાં હતું ? न मृत्युरासीदमृतं न तर्हि । न राव्या अह्ना आसीत्प्रकेतः आनीदवातं स्वधया तदेकं । तस्माद्धान्यन्न परः किंच नास ॥ (૨૦ / ૨૨૬ / ૨) અર્થ-તે વખતે મૃત્યુશાલજગત પણ ન હતું, તેમજ અમૃત =નિત્ય પદાર્થ પણ ન હતો. રાત્રિ અને દિવસનો ભેદ સમજવાને કઈ પ્રતસાધન ન હતું. સ્વધા–માયા અથવા પ્રકૃતિ સાથે તે એક વસ્તુ હતી કે જે વિનાવાયુ શ્વાસ લઈ રહી હતી. તેના સિવાય બીજું તેથી પર કંઈ પણ ન હતું. तम आसीत्तमसा गूल्हमग्रेऽप्रकेत सलिलं सर्वमा इदम् । तुच्छयेनाभ्वपिहितं यदासीत् तपसस्तन्महिनाऽजायतैकम् ॥ ( ૦ ૨૦ ૨૨૬ / રૂ) અર્થ—અગ્રે-સૃષ્ટિ પહેલાં પ્રલયદશામાં અજ્ઞાનરૂપ આ જગત તમ=માયાથી આચ્છાદિત હતું. અપ્રત=અજ્ઞાયમાન હતું. દૂધ અને પાણીની પેઠે એકાકાર–એકરૂપ બની ગયેલ હતું. આભ=બ્રહ્મઋતુચ્છ માયાથી જે આચ્છાદિત હતું તે એક બ્રહ્મ તપના મહિમાથી પ્રગટ થયું અર્થાત નાના રૂપ બન્યું. Page #155 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિને ઓગણીસમ પ્રકાર (બ્રહ્મસૃષ્ટિ) ૧૨૫ कामस्तदग्रे समवर्तताधि, मनसो रेतः प्रथमं यदासीत् । सतो बन्धुमसति निरविन्दन् , हृदि प्रतीष्या कवयो मनीषा। ( ૦ ૨૦ ૨૨૧T ૪) અર્થ–બ્રહ્મના મનનું જે પ્રથમ રેત હતું, તેજ સૃષ્ટિના આરંભકાળમાં સૃષ્ટિ બનાવવાની બ્રહ્મની કામના એટલે શક્તિ હતી. વિધાનેએ બુદ્ધિથી પિતાના હદયમાં પ્રતીક્ષા કરીને એજ અસમાં અર્થાત બ્રહ્મમાં સતના=વિનાશી દશ્ય સૃષ્ટિનો પ્રથમ સંબંધ જાણ્યો. तिरश्चीनो विततो रश्मिरेषामधः स्विदासीदुपरि स्विदासीत् । रेतोधाआसन्महिमान आसन्त स्वधा अवस्तात्प्रयतिःपरस्तात। (Rs ૨૦. ૨૬/ ૧) અર્થ—અવિદ્યા, કાળ અને કર્મ સૃષ્ટિના હેતુ રૂપે બતાવ્યા. એમની કૃતિ સૂર્યના કિરણની માફક એકદમ ઉચે નીચે અને તિર્ય જગતમાં પ્રસરી ગઈ. ઉત્પન્ન થયેલ કાર્યોમાં મુખ્યત્વે તે રેતધા= રેત-બીજભૂત કર્મને ધારણ કરનાર હતા. મહિમાને એટલે આકાશ આદિ મહત્પદાર્થો હતા. સ્વધા=ભેગ્યપ્રપંચવિસ્તાર અને પ્રતિ એટલે ભકતૃવિસ્તાર; તેમાં ભાગ્યવિસ્તાર અવસ્તાતઉતરતા દરજાને અને ભકતૃવિસ્તાર પસ્તાત-પર-ઉંચા દરજાને સમજવો. સમાલોચના. પહેલી ઋચા અને બીજી ઋચાના પૂર્વાર્ધમાં અસત, સત, અંતરિક્ષ, આકાશ, જલ, જગત , મેક્ષ અને દિવસરાત્રિને સંકેતએ સર્વને નિષેધ કર્યો છે. અર્થાત પ્રલયકાલમાં એમાંનું કશું ન હતું. આ ઉપરથી પ્રજાપતિ, વિર, કાપવા ૬૯મો સ્ટિઢમાત, રવિ સોમા સાત ઈત્યાદિ ઘણુંખરી સૃષ્ટિઓને નિરાસ થઈ જાય છે. બીજી ઋચાના ઉત્તરાર્ધ ઉપરથી બ્રહ્મવાદીઓ માત્ર બ્રહ્મસૃષ્ટિનું સમર્થન કરે છે. અર્થાત એક બ્રહ્મ સિવાય બીજાં કશું ન હતું. આથી ઉપર કહેલી અઢાર પ્રકારની સુષ્ટિએ બધી રદ થઈ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સૃષ્ટિવાદ અને ઈશ્વર જાય છે. બ્રહ્મવાદીઓને હિસાબે સૃષ્ટિના બીજા બધા પ્રકારે બોટા કરે છે. રહ્યો માત્ર ૧૯ મે પ્રકાર બ્રહ્મસૃષ્ટિને. એનું સમર્થન થઈ શકે કે કેમ તેનું પર્યાલોચન કરીએ. પ્રથમ ઋચામાં અસત અને સત બંનેને નિષેધ કરવામાં આવે છે, તે બ્રહ્મને અસત કહીશું કે સત ? જે વસ્તુ પ્રલયકાળમાં પણ વિદ્યમાન રહે તેને અસત કેમ કહી શકાય? તે પછી સત કહી શકાશે? ત્રીજો તે પ્રકારજ નથી. હા, અનેકાન્તવાદી કે સ્યાદ્વાદીને માટે સત્ અસત રૂ૫ ત્રીજો પ્રકાર છે પણ બ્રહ્મવાદીઓને માટે તે પ્રકાર છે નહિ. ત્યારે બ્રહ્મ સતરૂપજ છે. મૃત્યુ અને અમૃત એ બે કોટિમાંથી બ્રહ્મ અમૃત કોટીમાં ગણી શકાય. ઠીક છે; બ્રહ્મ સત છે, બ્રહ્મ અમૃત છે. એ વાત સાચી હોય તો પ્રલયકાળમાં બ્રહ્મનું અસ્તિત્વ ઉડી જાય છે કેમકે પ્રથમ ચા અને બીજી ઋચાના પૂર્વાર્ધમાં સત અને અમૃત બંનેનો પ્રલયકાળમાં નિષેધ કરવામાં આવ્યો છે. તો સત્ અને અમૃતની ગેરહાજરીમાં બ્રહ્મને સંભાવ શી રીતે રહી શકશે? સત અને અમૃતના નિષેધમાં બ્રહ્મને નિષેધ પણ સમાઈ જાય છે. બીજી વાત એ છે કે બીજી ચાના ઉત્તરાર્ધમાં આવેલ સ્વધા અને ત૬ શબ્દથી માયા અને બ્રહ્મનું સમર્થન કરવામાં આવે છે. પણ એ અર્થ માત્ર બ્રહ્મવાદીઓના અભિપ્રાયો છે. તદ્ શબ્દ સર્વનામવાચક હેઈને પૂર્વને પરામર્શક બને છે. આંહિ સાંખ્યદર્શનવાળા સ્વધા શબ્દથી પ્રકૃતિ અને ત૬ શબ્દથી આત્મા વા પુરૂષ લેશે તે તેને અટકાવવા બ્રહ્મવાદીઓ પાસે શું યુક્તિ પ્રયુકિત છે ? બ્રહ્મવાદીઓ માર્યો સહિત બ્રહ્મને એક માને છે, પણ એકતા શી રીતે સંભવે ? બ્રહ્મ સત છે અને માયા સત નથી તે બંનેનાં જુદાં સ્વરૂપ બનવા છતાં દૈતતાને નિષેધ કરીને એકતા સ્થાપવી એ વાત બુદ્ધિમાં ઉતરી શકતી નથી. એના કરતાં પ્રકૃતિ અને પુરૂષ બંનેને જુદાં માનનાર સાંખ્યોને દ્વૈતવાદ સ્વધા અને તન્દુ શબ્દના વાચ્યાર્થી પ્રકૃતિ અને પુરૂષને ઠીક ઠીક લાગુ પડી જ નથી ? પરંતુ સત અને અમૃતના નિષેધમાં Page #157 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિના આગણીસમા પ્રકાર (બ્રહ્મસૃષ્ટિ) ૧૨૭ . તે પ્રકૃતિ પુરૂષ પણ ટકી શકતાં નથી. અસ્તુ. બ્રહ્મને નિરાકાર, નિરવયવ અને નિર્ગુણુ માનવા છતાં ‘આનીવાતં” વાયુ વિના શ્વાસ લેવાનું જે કહેવામાં આવ્યું છે તે પણ શી રીતે સંભવે ? શ્વાસેાફ્સ પ્રાણ તેા શરીરધારીનેજ ઘટી શકે. અશરીરીને એ ક્રિયા ઘટી શકતી નથી. ત્રીજી ઋચામાં ‘તમ સત્ ' ઇત્યાદિ વાક્યને બીજી ઋચામાં આવેલ ‘7 મૃત્યુરાલીત ' ઇત્યાદિ વાક્ય સાથે શું વિરાધ આવતા નથી ? ત્યાં મૃત્યુ શબ્દથી નાશવાન જગતૂ નિષેધ કરવામાં આવ્યા છે. આંહિ તમ શબ્દથી અજ્ઞાનરૂપ જગતને સ્વીકાર કરવામાં આવે છે. એ પરસ્પર વિરૂદ્ધ છે. વળી આમાં તુચ્છ શબ્દથી માયા અને આણુ શબ્દથી બ્રહ્મ અર્થ લેવામાં આવે છે, એ પણ માત્ર બ્રહ્મવાદીઓની કલ્પના લાગે છે. ખીજાએ આભુ શબ્દને અપેાલાર પણ કર્યાં છે. આબુ શબ્દમાંથી આકાશવાચક આભ શબ્દ અન્યા હાય એ વધારે સંભવિત છે કેમકે આજે પણ ભાષામાં આભને આકાશ કહે છે. ચેાથી ઋચામાં બ્રહ્મનું મન, રેતી સમર્થન કરવામાં આવ્યું છે. તે પણ શરીર નથી. પરિપૂર્ણ ને વળી કામના કે ઇચ્છા શેની પાંચમી ઋચામાં ચેતન અને અચેતન સૃષ્ટિ તૈયાર કરવામાં બ્રહ્મની શીધ્ર કાર્યકારિતા દર્શાવવામાં આવી છે. આંહિ પણ એ પ્રશ્ન ઉઠે છે કે બ્રહ્મ પેાતે ચૈતન્ય સ્વરૂપ હાવાથી અચેતન સૃષ્ટિ= આકાશાદિ શી રીતે ઉત્પન્ન કર્યા ? સૂર્યના કિરણની માફ્ક બ્રહ્મની ષ્ટિ ઉપર, નીચે અને તિર્યક્ એકદમ પસરવાનું કહ્યું છે. તે સૂર્યનાં કિરણ તે। આજસુધી પસરતાં જોવામાં આવે છે. રાજ તે રાજ પ્રાતઃકાળે સૂર્યનાં કિરણા પસરતાં રહ્યાં છે, તેમ બ્રહ્મરસ્થિ દરરાજ કુમ પસરતી નથી ? જો દરરાજ પસરતી રહે તે। દરરાજ નવી નવી સિષ્ટ બનવી જોઈ એ પણ તેમ થતું જોવામાં આવતું નથી, તે સૂર્યના કિરણની સાથે તેને રીતે સંભવે ? મુકામàા શી અને કામ=ઇચ્છાનું વિના સંભવી શકતું હાય ? Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સુષ્ટિવાદ અને ઈશ્વર સૃષ્ટિના ભિન્ન ભિન્ન પ્રકારે એક બીજાથી વિરૂદ્ધ પડતા જોઈને જ પ્રકૃત સૂક્તની છઠી અને સાતમી ઋચામાં ઋષિઓએ સૃષ્ટિ પરત્વે જે પિતાનો ભાવ વ્યક્ત કર્યો છે તે જીજ્ઞાસુઓએ જરૂર વિચારવા રોગ્ય છે. માટે વૈદિક સૃષ્ટિવાદના ઉપસંહાર તરીકે એ બે ચાઓ આંહિ દર્શાવવામાં આવે છે. को अद्धा वेद कइह प्र वोचत् कुत आजाता कुत इयं विसृष्टिः अर्वाग् देवा अस्य विसर्जनेनाથા વે ત ાવમૂવ | (૨૦૨૨૨ ૬) અર્થ—આ જગતને વિસ્તાર ક્યા ઉપાદાન કારણથી અને કયા નિમિત્તે કારણથી થયો તે પરમાર્થ રૂપે કોણ નિશ્ચયપૂર્વક જાણે છે યા કે તેને વર્ણવી શકે છે? કઈ નહિ. શું દેવતાઓ ન જાણી શકે કે ન કહી શકે ? એના ઉત્તરમાં કહે છે કે દેવતાઓ તો ભૂતસૃષ્ટિની પાછળ ઉત્પન્ન થયા તે પહેલાની વાત ક્યાંથી જાણી શકે ? જે દેવતાઓને પણ ખબર નથી તે તેના પછી થયેલ મનુષ્યાદિકની શું વાત કરવી ? અર્થાત મનુષ્ય તો કયાંથી જાણી શકે કે અમુક ચેકસ કારણથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. इयं विसृष्टिर्यत आबभूव यदि वा दधे यदि वा न योऽस्याध्यक्षः परमे व्योमन्સ્તો સંગ વેઃ ચરવા ન વેરો (8To ૨૦૨૨૬ / ૭) અર્થ_ગિરિ, નદી, સમુદ્રાદિ રૂપ આ વિશેષ સૃષ્ટિ જેનાથી થઈ હોય તેને કેણ જાણે છે? અથવા આ સૃષ્ટિને કેઈએ ધારણ કરી યા ન કરી તે પણ કેણ જાણે છે? કેમકે આ સૃષ્ટિના અધ્યક્ષ પરમાત્મા પરમ ઉચ્ચ આકાશમાં રહે છે, તેને પણ કોણ જાણે છે? તે પરમાત્મા પોતે સૃષ્ટિને જાણે છે કે નહિ, ધારણ કરે છે કે Page #159 -------------------------------------------------------------------------- ________________ વૈદિક સૃષ્ટિને ઓગણીસમે પ્રકાર (બ્રહ્મસૃષ્ટિ) ૧૨૯ નહિ, તેની પણ કોને ખબર છે? કારણકે સૃષ્ટિના આરંભમાં દેવતા કે મનુષ્ય કેઈ હાજર ન હતું, તો તેમને સૃષ્ટિ સંબંધી ક્યાંથી માહિતી હોય ? ઉપરની બે ઋચામાં સૃષ્ટિના ૧૯ પ્રકારને સારાંશ એ બતાવી દીધો કે પ્રભુના ઘરની વાત પ્રભુ જાણે, આપણે જાણી શકતા નથી. તેમ દેવો પણ જાણી શકે નહિ કારણકે સૃષ્ટિનો આરંભ થયો હશે તો તે વખતે દેવતા કે મનુષ્યમાંથી કેઈ હાજર ન હતું. એટલા માટે સૃષ્ટિને મર્મ જાણવો દુર્લભ છે. સૃષ્ટિનું જ્ઞાન જેમ દુર્લભ છે તેમ સૃષ્ટિની રચના કરવી પણ દુર્ઘટ છે. તેનું ઉપાદાનકારણ બ્રહ્મ છે કે ઈશ્વર છે કે પ્રકૃતિ અને પરમાણુ ઉપાદાનકારણ અને ઈશ્વર નિમિત્ત કારણ છે તે કઈ પણ જાણતું નથી. જાણતા હોત તે સૃષ્ટિ પર આટલા મતભેદ થાત નહિ. ઉપસંહાર. સૂયગડાંગ સૂત્રના પ્રથમ અધ્યયનના ત્રીજા ઉદ્દેશાની નવમી ગાથામાં “પદં પરિચાહિં ચં ચા તિજ તત્ત તે વિચાતિ” એ ત્રણ પદમાં જે ભાવ કહ્યો છે તેને વિસ્તાર સૃષ્ટિના ૧૯ પ્રકાર છે. “તરે તે જ વિચાતિ” એ ત્રીજા પદનું રહસ્ય નાસદીય સૂક્તની ઉપરની છઠી અને સાતમી ઋચામાં બરાબર રીતે પ્રગટ થાય છે. અર્થાત–સૃષ્ટિનું તત્ત્વ કોઈના જાણવામાં નથી. તત્વ જાણ્યા વિના પોતપોતાની બુદ્ધિથી કે કલ્પનાથી સૃષ્ટિવાદ ઉપસ્થિત કર્યો છે. ખરી રીતે લેકનું સ્વરૂપ કેવું છે તે ચેથા પદમાં જણાવ્યું છે જે હવે પછી જણાવવામાં આવશે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સૃષ્ટિવાદ અને ઇશ્વર આર્યસમાજ-સૃષ્ટિ. [ સત્યાર્થ પ્રકાશ—હિંદી નવમી આવૃત્તિ-અષ્ટમ ઉલ્લાસ ઉપરથી ]. આ જગતની ઉત્પત્તિમાં ઉપાદાન કારણ પ્રકૃતિ અને નિમિત્તકારણ પરમેશ્વર છે. પ્રકૃતિ, શ્વર અને જીપ–એ ત્રણ અનાદિ છે, પરસ્પર ભિન્ન છે, અને ત્રણે અજજન્મરહિત છે. એ ત્રણે જગનાં કારણ છે પણ એનું કારણ કાઈ નથી. અનાદિ કાલથી જીવ પ્રકૃતિના ભાગ કરે છે અને તેમાં સાય છે જ્યારે ઈશ્વર ભાગ નથી કરતા અને ફસાતા પણ નથી. સત્ત્વ રજ અને તમની સામ્યાવસ્થા રૂપ પ્રકૃતિ છે. તેમાંથી મહત્તત્ત્વ=મુદ્ધિ, તેમાંથી અહંકાર, તેમાંથી પાંચ તન્માત્રા—સૂક્ષ્મ ભૂત, દશ ઇંદ્રિય અને મન, પાંચ તન્માત્રામાંથી પાંચ મહાભૂત–એમ ૨૪ તત્ત્વ ઉપરાંત પચીસમા પુરૂષ એટલે જીવ અને પરમાત્મા: એમ પચીશ તત્ત્વાને ક્રમ છે. (સ. પ્ર. હિં. પૃ. ૨૧૯). કારણના પ્રકાર. કારણના ત્રણ પ્રકાર છે. નિમિત્તકારણ, ઉપાદાનકારણ અને સાધારણ કારણુ નિમિત્તકારણના બે ભેદ, મુખ્ય નિમિત્તકારણ અને સાધારણ નિમિત્તકાર. જગત્ બનાવવામાં, પાલવામાં, સંહાર કરવામાં અને વ્યવસ્થા કરવામાં મુખ્ય નિમિત્તકારણ ઈશ્વર–પરમાત્મા છે, સાધારણ નિમિત્તકારણુ પરમેશ્વરની સૃષ્ટિમાંથી પદાર્થોને લઇને અનેકવિધ કાર્યાન્તર બનાવનાર જીવ છે. જેના વિના કંઈ ન અને, તેજ પાતે અવસ્થાન્તર રૂપ અને યા બગડે તે ઉપાદાનકારણ, જેમ જગન્ નું ઉપાદાનકારણે પ્રકૃતિ છે. દિશા, કાલ, આકાશ આદિ સાધારણ કારણ છે. પ્રકૃતિ-પરમાણુ સ્વયં જડ છે એટલે પેાતાની મેળે બની શકતી નથી તેમ બગડી શકતી નથી, કિન્તુ ખીજાના બનાવવાથી બને છે અને બગાડવાથી બગડે છે; ક્યાંક ક્યાંક જડના નિમિત્તથી જડ પણ બની અને બગડી શકે Page #161 -------------------------------------------------------------------------- ________________ આર્યસમાજ-સૃષ્ટિ ૧૩૧ છે, જેમ કે પરમેશ્વરરાચત બીજ પૃથ્વીમાં પડવાથી અને જલને સંગ મળવાથી આપોઆપ વૃક્ષ રૂપ બની જાય છે, અને અમિ આદિ જડના સાગથી નષ્ટ પણ થઈ જાય છે. પરંતુ નિયમપૂર્વક બનવું યા બગડવું પરમેશ્વર અને જીવને આધીન છે. (સ. પ્ર. હિં. પૃ. ૨૨૧). જગત્ બનાવવામાં ઈશ્વરનું શું પ્રજન? જગત બનાવવામાં મુખ્યતઃ આ પ્રયોજન જણાય છે. (૧) પ્રલયની અપેક્ષાએ સૃષ્ટિમાં કંઇગણું સુખ રહેલું છે. જગત બનાવિવાથી તે સુખ જોને પ્રાપ્ત થાય. (૨) પ્રલયમાં પુરૂષાર્થ નથી અને મેક્ષ નથી, જગત બનવાથી કંઈ જીવો પુરૂષાર્થ કરી મેક્ષ પ્રાપ્ત કરે. (૩) પ્રલયની પહેલાં જીવોનાં કરેલ પુણ્ય પાપનાં ફલ સૃષ્ટિ વિના જ ભોગવી શકત નહિ; માટે પુણ્ય પાપનાં ફલ જીવોની પાસે ભોગવાવવાં એ ત્રીજું પ્રયોજન છે. (૪) ઈશ્વરનું જ્ઞાન અને બલ સૃષ્ટિ બનાવ્યા વિના નિરર્થક થઈ જાત, સૃષ્ટિ બનાવવાથી તે સાર્થક થઈ ગયાં એ ચોથું પ્રયોજન. (૫) સર્વ જીવોને જગતના અસંખ્ય પદાર્થો આપીને પરેપકાર કરો, એ પાંચમું પ્રયોજન. (સ. પ્ર. હિં. પૃ. ૨૨૪) પ્રશ્નોત્તરો. પ્રશ્ન-વૃક્ષ પહેલાં કે બીજ પહેલાં? ઉત્તર–બીજ પહેલાં કેમકે હેતુ, નિદાન, નિમિત્ત, બીજ અને કારણ એ બધા પર્યાય—એકાર્ણવાચક શબ્દો છે. કારણનું નામ બીજ હોવાથી કાર્યની પહેલાં ઉપસ્થિત હોય છે. પ્રશ્ન–પરમેશ્વર સર્વશક્તિમાન હોય તો પ્રકૃતિ અને જીવને પણ કેમ નથી બનાવતા? ઉત્તર–પરમેશ્વર સર્વશક્તિમાન હોવા છતાં સ્વાભાવિક નિયમ વિરૂદ્ધ કંઈ ન રે. જેમ જલની શીતલતા અને અગ્નિની ઉણુતા Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સુષ્ટિવાદ અને ઈશ્વર સ્વાભાવિક છે તેનું પરિવર્તન ઈશ્વર ન કરી શકે. સર્વશક્તિમાનને અર્થ એટલો જ છે કે પરમાત્મા કેઈની સહાયતા લીધા વિના પિતાનાં સર્વ કાર્ય પૂરાં કરી શકે છે. પ્રશ્ન–ઈશ્વર સાકાર છે કે નિરાકાર ? ઉત્તર–ઈશ્વર નિરાકાર છે. જે સાકાર હોત અર્થાત શરીરયુક્ત હોત તો તે ઈશ્વર ન બની શકત કારણકે શરીરધારીઓમાં શક્તિ પરિમિત હોય છે. દેશકાલથી પરિછિન્નતા હોય, સુધા, તૃષા, છેદન, ભેદન, શીષ્ણુતા, જ્વર, પીડા આદિ હોય તે જીવના ગુણ છે. ઈશ્વરમાં તે ન ઘટે માટે ઈશ્વર નિરાકાર અશરીરી છે. આપણી માફક સાકાર હોત તે ત્રસરેણુ, અણુ, પરમાણુ અને પ્રકૃતિને પિતાને વશ કરી શકત નહિ અને પૂલ જગત સૂક્ષ્મ પદાર્થોથી ન બનાવી શકત. તે નિરાકાર છતાં અનંત શક્તિ બલ અને પરાક્રમથી સર્વ કામ કરી શકે છે. તે પ્રકૃતિથી પણ સૂક્ષ્મ છે એટલે પ્રકૃતિમાં વ્યાપ્ત થઇને તેને પકડી જગદાકાર બનાવી દે છે. પ્રશ્ન–નિરાકાર ઈશ્વરથી સાકાર જગત કેમ બન્યું? ઉત્તર–પરમેશ્વર જગતના ઉપાદાનકારણ હોત તે અલબત્ત નિરાકાર ઈશ્વરમાંથી સાકાર જગત બની શકત નહિ, પણ અમે તે ઈશ્વરને નિમિત્તકારણ માનીએ છીએ. ઉપાદાનકારણ પ્રકૃતિ પરમાણુ આદિ છે. તે સાકાર છે માટે સાકાર પ્રકૃતિથી સાકાર જગત ઉત્પન્ન થઈ શકે છે. પ્રશ્ન–શું ઉપાદાનકારણ વિના ઈશ્વર કંઈ ન કરી શકે ? ઉત્તર—ના, ઉપાદાન વિના ન કરી શકે. અસત નું સત કઈ કરી શકે નહિ. શું વંધ્યાપુત્ર અને વંધ્યાપુત્રીને વિવાહ કેઈએ જોયો છે? નરશૃંગનું ધનુષ્ય, ખપુષ્પની માળા, મૃગતૃષ્ણિકા જલમાં સ્નાન, ગંધર્વનગરમાં નિવાસ, વિના વાદળ વર્ષ અને વિના પૃથ્વી અજોત્પત્તિ કદિ પણ સંભવી શકે ? નહિ જ. Page #163 -------------------------------------------------------------------------- ________________ -- આર્યસમાજ-સૃષ્ટિ ૧૩૨ વિના પણ કરી દેતા છે; અથવસ. પ્રશ્ન–કારણ વિના કાર્ય થઈ શકે નહિ તે કારણનું શું કારણ? ઉત્તર–જે કેવલ કારણ રૂપ છે તે કાર્ય રૂ૫ થતાં નથી. પ્રકૃતિ કેવલ કારણ રૂપ હોવાથી તેનું કારણ કોઈ નથી. પરમેશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ અને આકાશ એ પાંચ અનાદિ છે એટલે એમનું કેઈ કારણ નથી; અને એમાંના એકની પણ ગેરહાજરીમાં કોઈ કાર્ય થઈ શકે નહિ. (સ. પ્ર. હિં. પૃ. ૨૨૫૨૨૬) પ્રશ્ન–ઈશ્વર પિતાની ઈચ્છા પ્રમાણે કર્મફલ આપે છે કે કર્માનુસાર ફલ આપે છે? ઉત્તર–ઈશ્વર ફલ આપવામાં સ્વતંત્ર હોત તો કમ કર્યો વિના પણ શુભ યા અશુભ પોતાની ઈચ્છા પ્રમાણે ફલ આપત યા કેઈ ને માફ કરી દેત, પણ તેમ થતું નથી. જીવે જેવાં કર્મ કર્યો હોય તેવું જ તેને ફલ આપે છે; અર્થાત ઈશ્વર કર્માધીન રહીને ફલ આપે છે. (સ. પ્ર. હિં. પૃ. ૨૨૭) પ્રશ્ન–કલ્પ–કલ્પાંતરમાં ઈશ્વર એકસરખી સૃષ્ટિ બનાવે છે કે અલગ અલગ ? ઉત્તર--જેવી સૃષ્ટિ વર્તમાનમાં છે તેવી જ પહેલાં હતી અને હવે પણ એવી જ બનાવશે. કઈ રીતે તેમાં ભેદ પડતો નથી. કહ્યું છે કે – सूर्याचन्द्रमसौ धाता यथापूर्वमकल्पयत् । दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः ॥ ( ૦ ૨૦ ૨૨૦ રૂ) અર્થ–પરમેશ્વરે જેવી રીતે પૂર્વકલ્પમાં સૂર્ય, ચંદ્ર, વિદ્યુત, પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગને બનાવ્યાં હતાં, તેવાંજ વર્તમાનમાં બનાવે છે અને ભવિષ્યમાં બનાવશે. (સ. પ્ર. હિં, પૃ. ૨૩૦) પ્રશ્ન–મનુષ્યની સાક્ટ પહેલાં થઈ કે પૃથ્વી આદિની? જ Page #164 -------------------------------------------------------------------------- ________________ = ૧૩૪ સુષ્ટિવાદ અને ઈશ્વર ઉત્તર–પૃથ્વી આદિની સૃષ્ટિ પ્રથમ થઈ કારણ કે પૃથ્વી આદિ વિના મનુષ્યની સ્થિતિ થવી સંભવિત નથી. પ્રશ્નસૃષ્ટિની આદિમાં એક મનુષ્ય ઉત્પન્ન કર્યો કે અનેક ? ઉત્તર–અનેક, કારણકે પ્રલયકાલમાં મનુષ્ય થવાને યોગ્ય કર્મવાળા અનેક જી હતા તેમને સર્વને મનુષ્ય બનાવ્યા. પ્રશ્ન–સૃષ્ટિના આરંભકાળમાં મનુષ્ય આદિ જાતિઓની ઉત્પત્તિ બાહ્ય યુવા કે વૃદ્ધાવસ્થામાંથી કઈ અવસ્થામાં થઈ? ઉત્તર–યુવાવસ્થામાં ઉત્પત્તિ થઈ કેમકે બાલ્યાવસ્થામાં ઉત્પન્ન કરતા તે પાલન પોષણ માટે માબાપની જરૂર રહેત. વૃદ્ધ વૃદ્ધ પેદા કરત તે આગળ મૈથુની સંતતિપરંપરા ન ચાલત માટે જુવાન જુવાન જ બનાવ્યા. પ્રશ્ન-સૃષ્ટિને કેઈ કાલે આરંભ છે કે નહિ? ઉત્તર–એક સૃષ્ટિ આશ્રી આરંભ છે પણ પ્રવાહ આથી આરંભ નથી. દિવસ પછી રાત અને રાત પછી દિવસ તેમ સૃષ્ટિ પછી પ્રલય અને પ્રલય પછી સૃષ્ટિ એમ પરંપરા અનાદિ કાલથી ચાલી આવે છે. પ્રશ્ન–ઈશ્વરે કીટ, પતંગ, ગાય, બેલ, સિંહ, વાઘ, વગેરે ઉંચા નીચા પ્રાણીઓ શા માટે બનાવ્યા? શું એમાં ઈશ્વરને પક્ષપાત જણાતું નથી? ઉત્તર–નહિ. ઈશ્વરે પોતાની ઈચ્છાથી તેવા બનાવ્યા નથી કિન્તુ પ્રલય પહેલાં જે જે જીવનાં જેવાં જેવાં કર્મ હતાં તે કર્માનુસાર તે તે નિમાં તે તે જીવો ઉત્પન્ન કર્યા. એટલે ઈશ્વરના ઉપર પક્ષપાતને દોષ લાગતો નથી. પ્રશ્ન–મનુષ્યની પ્રથમ સૃષ્ટિ કયા સ્થલમાં થઈ ? ઉત્તર–ત્રિવિષ્ટપમાં=અર્થાત જેને તિબ્બત કહે છે. પ્રશ્ન–આદિ સૃષ્ટિમાં એક જાતિ હતી કે અનેક જાતિ? Page #165 -------------------------------------------------------------------------- ________________ આર્યસમાજ-સૃષ્ટિ ૧૩૫ ઉત્તર–મનુષ્યજાતિ એકજ હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ ભેદ ન હતા. પાછળથી “વિજ્ઞાનહાજે જ સૂચવ” ... આર્ય, દસ્યુ=અનાર્ય એવા ભેદ પડયા. પ્રશ્ન—તે મનુષ્યો હિ કેવી રીતે આવ્યા? ઉત્તર–આર્ય અનાર્યોમાં ઝઘડા પડ્યા, પરસ્પર વિરોધ થયે એટલે આર્યલોક ચારે તરફ પસરી ગયા અને આ ભૂમિને સર્વથા શ્રેષ્ઠ માની અહિ આવી રહ્યા, ત્યારથી આ આર્યાવર્ત કહેવાયું. | (સ. પ્ર. હિં. પૃ. ૨૩૪–૨૩૫) પ્રશ્ન–જગતની ઉત્પત્તિ કેટલા ટાઈમમાં થઈ ? ઉત્તર–એક અજ છ— કરેડ કંઈ લાખ અને કંઈ હજાર વરસમાં થઈ. વેદોનો પ્રકાશ થવામાં પણ એટલો સમય લાગે. પ્રશ્ન-ઈશ્વરે કયા ક્રમથી પૃથ્વી આદિ બનાવ્યાં? ઉત્તર–સૌથી બારીક અંશ–પરમાણુ. ૬૦ પરમાણુઓને એક અણુ. બે અણુઓને એક ચણુક જે સ્થૂલવાયુ રૂપ છે. ત્રણ ઇંચણકને અગ્નિ, ચાર ચણુકનું જલ, પાંચ ઇંચણુકની પૃથ્વી અર્થાત ત્રણ યણુકનો ત્રસરેણુ અને તેને ડબલ કરવાથી પૃથ્વી આદિ દશ્ય પદાર્થો થઈ જાય છે. એ ક્રમથી ભૂગોલાદિકથી ઈશ્વરે બનાવ્યા છે. પ્રશ્ન–પૃથ્વી આદિને કોણ ધારણ કરે છે? ઉત્તર–ઈશ્વરે પૃથ્વી આદિ જગત ધારણ કર્યું છે. શેષનાગ કે બળદના સિંગડા ઉપર કે વાયુ યા સૂર્યના આધાર પર નથી, કેમકે અથર્વવેદના ૧૪ મા કાંડમાં કહ્યું છે કે “નિન્મિતા મરિ” અર્થાત સત્ય=ઈશ્વરે ભૂમિ, આદિત્ય આદિ સર્વ ભૂમિને ધારણ કરેલ છે. પ્રશ્ન–આટલા મહેતા બ્રહ્માંડને ઈશ્વરે શી રીતે ધારણ કરેલ છે? ઉત્તર–લોક અસંખ્યપરિમિત છે અને ઈશ્વર અનંત છે. ઈશ્વરની હામે લોક પરમાણુમાત્ર છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સૃષ્ટિવાદ અને ઈશ્વર પ્રશ્ન-પૃથ્વી ફરે છે કે સ્થિર છે? ઉત્તર–ફરે છે. (સ. પ્ર. હિ. પૃ. ૨૩૮–૨૩૯-૪૦) પ્રશ્ન–સૂર્ય, ચંદ્ર, તારા શું વસ્તુ છે? તેમાં મનુષ્ય આદિ સૃષ્ટિ છે કે નથી? ઉત્તર–એ બધા ભૂગોળ લોક છે. તેમાં મનુષ્ય આદિ પ્રજા પણ છે. પ્રશ્નઑહિના મનુષ્યોની જેવી આકૃતિ છે તેવીજ આકૃતિ સૂર્યાદિ લેકવાસી મનુષ્યની છે કે તેથી વિપરીત છે? ઉત્તર–શૈડે છેડે આકૃતિભેદ હોવાનો સંભવ છે. જેમ યુરોપીયન આફ્રિકાદિના મનુષ્યોમાં ભેદ છે તેમ સૂર્યાદિ લોકના મનુખ્યામાં ભેદ સમજ. (સ. પ્ર. હિં. પૃ. ૨૪૧૨૪૨) સમાલોચના. સત્યાર્થ પ્રકાશમાં સ્વામીજીએ વેદાંત, સાંખ્ય અને ન્યાયદર્શન એ ત્રણનું મિશ્રણ કરીને સૃષ્ટિપ્રક્રિયા કલ્પી છે. વેદાંતની બ્રહ્મપરક શ્રુતિમાંથી નિરાકાર ઈશ્વર ઉધૃત કર્યો છે. વેદાંત જે બ્રહ્મને જગતનું ઉપાદાનકારણ માને છે, સ્વામીજી તેને જગત નું નિમિત્તકારણ બતાવી ન્યાયદર્શનનો આશ્રય લે છે. બ્રહ્મથી અભિન્ન માયાને સ્વતંત્ર પ્રકૃતિરૂ૫ બતાવી સાંખ્યદર્શનમાં પ્રવેશ કરે છે. સાંખ્યનાં પ્રકૃતિ અને પુરૂષ એ બન્ને સ્વતંત્ર અને સ્વામીજીએ એમ ને એમ સ્વતંત્ર અને અનાદિ અનંત માની લીધાં છે. પણ પુરૂષતવમાં જીવ અને ઈશ્વર એમ બે તને સમાવેશ કર્યો છે. સાંખ્યદર્શનનાં પચ્ચીસ તામાં ઈશ્વરનું નામ નથી જ્યારે સ્વામીજીએ પચ્ચીસ તો તે સાંખ્યનાં પુરેપુરાં લીધાં છે અને છવીસમું ઈશ્વરતત્ત્વ વેદાંતમાંથી લઈ અને તેને પુરૂષતત્ત્વમાં ઉમેરી દીધું છે. સાંખ્ય પુરૂષ કર્તા નથી પણ ભોક્તા છે, જ્યારે સ્વામીજીને ઈશ્વર ભક્તા નથી પણ કર્તા છે. આટલી વિલક્ષણતા છતાં તેનો સમાવેશ પુરૂષમાં કેવી રીતે કર્યો તે Page #167 -------------------------------------------------------------------------- ________________ આય સમાજ-સૃષ્ટિ ૧૩૭ સમજાતું નથી. ખીજી તરફ્ એમ પણ કહ્યું છે કે પ્રકૃતિપુરૂષ જીવ અને ઈશ્વર એ ત્રણ પરસ્પર ભિન્ન છે. એ હિસાબે સ્વામીજીની સૃષ્ટિમાં છવીસ તત્ત્તા છે એમ કહેવામાં જરાએ ખાટું તે નથી. એટલુંજ નહિ પણ સાધારણ કારણમાં દિશા, કાલ અને આકાશની પણ ગણના કરી છે અને ત્રણેને અનાદિ, અવિનાશી ખતાવ્યાં છે. આકાશ તે પાંચ મહાભૂતમાં આવી ગયું પણ કાલ અને દિશા જે વૈશેષિક દનમાં નવ દ્રવ્યમાં ગણાયેલ છે તેને વીસમાં ઉમેરતાં અચાવીસ તત્ત્વા થયાં. બીજી વાત એ છે કે સાંપ્યદનમાં આકાશની ગણના પાંચ મહાભૂતમાં હાવાથી મહાભૂત તન્માત્રામાંથી ઉત્પન્ન થયા એટલે વિનાશી હર્યાં અને સ્વામીજીએ આકાશને પણ પ્રકૃતિની માર્કે અનાદિ કહેલ છે તેા શું એ બે વાતેામાં પરસ્પર વિરેાધ નથી આવતા ? અસ્તુ, ગમે તેમ હા. એટલું તો સ્પષ્ટ છે કે સ્વામીજીની સૃષ્ટિપ્રક્રિયા કે તત્ત્વપ્રક્રિયા એકદનમૂલક નથી. કાઈ ચીજ સાંખ્યદર્શનમાંથી લીધી તે। કાઈ ચીજ વેદાંતમાંથી, કાઈ ચીજ ન્યાયદર્શીનમાંથી તે કાઇ વૈશેષિક દર્શનમાંથી, કાઈ ચીજ જૈનદર્શનમાંથી તે કાઇ અન્યમાંથી; એમ પેાતાની બુદ્ધિને જે યુક્તિસંગત લાગ્યું તે લીધું છે. એક રીતે તે ડીકજ કર્યું છે, કેમકે યુર્જાિયુ પ્રવૃીિયાવું વાજાપિ વિપક્ષનઃ । અન્યત્રમિત્ર ત્યાજ્યમવ્યુ પદ્મયોનિના ॥ શું સારૂં ગણાત કે સર્વથા આ પતિનું અનુસરણ કરત. સાંખ્યનાં પ્રકૃતિ પુરૂષને સ્વતંત્ર અનાદિ સ્વીકારી લીધાં તેમ પુરૂષ બદ્ધ અને મુક્ત એ એ પ્રકારના માની મુક્ત પુરૂષને ઐશ્વર્ય સંપન્ન હોવાથી ઈશ્વર માની લઇ પુરૂષની પેઠે તેને અકર્તા માનત તેા શ્રુતિએના અર્થ -બદલાવવાની જરૂર પડત નહિ. સ્વામીજીના સ્મૃતિ અને પુરાણાના મેાહ છુટી ગયા પણ પેાતાની સષ્ટિપ્રક્રિયાને પ્રાચીન બતાવવા સારૂ વેદની છાપ લગાડવાને અર્થમાં ફારફેર કરીને પણ ઋચાઓના શખ્સને તે વળગી રહ્યા, એટલે શબ્દમાહ ન છુટવો. યાં યાં અર્થ બદલાવવે પડવો તેના થેાડા નમુના આંહિ બતાવીએ. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સૃષ્ટિવાદ અને ઇશ્વર (1) इयं विसृष्टिर्यत आबभूव यदि वा दधे यदि वा न । योsस्याध्यक्षः परमे व्योमन्त्सो अङ्ग वेद यदि वा न वेद । (ऋग्० १० । १२९ । ७) अर्थ —सायएणु भाष्यानुसार — गिरि, नही, समुद्राहि ३५ या વિશેષ સૃષ્ટિ જેનાથી થઈ હાય તે કાણુ જાણે છે; અથવા આ સૃષ્ટિને કાએ ધારણ કરી યા ન કરી તે પણ કાણુ જાણે છે? કેમકે આ સૃષ્ટિના અધ્યક્ષ પરમાત્મા પરમ ઉચ્ચ આકાશમાં રહે છે, તેને પણ કાણ જાણે છે? તે પરમાત્મા પોતે ષ્ટિને જાણે છે કે નહિ, ધારણ કરે છે કે નહિ તેની પણ ાને ખબર છે ? કારણકે સૃષ્ટિના આરંભમાં દેવતા કે મનુષ્ય કાઈ હાજર ન હતું તે તેમને સૃષ્ટિ સંબંધી ક્યાંથી માહિતી હાય ? सत्यार्थ अअश अनुसार- हे (अङ्ग) मनुष्य ! जिससे यह विविध सृष्टि प्रकाशित हुई है, जो धारण और प्रलय करता है, जो इस जगत्का स्वामी, जिस व्यापकमें यह सब जगत् उत्पत्ति स्थिति प्रलयको प्राप्त होता है सो परमात्मा है, उसको तू जान और दूसरेको सृष्टिकर्त्ता मत मान । (स० प्र० हिं० पृ० २१८) आर्यसभा पंडित जयशं४२ सिमित लाण्यानुसार — यह विविध प्रकारकी सृष्टि जिस मूल तत्त्वसे प्रकट हुई है और जो इस जगत्को धारण कर रहा है और जो नहीं धारण करता जो इसका अध्यक्ष वह प्रभु परम पदमें विद्यमान है। हे विद्वन् ! वह सब तत्त्व जानता है, चाहे और कोई भले ही न जाने । (२) पुरुष एवेद‍ सर्व यभूतं यच्च भाव्यं उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ( यजु० अ० ३१ | मं० २ ) सत्यार्थ अअअश अनुसार- हे मनुष्यो ! जो सबमें पूर्ण पुरुष और जो नाशरहित कारण और जीवका स्वामी जो पृथि Page #169 -------------------------------------------------------------------------- ________________ આર્યસમાજ-સૃષ્ટિ ૧૩૯ व्यादि जड और जीवसे अतिरिक्त है वही पुरुष इस सब भूत, भविष्यत् और वर्तमानस्थ जगत्को बनानेवाला है। (स० प्र० हिं० पृ० २१८) ध्यान तिभिरमा२७२ अनुसार-अर्थ-(इदं) यह (यत्)जो (भृतं) अतीत ब्रह्म संकल्प जगत् है (च) और (यत्) जो (भाव्य) भविष्य संकल्प जगत् है (उत) और (यत्) जो (अन्नेन) बीज या अन्नपरिणामवीर्यसे (अतिरोहति) वृक्ष नर पशु आदि रूपसे प्रकट होता है (सर्व) वोह सब (अमृतत्वस्य) मोक्षका (ईशानः) स्वामी (पुरुषः) नारायण (एव) ही है। (द० ति० भा० पृ० २५३) (3) यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति । ___यत्प्रयन्त्याभिसंविशन्ति तद्विजिज्ञासस्व तद्ब्रह्म ॥५॥ (तै० उप० भृगुवल्ली० अनु० १) सत्यार्थ प्रशानुसार-मर्थ-जिस परमात्माकी रचनासे ये सब पृथिव्यादि भूत उत्पन्न होते हैं जिससे जीव और जिसमें प्रलयको प्राप्त होते हैं, वह ब्रह्म है, उसके जाननेकी इच्छा करो। (स० प्र० हिं० पृ० २१८) यानं तिभिरमा२४२ अनुसा२-अर्थ-जिससे यह प्राणी उत्पन्न होते और उसीसे जीते और अन्तमें उसीमें प्रवेश करते हैं उसेही ब्रह्म जानो । (द० ति० भा० पृ० २५४) सत्यार्थ पृष्ट २३४मा “मनुष्या ऋषयश्च ये।ततो मनुष्या अजायन्त” ॥ ६२९५ यानुन नामथा त यु छ, ५९ દયાનંદ તિમિરભાસ્કરકાર કહે છે કે આ વાક્ય યજુર્વેદમાં ક્યાંય ५९४ नथा. , शतपयवाझएभा 'ततो मनुष्या अजायन्त' में વાક્ય એક ઐતિ અન્તર્ગત છે. પણ તેને તે સ્વામીજી પ્રમાણુરૂપ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સૃષ્ટિવાદ અને ઈશ્વર માનતા નથી. શતપથ બ્રાહ્મણને એક પુરાણરૂપ સમજે છે. તે તેનું ઉદ્ધરણ યજુર્વેદના નામથી આપવું બિલકુલ ઉચિત નથી. એ તો એક પ્રકારની છેખાબાજી ગણાય. શતપથબ્રાહ્મણની યુતિમાંથી જુવાન જુવાન મનુષ્ય અને જુવાન જુવાન સ્ત્રી, જુવાન જુવાન ગાય અને જુવાન જુવાન બળદ ઇત્યાદિ અર્થ નીકળતો નથી, તે જુવાન જુવાન અનેક મનુષ્યો નિરાકાર ઈશ્વરમાંથી ઉત્પન્ન થવાનું કઈ શ્રુતિમાંથી શેપ્યું છે કે પિતાની યુક્તિપોથીમાંથીજ લખી નાખ્યું છે? “તત્તે મનુષ્ય સાથે એ આખી શ્રુતિમાંથી અદ્વૈતપક્ષ અને ઈશ્વરની સાકારતા સિદ્ધ થાય છે, જે સ્વામીજીના મંતવ્યથી વિરુદ્ધ છે. એટલે ઉદ્ધરણરૂપે આખી શ્રુતિ ન આપતાં ફક્ત ઉપર્યુકત એક ટુકડું જ આપ્યું છે. યુક્તિવાદી સ્વામીજીને શ્રુતિને મેહ ન છુટવાથી કૃતિની પાછળ દેડવું પડયું છે. પછી તેમાં તે અર્થ હોય કે ન હોય, પ્રસિદ્ધ અર્થ રહે તે હેય કે બદલાવવું પડે તે પણ તેનું ઉદ્ધરણ આપ્યા વિના રહ્યા નથી. નિમિત્તકારણના બે ભેદ-મુખ્ય નિમિત્તકારણ અને સાધારણ નિમિત્તકરણ. આ ભેદ બીજાં કઈ પણ શાસ્ત્રમાં જોવામાં નથી આવતા, કેવળ સ્વામીજીની આ કલ્પના ઈશ્વરને કારણકે ટિમાં ઘુસાડવા માટે કરવામાં આવી હોય એમ જણાય છે. એમાં પ્રત્યક્ષ પ્રમાણ તે છેજ નહિ, કેમકે નિરાકાર ઈશ્વર કેઈને દષ્ટિગોચર થઈ શકતું નથી. આગમ પ્રમાણ વિવાદસ્પદ છે. ખુદ વેદની શ્રુતિએ બ્રહ્મને ઉપાદાન કારણ બતાવનારી છે. જોકે સ્વામીજીએ તેના અર્થ માં ફેરફાર કરીને નિમિત્તકારણ તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો છે પણ દયાનંદ તિમિરભાસ્કર નામના પુસ્તકના પૃષ્ઠ ૨૬૦ થી ૨૬૫ સુધી પંડિત જ્વાલાપ્રસાદજીએ ખૂબ જોર શોરથી તેને પ્રતિવાદ કર્યો છે. બાકી રહ્યું અનુમાન પ્રમાણ. તેનો જવાબ મીમાંસાદર્શન, બૌદ્ધદર્શન અને જૈન દર્શને ઉત્તરપક્ષમાં વિસ્તારથી આપ્યો છે તે યથાસ્થાન દર્શાવવામાં Page #171 -------------------------------------------------------------------------- ________________ આર્યસમાજ-સૃષ્ટિ ૧૪૧ આવશે. આંહિ તે ટુંકામાં એટલું જ જણાવવાનું કે કુંભાર માટીમાંથી ઘડો બનાવે છે, તેમાં માટી ઉપાદાન કારણ, દંડ ચક્રાદિ સાધારણ નિમિત્તકારણ અને કુંભાર મુખ્ય નિમિત્તકારણ છે. એમાં ઈશ્વરને નિમિત્તકારણ બનવાને અવકાશ ક્યાં રહ્યો? કુંભારને જ્ઞાન, ઈચ્છા, પ્રયત્ન, એ ત્રણેય છે. કારણસામગ્રીમાં શું ન્યૂનતા છે કે વચ્ચે ઈશ્વરને લાવવા પડે? કદાચ એમ કહો કે પર્વત, નદી, સમુદ્ર, સૂર્ય, ચંદ્ર વગેરે મનુષ્યાદિકથી ન બની શકે તેવી વસ્તુઓ બનાવવામાં ઈશ્વર મુખ્ય નિમિત્ત છે, એ પણ ઠીક નથી. સૂર્ય, ચંદ્ર, દ્વીપ, સાગર, સ્વર્ગ, નરક વગેરે કેટલાક પદાર્થો શાશ્વત છે. પ્રકૃતિ જીવ આકાશની માફક તે પણ અનાદિ છે. દ્રવ્યરૂપે નિત્ય છે, પર્યાયરૂપે અનિત્ય છે. પર્યાય પરિવર્તન કાલના નિમિત્તથી થાય છે. રૂપાંતર થવાને તો પ્રકૃતિને સ્વભાવ જ છે. નદી પર્વત વગેરે અનિત્ય પદાર્થો છે, તે તો પવન, ગરમી, પાણું, વિદ્યુત, ધરતીકંપ વગેરે નિમત્તથી બને છે અને બગડે છે. તે એક દિવસમાં થોડા જ બનેલા છે ? તેને તો બનતાં અને બગડતાં હજારો લાખો વરસો લાગી જાય છે. તે ઈશ્વરનાં બનાવેલાં હોત તે એક દિવસમાં બની જાત અને એક દિવસમાં બગડી જાત, પણ તેમ નથી બનતાં. સ્વામીજીને એટલું પુછે કે રે, મીલ, તાર, ટેલીફોન, ફેનેગ્રાફ, અનેક પ્રકારનાં મશીને ઇશ્વરે. બનાવેલ છે કે મનુષ્યોની શોધ છે? ઈશ્વરનાં બનાવેલ હોત તો. જ્યારથી સૃષ્ટિ બની ત્યારનાં હોત, પણ તેમ તો છે નહિ. તેને આવિર્ભાવ તે અમુક અમુક કા અમુક અમુક માણસને હાથે થયેલ છે. વરાળ અને વિજળીની શું થોડી શક્તિ છે? એની સહાયતાથી ડ્રાઈવર, કેટલું કામ કરી શકે છે તે સૌ કોઈ જાણે છે. આપના ઈશ્વરને તે નિયમને આધીન, પ્રકૃતિ તથા કાલને આધીન રહીને કામ કરવું પડે છે. કહે હવે વધારે શક્તિમાન કોણ? પૃથ્વી, પાણી, વૃક્ષ, મનુષ્ય, તિર્યંચ વગેરે શરીરરૂપ છે. શરીર બધાં જીવથી બનેલ છે. જીવ પૂર્વકર્મની સહાયતાથી પરમાણુસમૂહથી બનેલ કંધ ગ્રહણ કરે છે અને તેને Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સૃષ્ટિવાદ અને ઇશ્વર ક રૂપે યા શરીરરૂપે રચે છે. એકેક જીવ આખી દુનીયાને ક્રમેક્રમે બનાવી શકે છે તે નિરાકાર ઇશ્વરને આ દુનીયાની ખટપટમાં પડવાની શું જરૂર છે? એટલું તે સ્વામીજી પણ કબૂલ કરે છે કે કયાંક ક્યાંક જડના નિમિત્તથી જડ પણ બની શકે અને બગડી શકે છે. ખીજ પૃથ્વીમાં પડવાથી અને જલના સંયાગ મલવાથી આપેાઆપ વૃક્ષ બની જાય છે. ગરમીના સંયેાગથી પાણીમાંથી વરાળ બની, આકાશે જઇ વાદળ બની વરસાદરૂપે વરસે છે.’ સ્વામીજી કહે છે કે નિયમપૂર્વક બનવું બગડવું, શ્વર અને જીવને આધીન છે. એ પણ ઠીક નથી. નિયમને અર્થ કાષ્ટ કાયદા કાનુન નથી કિન્તુ વસ્તુસ્વભાવ છે. વસ્તુ પાતાના સ્વભાવની મર્યાદામાં રહે એ નિયમ છે. વડના બીજમાં વડ બનવાના સ્વભાવ છે અને બાવળના બીજમાં ખાવળ બનવાને સ્વભાવ છે. તે પ્રમાણે શ્વરના લેશમાત્ર પ્રયત્ન વિના પણ વડના બીજમાંથી વડ બનશે અને બાવળના મીજમાંથી માવળ બનશે. જીવ તે બીજમાં પણ રહેલ છે. એટલે જીવ અને પુદ્ગલ–પ્રકૃતિ એ એના સંયેાગથી આખા સંસારના વ્યવહાર, ઉત્પત્તિ, પ્રલય વગેરે ચાલી શકે છે. તે પછી નિરાકાર ઇશ્વરને વચમાં લાવવે નિરક છે. સૃષ્ટિનાં પ્રયાજન. સ્વામીજીએ સૃષ્ટિનાં પાંચ પ્રયેાજન બતાવ્યાં તેની યાગ્યાચેાગ્યતાને પરામર્શ કરીએ. પ્રથમ પ્રયેાજન એ બતાવ્યું કે પ્રલય કરતાં સૃષ્ટિમાં સુખ અધિક છે. બીજા પ્રયેાજનમાં પ્રલયમાં પુરૂષા નથી અને સાષ્ટમાં પુરૂષાર્થથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આ બન્ને પ્રયેાજનમાં પ્રલયની અનિષ્ટતા અને સૃષ્ટિની જતા બતાવી તે ઠીક છે. અમે પણ તે કબૂલ કરીએ છીએ કે સૃષ્ટિમાં મનુષ્યા પુરૂષા કરી મેક્ષ પ્રાપ્ત કરે. પણ સ્વામીજી પ્રલય કરવાનું કામ પણ નિરાકાર ઈશ્વરને ગળે વળગાડે છે. જે ઇશ્વરે મનુષ્યાને—પ્રાણીઓને અધિક Page #173 -------------------------------------------------------------------------- ________________ આર્યસમાજ-સૃષ્ટિ ૧૪૩ સુખ આપવા માટે અને પુરૂષાર્થદ્વારા મેક્ષપ્રાપ્તિ કરવા માટે સૃષ્ટિ રચી તે સૃષ્ટિને સંહાર તેજ ઇશ્વર શામાટે કરે છે? અધિક સુખ ભોગવતા કે મોક્ષ પ્રાપ્ત કરતા પ્રાણીઓની ઈર્ષ્યા ઈશ્વરને થઈ આવી કે શું? ઇશ્વર સૃષ્ટિની સૃષ્ટિ રહેવા દે અને પ્રલય ન કરે તે બાપડા મનુષ્ય અધિક સુખ ભોગવતા રહેતા અને કઈ કઈ પુરૂષાર્થ કરી મોક્ષ પ્રાપ્ત કરી લેત તો તેમાં ઈશ્વરને શું નુકશાન પહોચતું હતું? ત્રીજા પ્રયોજનમાં પ્રલય પહેલાંનાં પુણ્ય પાપનાં ફલ ભગવાવવા ઈશ્વરે સૃષ્ટિ રચી હોવાનું કહ્યું છે. એ તે ઠીક છે પણ સ્વામીજી! એ તે કહો કે સૃષ્ટિકાલમાં જ પોતપોતાનાં કર્મનાં ફળ ભોગવતા હતા તેમને ઈશ્વરે જગતનો પ્રલય કરીને કર્મ ભાગવતાં રોકી કેમ દીધા? પ્રલયમાં તે ફલને ભોગ થઈ શકતો નથી. સૃષ્ટિ વખતે ઈશ્વરની જે મુરાદ હતી તે પ્રલય વખતે બદલી કેમ ગઈ? સનાતનીઓને મતે તો સાકાર ઈશ્વર બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્રરૂપે જુદા જુદા સ્વાંગ ધરી જુદું જુદું કાર્ય કરે છે, પણ આપના નિરાકાર ઇશ્વરનું રૂપ બદલતું નથી તે તેની મુરાદ કેમ બદલતી ગઈ એનું કારણ બતાવશો? ચોથું અને પાંચમું પ્રયોજન, જ્ઞાનબલની ઉપયોગિતા અને સુખસામગ્રી આપી પરોપકાર કરવાનું સૃષ્ટિનું પ્રયોજન આપે દર્શાવ્યું તે તો ઠીક છે પણ પ્રલય કરવામાં તે બન્ને પ્રયજન વિપરીત બની જાય છે. અર્થાત્ પ્રલયમાં તો ઈશ્વરને જ્ઞાનબલ પ્રયોગ સ્થગિત થઈ જાય છે અને પરેપકારને બદલે પરોપકાર થઈ જાય છે. માટે સૃષ્ટિનું એક પણ પ્રયોજન પ્રલયમાં કાયમ રહેતું નથી. હા, જે પ્રલય ન કર્યો હોત તો તે ઘડીભર આપના બતાવેલ પ્રયજન માની લેત પણ પ્રલયકર્તા પણ ઈશ્વરને બતાવી આપના બતાવેલ પ્રયોજન બિલકુલ ભલિયામેટ બની જાય છે. ખરી રીતે તે સૃષ્ટિનાલમાં સર્વ જીવો સુખી નથી બનતા. સુખી થડા અને દુઃખી ઘણા જોવામાં આવે છે. દેવતા કરતા નારકી વધારે થાય છે. મનુષ્ય કરતાં પશુ પક્ષી વગેરે Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સુષ્ટિવાદ અને ઇશ્વર તિર્યંચ અને અકેંદ્રિય પૃથ્યાદિ જીવ તથા નિગેાદના અનંતા જીવે સંસારમાં કષ્ટ વેઠી રહ્યા છે તેના માટે ઉપકાર થયા કે અપકાર ? પાતપેાતાનાં કર્માનુસાર થાય છે તે પછી વચ્ચમાં ઈશ્વરને લાવવાની શું જરૂર ? એમ માનેાની કે ઈશ્વર સૃષ્ટિ નથી કરતા તેમ પ્રલય પણ નથી કરતા. જીવાના કર્મોનુસાર જન્મ મરણ વગેરે થયા કરે છે. બીજ અને વૃક્ષને અનુકૅમ સ્વામીજીએ વૃક્ષ પહેલાં કે ખીજ પહેલાં એ પ્રશ્ન પુછીને જવાબ પાતેજ આપ્યા કે બીજ પહેલાં. આવેાજ પ્રશ્ન ભગવતીસૂત્રમાં રાહા અણુગારે મહાવીર સ્વામીને પુછ્યો છે કે કુકડી પહેલાં કઈંડું પહેલાં ? મહાવીરે પુછ્યુ કે હે રાહા! કુકડી શેમાંથી થઇ ? . ઇંડામાંથી. હું શેમાંથી થયું ? ભગવન્ ! કુકડીમાંથી. ત્યારે પૂર્વાપરના યાં સવાલ રહ્યો? કુકડી એ પહેલાં છે અને ઇંડુ પણ પહેલાં છે. એટલે બન્નેને પ્રવાહ અનાદિ છે. એવીજ રીતે વૃક્ષ પણ પહેલાં છે અને બીજ પણુ પહેલાં છે. વૃક્ષ વિના ખીજ નહિ અને ખીજ વિના વૃક્ષ નહિ. બન્નેને પ્રવાહ અનાદિ છે. બીજ ઇશ્વરે બનાવ્યાં અને વૃક્ષ ખીજમાંથી થયાં' એમ કહેવાને બદલે વૃક્ષ ઇશ્વરે બનાવ્યાં અને બીજ વૃક્ષમાંથી ઉત્પન્ન થયાં એમ કાં ન કહી શકાય? શું વૃક્ષ બનાવતાં ઇશ્વરને વધારે તકલીફ પડતી હતી ? બીજ વૃક્ષનું કારણ છે તે વૃક્ષ બીજનું કારણ છે. એકમાં શું વિનિગમના (એક પક્ષપાતી યુક્તિ) છે ? ખરી રીતે એમ કહેવું વ્યાજબી છે કે બન્નેને પ્રવાહ આનાદિ છે. નિયમ વિરૂદ્ધ ઇશ્વર કઇ કરતા નથી તેા વૃક્ષમાંથી બીજ અને ખીજમાંથી વૃક્ષ પેાતાની મેળે થાય એ નિયમ સ્વભાવસિદ્ધ છે. ઈશ્વર સાકાર કે નિરાકાર ? આના જવાબમાં ઇશ્વરને નિરાકાર બતાવી સ્વામીજીએ દીર્ધદર્શિતા વાપરી છે. સાકાર માનવામાં તેની લંબાઇ, પહેાળાઈ, ઉંચાઇ, અવયવા, રહેવાનું સ્થાન, અવતાર ધારણ કરવા વગેરેના સંબંધમાં અનેક પ્રશ્નાની Page #175 -------------------------------------------------------------------------- ________________ આર્યસમાજ-સૃષ્ટિ ૧૪૫ પરંપરા ચાલત. આ બધો કડાકૂટમાંથી બચવાનો માર્ગ સ્વામીજીએ ઠીક શોધી લીધો. એટલું જ નહિ પણ આથી સાકારવાદ અને મૂર્તિપૂજાને જટિલ પ્રશ્ન પણ સાફ કરી નાખે. સાકારવાદ યા અવતારવાદનું સમર્થન કરનાર પુરાણો અને કેટલાએક ઉપનિષદોને પ્રમાણકેટિમાંથી બહિષ્કૃત કરીને નિરાકારવાદના શંખલાબંધનને સ્વામીજીએ પ્રથમથી જ કાપી નાખેલ છે. તથાપિ નિરાકાર બ્રહ્મ-ઇશ્વરને ઉપાદાન કારણ બતાવનાર વેદની સહચાઓને સ્વામીજીએ પ્રમાણુકેટિમાં સ્વીકારીને એક પ્રકારનું બંધન કાયમ રાખ્યું છે તેથી યુક્તિના બળથી ઉપાદાનકારણને ખસેડી તેની જગ્યાએ નિમિત્તકારણને સ્થાપિત કરવામાં દયાનંદ તિમિરભાસ્કર આદિ ગ્રંથને મુકાબલો કરે પડ્યો છે અને કેાઈ સ્થાને પરાજય પણ સહેવો પડયો છે, યા તે અર્થનું પરિવર્તન કરવું પડ્યું છે. આ પુસ્તકમાં જ પ્રથમ સૃષ્ટિના ૧૯ પ્રકાર બતાવ્યા છે. તેમાંના કેટલાએક પ્રકાર તો સ્વામીજીએ ભાનેલ પ્રમાણભૂત શાસ્ત્રમાંના જ છે. તેમાંના ઘણાએક પ્રકાર સાકારવાદનું સમર્થન કરનારા છે. એ બધી પ્રક્રિયાઓ હામે સ્વામીજીએ ઉપેક્ષાનજર કરી સાકારવાદનું ઉત્થાપન કરી નિરાકારવાદમાં નિમિત્તકારણનું સ્થાપન કરવા સાહસ ખેડયું છે. તે ત્યારે સુરક્ષિત થાત કે જ્યારે નિરાકારને કર્તુત્વવાદથી મુક્ત કરી દેત. નિરાકારને હાથ પગ કે શરીર ન હોવાથી સ્વામીજીના કહેવા મુજબ પ્રકૃતિને પકડવાનું અને જગદાકાર બનાવવાનું શી રીતે સંભવી શકે તે કંઈ સમજાતું નથી. જડ પરમાણુને નિરાકાર ઈશ્વરની અમુક ઈચ્છા છે વા નથી તેનું જ્ઞાન શી રીતે થઈ શકે કે જેથી તે તેની ઈચ્છાનુકૂલ વર્તે. જ્યાં ક્રિયા છે ત્યાં જ્ઞાન નથી અને જ્યાં જ્ઞાન છે ત્યાં ક્રિયા નથી. જ્ઞાન અને ક્રિયાના વૈયધિકરણ્યમાં નિરાકાર ઇશ્વર અને જંતુ પરમાણુ આદિના કાર્યને મેળ શી રીતે મળી શકે તે ન સમજાય તેવી વાત છે. કુંભાર તે બુદ્ધિથી જાણે છે અને હાથપગ હલાવી શરીરધારા માટી પાસેથી ઘટ બનાવવાનું કામ કરી શકે છે. પણ ઇશ્વરના સંબંધમાં તેમ નથી. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સુષ્ટિવાદ અને ઈશ્વર માટે સ્વામીજીએ કાંતે ઈશ્વરને શરીરધારી બનાવી તેની પાસેથી જગતનિર્માણનું કામ લેવું જોઈતું હતું અને કાંતે કર્મ સહિત શરીરધારી જીવ અને પ્રકૃતિને જગતનિર્માણનું કામ સોંપી દઈ નિરાકાર ઈશ્વરને સહજાનંદી, પરમાનંદી રહેવા દેવા જોઈતા હતા. સુપુ किं बहुना? ઈશ્વરની પરતંત્રતા. સ્વામીજી એટલું તે સ્પષ્ટ જણાવે છે કે કર્મફલ આપવામાં ઈશ્વર સ્વતંત્ર નથી, કિન્તુ કર્માધીન છે. ઈસ્લામના ખુદાની માફક ઈશ્વર પોતાની ઈચ્છા મુજબ સુખદુઃખ આપી શકતો નથી, છેવોનાં કર્માનુસાર સુખદુઃખ આપે છે. આથી ઈશ્વરની પૂર્ણ સ્વતંત્રતા ઉડી જાય છે. ઈશ્વરને પ્રકૃતિ, જીવ, દિશા, કાલ અને આકાશને આધીન રાખી સર્વશક્તિમત્તા ઉપર તે પ્રથમથી જ કાપ મુકી દીધું છે અને અહિ સ્વતંત્રતા ઉપર પણ કાપ મુકી દીધો ત્યારે કહે હવે ઈશ્વરનું એશ્વર્યસામર્થ કયાં રહ્યું? આના કરતાં ઈશ્વરને અકર્તા રહેવા દીધા હોત તો તેની કમજોરી તે પ્રગટ ન થાત. એનું સામર્થ્ય તે અચલવીર્યમાં વ્યાપ્ત થયેલું છે. જે કર્મો આખા જગતને નચાવી રહ્યાં છે તેની અસર અચલવીર્યવાળા ઈશ્વર ઉપર લેશમાત્ર પણ થતી નથી, એજ ઈશ્વરનું ઐશ્વર્યસામર્થ્ય છે. ગાડું બળદ ખેંચે છે અને તેની નીચે ચાલ્યો આવતે કુતરે એમ માને કે મારા ઉપર જ ગાડાને બેજ છે, એ તે નરી મૂર્ખાઈ યા મિથ્યાભિમાન જ છે. કમજોર ઇશ્વરથી પાપી જવા પાપથી શું કરવાના હતા? તેઓ સમજે છે કે અમારાં કર્મ શિવાય ઈશ્વર અમારા પર ન તે કંઈ અનુગ્રહ કરવાનો છે કે ન તે ગુસ્સે થવાનું છે. એના કરતાં દુઃખ આપનાર દુષ્કર્મથી ડર લાગશે અને સુખ આપનાર શુભ કર્મ તરફ ઝુકાવ થશે. કર્તા ન માનવાથી ઈશ્વર તરફ પૂજ્યભાવ નહીં રહે એ શંકા કરવી નિરર્થક છે. કર્મને અનધીન રહેવાથી ઈશ્વર પરમસમર્થ Page #177 -------------------------------------------------------------------------- ________________ આર્યસમાજ-સૃષ્ટિ ૧૪૭ છે અને એમણે અમને સન્માર્ગ બતાવ્યો છે માટે તેમને અમારા ઉપર પરમ ઉપકાર છે એમ ધારી ઈશ્વર ઉપર ભક્તિ અને પૂજ્ય ભાવ રહેવાને જ. જુઓની જૈનો, બૌદ્ધો અને સાંખ્યો ઈશ્વરને કર્તા નથી માનતા છતાં ઈશ્વર તરફ શ્રદ્ધા ભક્તિ શું જરી પણ ઓછી છે? નહિ જ. જુવાન જુવાન મનુષ્ય આદિની ઉત્પત્તિ. સ્વામીજી કહે છે કે સૃષ્ટિની આદિમાં મનુષ્ય આદિ પ્રાણીઓ જુવાન જુવાન ઉત્પન્ન થયા, બુઢા અને બાળક પેદા ન થયા. એક તરફ તે સ્વામીજીએ કહ્યું કે ઈશ્વર નિયમ વિરૂદ્ધ કંઈ પણ કરે નહિ તે ભલા એ તે બતાવે કે બાલક તરૂણ અને પછી વૃદ્ધિ થાય એ નિયમ છે કે એકદમ જુવાન થઈ જાય એ નિયમ છે? એ નિયમ હોય તે હમણું તેવા જુવાન જુવાન કેમ બનતા નથી ? બીજું માબાપના શાણિત અને શુક્રથી ગર્ભ ઉત્પન્ન થાય અને નવદશ માસ ગર્ભમાં રહી બાળક જન્મે એ નિયમ છે કે વગર માબાપે જુવાન જુવાન મનુષ્યો આકાશમાંથી વરસાદની માફક ખરી પડે એ નિયમ છે? આવો નિયમ તો દુનીયામાં ક્યાંય સાંભળ્યું નથી અને દીઠે નથી. ભલા નિયમ નથી તો ઈશ્વરે જુવાન જુવાન મનુષ્ય ઉત્પન્ન કર્યા એ નિયમ વિરૂદ્ધ નથી કર્યું શું? આવી અઘટિત કલ્પના કરવા કરતાં મનુષ્યના વીર્યથી મનુષ્યગર્ભ અને પશુના વીર્યથી પશુગર્ભ, ગર્ભ બાળકરૂપે જન્મે તે તરૂણુ થાય, પછી વૃદ્ધિ થાય એક ક્રમ-નિયમ જે ચાલ્યો આવે છે તે પ્રમાણે અનાદિ પ્રવાહ ચાલ્યા કરે છે. સર્વથા પ્રલય કયારે પણ થતું નથી. ખંડ પ્રલય એક દેશમાં થાય તે બીજા દેશમાં તે પ્રાણીઓ ચાલ્યાં જાય. બીજ તે નષ્ટ થતું જ નથી. ઈશ્વરને પ્રલય કરવાનું કંઈ પ્રયોજન નથી. પ્રલય નથી તે સૃષ્ટિને આરંભ પણ નથી. અનાદિ કાલથી મનુષ્ય, પશુ, પક્ષી, પૃથ્વી, જલ વગેરે ચાલ્યાં આવે છે. “નારતો વિધજો માવો, નમવો વિચરે વત' Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સૃષ્ટિવાદ અને ઇશ્વર અસત્ નું સત્ થતું નથી અને સત્ નું અસત્ થતું નથી એ સિદ્ધાંત તા સ્વામીજી સારી પેઠે સ્વીકારે છે. તેા પછી ખીજના સદ્ તર નાશ પછી કારણ વિના નિયમ વિરૂદ્ધ જુવાન જુવાન પુરૂષાની ઉત્પત્તિ માનવી બિલકુલ ઉચિત નથી. પ્રકૃતિ, જીવ, કાલ, આકાશની માફક આખા જગત્તે અનાદિ માની લ્યો. વિના પ્રત્યક્ષાદિ પ્રમાણ નવીન કલ્પના કરવી શું કામની ? ત્યહમ્ ॥ પૈારાણિક સૃષ્ટિ : (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ. વૈદિક સિષ્ટ કરતાં પુરાણામાં બતાવેલી સૃષ્ટિ ખૂબ વિસ્તાર પામી છે. જુદાં જુદાં પુરાણામાં જુદી જુદી રીતે સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે. વૈદિક સૃષ્ટિમાં કેવળ સૃષ્ટિનુંજ વર્ણન આવે છે જ્યારે પૌરાણિક સૃષ્ટિવાદમાં સૃષ્ટિની સાથે પ્રલયનું પણ વર્ણન જોવામાં આવે છે. પુરાણેામાં કેટલાએક રજોગુણપ્રધાન છે, કેટલાએક તમેગુણપ્રધાન છે અને કેટલાએક સત્વગુણપ્રધાન છે. રજોગુણપ્રધાન પુરાણાએ બ્રહ્માના મહિમા ગાયા છે, તમેગુણપ્રધાન પુરાણોએ મહેશ્વર-શિવના મહિમા વધાર્યાં છે, સત્ત્વગુણપ્રધાન પુરાણેાએ વિષ્ણુના મહિમા ગાયેા છે. વસ્તુતઃ આ ત્રણે દેવાના આવિર્ભાવ એકજ બ્રહ્મસ્રોતમાંથી થાય છે. અઢારે પુરાણાના કર્તા એકજ વ્યાસજી છે કે અલગ અલગ વ્યાસ છે એ સ્પષ્ટ કહેવામાં નથી આવ્યું પણ ભાષા, વિષય અને રચનાશૈલી જોતાં રચનાર અલગ અલગ હોય એમ અનુમાન થાય છે. કદાચ મૂલ એક હાય તેા પાછળથી તેમાં જુદા જુદા વિદ્રાનાએ ઉમેરા કરી પુસ્તકની કાયા વધારી દીધી હાય તો તે પણ સંભવિત છે. ગમે તે હા, આર્યસમાજીએ તે પુરાણાને પ્રમાણ કાટિથી બ્હાર કાઢી નાખે છે. તાપણુ તેમાં વર્ણવેલ સૃષ્ટિવાદના પાઠકગણુને પરિચય આપવાના હેતુથી Page #179 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક સુષ્ટિ : (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૪૯ તુલનાદષ્ટિએ સૃષ્ટિતત્વની કેટલેક અંશે તે સમાચના કરી શકે અને સત્યનો નિર્ણય કરવામાં સરલ ભાગ પ્રાપ્ત તરી શકે એવા આશયથી જુદાં જુદાં પુરાણેમાંથી સૃષ્ટિવાદોને અત્ર સંગ્રહ કરવામાં આવે છે. ગોલવાસી કૃષ્ણની સૃષ્ટિ. दृष्ट्वा शून्यमयं विश्वं, गोलोकं च भयङ्करम् । निर्जन्तु निर्जलं घोरं, निर्वातं तमसावृतम् ॥ आलोच्य मनसा सर्व-मेक एवासहायवान् । स्वेच्छया स्रष्टमारेभे सृष्टिं स्वेच्छामयः प्रभुः॥ ૦૨૦ ૦ ૨ા ૨-૨ ) અર્થ–એકાકી અસહાયી પ્રભુએ ગોલોક અને જગતને જીવરહિત. જલરહિત, વાયરહિત. પ્રકાશરહિત. અંધકારથી ઘેરાયેલ, શન્ય રૂપ, ઘર ભયંકર જોઈને મનથી આલેચના કરી કે સૃષ્ટિની રચના કરું. સ્વતંત્ર પ્રભુએ પિતાની ઈચ્છાથી સૃષ્ટિ રચવાને પ્રારંભ કર્યો. आविर्बभूवुः सर्गादौ, पुंसो दक्षिणपार्श्वतः । भवकारणरूपाश्च, मूर्तिमन्तस्त्रयो गुणाः ॥४॥ (ત્ર ૨૦ અs રૂ૪) અર્થ–સર્ગની આદિમાં પ્રભુના જમણે પડખેથી સંસારના કારણભૂત સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો મૂર્તિમંત પ્રગટ થયા. તેમાંથી મહાન, અહંકાર અને રૂ૫ રસાદિ પાંચ તન્માત્રા પ્રગટ થઈ आविर्बभूव तत्पश्चात् , स्वयं नारायणः प्रभुः । श्यामो युवा पीतवासा, वनमाली चतुर्भुजः॥ (૪૦ વૈ૦ ૩૦ રૂ. ૬) અર્થ-ત્યારપછી ખુદ નારાયણ પ્રભુ રંગે શ્યામ, યુવાવસ્થામૃત, પીત વસ્ત્ર ધારણ કરનાર, વનમાલાયુકત અને ચાર ભુજાવાળા પ્રગટ થયો. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સુષ્ટિવાદ અને ઈશ્વર તે નારાયણના વામ પડખેથી ગૌર વર્ણવાળા, મૃત્યુને જીતનાર, પાંચ મુખ ધારણ કરતા શિવ પ્રગટ થયા. નારાયણ અને શિવ એ આદિપુરૂષ-કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારપછી કુણરૂપ નારાયણના નાભિકમલમાંથી વૃદ્ધ અવસ્થાવાળા કમંડલ હાથમાં ધારણ કરતા બ્રહ્મા પ્રગટ થયા. તે પણ આદિપુરૂષ કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી ભગવાનની છાતીમાંથી બધાં કર્મોના સાક્ષી ધર્મ પ્રગટ થયા. તે પણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. સરસ્વતી આદિ ચાર દેવી. ત્યારપછી પ્રભુના મુખમાંથી વીણા અને પુસ્તક હાથમાં ધારણ કરતી સરસ્વતી પ્રગટ થઈ કે જે કૃષ્ણની હામે ગાવા તથા નાચવા લાગી. ત્યારબાદ કૃષ્ણ પ્રભુના મનમાંથી મહાલક્ષ્મી અને બુદ્ધિમાંથી અસ્ત્ર શસ્ત્ર ધારણ કરતી મૂલ પ્રકૃતિ પ્રગટ થઈ. બને અતિ ભક્તિપૂર્વક કૃષ્ણની સ્તુતિ કરવા લાગી. ત્યારબાદ કૃષ્ણની જીભમાંથી જપમાલા હાથમાં ધારણ કરતી સાવિત્રી દેવી પ્રગટ થઈ અને સ્તુતિ કરવા લાગી. કામદેવની ઉત્પત્તિ. ત્યારપછી કૃષ્ણના મનમાંથી કામદેવ ઉત્પન્ન થયો કે જેણે ભારણ, સ્તંભન, જુલ્મણ, શોષણ અને ઉન્મદન નામનાં પાંચ બાણ ધારણ કર્યા હતાં, તેને વામ પડખેથી રતિ નામની સ્ત્રી ઉત્પન્ન થઈ. કામદેવે બ્રહ્મા આદિ દેવો ઉપર પિતાનાં પાંચ બાણેને પ્રયોગ કર્યો, તેથી સર્વ દે કામવશ થઈ ગયા. રતિનું અનુપમ રૂપ જોઈને બ્રહ્મા વિર્યપાત થઈ ગયો. વીર્યયુક્ત વસ્ત્રને બાળવા માટે અગ્નિદેવ પ્રગટ થયો. તેને ભયંકર જ્વાલાઓને બુઝાવવા કૃષ્ણ જલની રચના કરી, તેમાંથી વરૂણદેવ પ્રગટ થયો. અગ્નિદેવના વામ ભાગ Page #181 -------------------------------------------------------------------------- ________________ પિરાણિક સુષ્ટિઃ (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૫૧ માંથી સ્વાહા નામની તેની પત્ની પ્રગટ થઈ. વરૂણના વામ ભાગમાંથી વિરૂણની નામની તેની પત્ની પ્રગટ થઈ ત્યારપછી કૃષ્ણના નિઃશ્વાસવાયુથી વાયુદેવ અને પ્રાણાદિ પાંચ ભેદ પ્રગટ થયા. તેના વામ ભાગમાંથી વાયવી નામની તેની પત્ની પેદા થઈ. વિરા-વિષ્ણુ. કામદેવના બાણપ્રયોગથી કૃષ્ણનો વીર્યપાત જલમાં થતાં તે વીર્યથી વિશ્વના આધાર રૂ૫ વિરાટે નામે એક બાળક ઉત્પન્ન થયે, કે જે વિષ્ણુના નામથી પ્રસિદ્ધિ પામ્યો. કમલના પાંદડાની માફક વિષ્ણુકુમાર મહાસમુદ્રમાં શયન કરવા લાગ્યો. તેના કાનમાં મેલ ભરાઈ ગયા, તેમાંથી મધુ અને કૈટભ નામના બે દૈત્ય ઉત્પન્ન થયા. તે જ્યારે બ્રહ્માને મારવા દેવ્યા ત્યારે વિષ્ણુએ તે બન્નેને પોતાની જાંધ ઉપર બેસાડીને તેમનાં મસ્તક કાપી નાખ્યાં અને તેની મેદચરબીથી મેદિની–પૃથ્વી બને છે, જેના ઉપર બધા નિવાસ કરે છે. પૃથ્વીની રચના કલ્પભેદથી જુદી જુદી રીતે થાય છે. જેમ યુગ ચાર છે તેમ કલ્પ ત્રણ છે. 'ब्राह्मवाराहपानाच कल्पाश्च त्रिविधा मुने। (ત્ર ૩૦ ૯ ) અર્થ–હે મુને ! બ્રાહ્મ, વારાહ અને પા એ ત્રણ પ્રકારના ક૯૫ કહ્યા છે. ब्राह्मे च मेदिनीं सृष्ट्वा, स्रष्टा सृष्टिं चकार सः। मधुकैटभयोश्चैव, मेदसा चाज्ञया प्रभोः॥ वाराहे तां समुद्धृत्य, लुप्तां मना रसातलात् । विष्णोराहरूपस्य, द्वारा चातिप्रयत्नतः॥ पाने विष्णोर्नाभिप , स्रष्टा सृष्टिं विनिर्ममे । त्रिलोकी ब्रह्मलोकान्तां, नित्यलोकत्रयं विना ॥ (૦ ૦ ૫૦ ૬ ૨૩-૨૪-૨૯) Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સુષ્ટિવાદ અને ઈશ્વર અર્થ–બ્રાહ્મ કલ્પમાં બ્રહ્મા વિષ્ણુની આજ્ઞાથી મધુ અને કૈટભ નામના દૈત્યની મેદાથી-ચરબીથી મેદિની બનાવે છે. વારાહ કલ્પમાં વિષ્ણુ વરાહનું રૂપ ધારણ કરીને રસાતલમાં ખુંચી ગયેલી છુપી પૃથ્વીને અતિ પ્રયત્નથી ઉખેડીને પાણીની સપાટી ઉપર ઉંચે લઈ આવે છે. પાવકલ્પમાં બ્રહ્મા વિષ્ણુના નાભિકમલમાં બેસીને ગેલેક, વૈકુંઠલોક અને શિવલોક એ ત્રણ નિત્યલોક વિના બ્રહ્મા લોક પર્યત ત્રિલોકીની રચના કરે છે. ચાલુ બ્રાહ્મ કલ્પ છે એટલે પૃથ્વી-સૃષ્ટિનું રોષકાર્ય બ્રહ્માને સોંપી કૃષ્ણ ભગવાન અનેક કલ્પવૃક્ષયુક્ત રત્ન આદિની તિથી પ્રજ્વલિત ગોલોકમાં રામમંડલમાં ગયા. ત્યાં પિતાને વામાં પડખેથી અત્યંત રૂપવતી રાધા નામની એક કન્યા ઉત્પન્ન કરી. વસ્ત્રાભૂષણથી સુસજીત થયેલી રાધા રાસમંડલમાં કૃષ્ણની આગળ આગળ દડવા લાગી. થોડીવાર પછી તે કૃષ્ણની સાથે આસન ઉપર બેસી, મંદ હાસ્ય કરતી, કૃષ્ણના મુખકમલને જોવા લાગી, તે જ ક્ષણે તેના રમકૃપમાં સમાન કાંતિવાળી અસંખ્ય ગોપીઓ પ્રગટ થઈ. બીજી તરફ કૃણના પ્રત્યેક રમકૂપમાંથી સમાન વેષ અને સમાન રૂપવાળા અસંખ્ય ગોપે પ્રગટ થયા, એટલું જ નહિ પણ એજ રોમસમૂહમાંથી અનેક ગાય બળદ અને વાછરડા ઉત્પન્ન થયા. તેમાં એક બળદ કરડ સિંહ સમાન બળવાળો હતો. તે બળદ કૃષ્ણ શિવને સવારી માટે અર્પણ કર્યો. કૃષ્ણના નખછિદ્રમાંથી સુંદર હંસપંક્તિ પ્રગટ થઈ, જેમાંથી એક પરાક્રમી હંસ સ્વારી માટે બ્રહ્માને અર્પણ કર્યો. કૃષ્ણના ડાબા કાનના છિદ્રમાંથી અશ્વપંક્તિ અને જમણા કાનના છિદ્રમાંથી સિંહપંક્તિ પ્રગટ થઇ. અશ્વોમાંથી એક અશ્વ ધર્મરાજાને અને સિંહોમાંથી એક સિંહ દુર્ગાદેવીને સ્વારી માટે અર્પણ કર્યો. કૃષ્ણ યોગબલથી પાંચ રથ દરેક સામગ્રી સહિત પેદા કર્યા. તેમાંથી એક રથ ધર્મરાજાને અને એક રથ રાધાને અર્પણ કર્યો. શેપ ત્રણ રથ પોતાને માટે રાખ્યા. Page #183 -------------------------------------------------------------------------- ________________ - - - પૌરાણિક સુષ્ટિ : (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૫૩ કુબેર આદિ યક્ષગણું. કૃણના ગુહ્યપ્રદેશમાંથી એક પીળા રંગને યક્ષ નામે કુબેર ગુહ્યક ગણ સાથે પ્રગટ થયો. કુબેરના વામ પડખેથી કુબેરની પત્ની પ્રગટ થઈ. તે ઉપરાંત ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મરાક્ષસ, કૂષ્માંડ અને વૈતાલ આદિ દેવગણ પેદા થયો. કૃષ્ણના મુખમાંથી પાર્ષદ્ ગણું પ્રગટ થયો. કૃષ્ણના જમણું નેત્રમાંથી આઠ ભૈરવ અને વામનેત્રમાંથી ત્રિનેત્ર શંકર પ્રગટ થયા. કૃષ્ણને નાકના છિદ્રમાંથી હજારે ડાકિની, યોગિની અને ક્ષેત્રપાલ પ્રગટ થયાં અને તેના પૃષ્ઠ ભાગમાંથી દિવ્ય રૂપ ધારણ કરનાર ત્રણ કરોડ દેવતા પ્રગટ થયા. સ્ત્રી-પ્રદાન. ત્યારપછી કૃષ્ણ લક્ષ્મી અને સરસ્વતી નારાયણને પત્ની થવા માટે અર્પણ કરી; બ્રહ્માને સાવિત્રી, કામને રતિ, કુબેરને મનોરમા જે જેને યોગ્ય હતી તે તેને અર્પણ કરી. મહાદેવને દુર્ગા અર્પણ કરવાનું કહ્યું પણ મહાદેવે કહ્યું કે સ્ત્રી તપસ્યામાં વિદન કરનારી હોવાથી મારે ન જોઈએ. મહાદેવને ૧૧ અક્ષરનો એક મંત્ર આપી વિદાય કર્યા. દુર્ગાને કહ્યું કે એક હજાર વરસ સુધી મહાદેવ જપ અને તપ કરશે ત્યારપછી તેની સાથે તારો વિવાહ થશે. હાલ એક હજાર વરસ પર્યત તું પણ દશ અક્ષરના મંત્રનો જપ કર. બંનેને વિદાય કર્યો. કૃષ્ણ બ્રહ્માને એક ભાષા આપી અને કહ્યું કે એક હજાર વરસ સુધી મારા મંત્રને જપ કરતાં તપ કર કે જેથી તું સૃષ્ટિ બનાવી શકીશ. એવી રીતે બધા દેવોને વિદાય કરી કૃષ્ણ પિતાના નોકરે સાથે વૃન્દાવન નામના વનમાં ગયા. બ્રહ્માની સૃષ્ટિ. એક હજાર વર્ષ તપ કરી બ્રહ્માએ સિદ્ધિ પ્રાપ્ત કરી અને સૃષ્ટિ બનાવવાનો આરંભ કર્યો. મધુ કૈટભના મેદમાંથી મેદિનીપૃથ્વી તૈયાર કરીને આઠ પર્વતો રચ્યા, જેનાં નામ નીચે મુજબઃ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સૃષ્ટિવાદ અને ઇશ્વર ૧ ર ર सुमेरुं चैव कैलासं, मलयं च हिमालयम् । પ્ ૬ . उदयं च तथऽस्तं च, सुबैलं गन्धमादनम् ॥ (૬૦ વૈ૦ ૪૦ ૭|રૂ) તે ઉપરાંત નદી, વૃક્ષ, ગ્રામ, નગર અને સાત સમુદ્રા રચ્યા. સાત સમુદ્રનાં નામઃ लवणेक्षुसुरासर्पि-दधिदुग्धजलार्णवान् । लक्षयोजनमानेन, द्विगुणाश्च परात्परान् ॥ (૬૦‰૦૩૪૦ ૭| ્ ) અલવણુસમુદ્ર, ઈક્ષુસમુદ્ર, સુરાસમુદ્ર, સર્પિસમુદ્ર, દધિસમુદ્ર, દુગ્ધસમુદ્ર અને જલસમુદ્ર, એ સાત સમુદ્ર રચ્યા. પ્રથમ સમુદ્ર એક લાખ યેાજન પરિમાણુ અને પછી ઉત્તરાત્તર એક બીજાથી દ્વિગુણુ પરિમાણુ જાણવું. ત્યારપછી સાત દ્વીપ, સાત ઉપદ્રીપ અને સાત સીમાપત રચ્યા. સાત દ્વીપનાં નામ : ૧ ર ૩ પ जम्बू शाक कुश प्लॅक्ष कौश्च न्यग्रोध पौष्कारान् || મેરૂ પર્વતનાં આઠ શિખરા ઉપર લેને વસવા યેાગ્ય આઠ નગરી તથા નગરી રચી. (૬૦ વૈ૦ ૩૪૦ ૭|૭) ઇંદ્ર વરૂણ આદિ લેકપામેરૂના મૂલમાં શેષનાગની ત્યારપછી ઉલાકની રચના કરી. તેમાં સાત સ્વર્ગનાં નામઃ ૩. ૪ भूर्लोकं च भुवर्लोकं, स्वर्लोकं च महस्तथा । जनोलोकं तपोलोकं, सत्यलोकं च शौनक ! ॥ शृङ्गमूर्ध्नि ब्रह्मलोकं, जरादिपरिवर्जितम् । तदूर्ध्वे ध्रुवलोकं च, सर्वतः सुमनोहरम् ॥ (૬૦ વૈ૦ ૪૦ ૭૫ ૨૦-{{) Page #185 -------------------------------------------------------------------------- ________________ પિરાણિક સૃષ્ટિઃ (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૫૫ સાત સ્વર્ગલોક અને બ્રહ્મલોક રચ્યા પછી સાત અલેક રચ્યા તેનાં નામ अतलं वितलं चैव, सुतलं च तलातलम् । महातलं च पातालं, रसातलमधस्ततः ॥ से प्रभाये ३ध्रुव (सास-शिक्षा, ४ भने गोवा) શિવાય બ્રહ્મલોક પર્યત ત્રિલોક રચવાને અધિકાર બ્રહ્માને છે. આ બ્રાહ્મસૃષ્ટિ કહેવાય છે. एवं चासंख्यब्रह्माण्डं, सर्व कृत्रिममेव च । महाविष्णोश्च लोम्नां च, विवरेषु च शौनक !॥ (ब्र० वै० अ० ७।१५) એક બ્રહ્માંડ બતાવ્યું તેવાં અસંખ્ય બ્રહ્માંડ છે. તે બધાં કૃત્રિમ છે. મહાવિષ્ણુની રોમરાજીનાં જેટલાં છિદ્ર છે તેટલાં બ્રહ્માંડ છે. દરેકના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અલગ અલગ છે. વેદાદિ શાસ્ત્રસૃષ્ટિ. ब्रह्मा विश्वं विनिर्माय, सावित्र्यां वरयोषिति । चकार वीर्याधानं च, कामुक्यां कामुको यथा ।। सा दिव्यं शतवर्ष च, धृत्वा गर्भ सुदुस्सहम् । सुप्रसृता च सुषुवे, चतुर्वेदान्मनोहरान् ॥ षड्रागान्सुन्दरांश्चैव, नानातालसमन्वितान् । सत्यत्रेताद्वापरांश्च, कलिं च कलहप्रियम् ॥ वर्षमासमृतुं चैव, तिथिं दण्डक्षणादिकम् । दिनं रात्रिं च वारांश्च, सन्ध्यामुषसमेव च ॥ इत्यादि- (ब्र० वै० अ० ८।१-२-३-४) અર્થ_વિશ્વનું નિર્માણ કરીને બ્રહ્માએ સાવિત્રીમાં વીર્યાધાન કર્યું. ગર્ભ સો વર્ષપર્યત રહ્યા પછી પ્રસૂતિ થઈ, તેમાં નીચે Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સુષ્ટિવાદ અને ઇશ્વર લખ્યા મુજબ વસ્તુ નિકળી. ચાર વેદો, તર્ક વ્યાકરણ આદિ વિવિધ શાસ્ત્ર, છ રાગ અને છત્રીશ રાગિણી, નાના પ્રકારના તાલ, સત્ય, ત્રેતા, દ્વાપર અને કિલે એ ચાર યુગ, વર્ષ, માસ, ઋતુ, તિથિ, ઘડી, ક્ષણ, દિવસ, રાત્રિ, વાર, સંધ્યા, ઉષા, પુષ્ટિ, દેવસેના, મેધા, વિજયા, જયા, છ કૃત્તિકા, યેાગ, કરણ, કાર્તિકેયપ્રિયા મહાપડી, માતૃકા, બ્રાહ્મ પાદ્ય અને વારાહ એ ત્રણ કલ્પ, નિત્ય, નૈમિત્તિક, દિપરા અને પ્રાકૃત એ ચાર પ્રલય, કાલ, મૃત્યુકન્યા અને સર્વ વ્યાધિસમૂહ, એ બધા ગર્ભમાંથી પ્રગટ થયા. અધમ અને દરિદ્રતા. બ્રહ્માના પૃષ્ઠભાગમાંથી અધમ ઉત્પન્ન થયે। અને તેમાંથી તેની પત્ની દરિદ્રતા પ્રગટ થઈ. બ્રહ્માના નાભિપ્રદેશમાંથી શિલ્પવિદ્યામાં નિપુણ વિશ્વકર્માં અને આ વસુ પેદા થયા. ત્યારપછી બ્રહ્માના મનમાંથી સનકાદિક ચાર પુત્ર ઉત્પન્ન થયા. બ્રહ્માના મુખમાંથી સ્વાયંભુવ મનુ અને તેની પત્ની શતરૂપા ઉત્પન્ન થઈ. બ્રહ્માએ શતરૂપાને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કહ્યું પણ ના પાડી કે અમે તે વનમાં જઈ તપસ્યા કરીશું. સૃષ્ટિથી અમારે શું પ્રયેાજન છે ? તે વનમાં ચાલી ગઈ. બ્રહ્માને તેના ચાલ્યા જવાથી ક્રોધ ઉત્પન્ન થયા કે તેના લલાટમાંથી અગીયાર રૂદ્ર પ્રગટ થયા. ત્યારપછી બ્રહ્માના જમણા કાનમાંથી પુલસ્ત્ય અને ડાબા કાનમાંથી પુલહ, જમણી આંખમાંથી અત્રિ અને ડાબી આંખમાંથી ઋતુ, નાસિકાનાં બે છિદ્રોમાંથી અરણ અને અંગિરા, મુખમાંથી રૂચિ, વામ પાર્શ્વથી ભૃગુ અને દક્ષિણ પાર્શ્વથી દક્ષ, છાયાથી કર્દમ, નાભિથી પંચશિખ, છાતીથી મેઢ, કંઠમાંથી નારદ, સ્કન્ધમાંથી મરીચિ અને જીભમાંથી વશિષ્ઠ ઋષિ ઉત્પન્ન થયા. બ્રહ્માએ પેાતાના પુત્રાને હુકમ કર્યાં કે તમે આગળની સૃષ્ટિ પેદા કરા. નારદે જવામ આપ્યા કે તમે પિતા થઈ ને વિવાહિત થવાની આજ્ઞા કરે! છે, તે અમૃતના પ્યાલાને ઢાળી દઈ, વિષયરૂપ વિષનું Page #187 -------------------------------------------------------------------------- ________________ પિરાણિક સૃષ્ટિઃ (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૫૭ પાન કરવા ઉપદેશ દે છે, પિતાને એમ કરવું ન ઘટે. નારદનાં વચનથી કપાયમાન થએલ બ્રહ્માએ નારદને શાપ આવ્યો કે હે નારદ ! મારી આજ્ઞા ન માનવાથી તે સ્ત્રીલંપટ થઈ, સ્ત્રીઓનો ક્રીડામૃગ થઈ જઈશ. કલિ કાલમાં તારું જ્ઞાન નષ્ટ થઈ જશે. નારદે કહ્યું કે જે પિતા યા ગુરૂ પિતાના પુત્ર કે શિષ્યોને સન્માર્ગથી પતિત કરાવીને અસન્માર્ગ ઉપર લઈ જાય છે તે યાવચેંદ્રદિવાકર નરકમાં કુંભપાકમાં નિવાસ કરશે. હે પિતાજી! મને વિના અપરાધે શા માટે શાપ દો છે? હું પણ તમને શાપ દઉં છું કે પ્રત્યેક સૃષ્ટિના આદિ ભાગમાં તમારું જ્ઞાન નષ્ટ થઈ જશે. નારદ શિવાય બીજા પુત્રોને બ્રહ્માએ આજ્ઞા કરી કે તમે સૃષ્ટિની રચના કરે. તેમણે પિતાની આજ્ઞા માનીને સૃષ્ટિ–રચના કરી. માનસસૃષ્ટિ. - મરીચિએ મનમાંથી કશ્યપને પેદા કર્યો. અત્રિએ નેત્રમલથી સમુદ્રમાં ચંદ્રમા પેદા કર્યો. પ્રચેતાએ ગૌતમ, પુલત્યે મૈત્રાવરુણ, મનુએ શતરૂપામાં આહુતિ, દેવહુતિ અને પ્રસૂતિ એ ત્રણ કન્યાઓ અને પ્રિયવ્રત તથા ઉત્તાનપાદ એ બે પુત્રો ઉત્પન્ન કર્યા. આહુતિનો રૂચિ સાથે, પ્રસૂતિનો દક્ષ સાથે અને દેવહૂતિનો કર્દમ સાથે વિવાહ થ. કર્દમે કપિલ મુનિ ઉત્પન્ન કર્યા. દક્ષના વીર્યથી પ્રસુતિમાં સાઠ કન્યા ઉત્પન્ન થઈ. તેમાં આઠ કન્યાઓનો વિવાહ ધર્મની સાથે, અગીયાર કન્યાનો વિવાહ ૧૧ રૂદ્રોની સાથે, સતી નામની એક કન્યાનો વિવાહ શિવની સાથે, તેર કન્યાનો વિવાહ કશ્યપની સાથે અને ૨૭ કન્યાઓને વિવાહ ચંદ્રની સાથે થયો. અદિતિથી ઇન્દ્ર, બાર આદિત્ય અને ઉપેદ્રાદિક દેવતા ઉત્પન્ન થયા. ઈંદ્રનો પુત્ર જયંત થયો. સૂર્યના શનૈશ્ચર અને યમ એ બે પુત્ર તથા કાલિન્દી નામની એક કન્યા થઈ. ઉપેદ્રના વીર્યથી મંગલ ગ્રહ ઉત્પન્ન થયો. દિતિથી હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ એ બે પુત્ર સિંહિકા નામની Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સુષ્ટિવાદ અને ઈશ્વર એક કન્યા ઉત્પન્ન થઈ. સિંહિકાથી રાહુ નામને એક પુત્ર થયો. કકથી અનંત, વાસુકિ, કાલિય, ધનંજય, કર્ણોદક આદિ નાગે ઉત્પન્ન થયા. લક્ષ્મીના અંશથી મનસાદેવી ઉત્પન્ન થઈ જેનો વિવાહ કરતકાર સાથે થયો. વિનતાના અરૂણ અને ગરૂડ નામના બે પુત્રો થયા. ગાય, બળદ, ભેંસ, પાડા વગેરે સરમાની સંતતિ છે. દનુમાં દાનવ પેદા થયા. આ કાશ્યપને વંશ બતાવ્યો. એવી રીતે ચંદ્રાદિકનો વંશ દર્શાવ્યો છે. વિસ્તારના ભયથી અત્રે લખવામાં નથી આવ્યો. (૪૦ વૈ૦ ત્રણવારે ૦ રૂ–૪–૧૬-૮) ગોલોકવાસી કૃષ્ણને સૃષ્ટિકમ. ૧ સત્વ રજ તમ-ત્રિગુણ. | ૧૩ કામદેવ. ૨ મહત્ત. ૧૪ રતિદેવી. ૩ અહંકાર. ૧૫ અગ્નિ ૪ રૂપાદિ તમાત્રા. ૧૬ વરૂણ દેવ સાથે જળ. ૫ ચતુર્ભુજ નારાયણ ૧૭ અગ્નિપત્ની-સ્વાહા. ક પંચમુખી શિવ. ૧૮ વરૂણપત્ની-વરૂણુની. ૭ વૃદ્ધ બ્રહ્મા. ૧૯ વાયુદેવ–પ્રાણદિ પાંચ ભેદ. ૮ ધર્મ રાજા. ૨૦ વાયવી દેવી-વાયુપત્ની. ૯ સરસ્વતી દેવી. ૨૧ વિરા નામે બાળક=વિષ્ણુ. ૧૦ મહાલક્ષ્મી દેવી. રર મધુ અને કૈટભ દૈત્ય. ૧૧ મૂળ પ્રકૃતિ દેવી. ૨૩ દૈત્યના મેદથી મેદિની–પૃથ્વી. ૧૨ સાવિત્રી. ઇતિ સામાન્ય પ્રાકૃત સૃષ્ટિ ગેલોકમાં રાસમંડળની સૃષ્ટિને કમ. ૧ રાધાદેવી. ૪ ગાય, બળદ અને વાછરડા. ૨ અસંખ્ય ગેપીઓ. ૫ હંસ પક્ષી. ૩ અસંખ્ય ગોપ. ૬ અ . Page #189 -------------------------------------------------------------------------- ________________ પૈારાણિક સુષ્ટિ : (૧) બ્રહ્મવૈવત પુરાણુ ૧૨ પાદ્ ગણુ. ૧૩ આઠ ભૈરવ. ૧૪ ત્રિનેત્ર શંકર. ૧૫ ડાકિની, યાગિની, ક્ષેત્રપાલ, ૧૬ ત્રણ કરાડ દેવતા. ૭ સિહ. ૮ પાંચ રથ. ૯ યક્ષગણુ-કુખેર. ૧૦ કુબેરની પત્ની. ૧૧ ભૂત, પ્રેત, રાક્ષસ આદિ. બ્રાહ્મી સૃષ્ટિના ક્રમ ૧ મેદિની–પૃથ્વી. ૨ આ પવ તા. ૩ ગામ, નગર અને સાત સમુદ્રો. ૪ સાત દ્વીપ અને ઉપદીપ. ૫ મેરૂનાં શિખરા પર આ નગરી. ૬ શેષનાગની નગરી. ૭ ભુર્ ભુવર્ આદિ સાત સ્વ ૮ બ્રહ્મલેાક. ૯ અતલાદિ સાત અધેલાક. ૧૦ વેદાદિ શાસ્ત્ર, છ રાગ, છત્રીસ રાગિણી વગેરે. ૧ કશ્યપ. ૨ ચંદ્રમા. ૩ ગૌતમ. ૪ મૈત્રાવરૂણુ. ૫ આહુતિ, દેવહુતિ, પ્રકૃતિ. ૬ પ્રિયવ્રત–ઉત્તાનપાદ. ૧૫૯ ૧૧ અધર્મ અને દરિદ્રતા. ૧૨ શિલ્પવિદ્ય વિશ્વકર્માં અને આઠે વસુ. ૧૩ સ્વાયંભુવ મનુ અને શત માનસસૃષ્ટિના ક્રમ. રૂપા. ૧૪ અગીયાર રૂકો. ૧૫ પુલસ્ત્ય અને પુલહ. ૧૬ અત્રિ અને ઋતુ. ૧૭ અણુિ અને અંગિરા. ૧૮ ફિચ અને ભૃગુ. ૧૯ પંચશિખ અને ખેાઢ. ૨૦ નારદ અને મરીચિ. ૨૧ વશિષ્ઠ. ૭ કપિલ મુનિને. ૮ સાઠ કન્યા. ૯ ઈંદ્ર, ખાર આદિત્ય. ૧૦ જયંત. ૧૧ મંગળ ગ્રહ. ૧૨ હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ૧૩ સિંહિકા. ૧૪ રાહુ. ૧૫ સાત સ. ૧૬ મનસાદેવી. સૃષ્ટિવાદ અને ઈશ્વર ૧૭ અરૂણુ અને ગરૂડ. ૧૮ ગાય-ભેંસ. ૧૯ દાનવ. ગાલેાકવાસી કૃષ્ણની બીજી સૃષ્ટિ स कृष्णः सर्वसृष्ट्यादौ, सिसृक्षुस्त्वेक एव च । सृष्ट्युन्मुखस्तदंशेन, कालेन प्रेरितः प्रभुः ॥ (×૦ થૈ પ્રકૃતિકુંડ ૨૦ ૨૧ ૨૮) અથ–પ્રારંભમાં પેાતાના અંશ રૂપ કાલની પ્રેરણાથી પ્રેરિત થઈ તે એકાકી કૃષ્ણે સૃષ્ટિ રચવાની ઈચ્છાથી શરીરના એ ભાગ કર્યાં. વામ ભાગને અંશ સ્ત્રીરૂપ અને દક્ષિણાંશ પુરૂષ રૂપ થયા. પરસ્પર રતિક્રીડા કરી, તેના શ્રમથી જે પસીના થયા તેનાથી વિશ્વાધાર ગેાલક બની ગયા. તેના નિ:શ્વાસવાયુથી વાયવી નામની વાયુની સ્ત્રી અને પ્રાણાદિ પાંચ ભેદ અને વરૂણ દેવતા ઉત્પન્ન થયા. વજ્જુના વામ અંગથી તેની પત્ની વરૂણાની પેદા થઇ. જે સ્ત્રીરૂપમાં ગર્ભ ધારણ કર્યાં હતા તે ગર્ભ એક સે। મન્વન્તર સુધી ગર્ભરૂપ રહ્યો. ત્યારપછી સાનામય એક અંડ ઉત્પન્ન થયું. તેને જોઈ સ્ત્રીને ખેદ થતાં જળના ગાળામાં ફેંકી દીધું. કૃષ્ણે તે સ્ત્રીને શ્રાપ દીધો કે તને કદિ પણ પુત્રપ્રાપ્તિ નહિ થાય; એટલુંજ નહિ પણ તારા અંશમાંથી જે સ્ત્રી થશે તેને પણ પુત્ર હિ થાય. એ દરમ્યાન તે સ્ત્રીની જીભમાંથી શ્વેત વર્ણવાળી, વીણા પુસ્તક ધારણ કરતી એક કન્યા ઉત્પન્ન થઇ. થાડી વાર પછી તે કન્યાના બે ભાગ થયા. વામા ભાગ લક્ષ્મી અને દક્ષિણા ભાગ રાધા થ. એજ વખતે કૃષ્ણનાં પણ એ રૂપ થયાં— દક્ષિણાર્ધ ભાગ એ ભુજાવાળા કૃષ્ણ અને વામાભાગ ચાર ભુજાવાળા નારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. કૃષ્ણે લક્ષ્મીને કહ્યું કે તું ચતુર્ભુજ નારાયણ સાથે વૈકુંઠલોકમાં જા; તેથી લક્ષ્મી અને ચતુર્ભુ જ બંને વૈક માં Page #191 -------------------------------------------------------------------------- ________________ પિરાણિક સુષ્ટિઃ (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૬૧ ગયાં અને રાધા તથા દ્વિભુજ કૃષ્ણ ગોલોકમાં રહ્યાં. નારાયણે પોતાની માયાથી અનેક પાર્ષદ્ પેદા કર્યો અને લક્ષ્મીએ પોતાના અંગથી કરડે દાસીઓ ઉત્પન્ન કરી. બીજી તરફ ગેલેકવાસી કૃષ્ણ રામફૂપમાંથી અસંખ્ય ગેપ અને રાધાએ પોતાની રામરાજીમાંથી એટલીજ ગોપીઓ ઉત્પન્ન કરી. કૃષ્ણના શરીરમાંથી એક દુર્ગાદેવી પ્રગટ થઈ એને વિષ્ણુ માયા કહે છે. એજ ત્રિગુણાત્મક મૂલપ્રકૃતિ પણ કહેવાય છે. એજ સંસારના બીજ રૂપ છે. એને બેસવા માટે કૃષ્ણ એક રત્નસિંહાસન તૈયાર રાખ્યું હતું, તેના ઉપર તે બેસી ગઈ. એજ વખતે બ્રહ્મા પોતાની ધર્મપત્નીની સાથે નાભિકમલમાંથી નિકળી ત્યાં આવી સ્તુતિ કરવા લાગ્યા. એજ વખતે કૃષ્ણ પોતાના શરીરના બે ભાગ કર્યા. વામાધભાગ મહાદેવ અને દક્ષિણર્ધભાગ ગાપિકાપતિ. બીજી તરફ જલમાં ફેકેલું ઈંડું બ્રહ્માના જીવનકાલ પર્યંત એમ ને એમ પડી રહ્યા પછી પોતાની મેળે કુટયું. તેમાંથી સેંકડો સૂર્યોને કાંતિથી લજજત કરતે એક શિશુ–બાળક નીકળ્યો. ભૂખથી તે રૂદન કરતો વિરા નામથી પ્રસિદ્ધ થયે. એના એકેક રામકૂપમાં એકેક બ્રહ્માંડ વિદ્યમાન હતું. ત્યારપછી કૃષ્ણ પ્રગટ થઈને તે બાળકને વરદાન આપ્યું કે “ જ્યારે પણ તને ભૂખ તરસ નહિ પડે. બીજું અસંખ્ય બ્રહ્માએ વ્યતીત થયે પણ તારો નાશ નહિ થાય. તારા નાભિકમલમાંથી એક બ્રહ્મા ઉત્પન્ન થશે, જેના લલાટમાંથી એકાદશ રૂદ્ર ઉત્પન્ન થશે અને તે સૃષ્ટિ તથા સંહાર કરશે.” એટલું કહીને કૃષ્ણ સ્વર્ગમાં ગયા અને બ્રહ્મા તથા શંકરને પ્રેરણા કરી ત્યાં મેકલ્યા. વિરાટે પોતાના ક્ષુદ્ર અંશમાંથી અન્ય યુવક શરીરની રચના કરી. તે યુવક વિરાટુ પીતવસ્ત્રધારી જલશય્યા પર સૂઈ રહ્યો હતો. તેના નાભિકમલમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા તે એક લાખ યુગ સુધી તો લક્ષ્યહીન તે કમલમાં ભમતા રહ્યા પણ તેનો અંત લઈ શક્યા નહિ. ત્યારે ચિંતિત થઈને કૃષ્ણના ચરણનું ધ્યાન કર્યું તો જલમાં સૂતેલ Page #192 -------------------------------------------------------------------------- ________________ === === ૧૬૨ સુષ્ટિવાદ અને ઈશ્વર પુરૂષ વિષ્ણુરૂપ દેખાય. બ્રહ્માએ તેની સ્તુતિ કરી તે તેના તરફથી સૃષ્ટિને ઉપદેશ મળે. તે ગ્રહણ કરીને સનકાદિક માનસપુત્રે ઉત્પન્ન કર્યા. ત્યારપછી લલાટમાંથી રૂદ્ર પ્રગટ થયા. તેમણે સૃષ્ટિને સંહાર કર્યો. (ત્ર હૈ. પ્રતિવર્ષે 1 રૂ) ગેલોકવાસી કૃષ્ણની બીજી સૃષ્ટિને કમ. ૧ પુરૂષ. ૧૦ અસંખ્ય ગેપ અને ગોપીઓ. ૨ સ્ત્રી. ૧૧ દુર્ગાદેવી-મૂલપ્રકૃતિ. ૩ જલગેળક. ૧૨ રત્નસિંહાસન. જ વાયુ-તેની પત્ની વાયવી, ૧૩ બ્રહ્મા અને સાવિત્રી. પ્રાણાદિ પાંચ ભેદ–વરૂણ. ૧૪ મહાદેવ અને ગાપિકાપતિ. ૫ વરૂણની–વરૂણપત્ની. ૧૫ વિરાટું બાળક. ૬ સુવર્ણમય અંડ. ૧૬ યુવક વિરા. ૭ લક્ષ્મી અને રાધા. ૧૭ બ્રહ્મા. ૮ દિભુજ કૃષ્ણ અને ચતુર્ભ જ ૧૮ વિષ્ણુરૂપ. નારાયણ. ૧૯ સનકાદિક માનસપુત્ર ૯ પાર્ષદ્ અને દાસીઓ. | ૨૦ રૂદ્રો બ્રહ્મવૈવર્ત પુરાણાનુસાર પ્રલય-પ્રક્રિયા. એક પછી એક એમ ચૌદ ઈદ્રોનાં જીવન વ્યતીત થાય ત્યારે બ્રહ્માને એક દિવસ પુરે થાય છે. એટલી લાંબી બ્રહ્માની એક રાત્રિ થાય છે. બ્રહ્માને દિવસ એ સૃષ્ટિકલ અને બ્રહ્માની રાત્રિ તે પ્રલયકાલ; એને કાલરાત્રિ પણ કહે છે. આ ક્ષુદ્ર (નાના) પ્રલય કહેવાય છે. બ્રહ્માને એક દિવસ અને એક રાત્રિ મલી એક કલ્પ થાય છે. એવા સાત કલ્પ પર્યત માર્કડેય મુનિની એક છંદગી પુરી થાય છે. બ્રહ્માને દિવસ પૂર્ણ થતાં જે ક્ષુદ્ર પ્રલય થાય છે તેમાં બ્રહ્મલોકની નીચે નીચે સમસ્ત લોક સંકર્ષણના મુખથી નિકળેલ અગ્નિથી દગ્ધ થઈ ભસ્મય બની જાય છે. તે વખતે ચંદ્ર, સૂર્ય અને બ્રહ્મપુત્ર બ્રહ્મલોકમાં જઈ Page #193 -------------------------------------------------------------------------- ________________ પિરાણિક સુષ્ટિઃ (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૬૩ નિવાસ કરે છે. બ્રહ્માના ત્રીસ અહોરાત્રે એક માસ અને ૩૬૦ અહોરાત્રે એક વર્ષ થાય છે, અને બ્રહ્માનાં પચાસ વર્ષે એક દૈનંદિનપ્રલય થાય છે. વેદમાં આને મોહરાત્રિ કહેલ છે. આ પ્રલયમાં સૂર્ય, ચંદ્ર, દિગીશ, આદિત્ય, વસુ, રૂક, ઋષિ, મુનિ, ગન્ધર્વ આદિ બધા નષ્ટ થઈ જાય છે. બ્રહ્મલોકની નીચેના તમામ ભાગ નષ્ટ થાય છે. બ્રહ્મપુત્રાદિક બ્રહ્મલોકમાં જઈ વસે છે. દૈનંદિન પ્રલયકાલ પુરે થતાં પુનઃ બ્રહ્મા સૃષ્ટિ રચે છે. બ્રહ્માનું આયુષ્ય બ્રહ્માના સો વર્ષનું છે. તેનું આયુષ્ય પૂર્ણ થતાં એક મહાકલ્પ થાય છે. એને મહારાત્રિ પણ કહે છે. મહાકલ્પને અંતે સમસ્ત બ્રહ્માંડ જલમાં ડુબી જાય છે. અદિતિ, સાવિત્રી, વેદ, મૃત્યુ અને ધર્મ એ બધા નષ્ટ થઈ જાય છે. કેવલ શિવ અને પ્રકૃતિ સ્થાયી રહે છે. કાલાગ્નિ નામનો રૂદ્ર સૃષ્ટિનો સંહાર કરી રૂકગણની સાથે મહાદેવમાં લીન થઈ જાય છે. બ્રહ્માનાં સો વર્ષ વીતતાં પ્રકૃતિને એક નિમેષમાત્ર થાય છે. તે વખતે ફરીને નારાયણ, શંકર અને વિષ્ણુની રચના થાય છે. કૃષ્ણ તે નિમેષરહિત છે કેમકે તે નિર્ગુણ હોઈને પ્રકૃતિથી પર છે. જે સગુણ હોય તેનીજ કાલસંખ્યા યા અવસ્થામાન થાય છે. પ્રકૃતિનું આયુષ્ય. પ્રકૃતિનાં એક હજાર નિમિષે એક દંડ-ઘડી થાય છે. સાઠ ઘડીને એક દિવસ, ત્રીશ દિવસે એક માસ, બાર માસે એક વર્ષ, એવાં સો વર્ષનું આયુષ્ય પ્રકૃતિનું છે. સો વર્ષે પ્રકૃતિને કૃષ્ણમાં લય થાય છે. આનું નામ પ્રાકૃત લય છે. સમસ્ત ક્ષક વિષ્ણુ મહાવિષ્ણુમાં લીન થાય છે. મહાવિષ્ણુ, ગોપ, ગોપી, ગાય, વાછરડા વગેરે પ્રકૃતિમાં લીન થાય છે અને પ્રકૃતિ કૃષ્ણ ભગવાનની છાતીમાં સમાઈ જાય છે, અને કૃણુ યોગનિદ્રામાં મગ્ન થઈ જાય છે. નિદ્રા પુરી થતાં જ્યારે જાગે છે ત્યારે ફરી નવેસરથી સૃષ્ટિ રચે છે. (ત્ર. જે. પ્રતિ 1. ૨૪) Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સૃષ્ટિવાદ અને ઇશ્વર પૈારાણિક સૃષ્ટિ : (૨) માર્કંડેય પુરાણ. બ્રહ્મા-સૃષ્ટિ. પ્રલયકાલમાં જગત્ પ્રકૃતિમાં સમાઈ જાય છે અને પ્રકૃતિ બ્રહ્મામાં સમાઈ જાય છે. કૈવલ હિરણ્યગર્ભ-બ્રહ્મા બ્રહ્મા રહે છે. સૃષ્ટિના પ્રારંભમાં ક્ષેત્રન–બ્રહ્માના અધિષ્ઠાનપણાથી અને રજો આદિ ગુણની હલચલથી પ્રકૃતિના આવિર્ભાવ થાય છે. જેવી રીતે ખીજ ત્વચાથી ઢંકાયેલ રહે છે, તેવીજ રીતે પ્રકૃતિ મહત્તત્ત્વને આવરી લે છે. મહત્તત્ત્વ ત્રણ પ્રકારનું છેઃ સાત્ત્વિક, રાજસ અને તામસ. તેમાંથી ત્રણ પ્રકારને અહંકાર ઉત્પન્ન થાય છેઃ વૈકારિક, તૈજસ, અને તામસ. તામસ અહંકારજ ભૂતાદિકના નામથી પ્રસિદ્ધ છે અને તે મહત્તત્ત્વથી આવૃત છે. તેના પ્રભાવથી મહત્તત્ત્વ વિકારી અની શબ્દ તન્માત્રાને ઉત્પન્ન કરે છે. શબ્દ તન્માત્રાથી આકાશ ઉત્પન્ન થાય છે. તામસ અહંકાર શબ્દ તન્માત્રા આકાશને ઘેરી લે છે. એવી રીતે સ્પર્શ તન્માત્રથી સ્પગુણુયુત વાયુ ઉત્પન્ન થાય છે અને શબ્દ તન્માત્ર આકાશથી આવૃત થાય છે. એવી રીતે યથાપૂ એકએકથી આવૃત થતાં વાયુથી અગ્નિ, અગ્નિથી જલ અને જલથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. ઉપર પ્રમાણે ભૂત-તન્માત્રસગ તામસ અહંકારથી બને છે. વૈકારિક સગ સત્ત્વાકિત સાત્ત્વિક અને વૈકારિક અહકારથી એકી સાથે વૈકારિક સર્ગ પ્રવૃત્ત થાય છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન એ તેજસ ઇંદ્રિય કહેવાય છે અને એના અધિષ્ઠાતા દેવતા વૈકારિક કહેવાય છે. એની સૃષ્ટિ સાત્ત્વિક અને રાજસ અહુંકારથી થાય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ પૈારાણિક સૃષ્ટિ : (ર) માર્કંડેય પુરાણુ ૧૬૫ અંડસૃષ્ટિ. પૂર્વોક્ત મહત્ આદિ પદાર્થો એક બીજા સાથે મળી બ્રહ્માધિષ્ઠિત થઈ પ્રકૃતિના અનુગ્રહથી પાણીના પરપોટાની માફક પાણીમાં એક ઈંડુ ઉત્પન્ન કરે છે. બ્રહ્મા નામના ક્ષેત્રજ્ઞ તે અંડમાં પ્રવેશ કરી ભૂતાના યાગથી અંડની વૃદ્ધિ કરે છે. स वै शरीरी प्रथमः, स वै पुरुष उच्यते । आदिकर्ता च भूतानां ब्रह्माग्रे समवर्तत ॥ (મા॰ પુ૦ ૦ ૪ર । ૬૪) અર્થ—તે પ્રથમ શરીરધારી યા. તે આદિ પુરૂષ કહેવાય છે. ભૂતાના આદિ કર્તા પણ તેજ કે જે બ્રહ્માના નામથી સૌથી પ્રથમ વર્તમાન હતા. તેનાથી (બ્રહ્માથી) સચરાચર ત્રણ લેાક વ્યાપ્ત છે. મેરૂ પર્વતનું મૂલ પણ તેજ છે. તે ઈંડાની જરમાંથી સધળા પર્વતા બન્યા. તે ઈંડાના ગર્ભજલથી સઘળા સમુદ્રો થયા. સુર, અસુર, મનુષ્ય આદિ સમસ્ત જગત તે ઈંડામાં રહેલ છે. દ્વીપ, સાગર, પર્વત અને જ્યેાતિષચક્ર સહિત સમસ્ત લેાક તેમાં (ઇંડામાં) અવસ્થિત છે. પ્રકૃતિ, મહ– ત્તત્ત્વ, અહંકાર આદિ સાત આવરણાથી ઈંડું વિંટાયેલું છે. અવ્યક્ત પ્રકૃતિ ક્ષેત્ર છે અને બ્રહ્માજી ક્ષેત્રજ્ઞ છે. સર્ગના નવ પ્રકાર. અગ્નિપુરાણના વીશમા અધ્યાયમાં અને માર્કંડેય પુરાણના ૪૪ મા અધ્યાયમાં સર્ગના નવ પ્રકાર બતાવ્યા છે. તેનું સક્ષેપથી નિદર્શન કરાવવું અનેે અપ્રાસંગિક નહિ ગણાય. प्रथमो महतः सर्गो, विज्ञेयो ब्रह्मणस्तु यः । तन्मात्राणां द्वितीयस्तु, भूतसर्गों हि स स्मृतः ॥ वैकारिकस्तृतीयस्तु, सर्ग ऐन्द्रियकः स्मृतः । इत्येष प्राकृतः सर्गः, सम्भूतो बुद्धिपूर्वकः ॥ (મા॰ પુ૦ ૪૦ ૪૪ । રૂ?–રૂર) Page #196 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિવાદ અને ઈશ્વર અર્થ–પ્રથમ મહત્સર્ગ, જેમાં મહત્તત્ત્વની ઉત્પત્તિ થાય છે. બીજો ભૂતસર્ગ, જેમાં પાંચ તન્માત્રા અને પાંચ ભૂતની ઉત્પત્તિ થાય છે. ત્રીજે વૈકારિક સર્ગ, જેમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન એ એકાદશ ગણુની ઉત્પત્તિ થાય છે. આ ત્રણ સર્ગ મળીને પ્રાકૃત સર્ગ કહેવાય છે. તેનું વર્ણન ઉપર કરવામાં આવી ગયું છે. मुख्यसर्गश्चतुर्थस्तु, मुख्या वै स्थावराः स्मृताः। तिर्यस्रोतास्तु यः प्रोक्त-स्तैर्यग्योनस्ततः स्मृतः॥ तथोलस्रोतसां षष्ठो, देवसर्गस्तु स स्मृतः । ततोऽकिस्रोतसां सर्गः, सप्तमः स तु मानुषः॥ अष्टमोऽनुग्रहः सर्गः, सात्विकस्तामसश्च यः। पञ्चैते वैकृताः सर्गाः प्राकृताश्च त्रयः स्मृताः॥ प्राकृतो वैकृतश्चैव, कौमारो नवमस्तथा । ब्रह्मतो नव सर्गास्तु, जगतो मूलहेतवः॥ (मा० पु० अ० ४४ । ३३ थी ३६) અર્થચોથો મુખ્ય સર્ગ, જેમાં સ્થાવરની ઉત્પત્તિ થાય છે. પાંચમો તિર્થક સ્ત્રોત સર્ગ, જેમાં પશુ પક્ષી આદિ તિર્થની ઉત્પત્તિ થાય છે. છઠ ઉર્ધ્વ સ્ત્રોત સર્ગ, જેમાં દેવોની ઉત્પત્તિ થાય છે. સાતમો અર્વાફ સ્રોત સર્ગ, જેમાં મનુષ્ય ગણની ઉત્પત્તિ થાય છે. આઠમે અનુગ્રહ સર્ગ, જેમાં જેના અનુગ્રહથી બીજાનું શ્રેય થાય એવા મહર્ષિઓની ઉત્પત્તિ થાય છે. ચોથાથી આઠમા સુધીને પાંચ સર્ગ વૈકૃત કહેવાય છે. નવમે કૌમાર સર્ગ, જેમાં પ્રાકૃત વૈકૃત બન્નેનું મિશ્રણ હોય છે. પ્રકારાન્તરે ત્રણ સર્ગ. नित्यो नैमित्तिकः सर्ग-स्त्रिधापि कथितो जनैः । प्राकृतो दैनंदिनीया-दान्तरप्रलयादनु । जायन्ते यत्रानुदिनं नित्यसर्गो हि स स्मृतः ॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ પિરાણિક સુષ્ટિઃ (૨) માર્કંડેય પુરાણ ૧૬૭ અર્થ-નિત્ય, નૈમિત્તિક અને પ્રાકૃત–એમ ત્રણ પ્રકારે પણ સર્ગ કહ્યો છે. દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી દિવસ, એમાં દિવસ તે સર્ગ અને રાત્રિ તે પ્રલય. એ દરરોજ થાય છે માટે નિત્ય સર્ગ. બ્રહ્માને એક દિવસ તે સૃષ્ટિકાલ અને બ્રહ્માની એક રાત્રિ તે પ્રલયકાલ. એ નૈમિત્તિક સર્ગ. બ્રહ્મનાં સો વર્ષ પુરા થતાં જે પ્રલય થાય છે તે પ્રાકૃત પ્રલય અને તેના પછી જે સર્ગ થાય તે પ્રાકૃત સર્ગ. આ સર્ગથી મહાકલ્પનું પણ પરિવર્તન થાય છે. પાઘ કલ્પ પૂર્ણ થઈ વારાહ કલ્પ, યા વારાહ કલ્પ પૂર્ણ થઈ બ્રાહ્મ કલ્પનો પ્રારંભ થાય છે. વર્તમાન વારાહ કલ્પ પ્રવર્તે છે એટલે ઉપર બતાવેલ પ્રાકૃત સર્ગ, તે વારાહ કલ્પને પ્રાકૃત સર્ગ જાણવો. સ્થાવરરૂપ મુખ્ય સ. સત્ત્વગુણુ ઉક્તિ બ્રહ્માજી પા કલ્પને અંતે નિદ્રામાંથી જાગૃત થયા ને જોયું તો આ લેક તદ્દન શૂન્ય છે. એ બ્રહ્માજી એકલા પાણુમાં સુતા હતા માટે નારાયણ પણ કહેવાય છે. તેમણે પાણીની અંદર પૃથ્વી જોઈ તેને ઉપર લાવવા વારાહનું શરીર બનાવી, નીચે જઈ પૃથ્વીને ઉપર લઈ આવ્યા. પાણું ઉપર નાવની માફક પૃથ્વી આમ તેમ ડોલવા લાગી ત્યારે તેને સમી કરીને તેના ઉપર પર્વતની રચના કરી. પૂર્વ સર્ગમાં સંવર્તક અગ્નિથી બળી ગયેલ પર્વતે પૃથ્વીમાં ચારે તરફ વિખરાઈ ગયા હતા અને સમુદ્રમાં ડુબી ગયા હતા. ત્યાંનું પાણી પણ વાયુથી એકત્રિત થઈ ગયું હતું. જ્યાં જ્યાં તે પર્વતે સંલગ્ન થયા હતા ત્યાં ત્યાં તે અચલ કરી દેવામાં આવ્યા. ભૂમિભાગ સાત દ્વીપમાં વહેંચવામાં આવ્યો. ઉર્વીલોકમાં ભૂર્ભુવાદિ ચાર લોક પૂર્વની માફક બનાવ્યા. ત્યારપછી તમ, મેહ, મહામેહ, તામિસ્ત્ર અને અંધતામિત્ર એ પાંચ અવિદ્યા તે મહાત્મામાંથી પ્રગટ થઈ તેથી અપ્રતિબધયુક્ત સૃષ્ટિ પાંચ પ્રકારથી અવસ્થિત થઈ બહાર અને અંદર અપ્રકાશરૂપ પર્વત આદિની મુખ્ય સંજ્ઞા છે માટે આ સર્ગનું નામ મુખ્ય સર્ગ છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સૃષ્ટિવાદ અને ઈશ્વર તિર્યકુ સ્રોત આદિ સર્ગ. મુખ્ય સર્ગને જોઈને બ્રહ્માજીને સંતોષ થયે નહિ, તેથી બીજા સાધક સર્ગની ઈચ્છા કરતાં તિર્યફ સ્ત્રોત સર્ગની પ્રવૃત્તિ થઈ. અજ્ઞાનમાં જ્ઞાન માનનારા, અહંકારી, ઉત્પથગામી, અજ્ઞ, તમોગુણપ્રધાન અઠાવીશ પ્રકારનાં પશુ પક્ષી આદિ ઉત્પન્ન થયાં. આ સર્ગથી પણ બ્રહ્માજી ખુશ ન થયા ત્યારે ત્રીજે ઉર્ધ્વસ્ત્રોત સર્ગ પ્રવૃત્ત થયો. બહાર અને અંદર આવરણરહિત, સત્ત્વગુણવિશિષ્ટ, સુખ અને પ્રેમપ્રધાન, એવા દેવોને ઉત્પન્ન કર્યા. એ દેવસર્ગથી બ્રહ્માજી ખુશ તે થયા પણ એથીએ વધારે સાધક સર્ગને ઉત્પન્ન કરવાની ચિંતા કરતાં અર્વાફ સ્રોત નામે મનુષ્ય સર્ગ પ્રવૃત્ત થયો. એમાં પ્રકાશ અધિક, તમ થોડું અને રજોગુણ અધિક છે એટલા માટે એમાં દુઃખ અધિક અને વારંવાર કાર્ય કરતાં રહે છે. અંદર અને બહાર પ્રકાશયુક્ત આ સાધક મનુષ્ય સર્ગ છે. पञ्चमोऽनुग्रहः सर्गः, स चतुर्धा व्यवस्थितः। विपर्ययेण सिद्धया च, शान्त्या तुष्टया तथैव च ॥ निवृत्तं वर्तमानं च, तेऽर्थ जानन्ति वै पुनः। भूतादिकानां भूतानां, षष्ठः सर्गः स उच्यते ॥ (માજુસ કરી ર૮-ર૬) અર્થ–પાંચમો અનુગ્રહસર્ગ વિપર્યય, સિદ્ધિ, શાંતિ અને તુષ્ટિના ભેદથી ચાર પ્રકારનો છે. ભૂતાદિક પ્રાણીઓના ભૂતકાલ અને વર્તમાનકાલના અર્થને તે જાણે છે. જેઓ પરિગ્રહધારી, વિભાગ કરવામાં તત્પર, પ્રેરણામાં નિપુણ અને કુત્સિત સ્વભાવવાળા હોય છે તે ભૂતાદિક કહેવાય છે. તેમાં સત્ત્વગુણ અને તમોગુણ બન્નેનું અસ્તિત્વ રહે છે. દેવાદિ વિશેષ સષ્ટિ. સુષ્ટિ કરવાને ઈચ્છતા પ્રજાપતિમાં તમોગુણને ઉકેક થતાં Page #199 -------------------------------------------------------------------------- ________________ પૈારાણિક સૃષ્ટિ : (૨) માર્કંડેય પુરાણુ ૧૬૯ સાથળમાંથી અસુરાની ઉત્પત્તિ થઇ. તે તમેગુણવાળા શરીરને ત્યાગ કર્યાં ત્યારે તેમાંથી રાત્રિ ઉત્પન્ન થઈ. સત્ત્વગુણવાળા શરીરને ધારણ કરી સૃષ્ટિની ચ્છિા કરતાં પ્રજાપતિના મુખમાંથી દેવતા ઉત્પન્ન થયા. ઉક્ત શરીરને ત્યાગ કર્યાં ત્યારે સત્ત્વગુણમય દિવસ ઉત્પન્ન થયેા. ત્યારપછી સત્ત્વગુણ માત્રાત્મક શરીર ધારણ કરતાં પ્રજાપતિના દેહમાંથી પિતર ઉત્પન્ન થયા. તે શરીરને ત્યાગ કરતાં સવાર અને સાંઝની સંધ્યા ઉત્પન્ન થઈ. રજોગુણ માત્રાવાળુ શરીર ધારણ કરતાં સૃષ્ટિની ઈચ્છાવાળા પ્રજાપતિના શરીરમાંથી મનુષ્ય ઉત્પન્ન થયા અને તજેલા તે શરીરમાંથી રાત્રિને અંતે દિવસના મુખમાં જે જ્યાહ્ના દેખાય છે તે ઉત્પન્ન થઇ. ज्योत्स्ना सन्ध्या तथैवाहः, सत्त्वमात्रात्मकं त्रयम् । तमोमात्रात्मिका रात्रिः, सा वै तस्मात्तमोधिका ॥ तस्माद्देवा दिवा रात्रा - वसुरास्तु बलान्विताः । ज्योत्स्नागमे च मनुजाः, सन्ध्यायां पितरस्तथा ॥ भवन्ति बलिनो ऽधृष्याः (મ॰ પુ૦ ૪૦ ૪૯ । o-૬૯) ... અર્થ—જ્યેાસ્ના, સન્ધ્યા અને દિવસ—એ ત્રણ સત્ત્વ માત્રા રૂપ છે. રાત્રિ તમેગુણમયી છે. એટલા માટે દિવસમાં દેવતા, રાત્રે અસુર, જ્ગ્યાહ્નામાં મનુષ્ય અને સંધ્યાકાળે પિતા બલવાન છે. રાક્ષસાદિ ધ્રુવયેાનિસૃષ્ટિ. ... રાત્રે ભૂખતૃષાયુક્ત પ્રજાપતિએ રજ અને તમેામય શરીર ધારણ કરતાં ભૂખ અને તરસથી કૃશ, વિરૂપ, દાઢીમૂછવાળા પ્રાણીએ પેદા કર્યાં. તે જ્યારે શરીરનું ભક્ષણ કરવા લાગ્યા ત્યારે “રક્ષા કરા” એમ જેમણે કહ્યું તે રાક્ષસ થયા અને “ખાશું” એમ જેમણે કહ્યું તે યક્ષ થયા. આ જોઇને વિધાતાને અપ્રસન્નતા થતાં મસ્તકમાંથી કેશ ખરવા લાગ્યા તે સ` થયા. હીન જાતિવાળા હેાવાથી અહિ કહેવાયા. Page #200 -------------------------------------------------------------------------- ________________ १७० સૃષ્ટિવાદ અને ઈશ્વર કપિલ વર્ણથી ઉગ્ર બનેલ માંસાહારી ભૂત કહેવાય છે. વાક્ય ગ્રહણ કરતાં કરતાં ઉત્પન્ન થયા તે ગન્ધર્વ કહેવાયા. પશુ આદિ સૃષ્ટિ. ત્યારપછી બ્રહ્માએ પક્ષીઓ અને પશુઓ સજ્ય, તે એવી રીતે કે મુખમાંથી અજ-બકરા, છાતીમાંથી ઘેટા, ઉદર અને બે પડખેથી ગાયો, પગમાંથી ઘોડા, હાથી, ગર્દભ, સસલા, મૃગ, ઉંટ, ખચ્ચર તથા રોમમાંથી ફલમૂલશાળી ઓષધિઓ ઉત્પન્ન કરી. બ્રહ્માએ ત્રેતા યુગના આરંભમાં યજ્ઞસૃષ્ટિને ઉદ્યોગ કરતાં ગ્રામ્ય પશુઓ અને શ્વાપદ, દિખુર, હસ્તિ, વાનર, પક્ષી, જલચર. પશુ અને સરીસૃપ (સર્પ આદિ) આરણ્ય પશુઓ ઉત્પન્ન કર્યા. વિધાતાએ પ્રથમ મુખથી યજ્ઞની ગાયત્રી, ત્રિ-ફ-ત્રિવૃત, સામ, રથન્તર અને અગ્નિષ્ટોમ ઉત્પન્ન કર્યા. દક્ષિણ મુખથી યજુ, 2ષ્ટ્રમ્ છંદ, પંચદશ સેમ, બૃહત્સામ અને ઉકળ ઉત્પન્ન કર્યા. પશ્ચિમ મુખથી સામ, જગતી છંદ, પંચદશ સ્તોમ, વૈરૂપ તથા અતિરાત્રને ઉત્પન્ન કર્યા. ઉત્તર મુખથી એકવીસ અથર્વ, આસોયમ, અનુષ્ટ્રપ અને વૈરાજને ઉત્પન્ન કર્યા. બ્રહ્માએ કલ્પની આદિમાં, વિજળી, વન, મેઘ, રહિત, ઈન્દ્રધનુષ અને પક્ષીઓની સૃષ્ટિ કરી. येषां ये यानि कर्माणि, प्राक्सृष्टेः प्रतिपेदिरे। तान्येव प्रतिपद्यन्ते, सृज्यमानाः पुनः पुनः ॥ (મા પુરાવા રૂ૨) અર્થ—જે પ્રાણીઓનાં જે જે કર્મો પહેલાંની સૃષ્ટિમાં કરેલાં હતાં, તે પ્રાણીઓને પોતપોતાના પૂર્વ કર્મની સાથે વ્યવાથત કર્યો. हिंस्राहिंस्र मृदुक्रूरे, धर्माधर्मावृतानृते । तद्भाविताः प्रपद्यन्ते, तस्मात्तत्तस्य रोचते ॥ इन्द्रियार्थेषु भूतेषु, शरीरेषु च स प्रभुः । नानात्वं विनियोगं च, धातैव ययधात्स्वयम् ।। Page #201 -------------------------------------------------------------------------- ________________ = == પિરાણિક સૃષ્ટિ: (૨) માર્કડેય પુરાણ ૧૭૧ नामरूपं च भूतानां, कृत्यानां च प्रपश्चनम् । वेदशब्देभ्य एवादौ, देवादीनां चकार सः॥ (માપુ૧૦ ૪૧ ૪૦–૨–કર ) અર્થ–પૂર્વસૃષ્ટિમાં જેને જે સ્વભાવ હોય છે તે ભાવનાનુસાર આ સૃષ્ટિમાં પ્રાણિગણને હિંસા કે અહિંસા, મૃદુતા કે ક્રૂરતા, ધર્મ કે અધર્મ, સત્ય કે જૂઠ, આદિ ગુણ યા દેષની રૂચિ થાય છે. પ્રાણિગણમાં શરીરમાં ઇન્દ્રિયો અને ઈન્દ્રિયોને અર્થ સાથે યોગ પૂર્વકર્માનુસાર વિધાતા સ્વયં રચે છે. પ્રાણિઓનાં નામ અને રૂપ તથા કૃત્ય અને અકૃત્યને વિસ્તાર તથા દેવ આદિનાં કર્મ વેદના શબ્દોથી વિધાતાએ આદિમાં જ્યા. રાત્રિને અંતે જાગૃત થયેલ વિધાતાએ દરેક કલ્પમાં ઉપર પ્રમાણે સૃષ્ટિરચના કરી છે. મનુષ્યની વિશેષ સૃષ્ટિ. સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીના મુખમાંથી સત્ત્વગુણ અને તેજસ્વી એક હજાર મિથુન (પુરુપયુ૪િ) ઉત્પન્ન થયાં; છાતીમાંથી તેજસ્વી રજોગુણ અને ક્રોધી એક હજાર મિથુન–જોડલાં ઉત્પન્ન થયાં; સાથળમાંથી રજતગુણી તથા ઈષ્યયુક્ત એક હજાર મિથુનજોડલાં ઉત્પન્ન થયાં; પગમાંથી નિસ્તેજ યા અલ્પતેજવાળાં તમોગુણી એક હજાર મિથુન ઉત્પન્ન થયાં. अन्योऽन्यं हृच्छयाविष्टा, मैथुनायोपचक्रतुः । ततः प्रभृति कल्पेऽस्मिन्, मिथुनानां हि सम्भवः॥ मासि मास्यार्तवं यत्तु, न तदासीत्तु योषिताम् । तस्मात्तदा न सुषुवुः, सेवितैरपि मैथुनैः ॥ (मा० पु० अ० ४६ । ८-९) અર્થ–તે મિથુને પ્રસન્ન ચિત્તથી પરસ્પર મૈથુન કર્મ કરવાને પ્રવૃત્ત થયાં, ત્યારથી આ કલ્પમાં મિથુનો ઉત્પન્ન થવાનું ચાલુ થયું. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર તે વખતે સ્ત્રીઓને પ્રતિમાસ ઋતુધર્મ આવતું ન હતું તેથી મિથુન ભોગવવા છતાં સંતતિને પ્રસવ થતો નહિ. आयुषोऽन्ते प्रसूयन्ते, मिथुनान्येव ताः सकृत् । (માઇ go કાશ) અર્થ–તે સ્ત્રીઓ કેવલ આયુષ્યના અંત ભાગમાં એક પુત્ર અને એક પુત્રી રૂપ યુગલને પ્રસવ કરતી હતી. આ યુગલોની સંતતિ પરંપરાથી પૃથ્વી ઉપર મનુષ્યો ફેલાઈ ગયા, તેથી પૃથ્વી પુરાઈ ગઈ. તે વખતે ટાઢ અને તાપ બહુ ન હતાં તેથી તે યુગલે તળાવ, નદી અને સમુદ્રકાંઠે યા પર્વત ઉપર રહેતાં હતાં અને ફરતાં હતાં. तृप्तिं स्वाभाविकी प्राप्ता, विषयेषु महामते ! न तासां प्रतिघातोस्ति, न द्वेषो नापि मत्सरः ॥ पर्वतोदधिसेविन्यो, ह्यनिकेतास्तु सर्वशः । ता वै निष्कामचारिण्यो, नित्यं मुदितमानसाः॥ (માઇ g૦ઝ કદ્દા ૨૪–૧૬) અર્થ_વિષયોમાં તેમને સ્વાભાવિક વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમને કઈ પ્રકારે વિન નાખનાર છે નહિ. નથી તેમનામાં દ્વેષ કે નથી ભસરપર્વત કે સમુદ્રને સેવનાર તેઓ મકાન તે બાંધતાજ ન હતા. હમેશાં નિષ્કામચારી હઈ ને પ્રસન્ન મનથી રહેતા હતા. તે સમયે મૂલ, ફળ, ફૂલ, ઋતુ, વર્ષ એ કંઈ ન હતું. તે સમયે અત્યંત સુખનો હતો. ઈચ્છામાત્રથી સહજા તૃપ્તિ થઈ જતી હતી. રસોલ્લાસવતી નામની સિદ્ધિ ઉપસ્થિત થઈને તેમની સઘળી અભિલાષા પુરી કરી દેતી હતી. તેઓ સ્થિરયૌવનવાળા હતા. સંકલ્પ વિના તેમની મિથુનપ્રજા ઉત્પન્ન થઈ જતી હતી. યુગલનાં જન્મ અને મૃત્યુ એક સાથે થતાં હતાં. चत्वारि तु सहस्राणि, वर्षाणां मानुषाणि तु । आयुःप्रमाणं जीवन्ति, न च क्लेशाद्विपत्तयः ॥ (मा० पु० अ०४६ । २४) Page #203 -------------------------------------------------------------------------- ________________ - - પિરાણિક સુષ્ટિ : (૨) માર્કંડેય પુરાણ ૧૭૩ અર્થ-તે યુગલોના આયુષ્યનું પરિમાણ મનુષ્યના ચાર હજાર વર્ષોનું હતું. તેમાં કલેશ કે વિપત્તિ કેાઈ આવતી ન હતી. કાલક્રમે આ સિદ્ધિઓનો નાશ થયો અને આકાશમાંથી રસ પડવા લાગ્યા, જલ અને દૂધની પ્રાપ્તિ થઈ અને ઘરમાં કલ્પવૃક્ષોની ઉત્પત્તિ થઈ એ કલ્પવૃક્ષોથીજ તેમના સમસ્ત ભાગ પ્રાપ્ત થવા લાગ્યા. ત્રેતા યુગના પ્રારંભમાં યુગલ મનુષ્યોની જીવનયાત્રાનો નિર્વાહ ઉપર પ્રમાણે થઈ રહ્યો હતો. ક્રમે ક્રમે કાલનું પરિવર્તન થતાં કાલને વશે મનુષ્યમાં આકસ્મિક રાગ ઉત્પન્ન થયો. मासि मास्यातवोत्पत्त्या, गर्भोत्पत्तिः पुनः पुनः । रागोत्पत्या ततस्तासां, वृक्षास्ते गृहसंस्थिताः॥ प्रणेशुरपरे चासं-श्चतुःशाखा महीरुहाः । वस्त्राणि च प्रसूयन्ते, फलेष्वाभरणानि च ॥ तेष्वेव जायते तेषां, गन्धवर्णरसान्वितम् । अमाक्षिकं महावीर्य, पुटके पुटके मधु ॥ (માપુ કદ્દા ર૦-રૂ–૨૨) અર્થ–મહીને મહીને ઋતુધર્મની ઉત્પત્તિ થવાથી વારંવાર ગર્ભોત્પત્તિ થવા લાગી. યુગલોને મમતા અને રાગ વધવાથી ઘરમાં રહેલ કલ્પવૃક્ષો નષ્ટ થયાં. ચાર શાખાવાળાં બીજાં વૃક્ષો ઉત્પન્ન થયાં. એનાં ફલેમાં વસ્ત્ર અને આભરણ આવવા લાગ્યાં. તે ફોના પ્રત્યેક પુટમાં સુંદર ગંધ અને વર્ણયુક્ત માખીઓ વિનાનું બલકારક મધ ઉત્પન્ન થવા લાગ્યું. ત્રેતાયુગના પ્રારંભમાં આ મધુપાન કરીને પ્રજા જીવન ગાળતી હતી. કાલક્રમે મનુષ્યમાં અત્યંત લોભવૃત્તિ પેદા થઈ એક બીજાનાં વૃક્ષોનાં ફળ ચોરાવાં લાગ્યાં. આ અપચારથી સઘળાં વૃક્ષો નષ્ટ થઈ ગયાં. અનંતર શીત–ઉણુ, સુધા–તૃષા આદિ દુઃખદન્દ્રો ઉત્પન્ન થયાં. તેનું નિવારણ કરવા માટે ગામ-નગર આદિની રચના થઈ. Page #204 -------------------------------------------------------------------------- ________________ १७४ સૃષ્ટિવાદ અને ઈશ્વર *पुरं च खेटकं चैव, तद्वद् द्रोणीमुखं द्विज!। शाखानगरकं चापि, तथा खर्वटकं द्रमी ॥ ग्रामसंघोषविन्यासं, तेषु चावसथान् पृथक् । (मा० पु० अ०४६ । ४२-४३) अर्थ-२, पेट3 (31), द्रोएभुम, शामान२, ५23, (કવડ) ગામ, સંઘષ ઈત્યાદિ વસતિવિશેષમાં રહેવાને જુદાં જુદાં ઘર–નિવાસસ્થાન બાંધવાની વ્યવસ્થા થઈ. મરૂભૂમિ, પર્વત, ગુફા ઇત્યાદિ સ્થાન પર દુર્ગ-કિલ્લાનું નિર્માણ થતાં વૃક્ષો, પર્વ અને જલના દુર્ગ-દુર્ગમ્ય સ્થાનમાં તેઓ વસવા લાગ્યા. *सोत्सेधवप्रकारं च, सर्वतः परिखावृतम् ॥ योजनार्वार्द्धविष्कम्भ-मष्टभागायतं पुरम् । प्रागुदप्रवणं शस्तं, शुद्धवंशबहिर्गमम् ॥ तदर्द्धन तथा खेटं, तत्पादेन च खर्वटम् । न्यूनं द्रोणीमुखं तस्मा-दष्टभागेन चोच्यते । प्राकारपरिखाहीनं, पुरं खर्वटमुच्यते । शाखानगरकं चान्य-न्मन्त्रिसामन्तभुक्तिमत् ॥ तथा शूद्रजनप्रायाः स्वसमृद्ध कृषीवलाः । क्षेत्रोपभोग्यभूमध्ये, वसतिमिसंज्ञिता ॥ अन्यस्मान्नगरादेर्या, कार्यमुद्दिश्य मानवैः । क्रियते वसतिः सा वै, विज्ञेया वसतिर्नरैः ॥ दुष्टप्रायो विना क्षेत्रः, परभूमिचरो बली । ग्राम एव द्रमीसंज्ञो, राजवल्लभसंश्रयः ॥ शकटारूढभाण्डैश्च, गोपालैविपणं विना । गोसमूहैस्तथा घोषो, यत्रेच्छाभूमिकेतनः ॥ (मा० पु० अ० ४६ । ४३ थी ५०) Page #205 -------------------------------------------------------------------------- ________________ પિરાણિક સુષ્ટિ (૨) માર્કંડેય પુરાણ ૧૭૫ વરસાદ. કલ્પવૃક્ષથી ફલપ્રાપ્તિનો સમય પસાર થયા પછી પણ એટલી સિદ્ધિ રહી કે તેમની ઈચ્છા મુજબ વરસાદ વરસવા લાગે. વરસાદનું પાનું નિમ્નપ્રદેશમાં થઈને નદી નાળારૂપે પરિણત થયું. ततो भूमेश्च संयोगा-दोषध्यस्तास्तदाऽभवन् । अफालकृष्टाश्चानुप्ता, ग्राम्यारण्याश्चतुर्दश ॥ (માંs To 10 ક૬ I ૯૬) ઓષધિઓ. અર્થ–ભૂમિ અને જલના સંયોગથી માટીને દોષ દૂર થવાથી - હલ જોડ્યા વિના અને બેયા વિના ગ્રામ્ય અને આરણ્ય-જંગલી ચૌદ પ્રકારનાં વૃક્ષ, ગુલ્મ અને એષધિઓ ઉત્પન્ન થઈ. બધી ઋતુએમાં તેઓ પુષ્પ અને ફલ ઉત્પન્ન કરવા લાગ્યાં. કાલક્રમે રાગ અને લોભ વધવાથી એક બીજાની વસ્તુઓ તેઓ ચારવા લાગ્યા એટલે એષધિઓને પૃથ્વીએ ગ્રાસ કરી લીધો, અર્થાત–એષધિઓ ઉત્પન્ન થતી બંધ થઈ ગઈ. ખાદ્ય વસ્તુનો અભાવ થતાં ભૂખે મરતાં યુગલો વ્યાકુલ થઈ બ્રહ્માજીને શરણે ગયાં. બ્રહ્માજીએ સુમેરૂ પર્વતને વાછરડો બનાવી પૃથ્વીને દેહી, ત્યારે સમસ્ત ધાનાં બીજ ઉત્પન્ન થયાં, તેમજ ગામ અને વનનાં વૃક્ષો ઉત્પન્ન થયાં. પાક્યા પછી સુકવાવાળી એષધિઓ પણ ઉત્પન્ન થઈ. ત્યારપછી બ્રહ્માજીએ કર્મથી સિદ્ધ થવાવાળી હસ્તસિદ્ધિ કરી ત્યારથી કૃષ્ટ પચ્ચ (જેતવાથી અને બોવાથી ઉત્પન્ન થવાવાળી) એષધિઓ પેદા થઈ. આ સમયમાં વર્ણવ્યવસ્થા અને આશ્રમધર્મ તથા કર્મવ્યવસ્થા બ્રહ્માજીએ કરી. ત્યારપછી બ્રાહ્મણ આદિ વર્ણોનાં સ્થાન યોજ્યાં. प्राजापत्यं ब्राह्मणानां, स्मृतं स्थानं क्रियावताम् । स्थानमैन्द्रं क्षत्रियाणां, संग्रामेष्वपलायिनाम् ॥ Page #206 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિવાદ અને ઇશ્વર वैश्यानां मारुतं स्थानं, स्वधर्ममनुवर्तताम् । गान्धर्व शूद्रजातीनां परिचर्यानुवर्तिनाम् ॥ अष्टाशीतिसहस्राणा- मृषीणामूर्ध्वरेतसाम् । स्मृतं तेषां तु यत्स्थानं तदेव गुरुवासिनाम् ॥ सप्तर्षीणां तु यत्स्थानं स्मृतं तद्वै वनौकसाम् । प्राजापत्यं गृहस्थानां न्यासिनां ब्रह्मणः क्षयम् ॥ योगिनाममृतस्थान-मिति वै स्थानकल्पना || ( માઁ પુ॰ અ૦ ૭૬ । ૭૭૦–૭૮–૯–૮૦ ) અ—ક્રિયાપરાયણ બ્રાહ્મણોનું પ્રાજાપત્ય સ્થાન છે. સંગ્રામમાં પાછા ન હઠનારા ક્ષત્રિયોનું ઐન્દ્ર સ્થાન છે. સ્વધર્મ પરાયણ વૈશ્યાનું મારૂત સ્થાન છે. સેવા કરનાર શૂદ્રોનું ગાન્ધવ સ્થાન છે. ઉ રેતવાળા અવાસી હજાર ઋષિઓનું જે સ્થાન છે તેજ સ્થાન ગુરૂકુલવાસી બ્રાહ્મણાનું છે. સપ્ત ઋષિઓનું જે સ્થાન છે, તેજ સ્થાન વનવાસી–વાનપ્રસ્થાનું છે. ગૃહસ્થીઓનું પ્રાજાપત્ય સ્થાન અને સંન્યાસીઓનું અક્ષયબ્રાહ્મપદ સ્થાન છે. યાગીઓનું અમૃત સ્થાન છે. માનસી સૃષ્ટિ. ૧૭૬ " બ્રહ્માએ સૃષ્ટિના વિસ્તાર વધારવા માટે પાતા જેવા સમ માનસ પુત્ર ઉત્પન્ન કર્યાં, તે આ પ્રમાણે : ભૃગુ, પુલસ્ત્ય, પુલહ, ઋતુ, અંગિરસ, મરીચિ, દક્ષ, અત્રિ, વશિષ્ઠ. એ નવ ઉપરાંત ક્રોધાત્મક રૂદ્ર નામે દશમા પુત્ર પેદા કર્યાં. સંકલ્પ અને ધર્મ નામના એ પુત્રા પૂના પણ પૂર્વજ રૂપે ઉત્પન્ન થયા. એ બધા પુત્રા ભવિષ્યને જાણનાર, રાગદ્વેષરહિત–વીતરાગ, સંસારમાં અનાસકત અને સમાધિ ભાવમાં રહેનારા થયા એટલે ષ્ટિના કામમાં ઉપયેગી ન થયા, તેથી બ્રહ્માજીને ક્રોધ થતાં સૂર્ય સમાન તેજસ્વી એક પુત્ર ઉત્પન્ન કર્યો. તેનું અર્ધ શરીર પુરૂષાકૃતિ અને અર્ધ શરીર સ્ત્રીની આકૃતિનું હતું. પુરૂષ અને સ્ત્રીના યુગલરૂપ એક જોડલું પેદા કરી બ્રહ્માજી અંતર્ધાન Page #207 -------------------------------------------------------------------------- ________________ પિરાણિક સુષ્ટિઃ (૨) માર્કડેય પુરાણ. ૧૭૭ થઈ ગયા. જે ભાગ પુરૂષ રૂ૫ હવે તેને ફરી સૌમ્ય, અસૌમ્ય, શાન્ત, અસિત, સિત, ઇત્યાદિ ૧૧ ભેદથી વિભકત કર્યો. પ્રથમ પુરૂષ ભાગ હતું તેનું નામ બ્રહ્માજીએ સ્વાયંભુવ મનુ રાખ્યું અને સ્ત્રી ભાગનું નામ શતરૂપા રાખ્યું. સ્વાયંભુવ મનુએ શતરૂપાને પોતાની પત્ની બનાવી એમનાથી પ્રિયવ્રત, ઉત્તાનપાદ એ બે પુત્રો અને આહુતિ તથા પ્રસૂતિ એ બે પુત્રીઓ થઈ. એવી રીતે સ્વાયંભુવ મનુથી મનુસૃષ્ટિને વિસ્તાર આગળ વધ્યો અને પૃથ્વી પર ફેલાયો. (. પુ. . ૪૭: ૨ થી ૨૦ ત.) માર્કડેય પુરાણુને સૃષ્ટિકમ. ૧ બ્રહ્મા. ૧૫ ભૂતાદિક અનુગ્રહસર્ગ. ૨ પ્રકૃતિ. ૧૬ અસુર અને રાત્રિ. ૩ મહત્તત્વ ૧૭ દેવતા અને દિવસ. ૪ અહંકાર.. ૧૮ પિતર અને સંધ્યા.. ૫ પાંચ તન્માત્રા. ૧૯ મનુષ્ય અને સ્ના. ૬ પાંચ મહાભૂત. ૨૦ રાક્ષસ. ૭ વૈકારિક સર્ગ. (પાંચ જ્ઞાનેં- ૨૧ યક્ષ પ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન). ૨૨ સર્પ—અહિ. ૮ અંડ-બ્રહ્માધિકિત. ૯ શરીરધારી બ્રહ્મા સર્વ- ૨૪ ગન્ધર્વ. વ્યાપક. ૨૫ બકરા–ઘેટા. ૧૦ સ્થાવર સૃષ્ટિ (દ્વીપ, સાગર, ર૬ ગાયો. પહાડ, નદી, સ્વર્ગલોક.) ૨૭ ઘોડા, હાથી, ગર્દભ, સસલા, ૧૧ તમ આદિ અવિદ્યાપંચક. મૃગ, ઉંટ, ખચ્ચર. ૧૨ તિર્યફ સામાન્ય. ૨૮ ઓષધિઓ. ૧૩ દેવ સામાન્ય. ૨૯ શ્વાપદ, દ્વિખુર, વાનર, ૧૪ મનુષ્ય સામાન્ય. પક્ષી, જલચર, સરીસૃપ. ૧૨ ૨૩ ભૂત. ' Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સુષ્ટિવાદ અને ઈશ્વર પા. પરંપરા. ૩૦ ગાયત્રી, ત્રિગુ, ત્રિવૃત, ૩૮ વરસાદ. સામ, રથન્તર, અગ્નિષ્ટોમ. ૩૯ ઓષધિ-વૃક્ષ. ૩૧ યજુર્વેદ ઈત્યાદિ. ૪૦ અનાજ, ઘઉં-ચોળાઈત્યાદિ. ૩૨ સામવેદ ઈત્યાદિ. ૪૧ પ્રાજાપત્ય ઈત્યાદિ સ્થાન. ૩૩ અથર્વ વેદ. ૪૨ ભૃગુ આદિ ઋષિઓ. ૩૪ મિથુન–યુગલસૃષ્ટિ. ૩૫ રસોલ્લાસવતી સિદ્ધિ. ૪૩ સ્વાયંભુવ મનુ અને શત૩૬ કલ્પવૃક્ષ, મધુ. ૩૭ ગામ, નગર, દ્રોણીમુખ, ૪૪ ઉત્તાનપાદ આદિ સંતાનખેટક ઈત્યાદિ. માકડેય પુરાણાનુસાર પ્રલય. મનુષ્યના એક વર્ષમાં દેવતાનું એક અહોરાત્ર થાય છે. તેમાં ઉત્તરાયણ તે દિવસ અને દક્ષિણાયન તે રાત્રિ. ત્રીશ અહોરાત્રે એક ભાસ, બાર માસે એક વર્ષ, અર્થાત મનુષ્યનાં ૩૬૦ વર્ષે દેવતાનું એક વર્ષ થાય. દેવતાનાં ચાર હજાર વર્ષને કૃતયુગ–સત્યયુગ, ત્રણ હજાર વર્ષને ત્રેતા, બે હજાર વર્ષને દ્વાપર અને એક હજાર વર્ષનો કલિયુગ. એમ દશ હજાર વર્ષ ચાર યુગનાં અને ચાર યુગની સંધ્યા અને સંધ્યાંશનાં બે હજાર વર્ષ, તે સત્યયુગની સંધ્યાનાં ચારસો અને સંધ્યાંશનાં ચારસો વર્ષ, ત્રેતાનાં ત્રણસો ત્રણસો, દ્વાપરનાં બસે બસે અને કલિયુગનાં સો સો વર્ષ. એકંદર ચારે યુગનાં બાર હજાર વર્ષ થાય. એને એક હજાર ગુણીએ ત્યારે બ્રહ્માને એક દિવસ થાય. એટલા સમયમાં મનુષ્યનાં ૪૩ર૦૦૦૦૦૦૦ વર્ષ પસાર થાય છે. એટલા વખતમાં ભવંતર ૧૪ થાય છે. આઠ લાખ બાવન હજાર દિવ્ય વર્ષમાં એક અનંતર થાય. ચાદ મવંતરના ૧૧૯૨૮૦૦૦ દિવ્ય વર્ષ થાય છે. બીજી રીતે એકેતેર ચતુર્યગીમાં એક ભવંતર થાય છે. એવા ૧૪ ભવંતરો પુરા થતાં વા બ્રહ્માને એક દિવસ પુરે થતાં જે પ્રલય થાય છે, તે નૈમિત્તિક પ્રલય કહેવાય છે. એમાં Page #209 -------------------------------------------------------------------------- ________________ પરાણિક સૃષ્ટિ: (૩) શિવપુરાણ ૧૭૯ ભૂર્લોક ભુવક અને સ્વર્લોકને વિનાશ થતાં તેમાં રહેનારા મહર્લોકમાં અને ત્યાં પણ તાપ લાગતાં જનલોકમાં જાય છે. નૈમિત્તિક પ્રલયમાં મહર્લોકનો નાશ થતો નથી. બ્રહ્માની રાત્રિનું પરિમાણ દિવસની બરાબર છે. ૩૬૦ નૈમિત્તિક પ્રલય યા નૈમિત્તિક સર્ગ પુરા થતાં બ્રહ્માનું એક વર્ષ થાય. એવાં સો વર્ષનું આયુષ્ય બ્રહ્માનું છે. તેની પર સંજ્ઞા છે. પચાસ વર્ષની પરાર્ધ સંજ્ઞા છે. એક પરાર્થે એક મહાકલ્પ થાય અર્થાત બ્રહ્માનાં પચાસ વર્ષે પાવા નામે મહાકલ્પ પસાર થઈ ગયો છે. હમણાં વારાહ નામને બીજે મહાકલ્પ ચાલે છે. તે પૂર્ણ થતાં ચાલું બ્રહ્માનું જીવન પૂર્ણ થશે. ત્યારપછી બ્રાહ્મકલ્પ આવશે તેમાં નવા બ્રહ્માજી થશે. એક બ્રહ્માના જીવનકાલમાં છત્રીસ હજાર વાર નૈમિત્તિક સૃષ્ટિપ્રલય થાય છે. ચાલુ બ્રહ્માજીને જે અંતિમ પ્રલય થશે તે પ્રાકૃત પ્રલય કહેવાય છે. એમાં ત્રણે લોક કલાકાર થઇ જશે, અર્થાત મહક પણ નષ્ટ થઈ જશે. જગત પ્રકૃતિમાં લીન થઇ જાય અને પ્રકૃતિ બ્રહ્મામાં લીન થઈ જાય, એ પ્રાકૃત પ્રલય. (મા. પુ. 1. કરૂ. ર૩ થી ૪ સુધી) પિરાણિક સૃષ્ટિ : (૩) શિવપુરાણુ. શિવસૃષ્ટિ. પ્રલયકાલમાં નામરૂપરહિત બ્રહ્મ શિવાય બીજું કંઈ ન હતું. બ્રહ્મની ઈચ્છામાત્રથી બ્રહ્મ પાંચ મુખ, દશ ભુજાવાળું, હાથમાં ત્રિશૂળ ધારણ કરતું એક શરીર ધારણ કર્યું જે સદાશિવના નામથી પ્રસિદ્ધ થયું. એજ ઈશ્વર. તેણે એક શક્તિ બનાવી. એને પ્રકૃતિ તથા માયા પણ કહે છે. પાછળથી તે અંબિકાના નામથી પ્રસિદ્ધ થઈ. શક્તિની સહાયતાથી શિવે શિવલોક બનાવ્યું જેને કાશીપુરી પણ કહે છે. તેના આનંદવનમાં શિવ શક્તિના દશમા અંગમાં અમૃતનું સિંચન કર્યું તેથી એક સુંદર પુરૂષ ઉત્પન્ન થયો. તે પુરૂષે શિવને પ્રણામ કરી પિતાનું નામ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સુષ્ટિવાદ અને ઈશ્વર તથા કર્મ પુછયું. ત્યારે શિવે કહ્યું કે તમારું નામ વિષ્ણુ. સૃષ્ટિ નિમિત્ત તપ કરે. વિષ્ણુએ દેવતાનાં બાર હજાર વર્ષ પર્યત કઠિન તપસ્યા કરી પરંતુ મને રથ સિદ્ધ ન થયો. થકાવટથી વિષ્ણુના અંગે માંથી શિવશક્તિદ્વારા પસીનાના રૂપમાં જલની વિપુલ ધારાઓ નિકળી. એજ વખતે વિષ્ણુએ વીશ તો બનાવ્યાં. તે ૨૪ તને સાથમાં લઈ વિષ્ણુ સુઈ ગયા. દરમ્યાન સદાશિવે પિતાની માયાથી બ્રહ્માને બનાવી કમલથી પ્રગટ કર્યા. થોડા વખત પછી વિષ્ણુ જાગ્યા અને બ્રહ્માને જે તે પરસ્પર વિવાદ ઉત્પન્ન થયે, જેનું વર્ણન શિવપુરાણના વિધેશ્વર સંહિતાના છઠા અધ્યાયમાં નીચે પ્રમાણે કર્યું છે? युयुधातेऽमरौ वीरौ, हंसपक्षीन्द्रवाहनौ । वैरंच्या वैष्णवाश्चैव, मिथो युयुधिरे तदा ॥ तावद्विमानगतयः, सर्वा वै देवजातयः । दिदृक्षवः समाजग्मुः, समरं तं महाद्भतम् ॥ क्षिपन्तः पुष्पवर्षाणि, पश्यन्तः स्वैरमम्बरो । सुपर्णवाहनस्तत्र, क्रुद्धो वै ब्रह्मवक्षसि ॥ मुमोच बाणानसहा-नस्त्राँश्च विविधान् बहून् । मुमोचाथ विधिः क्रुद्धो, विष्णोरुरसि दुःसहान् ॥ बाणाननलसंकाशा-नखाँश्च बहुशस्तदा । तदाश्चर्यमिति स्पष्टं, तयोः समरगोचरम् ॥ ... ... ... ... ... ... ततो विष्णुः सुसंक्रुद्धः श्वसन व्यसनकर्षितः ॥ माहेश्वरास्त्रं मतिमान् , संदधे ब्रह्मणोपरि । ततो ब्रह्मा भृशं क्रुद्धः, कम्पयन् विश्वमेव हि ॥ अस्त्रं पाशवं धोरं संदधे विष्णुवक्षसि । ततस्तदुत्थितं व्योनि तपनायुत संनिभम् ।। सहस्रमुखमत्युग्रं, चण्डवातभयङ्करम् । Page #211 -------------------------------------------------------------------------- ________________ પિરાણિક સૃષ્ટિ : (૩) શિવપુરાણ. ૧૮૧ અર્થ–હંસવાહન બ્રહ્મા અને ગરૂડવાહન વિષ્ણુ, બન્ને પતિપિતાના નોકર ચાકર સાથે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. દેવતાઓ આ યુદ્ધ જેવાને આવ્યા અને બંને પર પુષ્પવર્ષા કરી. ક્રોધાયમાન થયેલ વિષ્ણુએ બ્રહ્માની છાતીમાં મારવાને બાણ અને વિવિધ પ્રકારનાં અસ્ત્રો છોડડ્યાં. કુદ્ધ બ્રહ્માએ પણ એવી જ રીતે અગ્નિસમાન અસહ્ય બાણ અને અન્ને વિષ્ણુની છાતીમાં મારવાને ફેંક્યાં. આ યુદ્ધ બધાને આશ્ચર્યકારક લાગ્યું. વિષ્ણુએ છેડો દમ ખેંચીને બ્રહ્મા ઉપર માહેશ્વર અસ્ત્રનો અને બ્રહ્માએ અતિક્રુદ્ધ થઈ વિશ્વને કંપાવતાં પાશુપત અસ્ત્ર વિષ્ણુની છાતીને લક્ષ્ય કરી ફેંક્યું. આથી આકાશમાં દશ હજાર સૂર્ય જેટલું વિલક્ષણ તેજ ચમકી ઉઠયું અને પ્રચંડ પવનથી ભયંકર સ્થિતિ ઉત્પન્ન થઈ. આ જોઈને દેવતાઓ અત્યંત વ્યાકુલ થઈ ગયા. એ દરમ્યાન શિવે ૩૪કાર શબ્દ વ્યુત ઉચ્ચારણથી સંભળાવ્યો. હકાર શબ્દ સાંભળી બંનેનો ક્રોધ શાંત થઈ ગયે. અહિ શબ્દબ્રહ્મની ઉત્પત્તિ થઈ, અર્થાત અકારાદિ વર્ણોની સૃષ્ટિ થઈ. શાંત થયેલ બ્રહ્માએ શિવનું સ્મરણ કરી પૂર્વ સૃષ્ટ જલમાં અંજલિ મૂકી કે તે જળ અંડરૂપે પરિણત થઈ ગયું. બ્રહ્માએ વિષ્ણુને કહ્યું કે આ વિરારૂપ ઈડું જડ છે માટે એમાં ચેતન્ય ઉત્પન્ન કરે. ત્યારે વિષ્ણુએ અવ્યક્ત રૂપ ધારણ કરી ઈડામાં પ્રવેશ કર્યો. આ તરફ બ્રહ્માએ તમ, મેહ, મહામહ, તામિસ્ત્ર અને અંધતામિસ એ અવિઘાપંચક ઉત્પન્ન કર્યો. પછી સ્થાવર અને દુઃખયુક્ત તિર્યફ સૃષ્ટિ રચી. ત્યારપછી ઉર્ધ્વસ્ત્રોત–સાત્ત્વિક દેવસૃષ્ટિ અને અર્વાફ સ્ત્રોતસમનુષ્યસૃષ્ટિ ઉત્પન્ન કરી. ત્યારપછી ભૂતાદિક ઉત્પન્ન કર્યો. ત્યારપછી તપ કરતા બ્રહ્માની ભૂકટિમાંથી રૂદ્રને આવિર્ભાવ થયો. શબ્દાદિ અને ભૂતાદિકને પંચીકૃત કરી તેમાંથી બ્રહ્માએ સ્કૂલ આકાશ, વાયુ, અગ્નિ, જલ, ભૂમિ, પહાડ, સમુદ્ર, વૃક્ષ, કલાથી માંડી યુગ પર્યત કાલની રચના કરી. પછી મરીચિ આદિ ઋષિઓને બ્રહ્માએ પેદા Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર કર્યા. ત્યારપછી શરીરના બે ભાગ કરી, એક ભાગ: શતરૂપા અને એક ભાગ અનુરૂપે નિર્માણ કરી મિથુની સૃષ્ટિને પ્રારંભ કર્યો. (ફિ. પુ. સંહિતા 1૦ ૬ થી ૮) સૃષ્ટિકમ. ૧ બ્રહ્મ. ૧૪ તિર્યચ. ૨ સદાશિવ. ૧૫ દે. ૩ શક્તિ-અંબિકા. ૧૬ મનુષ્યો. ૪ શિવલોક. ૧૭ ભૂત. ૫ વિષણુ. ૧૮ રૂકો. ૬ જલધારા. ૧૯ શબ્દાદિ ભૂતનું ૭ વીશ તો . પંચીકરણ ૮ બ્રહ્મા. ૯ બ્રહ્મા વિષ્ણુ યુદ્ધ. ૨૦ આકાશાદિ–ધૂલ ભૂત. ૧૦ ૩૪કાર–શબ્દબ્રહ્મ. ૨૧ પહાડ, સમુદ્ર, વૃક્ષ વગેરે. ૧૧ અંડ. ૨૨ મરીચિ આદિ મુનિઓ ૧૨ અવિદ્યાપંચક. ૨૩ મનુ અને શતરૂપા. ૧૩ સ્થાવર. ૨૪ મિથુની સૃષ્ટિ. શિવસૃષ્ટિને બીજો પ્રકાર. પ્રારંભકાળમાં એકાકી બ્રહ્મને બહુ થવાની ઇચ્છા થઈ. એ ઈચ્છાનું નામ જ પ્રકૃતિ છે. વિચિત્ર વસ્ત્ર અને આભૂષણ ધારણ કરતી પ્રકૃતિની આઠ ભુજાઓ હતી અને હાથમાં અનેક આયુધ ધાર્યા હતાં. પુરૂષ અને પ્રકૃતિ બંનેને ચિંતા થઈ કે અમારે શું કરવું? આકાશવાણી થઈ કે તપ કરે. બંનેએ કઠિન તપ કર્યું. તેના પરિશ્રમથી પસીને થતાં પસીનાના જલથી આખું જગત વ્યાપ્ત થઈ ગયું. પ્રકૃતિ સહિત પુરૂષ તે જલમાં સૂઈ ગયો, તેથી તેનું નામ નારાયણ પડયું અને પ્રકૃતિનું નામ નારાયણ પડ્યું. તેમાંથી બ્રહ્મસંબંધી Page #213 -------------------------------------------------------------------------- ________________ - પિરાણિક સુષ્ટિ : (૩) શિવપુરાણ. ૧૮૩ તોને પ્રાદુર્ભાવ થયો. પ્રકૃતિથી મહત્તત્ત્વ, તેમાંથી સત્ત્વાદિ ત્રણ ગુણ, તેમાંથી અહંકાર, તેમાંથી પાંચ તન્માત્રા, તન્માત્રાઓમાંથી પાંચ મહાભૂત ઉત્પન્ન થયા. તેમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન પેદા થયાં. એ બધાને ગ્રહણ કરીને જલમાં શયન કરતા વિષ્ણુની નાભિમાંથી કમલ નીકળ્યું. કર્ણિકાયુક્ત તે કમલમાં અનન્ત પાંદડાં હતાં, અનન્ત યોજન લાંબાં, પહોળાં અને ઉંચાં હતાં. તે કમલમાંથી હિરણ્યગર્ભ નામધારી બ્રહ્મા પેદા થયા. તેને કમલ શિવાય બીજું કંઈ પણ ન દેખાયું. પ્રાકૃત પુરૂષની માફક તેને વિચાર થયો કે મારે ઉત્પાદક કણ અને મારે શું કામ કરવાનું છે? ઉહાપોહ કરતાં જણાયું કે કમલના મૂલમાં મારા ઉત્પાદક હશે. એમ વિચારી કમલની નાલ પકડી બ્રહ્માજી નીચે ઉતર્યા. સો વરસ સુધી નીચે ચાલ્યા ગયા, પણ મૂલને પત્ત. ન લાગ્યો. પછી પાછા ફર્યા પણ અગ્રભાગ પણ ન મલ્યો. ત્યારે આશ્ચર્યમગ્ન થઈ બ્રહ્માજી ગોથાં ખાવા લાગ્યા. એટલામાં આકાશવાણું થઈ કે હે બ્રહ્મન ! તપ કરે. બાર વરસ સુધી કઠિન તપ કર્યું ત્યારે વિષ્ણુ પ્રગટ થયા. વૈષ્ણવી માયા જોઈને બ્રહ્માને ક્રોધ થયો. ગુસ્સાથી બ્રહ્માજી બોલ્યા કે તું કોણ છે? વિષ્ણુએ કહ્યું કે હું તારે પિતા છું. બ્રહ્માજી ઘુરકીને બોલ્યા કે હું તું મારો પિતા? અરે તારો પણ કઈ પિતા હશે કે નહિ ? આવી રીતે વચનવિવાદે ભયંકર યુદ્ધનું રૂપ ધારણ કર્યું. બંનેના કલહને શાંત કરવા બન્નેની વચ્ચે પ્રલયકાલના અગ્નિ સમાન જ્યોતિરૂપ એક લિંગ પ્રગટ થયું. તેની ન હતી કયાંએ આદિ અને ન હતો ક્યાંએ અંત. ન આપી શકાય તેને કેઈની ઉપમા. ખરેખર તે અનિર્વચનીય હતું. તે અગ્નિસ્તંભને જોઈ બ્રહ્મા વિષ્ણુ બંને આશ્ચર્યચકિત થઈ ગયા. બન્નેએ સમાધાનપૂર્વક સલાહ કરી કે આ સ્તંભને છેડે આપણે લઈ આવીએ. પછી બ્રહ્માજી હંસરૂપ બનાવી તેના ઉપર બેસી ઉપર અગ્રભાગ તરફ ચાલ્યા અને વિષ્ણુજી વરાહરૂપ ધારણ કરી નીચેની તરફ ચાલ્યા. ભમતાં ભમતાં બન્ને થાકી ગયા પણ સ્તંભને Page #214 -------------------------------------------------------------------------- ________________ - - -- જગા છે. ૧૮૪ સુષ્ટિવાદ અને ઈશ્વર ઉપર કે નીચે ક્યાંય પત્તો લાગ્યો નહિ. બન્ને પાછા ફરી એક ઠેકાણે ભેગા થયા અને શિવની સ્તુતિ કરી ત્યારે કારનો શબ્દ સ્પષ્ટ સંભળાય. સ્તુતિથી પ્રસન્ન થઈ મહાદેવે કહ્યું કે હે બ્રહ્મન ! તમે સૃષ્ટિ બનાવો. વિષ્ણુને કહ્યું કે તમે એની સહાયતા કરે. એટલામાં અગ્નિસ્તંભ અદશ્ય થઈ ગયો. વિષ્ણુ સ્વસ્થાને ગયા અને બ્રહ્માજીએ સૃષ્ટિ રચવા પૂર્વગ્રુષ્ટ જલમાં હાથ નાખ્યો કે તે જલ અંડરૂપે પરિણત થઈ ગયું. તે ઈંડું વિરાપ થઈ ગયું. પછી બ્રહ્માએ તપ કર્યું. તપથી પ્રસન્ન થઈ વિષ્ણુએ કહ્યું કે વરદાન માગો. બ્રહ્માએ કહ્યું કે અંડજન્ય વિરાટુ જડ છે તેને ચૈતન્યયુક્ત કરે. ત્યારે વિષ્ણુએ હજાર મસ્તક, હજાર ભુજ, હજાર નેત્ર, હજારો ચરણથી ચારે તરફ ભૂમિને સ્પર્શી તે ઈંડાને વ્યાપ્ત કરી લીધું. તેમાં ચૈતન્ય આવી ગયું. માતાલથી માંડી સત્યલોક પર્યત તેની અવધિ થઈ. પછી બ્રહ્માએ પ્રથમ સનકાદિક પુત્ર પેદા કર્યો. ત્યારપછી ઋષિઓ પેદા કર્યા. પણ બને વિરક્ત થઈ આગળની સૃષ્ટિ બનાવવાનો ઈન્કાર કરવા લાગ્યા. તેના દુઃખથી બ્રહ્માજી રોઈ પડ્યા. રૂદન કરતા બ્રહ્માના શરીરમાંથી ૧૧ રૂદ્ર પેદા થયા. બ્રહ્માને દિલાસો દઈ તેઓ કૈલાસમાં ચાલ્યા ગયા. ત્યારપછી બ્રહ્માએ ભૃગુ આદિ સાત ઋષિઓ બનાવ્યા. ત્યારપછી ઉર્દેશથી નારદ, છાયાથી કદમ, અંગુષ્ઠથી દક્ષ, એમ દશ પુત્રો ઉત્પન્ન કર્યો. ત્યારપછી એનાં સંતાને અને સંતાનનાં સંતાનોથી પૃથ્વી ભરાઈ ગઈ ( શિવ પુ. જ્ઞાનસંહિતા૦ ૨ થી ૬ સુધt) સૃષ્ટિકમ. ૧ બ્રહ્મા-નારાયણ. ૫ સજ્વાદિ ત્રણ ગુણ. ૨ પ્રકૃતિ–નારાયણી. ૬ અહંકાર. ૩ પસીને-જલધારા. ૭ પાંચ તન્માત્રા. ૪ મહત્તવ. ૮ આકાશાદિ મહાભૂત. Page #215 -------------------------------------------------------------------------- ________________ પારાણિક સૃષ્ટિ : (૪) દેવીભાગવત. ૯ પાંચ જ્ઞાનેદ્રિય-કમે ન્દ્રિય અને મન. ૧૦ કમલ. ૧૧ હિરણ્યગર્ભ બ્રહ્મા. ૧૨ વિષ્ણુ. ૧૩ બ્રહ્માવિષ્ણુ યુદ્ધ. ૧૪ અગ્નિસ્તંભ-લિંગ. ૧૫ કાર–શબ્દબ્રહ્મ. ૧૮૫ ૧૬ અંડ. ૧૭ વિરાટ્ સચૈતન્ય. ૧૮ સનકાદિ મુનિ અને ઋષિ, ૧૯ રૂદ્રા. ૨૦ ભૃગુ આદિ સાત ઋષિ ૨૧ નારદ, કદ, દક્ષ આદિ દશ પુત્રા. ૨૨ તેમનાં સંતાને. પારાણિક સૃષ્ટિ : (૪) દેવીભાગવત. પ્રકૃતિદેવીની સૃષ્ટિ. પ્રલયકાલને અંતે વિષ્ણુની નાભિમાંથી નીકળેલ બ્રહ્માજી પેાતાની ઉત્પત્તિ કયાંથી થઈ તેનું મૂલ શેાધવા એક હજાર વરસ સુધી ઘુમતા રહ્યા પણ પત્તો લાગ્યા નહિ. આકાશવાણી થઈ: “તપ કરા.” પદ્મ પર એસી એક હજાર વરસ સુધી તપ કર્યું. પાછી આકાશવાણી થઈ કે ‘ સર્જન કરો.' શેમાંથી સર્જન કરૂં ? બ્રહ્માજીને કાંઈ સુઝયુ નહિ. મધુ કૈટભ નામના દૈત્ય મલ્યા, તેના ભયથી કમલની નાલમાં ઘુસી જઈ બ્રહ્માજી છુપાઈ ગયા. અંદર ઉતર્યાં તે ચતુર્ભુ જ વિષ્ણુ શેષશય્યા ઉપર સુતેલા જોવામાં આવ્યા. સ્તુતિ કરી જગાડવ્યા. ઉપર આવ્યા. મધુ કૈટભ સાથે પાંચ હજાર વર્ષ પર્યંત યુદ્ધ કર્યું. દૈત્યેા હઠવા નહિ. વિષ્ણુએ પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહ્યું. અભિમાની દૈત્યાએ કહ્યું કે અમે તે પૂર્ણ કામવાળા છીએ. તું વરદાન માંગ. વિષ્ણુએ કહ્યું કે તમારૂં મસ્તક આપેા. તેમણે કહ્યું કે જલમાં અમે નહિ મરીએ. જલ અહાર વિષ્ણુએ જાંધ લખાવી. તેના ઉપર બેસી દૈત્યોએ શિર કાપી આપ્યાં. ત્યારપછી બ્રહ્મા અને વિષ્ણુની પાસે રૂદ્ર આવી પહોંચ્યા. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સુષ્ટિવાદ અને ઈશ્વર ત્રણે મળી સ્તુતિ કરવા લાગ્યા ત્યાં આકાશવાણ થઈ કે તમે ત્રણે સૃષ્ટિ સ્થિતિ અને લયના કામમાં લાગી જાઓ. એટલું કહેતી એક દેવી પ્રગટ થઈ. ત્રણેએ દેવીને કહ્યું કે આંહિ તે જલ શિવાય બીજું કાંઈ નથી, તો ક્યાં બેસીએ અને શી રીતે અમારું કાર્ય કરીએ? દેવી હસી. એટલામાં આકાશમાંથી એક વિમાન ઉતર્યું. દેવી બોલી કે તમે ત્રણે આ વિમાનમાં બેસી જાઓ. હું તમને એક આશ્ચર્યકારક વસ્તુ બતાવીશ. દેવી સાથે ત્રણે બેઠા અને વિમાન આકાશમાં ઉડ્યું. એવે સ્થાને લઈ ગયું કે જ્યાં પાણીને બદલે વિસ્તીર્ણ પૃથ્વી અને બાગ બગીચા હતા. વિમાન હજી આગળ ચાલ્યું. સ્વર્ગલોક આવ્યો, ત્યાં ઈદ, કામધેન, નંદનવન વગેરે જોયાં. ત્યાંથી આગળ બ્રહ્મલોક આવ્યો. ચતુર્મુખ સનાતન બ્રહ્માને જોયા. ત્યાંથી પણ આગળ ગયા તે શિવલોક (કૈલાસ લોક) દેખાયો. ત્યાં પંચમુખા મહાદેવ વગેરે જોયા. ત્યાંથી આગળ વિષ્ણુલેક–વૈકું ઠકમાં લક્ષ્મીજી સાથે સનાતન વિષ્ણુને જોઈ આશ્ચર્ય પામ્યા. ત્યાંથી આગળ ચાલતાં મણિદ્વીપમાં પહોંચ્યા. વન ઉપવનથી સુશોભિત તે દ્વીપમાં એક પલંગ પર દિવ્યાંગના બેઠી જેવામાં આવી. તેની ચારે તરફ દેવકન્યાઓ ઘેરીને ઉભી હતી. બ્રહ્માએ પૂછયું કે “આ સ્ત્રી કોણ છે?” જ્ઞાનબલથી જાણી વિષ્ણુએ જવાબ આપ્યો કે આ જ બધાના મૂલ કારણભૂત પ્રકૃતિદેવી છે. આ જ પ્રકૃતિ નિત્ય બ્રહ્મ અને અનિત્ય માયારૂપમાં રહેનારી ઈચ્છાશક્તિ રૂપ છે. દેવતા શું અને દેવી શું, સૌ કરતાં એની શક્તિ વધારે છે. બ્રહ્મા આદિ સૌની એ માતા છે. ત્રણે જણ દેવીની સાથે વિમાનથી ઉતરી પ્રકૃતિદેવીના દ્વારમાં જેવા દાખલ થયા કે તરતજ પ્રકૃતિદેવીએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને સ્ત્રીરૂપે બનાવી દીધા. પ્રકૃતિદેવીને પ્રણામ કરી હામે ઉભા રહ્યા. તે દેવીના પાદપવામાં એક નખમાં સ્થાવર જંગમાત્મક નિખિલ બ્રહ્માંડ તેમને દષ્ટિગેચર થવા લાગ્યું. કમલ પર બેઠેલ બ્રહ્મા, મધુ કૈટભ પાસે શેષશય્યા પર સુતેલા વિષ્ણુ આદિ સર્વ વસ્તુ તે નખદર્પણમાં દેખાવા લાગી. Page #217 -------------------------------------------------------------------------- ________________ પિરાણિક સુષ્ટિઃ (૪) દેવીભાગવત. ૧૮૭ સ્ત્રીરૂપે બની ગયેલ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ મ્હોટા ચક્કરમાં પડી ગયા. આ અદ્દભુત લીલા જોતાં જોતાં સો વરસ ત્યાં વીતી ગયાં. ત્યારપછી વિષ્ણુએ દેવીની સ્તુતિ કરી. તેની સ્તુતિ પુરી થયા પછી શંકરે સ્તુતિ કરી. સ્તુતિથી પ્રસન્ન થઈને દેવીએ શંકરને નવાક્ષર મંત્ર આપ્યો. તેનો જાપ શંકરે ત્યાંજ શરૂ કરી દીધો. ત્યારપછી બ્રહ્માએ સ્તુતિ કરી, ત્યારે દેવીએ કહ્યું કે તે પરમ પુરૂષથી ભારે અભેદભાવ છે. મારામાં ને તેનામાં કોઈ પ્રકારનો ભેદ છે નહિ. જે હું છું તેજ પુરૂષ છે અને પુરૂષ છે તેજ હું છું. કેવલ બુદ્ધિભ્રમથી લોકો અમારામાં ભેદ જુએ છે; ઈત્યાદિ ભેદભેદનું વર્ણન કરતાં તથા સૃષ્ટિની શિક્ષા દેતાં પ્રકૃતિદેવી આત્મપ્રશંસા કરે છેઃ હે વિધે ! સંસારમાં એવી કોઈ ચીજ નથી કે જે મારાથી સંયુક્ત ન હોય. હુંજ સર્વરૂપા છું. પ્રત્યેક ઉત્પન્ન કાર્યમાં–પ્રત્યેક પદાર્થમાં શક્તિરૂપે હું અવસ્થાન કરી રહું છું. અગ્નિમાં ઉણુતા, જલમાં શીતલતા, સૂર્યમાં તિ, ચંદ્રમાં પ્રકાશ, એ બધાં મારા પ્રભાવને પ્રગટ કરનાર કેંદ્રો છે. જે પદાર્થને હું છોડી દઉં તે હાલવા ચાલવાને સમર્થ નહિ રહે. શંકર મારા પ્રભાવથીજ દૈત્યોનો સંહાર કરે છે. હું ઈચ્છા કરું તે આજ ને આજ સમસ્ત જલને શાષવી શકું છું; સમસ્ત પવનને રેકી શકું છું; ટુંકામાં હું જે ચાહું તે કરી શકું છું. કદાચ તમે એમ કહો કે આપ સર્વરૂપા અને નિત્ય છે તે જગત પણ નિત્ય કર્યું, તેને તમે ઉત્પન્ન શી રીતે કર્યું? એવી આશંકા કરવી ઠીક નથી કારણ કે અસત પદાર્થની ઉત્પત્તિ ત્રણ કાલમાં થઈ શકે તેમ નથી. વંધ્યાપુત્ર, આકાશપુષ્પની ઉત્પત્તિ કોઈએ જોઈ છે? કદી નહિ. સનીજ ઉત્પત્તિ થાય છે. ઉત્પત્તિ અને પ્રલયનો અર્થ આવિર્ભાવતિભાવ માત્ર છે. જગત સત અને નિત્ય છે પણ કોઈ વખતે તેનો આવિર્ભાવ થાય છે અને કેઈ વખતે તિભાવ થાય છે. મારામાં જ તેને તિભાવ થાય છે અને સૃષ્ટિકાલે મારામાંથી જ તેને આવિર્ભાવ થાય છે. સર્વ પદાર્થોમાં પ્રથમ અહંકાર ઉત્પન્ન થાય છે. ત્યારપછી Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સૃષ્ટિવાદ અને ઇશ્વર મહદાદિ રૂપથી તે સાત પ્રકારના થાય છે. હે બ્રહ્મન્ ! રજોગુણમયી આ સરસ્વતી દેવી તમને અર્પણ કરૂં છું તે તમારી સહચરી થશે. એને લઇ વિનાવિલએ તમે સત્યàાકમાં ચાલ્યા જાએ. મહત્તત્ત્વરૂપી બીજથી ચતુર્વિધ જીવાની સૃષ્ટિ કરે. લિંગ શરીર, જીવા અને કસમૂહ। જે સંમિલિત થઈ ગયા છે તેને પ્રથમતી માફ્ક પૃથક્ પૃથક્ કરા. ચરાચર સકલ જગત્ પૂર્વવત્ કાલ, કર્મ અને સ્વભાવ એ ત્રણ કારણાની સાથે શબ્દાદિ ગુણદ્રારા સંયુક્ત કરી. મતલબ એ છે કે જેને જે ગુણ તથા પ્રારબ્ધ કર્મોના ભાગના સમય પ્રાપ્ત થયા હાય તથા જેના જે સ્વાભાવિક ગુણ હોય, તે કાલમાં તે ગુણુ અને તે કર્માનુસાર તેને ફૂલ અર્પણ કરા. બ્રહ્માની સાથે એટલી વાતચિત કર્યાં પછી વિષ્ણુને કહ્યું કે હે વિષ્ણુા ! સત્ત્વગુણમયી મહાલક્ષ્મી દેવી હું તમને અણુ કરૂં છું, એને લઈ તમે વૈકુઠપુરી બનાવી તેમાં નિવાસ કરે. ત્યારપછી શંકરની સાથે વાતચિત ચાલી. હું શકર ! આ જગતમાં એવી કાઈ વસ્તુ નથી કે જેમાં ત્રણ ગુણ વિદ્યમાન ન હોય. કેવલ પરમાત્મા નિર્ગુણ છે પણ તે દૃષ્ટિગેાચર નથી. હું પરા પ્રકૃતિ છું. સમય પર સગુણ અને સમય પર નિર્ગુણ અન્યા કરૂં છું. હું નિરંતર કારણરૂપિણી બ્રુ; ક્યારે પણ કાર્યરૂપિણી થતી નથી. સકાલમાં સગુણા અને પ્રલયકાલમાં પરમાત્મામાં લીન થઈ જાઉં છું ત્યારે નિર્ગુ ંણું બનું છું. મહત્તત્ત્વ, અહંકાર અને શબ્દાદિ ગુણ સમુદાય રાતદિવસ જગતનેા વ્યાપાર કાર્ય કારણરૂપથી કર્યાં કરે છે. અપંચીકૃત તન્માત્રાથી પચીકૃત મહાભૂત ઉત્પન્ન થાય છે અને તેનાથી સમસ્ત પ્રપંચની ઉત્પત્તિ થાય છે. પ`ચતન્માત્રાના સાત્ત્વિક અંશથી પાંચ જ્ઞાનેન્દ્રિય, રજાશથી પાંચ કર્મેન્દ્રિય અને પાંચ ભૂતાના સંમિલિત સાત્ત્વિક અંશથી મનની ઉત્પત્તિ થાય છે. આદિપુરૂષ પરમાત્મા છે તે કાર્ય નથી તેમ કારણ પણ નથી. બસ, હવે તમે મારૂં કાર્ય સાધવાને પોતાને ઠેકાણે જાએ. Page #219 -------------------------------------------------------------------------- ________________ == પૌરાણિક સૃષ્ટિ: (૪) દેવીભાગવત. ૧૮૯ જેવા તે વિમાનમાં બેઠા અને થોડાક આગળ ગયા કે તરતજ પુરૂષરૂપે પરિણુત થઈ ગયા. થોડા વખતમાં જ્યાંથી ચાલ્યા હતા તે મૂલ સ્થાને પહોંચી ગયા. ત્યાં જઈને બ્રહ્માએ મહત્તત્ત્વ, ત્રિગુણ અહંકાર આદિ ક્રમથી સૃષ્ટિરચના કરી. તેમાં કંઈ નવીનતા નથી. ફક્ત મેદિની–પૃથ્વી મધુ કૈટભ દૈત્યના મેદથી બનાવી. શેષ વર્ણન સ્વાયંભુવ મનુ અને શતરૂપા પર્યતનું પૂર્વવત છે. (दे० भा० पु० स्कंध ३ अ० २ थी ८ सुधी) સારાંશ-સ્પષ્ટીકરણું. આ સૃષ્ટિનું વર્ણન પ્રાયે આલંકારિક છે. પરમાત્મા અને તેની શક્તિ એ બન્નેનો વાસ્તવિક અભેદ દર્શાવ્યો છે. પાધિક ભેદ જણાવ્યો છે. સંપૂર્ણ શક્તિને પ્રકૃતિદેવીનું રૂપક આપેલ છે. સાંખ્યની પ્રકૃતિ અને વેદાંતની માયા–એ બંનેને પરમાત્માની શકિતમાં સમાવેશ કરી દીધો છે. પ્રકૃતિદેવીની શિક્ષા અને તેના પ્રસાદને પ્રાપ્ત કર્યા વિના બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે દેવ અકિંચિતકર છે. પ્રકૃતિદેવીની પાસે એ ત્રણે બાળક સમાન છે. બ્રહ્મા પોતાને મોઢે કહે છે કે હું જ્યારે બાળક હઈને મારે અંગુઠો ચૂસી રહ્યો હતો ત્યારે એ પ્રકૃતિદેવી માતા મને ઝુલાવનહારી હતી. શરૂઆતમાં બ્રહ્મા, વિષ્ણુ, બંને મુંઝાય છે. જ્યાં બેસવું અને કેવી રીતે સૃષ્ટિ બનાવવીએની સુઝ પડતી નથી ત્યારે એક દેવી તેમને વિમાનમાં બેસાડી પ્રકતિદેવીને શરણે લઈ જાય છે. સનાતન બ્રહ્મા અને સનાતન વિષ્ણુના બ્રહ્મલોકમાં અને વૈકુંઠલોકમાં દર્શન કરીને નકલી બ્રહ્મા અને નકલી વિષ્ણુ આશ્ચર્ય પામે છે. પ્રકૃતિદેવીના નિવાસસ્થાન મણિદ્વીપને મહિમા તે સર્વ લોકથી શ્રેષ્ઠ બતાવ્યો છે. પ્રકૃતિના ત્રણ ગુણો–રજ સવ અને તેમની શક્તિઓની સરસ્વતી, લક્ષ્મી અને અંબા દેવીરૂપે કલ્પના કરી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને તે અર્પણ કરવામાં આવી છે. બીજી રીતે કહીએ તે રજોગુણને બ્રહ્માનું, સત્ત્વગુણને વિષ્ણુનું Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સુષ્ટિવાદ અને ઈશ્વર અને તમે ગુણને મહેશનું રૂપક આપવામાં આવ્યું છે એમ માનીએ તે કંઈ ખોટું નથી. એ હિસાબે આલંકારિક પદ્ધતિ બાદ કરીએ તે પ્રકૃતિ અને સત્ત્વાદિ ત્રણ ગુણનીજ સૃષ્ટિ રહી જાય છે. સુપુ किं बहुना ? પિરાણિક સૃષ્ટિ (૫) સાબપુરાણુ. સૂર્યસૃષ્ટિ. सर्गकाले जगतकृत्स्न-मादित्यात्संप्रसूयते । प्रलये च तमभ्येति, आदित्यं दोप्ततेजसम् ॥ (સાખ્યys as ૨. શરૂ) અર્થ–સૃષ્ટિકાલમાં આ સમસ્ત જંગત સૂર્યથી ઉત્પન્ન થાય છે અને પ્રલયકાલમાં પ્રદીપ્ત તેજવાળા તે સૂર્યમાં લય પામે છે. अनाद्यो लोकनाथः स विश्वमाली जगत्पतिः । भिन्नत्वेऽवस्थितो देव-स्तपस्तेपे नराधिप। ततः स च सहस्रांशु-रव्यक्तः पुरुषः स्वयम् । कृत्वा द्वादशधात्मान-मदित्यामुदपद्यत ।। (રાવપુ. સ૪ ૫ રૂ) અર્થ—હે નરાધિપ ! આદિઅંતરહિત, લોકનાથ, જગત્પતિ સૂર્યદેવે ભિન્ન ભિન્ન રૂપે રહી તપ કર્યું. ત્યારપછી અવ્યક્ત પુરૂષ ૫ હજાર રશ્મિવાળો સૂર્ય પોતાના બાર હિસ્સા કરીને અદિતિ (કશ્યપની પત્ની)માં ઉત્પન્ન થયા. સૂર્યની બાર મૂર્તિએ. तस्य या प्रथमा मूर्ति-रादित्यस्येन्द्रसंज्ञिता । स्थिता सा देवराजत्वे, देवानामनुशासनी ॥ (નાપુ. સ૪ ૮) Page #221 -------------------------------------------------------------------------- ________________ નાક- મળvu પિરાણિક સૃષ્ટિઃ (૫) સાંખરાં. સ્વ; અર્થ (૧) તે સૂર્યની પ્રથમ માતનું નામ ઈન્દ્ર છે. તે મૂર્તિ દેવરાજરૂપે રહીને દેવોનું અનુશાસન કરી રહી છે. (૨) સૂર્યની બીજી મૂતિનું નામ પ્રજાપતિ છે. તે મૂર્તિ નાના પ્રકારની પ્રજાએ ઉત્પન્ન કરવામાં તત્પર થઈ રહેલી છે. (૩) સૂર્યની ત્રાજી મૂર્તિ પર્જન્ય નામથી પ્રસિદ્ધ છે. તે મેઘમંડલમાં નિવાસ કરતી વરસાદ વરસાવતી રહે છે. (૪) સૂર્યની ચોથી મૂર્તિનું નામ છે પૂષા. તે અન્નમાં સ્થિતિ કરીને પ્રજાને પુષ્ટ કરે છે. (૫) સૂર્યની પાંચમી મૂર્તિ ત્વષ્ટા નામથી પ્રસિદ્ધ છે. તે વનસ્પતિ અને એષધિઓમાં રહીને રેગાદિનું નિવારણ કરે છે. (૬) છઠી મૂર્તિનું નામ અર્યમા છે. તે વાયુનો સંચાર કરવાને શરીરમાં સ્થિતિ કરી જીવનનિર્વાહ કરે છે. - (૭) સાતમી મૂર્તિનું નામ ભગ છે. તે ભૂમિ અને શરીરમાં રહે છે. (૮) આઠમી મૂર્તિ વિવસ્વાન નામથી અગ્નિમાં રહી અન્ન પાચન કરે છે. (૯) નવમી મૂર્તિ વિષ્ણુ નામથી પ્રસિદ્ધ છે તે દેવોનું પાલન અને રાક્ષસોને સંહાર કરતી અનેક અવતાર ધારણ કરે છે. (૧૦) અંશુમાન નામક દશમી મૂર્તિ વાયુમાં પ્રતિષ્ઠિત થઈને પ્રજાને આહલાદિત કરે છે. (૧૧) વરૂણ નામની ૧૧ મી મૂર્તિ જલમાં પ્રતિષ્ઠિત થઈને સૌને જીવનદાન કરે છે. (૧૨) મિત્ર નામની બારમી મૂર્તિ લોકોનું હિત કરવાને ચંદ્રભાગા નદીને કિનારે તપ કરી રહી છે. ( साम्बपु० अ० ४।९ थी २० सुधी) Page #222 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિવાદ અને ઈશ્વર વિષ્ણુ કરતાં સૂર્યના અધિક પ્રભાવ ઉપર સામ્મની કથા. ૧૯૨ નારદ મુનિ એક વખત દ્વારકા નગરીમાં આવ્યા. બધાએ તેમના સત્કાર કર્યાં પણ કૃષ્ણ મહારાજના પુત્ર સાંખકુમારે સત્કાર ન કર્યાં એટલુંજ નિહ પણ અનાદર કર્યાં. એ ચાર વખત તેમ બન્યું. આથી નારદ મુનિ ગુસ્સે થયા. કૃષ્ણજીને ભરાવ્યું કે સાંખકુમાર ભલે સુંદર છે પણ તેના રૂપ ઉપર તમારી સાથે હજાર રાણીએ માહિત રહે છે. આથી શ્રીકૃષ્ણના મનમાં શંકા પડી પણ ઉપરથી કહ્યું કે એમ ન બને. નારદે કહ્યું ઠીક, સમય આવ્યે બતાવીશ. એટલું કહી ચાલ્યા ગયા. કેટલાક વખત પછી નારદજી પુનઃ દ્વારકામાં આવ્યા. તે વખતે કૃષ્ણજી પાતાની સ્ત્રીઓની સાથે જલક્રીડા કરવા રૈવતક નામના બાગમાં ગયા હતા. સ્ત્રીએ શરાબના નશામાં ચકચુર બની ગઈ હતી. કપડાં આધાંપાછાં થઈ ગયાં હતાં, નિર્લજ્જ બની એડી હતી. નારદજી ત્યાં આવી પહેોંચ્યા. આ પરિસ્થિતિ જોઈ પેાતાની વાત સાબીત કરવાની આ તક બરાબર છે એમ જાણી સાંખકુમારને જગાડી ત્યાં લઈ આવ્યા. તેને જોઈ ને નશામાં ભાન ભૂલેલી સ્ત્રીએ કામથી વિલ બની ગઈ. બીજી તરફ નારદે કૃષ્ણને સમીપ લાવી આ દસ્ય બતાવ્યું તેથી કૃષ્ણજીના મનમાં સ્ત્રીએ અને સાંબના દુરાચાર વિષે ખાત્રી થતાં કુપિત થઈ ને બન્નેને શ્રાપ આપ્યા. સ્ત્રીઓને શ્રાપ આપ્યા કે પતિવ્રતા ધર્મથી ભ્રષ્ટ થઈ ડાકુઓને આધીન રહેશેા. સાંને શ્રાપ આપ્યા કે તું કાઢી બની જઈશ. સાંખ તરતજ કાઢી બની ગયા. ततः शापाभिभूतेन, साम्बेनाराध्य भास्करम् । पुनः संप्राप्य तद्रूपं, स्वनाम्नाऽर्को निवेशितः ॥ (જ્ઞાન્ત્રપુ॰ ૪૦ ર્। ૯) Page #223 -------------------------------------------------------------------------- ________________ પિરાણિક સૃષ્ટિ : (૫) સાંબપુરાણ. ૧૯૩ અર્થ–શ્રાપથી પરાભવ પામેલ સાંબકુમારે સૂર્યની ઉપાસના કરી તેથી કોઢ મટી ગયો અને પ્રથમના જેવું રૂપ પ્રાપ્ત થઈ ગયું. સૂર્યના પ્રભાવથી પ્રભાવિત થઈને સાંબે પોતાના નામથી સૂર્યની સ્થાપના કરી. (તાશ્વgs # રૂ) કથાને સારાંશ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, એ બધા કરતાં મહે દેવ સૂર્ય છે. વિષ્ણુ આદિ સર્વ સૂર્યની મૂર્તિરૂપ છે. વિષ્ણુ અને તેના જનાનાની જલક્રીડા શરાબપાન અને ઘરમાં ને ઘરમાં વ્યભિચાર દશા તથા સ્ત્રીઓ અને પુત્રને આપેલો શ્રાપ એ બધી વાતે ઐશ્વર્યને હાનિ પહોંચાડનારી છે. નારદ મુનિએ કૃણજીને ભરમાવ્યા અને ખોટી વાતને સાચી માની લીધી તે એમની અલ્પજ્ઞતા સાબિત કરે છે. સર્વજ્ઞ હેય તે એમ ઠગાય નહિ. બીજા દેવ અપ્રત્યક્ષ છે જ્યારે સૂર્ય પ્રત્યક્ષ દેવ છે. કહ્યું છે કેशब्दमात्र श्रुतिमुखा, ब्रह्मविष्णुशिवादयः । प्रत्यक्षीयं परो देवः, सूर्यस्तिमिरनाशनः ॥ (ાળ્યુંgo ૨ા ૨૧) અર્થ–બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ વગેરે દેવો શબ્દમાત્ર કે શ્રુતિ પ્રતિપાદ્ય છે પણ અંધકારને હણનાર સૂર્ય પ્રત્યક્ષ પરમ દેવ છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૪ સુષ્ટિવાદ અને ઈશ્વર પોરાણિક સૃષ્ટિ (૬) કૂર્મપુરાણુ. બ્રહ્મોત્પત્તિ. અતીત પ્રલયમાં અંધકારપૂર્ણ જલ જ જલ હતું. તેમાં નારાયણ પ્રભુ શેષનાગની શય્યાપર સુઈ ગયા હતા. તેની નાભિમાંથી સે જન વિસ્તૃત એક મહત કમલ પ્રગટ થયું. ઘણે વખત વીત્યા પછી બ્રહ્માજી ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા અને સુતેલા વિષ્ણુને હાથથી જગાડી પુછયું કે આ એકાણર્વમાં એકાકીભૂત, નિર્ભય થઇને સુઈ રહેલ આ કોણ છે? વિષ્ણુએ જવાબ દીધો કે સમસ્ત દેને ઉત્પન્ન કરનાર સચરાચર જગતને સ્વામી હું વિષ્ણુ છું. આ આખું જગત મારામાં વિદ્યમાન છે. મારા મુખમાંથી અંદર પ્રવેશ કરી તેને જોઈ શકે છે. ભલા, એ તો બતાવ કે તું કોણ છે અને નિર્ભય થઈને કયાં ભ્રમણ કરી રહ્યો છે? બ્રહ્માજીએ કહ્યું કે હું બ્રહ્મા છું, આખું વિશ્વ મારી અંદર છે તેને તું મારા શરીરની અંદર પ્રવેશ કરી જોઈ શકે છે. એ સાંભળીને વિષ્ણુએ યોગદ્વારા બ્રહ્માના શરીરમાં પ્રવેશ કર્યો ત્યાં ચરાચર વિશ્વને જોઈ આશ્ચર્ય પામી મુલને રસ્તે હાર નીકળી આવ્યા. બ્રહ્માને વિષ્ણુએ કહ્યું કે તું પણ મારી અંદર જઈને જગતને જોઈ લે. બ્રહ્માએ કહ્યું ઠીક. પછી વિષ્ણુને મુખદ્વારા શરીરમાં પ્રવેશ કરી ઘણું વખત સુધી નિરીક્ષણ કર્યું પણ છે. ક્યાંય ન મ. બીજી તરફ વિષ્ણુએ વ્હાર નીકળવાના માર્ગ બંધ કરી દીધા. બ્રહ્માએ બહાર નીકળવા ઘણું કશિશ કરી પણ બધું વ્યર્થ. નીકળવાને રસ્તે મ નહિ. એટલામાં નાભિ તરફ નજર ગઈ ત્યાં કમલનાલમાં થઈને બહાર નીકળવાનો એક રસ્તો મલી ગયા. તે રસ્તે ન્હાર નીકવ્યા તે એક મોટા કમલમાં ઉપસ્થિત થયેલ પોતાને જોયા. હાર આવીને વિષ્ણુને કહ્યું કે અહે વિષ્ણ! તને એ અભિમાન છે કે Page #225 -------------------------------------------------------------------------- ________________ પિરાણિક સુષ્ટિ : (૭) વરાહપુરાણ. ૧૫ મારા સમાન બીજે કઈ છે નહિ અને મને કઈ પરાજીત કરી શકે તેમ નથી. એ મિથ્યાભિમાન છોડી દે. ભલભલેરી પૃથ્વી છે. દુનીયામાં શેરને માથે સવાશેર મળી રહે છે. વિષ્ણુએ કહ્યું કે માફ કર. મેં દુઃખી કરવાના આશયથી દ્વાર બંધ ન્હોતાં કર્યાં કિન્તુ કેવલ ક્રીડા અર્થે બંધ કર્યા હતાં. તું મારા નાભિકમલમાંથી બહાર નીકળ્યો માટે તું મારે પુત્ર થયો. એટલા માટે બ્રહ્માનું નામ પદ્મયોનિ પણ છે. कूर्म पु० पूर्वार्द्ध अ० ८।६ थी ३६ सुधी. સારાંશ એ છે કે બન્ને સૃષ્ટિકર્તાનું સવજ્ઞપણું આથી ઉડી જાય છે. જ્ઞાનથી જાણી શકતા હોત તો અંદર ઘુસવાની શું જરૂર હતી ? “હું હોટ અને તું ન્હાને ” એવી રસાકસીની પણ શું જરૂર? પિરાણિક સૃષ્ટિ : (૭) વરાહપુરાણુ. ૩૪કાર સૃષ્ટિ. - સૃષ્ટિના આરંભમાં નારાયણ શિવાય બીજું કંઈ ન હતું. નારાયણને અનેક થવાની ઈચ્છા થતાં ૐકાર શબ્દ ઉત્પન્ન થયો. તેના પાંચ ભાગ થયા–અકાર, ઉકાર, મકાર, નાદ અને બિન્દુ. આ પાંચ ભાગમાંથી ક્રમશઃ ભૂલોક, ભુવહેંક, સ્વર્લોક, જનક અને તપલેક ઉત્પન્ન થયા. એ લોકોને વસતિ વિના શન્ય જોઈને સળ સ્વર અને ૩૫ વ્યંજન ઉત્પન્ન કર્યા. સૃષ્ટિની વૃદ્ધિ કેમ થાય? એનો વિચાર કરતાં નારાયણની જમણી આંખમાંથી તેજ નીકળ્યું, તેનો સૂર્ય બની ગયે. ડાબી આંખમાંથી તેજ નીકળ્યું, તેનો ચંદ્રમા બન્યા. નારાયણના પ્રાણમાંથી વાયુ ઉત્પન્ન થયો. વાયુમાંથી અગ્નિ પેદા થયો. ત્યારપછી નારાયણના મુખમાંથી બ્રાહ્મણ, ભુજામાંથી ક્ષત્રિય, ઉરપ્રદેશમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્ર ઉત્પન્ન કર્યા. એ ચાર વર્ષથી ભૂલોક આબાદ કર્યો. યક્ષ અને રાક્ષસો ઉત્પન્ન કરી ભુવર્લોક વસાવ્યું. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સૃષ્ટિવાદ અને ઈશ્વર દેવતાઓને ઉત્પન્ન કરી સ્વક અલંકૃત કર્યો. સનકાદિક ઋષિઓથી મહર્લોક, વૈરાજસૃષ્ટિથી જનલોક, તપસ્વીઓથી તપલેક અને તેજોમય સૃષ્ટિથી સત્યલોક આબાદ કર્યો. આખર કલ્પને અંતે આ લોકેનો સંહાર કરી નારાયણ નિદ્રાવશ થઈ સુઈ જાય છે. રાત્રિ વ્યતીત થતાં ફરી જાગીને વેદ તથા વેદમાતા-ગાયત્રી યાદ કરે છે પણ નિદ્રાવશ મોહના કારણથી સ્મૃતિમાં આવતું નથી, ત્યારે મત્સ્ય રૂપ ધારણ કરી અતલ જલમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વેદશાસ્ત્ર લઈ આવી, તે જોઈને તેને અનુસાર સૃષ્ટિ બનાવે છે. (as go 1. ૨ / ૬ થી ર૦ સુધી.) પિરાણિક સૃષ્ટિ : (૮) કાલિકાપુરાણ. બ્રહ્મસૃષ્ટિ. પ્રલય સમાપ્ત થતાં જ્ઞાનસ્વરૂપ પરમ બ્રહ્મને સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ. પ્રકૃતિમાં ક્ષોભ કરવાથી પ્રધાન તત્ત્વ અને તેમાંથી મહત્તત્વ ઉત્પન્ન થયું. પ્રધાન ત મહત્તત્ત્વને ચારે તરફથી ઘેરી લીધું. તેમાંથી ત્રિવિધ અહંકાર અને તેમાંથી પાંચ તન્માત્રા પ્રગટ થઈ. શબ્દાદિ તન્માત્રામાંથી ક્રમશઃ આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી ઉત્પન્ન થયાં. અંડસૃષ્ટિ. વાયુમંપિત નિરાધાર જલરાશિને ધારણ કરનારી વિષ્ણુ શક્તિમાં પરમાત્માએ પોતાનું અમેઘ વિર્ય નાખ્યું; તેથી એક ઇંડું ઉત્પન્ન થયું. બ્રહ્માનું રૂપ ધારણ કરી વિષ્ણુએ એક વર્ષ પર્યત ઈડામાં રહી તેના બે ટુકડા કર્યા. પછી પૃથ્વી અને તેના ઉપર સુમેરૂ પર્વત તથા પહાડ બનાવ્યા. પછી સ્વર્ગ તથા પાતાલ Page #227 -------------------------------------------------------------------------- ________________ પૈારાણિક સૃષ્ટિ : (૮) કાલિકાપુરાણ. ૧૯૭ લેાક, તેજથી મહીંક, પવનથી જનલેાક અને ધ્યાનમાત્રથી તપેાલેાક બનાવ્યે. વરાહ અવતાર અને શેષનાગ. વારાહ કલ્પમાં વિષ્ણુને વરાહનું રૂપ લઈ જલમાં મગ્ન થયેલી પૃથ્વીને ઉપર ઉચકી લાવવી પડે છે. તેથી પેાતાની ડાઢ ઉપર રાખીને વરાહ રૂપી વિષ્ણુ પૃથ્વીને ઉપર લાવ્યા. તેને અસ્થિર-ડાલતી જોઈ વિષ્ણુએ શેષનાગને અવતાર ધારણ કરી ફેણ ઉપર ટકાવી પૃથ્વીને સ્થિર કરી અને સાત દ્વીપ તથા સાત સમુદ્રોના વિભાગ કરી પૃથ્વીના છેડા લીધેા. થ્રહ્મા અને રૂદ્ર. બ્રહ્માએ પેાતાના શરીરના એ ભાગ કર્યાં, અધ ભાગ પુરૂષને અને અભાગ નારીને. તેનું નામ રૂદ્ર રાખ્યું કારણકે તે રાતાં રાતાં ઉત્પન્ન થયા. રૂદ્રના કહેવાથી બ્રહ્મા પણ અર્ધનારીશ્વર રૂપ અન્યા. મૈથુની સૃષ્ટિ. ઉક્ત સ્રીભાગમાંથી વિરાટ્ પેદા થયેા. તેણે તપ કરીને સ્વાયંભુવ મનુને ઉત્પન્ન કર્યો. તેણે પણ બ્રહ્માને સંતાષવાની ખાતર તપ કરીને દક્ષને ઉત્પન્ન કર્યાં. ત્યારપછી મરીચિ, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, પ્રચેતસ, વશિષ્ઠ, ભૃગુ અને નારદ એમ દશ પુત્રા પેદા કર્યા. (૪૦ પુ૦ ૩૪૦ ર ્। ૬ થી ૯ સુધી.) પ્રતિસ. મનુ, દક્ષ, મરીચિ આદિએ જે પેાતામાંથી અલગ અલગ સૃષ્ટિ રચી તેનું નામ પ્રતિસગ કહેવાય છે. સ્વાયંભુવ મનુએ છ પુત્રા ઉત્પન્ન કર્યાં, તે ઉપરાંત યક્ષ, રાક્ષસ, પિશાચ, નાગ, ગન્ધ, કિન્નર, વિદ્યાધર, અપ્સરા, સિદ્ધ, ભૂત, મેઘ, વિજળી, વૃક્ષાદિક, મત્સ્ય, પશુ, કીટ, જલચર અને સ્થલચર જીવ પેદા કર્યાં તે સ સ્વાયંભુવ મનુને પ્રતિસગ કહેવાય છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર દેવર્ષિ, મહષિ અને પિતૃગણુ-એ દક્ષના પ્રતિસગ છે. બ્રહ્માએ મુખથી બ્રાહ્મણ, બાહુથી ક્ષત્રિય, ઉરૂથી વૈશ્ય અને પગથી શુદ્ર ઉત્પન્ન કર્યાં તે બ્રહ્માના પ્રતિસર્ગ કહેવાય છે. ૧૯૮ દેવ, દાનવ અને દૈત્ય કશ્યપે બનાવ્યા માટે એ કશ્યપને પ્રતિસંગ છે. મંત્ર તંત્રાદિ અંગિરાનેા પ્રતિસર્ગ છે. વિષ્ણુના નેત્રથી સૂર્ય, મનથી ચંદ્રમા, શ્રોત્રથી વાયુ અને મુખથી અગ્નિ ઉત્પન્ન થયા, એ વિષ્ણુના પ્રતિસગ છે, ચાર પ્રકારના ભૂતગ્રામ રૂદ્રથી ઉત્પન્ન થયા તે રૂદ્રના પ્રતિસર્ગ છે. (rog૦ ૩૪૦ ૨૭ ) આકાલિક સૃષ્ટિ. પ્રલયકાલ સમાપ્ત થતાં કૂર્મરૂપધારી વિષ્ણુ પર્વત સહિત પૃથ્વીને પાતાની પીઠ ઉપર ધારણ કરી જલથી બ્હાર લઈ આવ્યા. બ્રહ્મા વિષ્ણુએ દક્ષ આદિને કહ્યું કે તમે તપ કરી સાષ્ટ્ર બનાવે. મનુજીને કહ્યું કે જે ખીજ લાવ્યા છે તે જમીનમાં એ દો. તેમજ કર્યું. પૃથ્વી વનસ્પતિથી લીલીછમ થઈ ગઈ. ( rog૦ ૩૪૦૨૧ ) પ્રાકૃત પ્રલય. પ્રકૃતિ શિવાય બીજું કંઇ પણ ન રહે, આખું જગત્ પ્રકૃતિમાં લય પામી જાય તેને પ્રાકૃત પ્રલય કહે છે. તેની શરૂઆત સૂર્યની ગરમી વધવાથી થાય છે. પ્રથમ સૂર્યનાં પ્રખર કિરણા જલને શાષે છે. વૃક્ષા અને તરણાં સર્વ સુકાઈ જાય છે. દિવ્ય સા વરસ સુધી પાણીને અભાવે પ્રાણીઓને નાશ થઈ જાય છે. પા ચૂર્ણ થઈ ને વિખરાઈ જાય છે. એક સૂર્યને બદલે ખાર સૂર્યાં ચૌદ ભુવનાને દગ્ધ કરી નાખે છે. પૃથ્વી તથા આકાશ તવાની માફક તપવા લાગે છે. તે સૂયૅનાં Page #229 -------------------------------------------------------------------------- ________________ પૈારાણિક સૃષ્ટિ : (૮) કાલિકાપુરાણ ૧૯૯ કિરણેામાંથી રૂદ્ર નીકળી પાતાલ લેાક સુધી પહેાંચે છે. ત્યાં નાગ, ગન્ધવ, દેવતા, રાક્ષસ, અશિષ્ટ સંપૂર્ણ ઋષિગણના સંહાર કરે છે. રૂદ્રરૂપધારી જનાર્દન પેાતાના મુખમાંથી મહાવાયુ ફૂંકતાં ત્રણે લેાકમાં સે। વરસ સુધી ભમતાં ભમતાં રૂની માકૅ સ વસ્તુને ઉડાડી દે છે. પછી તે મહાવાયુ સૂર્યમંડલમાં પ્રવેશ કરીને મહામેધ ઉત્પન્ન કરે છે. રથચક્ર પરિમિત ધારાથી વરસાદ વરસતાં ધ્રુવલાક પર્યંત ત્રણે લેાક પાણીમાં ડુબી જાય છે. ત્યારપછી રૂદ્ર વાયુરૂપે મેધાને વિખેરી નાખે છે. પછી જનલેાકથી માંડી બ્રહ્મક્ષેાક પર્યંત જે કંઈ રહ્યું હેાય તે સર્વાંના સંહાર કરે છે. ત્યારપછી રૂદ્ર છલગ મારી બાર આદિત્યને ગળી જાય છે અને એક મુક્કી મારી બ્રહ્માંડનેા ચુર્રચુર કરી નાખે છે. પૃથ્વીનેા પણ બ્રહ્માંડ સાથે ચુરેચુરા થઈ જાય છે. રૂદ્ર પાતાની યાગશક્તિદ્વારા નિરાધાર જલને ધારણ કરી લે છે. બ્રહ્માંડની મ્હારનું અને અંદરનું જલ એકાકાર થઈ જાય છે. પછી પૂર્વગ્રસ્ત તેજને આદિત્યને એઞાળી તે દ્વારા જલને શેાષવી નષ્ટ કરે છે. એવી રીતે તેજ, વાયુ અને આકાશને સાર ખેંચી લઇ એ બધાની સત્તા નષ્ટ કરી દે છે. ત્યારપછી રૂદ્ર બ્રહ્માના શરીરમાં અને બ્રહ્મા વિષ્ણુના શરીરમાં પ્રવેશ કરે છે. વિષ્ણુ પેાતાના પાંચભૌતિક શરીરને સમેટી લઈ બ્રહ્મમાં લીન થઈ જાય છે. સ્વપ્રકાશ એક માત્ર બ્રહ્મ અવશિષ્ટ રહે છે. તે વખતે દિવસ કે રાત્રિ, આકાશ કે પૃથ્વી, કંઈ પણ નહિ રહે. (log૦ ૨૦ ૨૪ । રૂ૮ થી ૬૦ સુધી.) આકાલિક પ્રલય. એકદા કપિલ મુનિ મનુ પાસે ગયા અને સ્વાભીષ્ટ સ્થાનની યાચના કરી. મનુજીએ તેમનું અત્યંત અપમાન કર્યું. અપમાનથી કુપિત થઈ કપિલ મુનિએ મનુજીને શ્રાપ દીધેા કે તમે જેના ઉપર પ્રભુત્વ ભાગવી રહ્યા છે. તેમને ઉત્પન્ન કરનાર જ જલપ્રલયથી એમના નાશ કરશે. એટલું કહી કપિલજી અન્યત્ર ચાલ્યા ગયા. મનુજીએ બદરિકાશ્રમમાં જઈ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સૃષ્ટિવાદ અને ઈશ્વર અતિ કઠિન તપ કર્યું. તપથી પ્રસન્ન થયેલ વિષ્ણુભાછલાનું રૂપ ધારણ કરી મનુજી પાસે ગયા. તેમણે પોતાની રક્ષા માટે પ્રાર્થના કરી. મનુજીએ તેને એક મ્હોટા ઘડામાં મુકી દીધો. તેમસ્યથડાજ દિવસમાં એટલો બધો હેટો થઈગયો કે સમુદ્ર શિવાય બીજું સ્થાન તેને રહેવા માટે યોગ્ય નરહ્યું. મનુજીને અત્યંત આશ્ચર્ય થયું. વિચાર કર્યો કે આ પિતે જ પરમેશ્વર છે. પરમેશ્વર વિના બીજા કોઈની આવી તાકાત ન હેય. મનુજીએ તેમની સ્તુતિ કરી અને કપિલના શ્રાપની હકીકત કહી સંભળાવી. મધ્યે કહ્યું. “પ્રલય તે જરૂર થશે પણ હું તમને બચાવવાને બંદેબસ્ત કરીશ. હું જેમ કહે તેમ તમારે કરવું પડશે. જુઓ, સાંભળો, જ્યારે જલપ્રલય થશેને, ત્યારે મલ્યરૂપે હું તમારું રક્ષણ કરીશ. હે મને ! યોગ્ય લાકડાનું એક મજબૂત નાવ બનાવજે. જલપ્રલય થાય ત્યારે સાત ઋષિઓ તથા વનસ્પતિનાં બીજની સાથે તે નાવ પર ચઢી જજો. તે વખતે મારું એક શિંગડું તમને દેખાશે. તેની સાથે નાવ બાંધી દેજે. હું વધેલા જલને સુકાવતે આમતેમ ભ્રમણ કરીશ. જ્યારે જમીન સુકાઈ જશે ત્યારે ભાવથી ઉતરીને નવેસરથી સૃષ્ટિ બનાવી ખ્યાતિ પ્રાપ્ત કરજે.” એટલું કહી મત્સ્ય અને મનુ તિપિતાને સ્થાને ચાલ્યા ગયા. થોડા વખત પછી વરાહરૂપધારી વિષ્ણુ અને સરભરૂપધારી રૂદ્ર વચ્ચે ઘેર સંગ્રામ મંડાયો. પાદાધાતના કઠિન પ્રહારથી સમુદ્રનું પાણી ઉછળીને લેકમાં પસરી ગયું. ઘણું પવ તેને ચૂરેચૂરો થઈ ગયો. તે જ વખતે મૂશળધારા વૃષ્ટિ થઈ એવી રીતે અકાલ પ્રલયની ભયંકર પરિસ્થિતિ જોઈ મનુજી સાત ઋષિઓ અને વનસ્પતિબીજની સાથે નાવમાં ચડી બેઠા અને નાવને સિંગડા સાથે મજબૂત બાંધી લીધું. એક હજાર વરસ સુધી નાવ પાણીમાં ચક્કર ભારતું રહ્યું. જ્યારે જલ પ્રકૃતિસ્થ થયું ત્યારે નાવને હિમાચલના પચાશ હજાર જેજન ઉંચા શિખર સાથે ત્યાંસુધી બાંધી રાખ્યું કે જ્યાંસુધી પાણી પુરેપુરું સુકાઈ ન ગયું. ( का० पु० अ० ३३-३४) Page #231 -------------------------------------------------------------------------- ________________ પિરાણિક સૃષ્ટિ (૯) આત્મપુરાણ ૨૦૧ દૈનંદિન પ્રલય. બ્રહ્માને દિવસ પૂર્ણ થતાં બ્રહ્માને સુવાની ઈચ્છા થઈ ત્યારે વિષ્ણુના નાભિકમલમાં પ્રવેશ કરી આરામથી સુઈ ગયા. બીજી બાજુ રૂદ્ર પર્વવત સૃષ્ટિને સંહાર કર્યો. શેષનાગ પૃથ્વીને છેડી વિષ્ણુ પાસે ચાલ્યા. પૃથ્વી ક્ષણમાત્રમાં નીચે ચાલી ગઈ. બ્રહ્માંડના ખંડેની સાથે ટક્કર ખાઈ ભૂમિ નષ્ટ ન થઈ જાય એટલા માટે વિષ્ણુએ કચ્છ૫– કાચબાનું રૂપ ધારણ કરી બ્રહ્માંડના ખંડેને પગ નીચે દબાવી રાખી પૃથ્વીને પીઠ ઉપર રોકી લીધી. ત્યારપછી નિશ્ચિત થઈ રાત્રિની સમાપ્તિપર્યત વિષ્ણુ સુઈ ગયા. (ા ૩૦ ૨૮) પિરાણિક સૃષ્ટિઃ (૯) આત્મપુરાણ આત્મસૃષ્ટિ (વેદાંત). अतः समायोप्यात्मायं, निर्माय इव संलये। सतमस्को यथा भानु-दिवसे निस्तमा इव ॥ एवं स्थितस्तदा देवः, पूर्वसंस्कारसंस्कृतः । वासानानां समुबोधात्पर्यालोचयदीश्वरः॥ (1 go ૩૦ ૨ ૭૦–૭૨) અર્થ–પ્રલયકાળમાં આ આત્મા (ઈશ્વર) માયા સહિત છતાં ભાયારહિત મનાય છે. જેમ રાત્રે અંધકારસહિત ભાનુ દિવસે અંધકારરહિત થઈ જાય છે. એવી રીતે માયાવિયુક્ત પણ દેવઈશ્વર પૂર્વસંસ્કારથી સંસ્કૃત હોવાથી વાસનાઓની જાગૃતિ થતાં પર્યાલોચના કરે છે. આલોચન-પ્રકાર. આકાશ આદિ સમસ્ત જગત અસ્પષ્ટ રૂપથી મારામાં રહેલું Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સુષ્ટિવાદ અને ઈશ્વર છે તેને સ્પષ્ટ કરીને હું સર્જીઅર્થાત નામરૂપરહિત જે અવ્યાકૃત જગત્ કારણે પાધિમાં વર્તમાન છે તેને નામરૂપસહિત બનાવું. भूरादिलोकसहित-मप्स्वण्डमुदपादयत् । आत्मनो व्यतिरिक्तं तन्नामरूपक्रियात्मकम् ॥ (ચ૦ ૦ ૦ ૨ ૭૩) અર્થ—તે ઈશ્વરે ભૂરું આદિ લોક સહિત અંડ-બ્રહ્માંડ કે જે હિરણ્યગર્ભના શરીર રૂપ હોઈને સૂક્ષ્મ પંચભૂતમાં કાર્યરૂપે સ્થિત છે, તેને ઉત્પન્ન કર્યું. જોકે આત્માથી અલગ કોઈ સ્વતંત્ર સત્તા તેની નથી તે પણ તે નામ રૂપ અને ક્રિયારૂપે અવ્યક્ત હતું તેને વ્યક્ત કર્યું. ત્યારપછી ઈશ્વરે વિચાર્યું કે આ વિરાટું શરીર ચેતનહીન છે તે લાંબા વખત સુધી ટકી શકશે નહિ, જેમ સ્વામી વિનાનું ઘર તરતમાંજ અસ્તવ્યસ્ત થઈ જાય છે, માટે એને ચેતનવાળું બનાવવું જોઈએ. એમ ધારીને વિરા શરીરમાં અપંચીકૃત ભૂતના રાજસ અંશમાંથી કર્મેન્દ્રિય અને સાત્ત્વિક અંશમાંથી જ્ઞાનેન્દ્રિય તે ઉત્પન્ન થઈ ચુકી હતી. તેમાં મુખના છિદ્રમાં શબ્દવ્યવહાર સમ્પાદક વાણી ઉત્પન્ન થઈ અને તેના અધિષ્ઠાતા તરીકે વૈદિક કર્મ સમ્પાદક અગ્નિદેવ પ્રગટ થ. નાસિકાના છિદ્રમાંથી ઘાણ ઈન્દ્રિય અને તેમાંથી અધિષ્ઠાતા વાયુદેવ પ્રગટ થયે. નેત્રના છિદ્રમાંથી ચક્ષુદ્રિય અને તેમાંથી અધિછાતા સૂર્ય પ્રગટ થયો. કાનના છિદ્રમાંથી શ્રોત્રેન્દ્રિય અને તેમાંથી દિશાઓ પ્રગટ થઈ. દેહના સુમ છિદ્રમાંથી ત્વગિન્દ્રિય અને તેમાંથી રામ અને કેશ પ્રગટ થયા. સ્પર્શનેંદ્રિય સહકૃત લેમ અને કેશમાંથી ઓષધિ વગેરે સ્થાવર ઉત્પન્ન થયા અને તેને અધિષ્ઠાતા સ્થાવશેપાધિક વાયુદેવ પ્રગટ થયો. અંતર આકાશમાંથી પાંચ છિદ્રવાળું માંસકમલરૂપ હદય ઉત્પન્ન થયું. તેમાંથી મન અને મનમાંથી ચંદ્ર દેવ પ્રગટ થયો. નાભિછિદ્રમાંથી પ્રાણ અપાનાદિ વાયુ પ્રગટ થયે. ઉપસ્થછિદ્રમાંથી ઉપસ્થ ઈકિય ઉત્પન્ન થઈ કે જેને અંડજ અને Page #233 -------------------------------------------------------------------------- ________________ પૈારાણિક સૃષ્ટિ : (૯) આત્મપુરાણું. ૨૦૩ જરાયુજ શરીરના કારણભૂત માનેલ છે. વીર્યથી પ્રજાપતિ દેવ પ્રગટ થયા. એવી રીતે છિદ્રોની રચના કરીને વિરાટ્ શરીરના હાથ અને પગ બનાવ્યા અને તેમાંથી હાથના અધિષ્ઠાતા ઇંદ્ર અને પગના અધિષ્ટાતા ઉપેદ્ર વિષ્ણુ દેવ પ્રગટ થયા. (૪૦ પુ॰ ૪૦ ૬ | ૧૨) વિરાટ્ શરીરમાં દેવાની અતૃપ્તિ. અપરિમિત વિરાટ્ શરીરમાં દેવતાઓને આશ્રય તે। મલો, પણ તે શરીર સપ્તધાતુમય અને “વિમૂત્રમÄશ્રયઃ ?? (૧૦ ૩૦ ૦ ૨ા ૨૬૭) મલમૂત્રને આશ્રય હેાવાથી તથા દેવતાઓને ખારાક ન મળતાં ભૂખ તરસની પીડા થતી હેાવાથી દેવાએ ઈશ્વરને અરજ કરી કે— 66 नैतस्मादूव्यतिरिक्तं भो, अन्नं पानं च दृश्यते । ततोन्यं भगवन् देहं सृजास्मभ्यं हिताय वै ॥ यत्र स्थिता वयं स्याम हान्नपानस्य भागिनः ॥ " (આ॰ પુ૦ ૪૦ શ્। ૨૦૦) અ—“હું ભગવન્! આ શરીરથી ભિન્ન અન્ન પાન તે કંઈ દેખાતું નથી તે। અમે ભૂખ તરસથી પીડાઈ એ છીએ. અમારા હિત માટે કાઈ ભિન્ન શરીર બનાવા કે જેમાં રહીને અમે અન્ન પાનના ભાતા બનીએ. આ ઉપરથી શ્વિરે દેવાની તૃપ્તિ માટે ગાયનું શરીર બનાવ્યું પણ તેમાં અન્નાદિ ન દેખાવાથી તૃપ્તિ ન થઈ. અશ્વ બનાવ્યા, તેમાં હાથ આદિ ન હેાવાથી સંતાષ ન થયા. એવી રીતે અનેક પ્રકારનાં શરીર અનાવ્યાં પણ દેવાને પ્રમેાદ ન થયે ત્યારે મનુષ્યનું શરીર બનાવ્યું તે જોઈ દેવા ખુશી થયા. ત્યારે ઈશ્વરે કહ્યું કે હવે ભેદભાવ છેાડીને પેાતાતાના સ્થાનમાંથી નિવાસ કરી ભેા. દેવાએ તે પ્રમાણે કર્યું. (આા૦ જુ૦ ૩૪૦ ૨૫ ૨૦૬ થી o) 99 અન્નસૃષ્ટિ. ઈશ્વરે પેાતાના પુત્રાની તૃપ્તિ માટે જલપ્રધાન ૫ંચમહાભૂત Page #234 -------------------------------------------------------------------------- ________________ = ૨૦૪ સૃષ્ટિવાદ અને ઈશ્વર માંથી અન્ન ઉત્પન્ન કર્યું તે પણ પ્રત્યેક વેનિના ખાદ્યભેદથી અનેક પ્રકારનું અન્ન બનાવ્યું. જેમકે મનુષ્યોને માટે વ્રીહિ યવાદિક સ્થાવર અન્ન, સિંહાદિકને માટે જંગમ અન–મૃગાદિક, દેવતાઓ અપાનવાયુ વિના અન્ન ભક્ષણ ન કરી શક્યા, ત્યારે પ્રાણવાયુરૂપે ઈશ્વરે તેમાં પ્રવેશ કર્યો અને અન્ન ખવરાવી દીધું. (To go 1. ૨ા ૨૨૭ થી ૨૨૦) આત્મપ્રવેશ. વાફથી માંડી પ્રાણ સુધીના દેવતાઓને સ્થાન ભવ્યું છતાં ચૈતન્ય વિના તે કંઈ પણ કરવાને શક્તિમાન નથી એમ ધારી ઈશ્વરે મસ્તકના મધ્ય ભાગમાં થઈને પોતાના પુત્રોનાં શરીરમાં પ્રવેશ કર્યો. નિરંજન ઈશ્વરને પણ બાહ્ય અર્થભેગ. यदा बाह्यार्थभोगार्थ, कर्मादत्ते निरञ्जनः । अनादिमायया तस्मिन् , काले वेधा प्रजायते ॥ (સા. પુ૧૦ ૨ા ૨૭૮) અર્થ–ઈશ્વર નિરંજન છતાં બાહ્ય પદાર્થને ભેગને માટે કર્મ ગ્રહણ કરે છે તે અનાદિકાળથી લાગેલી માયાના યોગથી. તે માયાને લીધે જ તે વખતે સ્ત્રી અને પુરૂષ રૂપે પોતાના બે ભાગ કરે છે. (જે સ્વાયંભુવ મનુ અને શતરૂપાના નામથી પ્રસિદ્ધ છે.) શુભાશુભ કર્મ કરાવનાર ઈશ્વર. कारयत्येष एवैतान् , जन्तून्नानाशरीरगान् । भृत्यानिष्टानिव सदा, कर्मणी साध्वसाधुनी॥ | (To go . રરૂ૩) અથ–નાના પ્રકારના શરીરધારી આ જીવોને ઈશ્વર જ ઈષ્ટ અનિષ્ટ કર્મો કરાવે છે; જેવી રીતે શેઠ નેકર પાસે ભલાં બુરાં કૃત્ય કરાવે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ પૈારાણિક સૃષ્ટિ : (૯) આત્મપુરાણુ. यानयं नरकं नेतुं, समिच्छति महेश्वरः । एतान् कारयति स्वामी, पापं कर्मैव केवलम् ॥ स्वर्गं नेतुं हि यानिच्छेत्, कारयेत्पुण्यमेव तान् । मनुष्यजातिं नेष्यन् स, कारयेत्पुण्यपातके ॥ (બ્રા॰ પુ૦ ૪૦ | ૨રૂ૪–૨૯) અથ ઈશ્વર જેને નરકમાં લઈ જવા ચાહે છે તેમની પાસે કેવલ પાપકર્મજ કરાવે છે. જેને સ્વર્ગમાં લઈ જવા ચાહે છે તેમની પાસે કેવલ પુણ્યકર્મ કરાવે છે અને જેને મનુષ્યયેાનિમાં લઈ જવા ચાહે છે તેમની પાસે પુણ્ય તથા પાપ–ઉભય કર્મ કરાવે છે. राजेवायं फलं दद्यात् कर्मणोः साध्वसाधुनोः । इच्छानुसारतस्तेषां कारयत्येष कर्मणी ॥ विषमस्तेन नैवायं, सर्वभूताधिपो महान् ॥ " ૨૦૫ (frog॰ અ૰ છુ। ૨૩૬) અં—શ્વિર જીવાની ઇચ્છાનુસાર શુભ અશુભ કર્મો કરાવે છે અને રાજાની માફક સારાં નરસાં કર્મોનું ફૂલ આપે છે. એટલા માટે સર્વ ભૂતાના અધિપતિ એ મહાન ઈશ્વર અન્યાયી નથી. जननी जनको वापि, सुखदुःखे यथैव हि । ददाति तद्वद् भगवान्, भूतानां निर्घृणो नहि ॥ (આા૦ પુ૦ ૪૦ ૪। ર૯) અ—જેમ માતા પિતા પુત્રને સુખ આપે તે સારાને માટે અને દુઃખ આપે તાડનાદિ કરે તેપણ સારાને માટે જ હોય છે તેમ ઈશ્વર ભૂતાને સ્વર્ગ આપે કે નરક આપે તે જીવાના શ્રેયને માટેજ હાય છે માટે ઈશ્વર નિર્દય નથી. જગત અને બ્રહ્માની અભિન્નતા. सर्वमेतज्जगच्छक ! नामरूपक्रियात्मकम् । विश्वमित्यादि नामास्य रूपं स्याद्भूतभौतिकम् । Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સષ્ટિવાદ અને ઈશ્વર सृष्टिस्थितिलयास्तस्य क्रियाः प्रोक्ता मनीषिभिः॥ | (To go ૩૦ ક. ૨૨) અર્થ–હે શક ! આ સમસ્ત જગત નામ, રૂપ અને ક્રિયાત્મક છે. વિશ્વ, લોક, દુનીયા, સંસાર ઇત્યાદિ જગતનાં નામ તે નામજગત છે. પંચભૂત તથા તેના વિકારોનો સમૂહ તે રૂપજગત યા એહ જગતનું રૂપ છે. સર્ગ, પાલન અને વિનાશ—એ જગતની ક્રિયા છે. એમ નામ, રૂપ અને ક્રિયા શિવાય જગત એવી કઈ અલગ વસ્તુ નથી. જેમ ઘટ આદિ નામ વર્તુલ પૃથુબુદ્ધોદરાદિક રૂપ અને જલાહરણાદિ ક્રિયા એ ત્રણ મલીને ઘટ છે, એમ ૫ટ આદિ સવ વસ્તુમાં સમજવું. વસ્તુતઃ નામ, રૂપ અને ક્રિયા એ ત્રણ અલગ અલગ વસ્તુ નથી કિન્તુ એક રૂપ છે તે બતાવે છે. अवस्थाया विशेषः, स्यावस्तुनोऽत्र क्रिया यतः । तस्मान्न रूपतो भिन्ना, क्रियानामात्र विद्यते ।। नाममात्रेण रूपं स्याद्विचारे नास्ति तद्यतः । तस्मान्नामात्मकं कार्य, नानोनान्यद्धि वस्तु सत् ॥ एकमेतत् त्रयं सर्व, नामरूपक्रियात्मकम् ।। | (HIs To Go 8ા ૨૨-૨૨૭) અર્થ–આ વસ્તુ નવીન છે, આ પ્રાચીન છે, ઇત્યાદિ વ્યવહારની પેઠે ક્રિયા પણ વસ્તુની અવસ્થાવિશેષનું જ નામ છે, એટલા માટે વસ્તુના સ્વરૂપથી ક્રિયા ભિન્ન નથી. ઘટાદિ પદાર્થોનું રૂપ તેના નામમાત્રથી જાણી શકાય છે. એટલે નામથી અતિરિત વસ્તુનું રૂપ કંઈ છે નહિ; માટે પૂર્વોક્ત નામ, રૂપ અને ક્રિયા પરસ્પર ભિન્ન ભિન્ન નથી કિન્તુ એકરૂપ છે. नामादि नैव भिन्नं स्यात् , कारणात्स्वात्मनस्तथा। कार्यत्वेन यथा सर्पो, रजोभिन्नो न विद्यते । (સાપુ. ૧૦ ક. ૨૨૮) Page #237 -------------------------------------------------------------------------- ________________ અ૩ણ ૨૦૭ પિરાણિક સૃષ્ટિ : (૯) આમપુરાણ અર્થ–જેવી રીતે નામાદિ કાર્ય પરસ્પર ભિન્ન ભિન્ન નથી તેવી રીતે પોતાના કારણરૂપ આત્માથી પણ ભિન્ન નથી. જે કાર્ય જે ઉપાદાનથી ઉત્પન્ન થાય છે તે કાર્ય તે ઉપાદાનથી અલગ નથી હેતું જેમ રજુથી સર્પ ભિન્ન નથી દેખાતે. इदं सर्वं जगच्छक ! ब्रह्मपूर्णमभूत्पुरा । मेघादिकं यथाकाशं, मेघाधुत्पतितः पुरा ॥ | (ગo go ગs કી ૨૧). અર્થ–હે શક્ર ! આ નામરૂપાત્મક જગત સૃષ્ટિની પહેલાં બ્રહ્મરૂપ હતું જેમ મેધાદિક ઉત્પન્ન થયા પહેલાં આકાશરૂપ જ હતા. આકાશ ભિન્ન દેખાતા ન હતા. नामरूपात्मकं विश्वं, ब्रह्ममात्रव्यवस्थितम् । अवगम्यात्र विद्वांसो, मायां ते कल्पयन्ति हि ॥ (aro ro Jo Sા ૨૨૨) અર્થ–સૃષ્ટિ પહેલાં નામરૂપાત્મક જગત કારણરૂપ બ્રહ્મમાંજ અવસ્થિત હતું એમ જાણુને વિદ્વાનો કારણતાને નિર્વાહ કરવાને માટે તેમાં માયાની કલ્પના કરે છે. માયા વિના કેવલ બ્રહ્મમાં કારણતા સંભવી શકે નહિ માટે વિદ્વાને કારણુતાને નિર્વાહ કરવા સારૂ કલ્પના કરે છે એમ કહ્યું; કારણકે બ્રહ્મ મના વચનગોચર તે છે નહિ. સર્પ રજુ જેમ ભિન્ન નથી તેમ માયા અને બ્રહ્મ પણ ભિન્ન નથી. સ્પષ્ટીકરણ. આત્મપુરાણની ટીકા શંકરાચાર્યો કરી છે. શંકરાચાર્યની દૃષ્ટિ વેદાંતમયી છે. વેદાંત દષ્ટિએ જગત કલ્પના માત્ર છે, કેમકે “ત્ર સત્ય ગરિમાનાવો ઘર વાપરઃ” રજુમાં જેમ સર્ષની બ્રાંત છે તેમ બ્રહ્મમાં જગતની ભ્રાંતિ છે. માયાની સ્વતંત્ર સત્તા નથી તો માયાથી કપેલ જગતની સત્તા ક્યાંથી હોય ? જ્યાં સત્તા જ નથી ત્યાં Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સૃષ્ટિવાદ અને ઈશ્વર તેના કર્તાને સવાલ જ ક્યાં રહ્યો ? જે કે મૂલમાં ગ્રંથકારે અંડ શબ્દનો પ્રયોગ કરી બીજી સૃષ્ટિની માફક આ પણ અંડસૃષ્ટિ બતાવી છે પણ ટીકાકાર શંકરાચાર્યો અંડ શબ્દનો અર્થ બ્રહ્માંડ કર્યો છે. બ્રહ્માંડ એટલે જગત અને જગત તે કલ્પનામાત્ર, એ હિસાબે સૃષ્ટિ પણ કલ્પનામાત્ર છે. ક્રિશ્ચિયન સૃષ્ટિ. પહેલા દિવસની કાર્યવાહી. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કીધાં. અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી, ને જલનિધિ પર અંધારું હતું, ને દેવને આત્મા પાણુ પર હાલતો થયો. અને દેવે કહ્યું, અજવાળું થાઓ, ને અજવાળું થયું અને દેવે તે અજવાળું જોયું કે તે સારું છે, ને દેવે અજવાળું તથા અંધારૂં જુદાં પાડ્યાં. અને દેવે અજવાળાને દહાડે કહ્યો ને અંધારાને રાત કહી. અને સાંજ હતી તથા સવાર હતી, પહેલો દિવસ. (બાઈબલ ગુજરાતીઃ ઉત્પત્તિ. અ. ૧) બીજા દિવસની કાર્યવાહી. અને દેવે કહ્યું કે પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ, ને પાણીને પાણીથી જુદાં કરે. અને દેવે અંતરિક્ષ બનાવ્યું, ને અંતરિક્ષની તળેનાં પાણીને અંતરિક્ષની ઉપરનાં પાણીથી જુદાં કીધાં, ને તેવું થયું. અને દેવે તે અંતરિક્ષને આકાશ કહ્યું. અને સાંજ હતી તથા સવાર હતી, બીજે દિવસ. (બાગુ. ઉત્પત્તિ. અ. ૧) ત્રીજા દિવસની કાર્યવાહી. અને દેવે કહ્યું કે આકાશ તળેનાં પાણી એક જગ્યામાં એકઠાં થાઓ, ને કારી ભૂમિ દેખવામાં આવ; ને તેવું થયું. અને દેવે કરી ભૂમિને પૃથ્વી કહી, ને એકઠાં થયેલાં પાણીને સમુદ્રો કહ્યો; ને દેવે Page #239 -------------------------------------------------------------------------- ________________ ક્રિશ્ચિયન સૃષ્ટિ ૨૦૯ જોયું કે સારૂં છે. અને દેવે કહ્યું કે ધાસ તથા ખીજદાયક શાક તથા ફળશ્રૃક્ષ પાતપેાતાની જાત પ્રમાણે ફળદાયક, જેનાં ખીજ પેાતામાં પૃથ્વી પર છે, તેઓને પૃથ્વી ઉગાવે ને એમ થયું......... અને સાંજ હતી તથા સવાર હતી, ત્રીજો દિવસ. ( ખા. ગુ. ઉત્પત્તિ. અ. ૧) ચેાથા દિવસની કાર્યવાહી. અને દેવે કહ્યું કે, રાત દહાડા જુદાં કરવા સારૂ, આકાશના અંતરિક્ષમાં જ્યેાતિએ થાએ, ને તેએ ચિન્હો તથા ઋતુએ તથા દિવસે તથા વર્ષોને અર્થે થાઓ. અને તેઓ પૃથ્વી પર અજવાળુ આપવા સારૂ આકાશના અંતરક્ષમાં જ્યોતિએ થાઓ; ને તેવું થયું. અને દેવે દિવસ પર અમલ ચલાવનારી એક મેાટી જ્યેાતિ ને રાત પર અમલ ચલાવનારી એક તેનાથી નાની જ્યેાતિ, એવી એ મેટી જ્યાતિ બનાવી, ને તારાઓને પણ બનાવ્યા. અને દેવે પૃથ્વી પર અજવાળું આપવાને, તથા દહાડા તથા રાત પર અમલ ચલાવવાને, ને અજવાળું તથા અંધારૂં જુદાં કરવાને, આકાશના અંતરિક્ષમાં તેઓને સ્થિર કીધાં; ને દેવે જોયું કે તે સારૂં છે. અને સાંજ હતી, તથા સવાર હતી, ચેાથેા દિવસ. ૧૪ ( ખા. ગુ. ઉત્પત્તિ. અ. ૧) પાંચમા દિવસની કાય વાહી. અને દેવે કહ્યું કે, જીવજન્તુએ ને પાણી પુષ્કળ ઉપજાવા, તથા પૃથ્વી પરના આકાશના અંતરિક્ષમાં પક્ષીએ ઉડે...અને દેવે તેઓને આશીર્વાદ દઈ ને કહ્યું કે, સફળ થાઓ, ને વધેા, ને સમુદ્રમાંનાં પાણી ભરપૂર કરે, ને પૃથ્વી ઉપર પક્ષીઓ વધેા. અને સાંજ હતી તથા સવર્ હતી, પાંચમા દિવસ. ( યા. ગુ. ઉત્પત્તિ. અ. ૧) Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સુષ્ટિવાદ અને ઈશ્વર છઠા દિવસની કાર્યવાહી. અને દેવે કહ્યું કે, પ્રાણીઓને પોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામપશુઓ તથા પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવે; ને તેવું થયું...અને દેવે કહ્યું કે આપણે પિતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; ને તેઓ સમુદ્રના માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા ગ્રામપશુઓ પર, તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવે. એમ દેવે પિતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કીધું. તેણે તેઓને નર નારી ઉત્પન્ન કીધાં. અને દેવે તેઓને આશીર્વાદ દીધો, ને દેવે તેઓને કહ્યું કે, સફળ થાઓ, અને વધો...અને દેવે કહ્યું કે, જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે, ને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે, તેઓને મેં તમને આપ્યાં છે, તેઓ તમને ખોરાકને સારૂ થશે. અને પૃથ્વીનું દરેક પશુ, તથા આકાશમાંનું દરેક પક્ષી, તથા પૃથ્વી ઉપર પેટે ચાલનારું દરેક પ્રાણી, જેમાં જીવન શ્વાસ છે, તેઓને ખોરાક સારૂ મેં સર્વ લીલોતરી આપી છે; ને તેવું થયું. અને દેવે જે સર્વ ઉત્પન્ન કીધું તે જોયું; ને જુઓ, તે ઉત્તમોત્તમ. અને સાંજ હતી તથા સવાર હતી, છઠો દિવસ. (બા. ગુ. ઉત્પત્તિ. અ. ૧) અને આકાશ તથા પૃથ્વી, તથા તેઓનાં સર્વ સૈન્ય પુરાં થયાં. અને દેવે પિતાનું જે કામ કર્યું હતું તે સાતમે દિવસે પુરૂં કીધું ને પિતાનાં સર્વ કરેલાં કામોથી સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યો. અને દેવે સાતમા દિવસને આશીર્વાદ દીધો, ને તેને પવિત્ર ઠેરા, કેમકે તેમાં દેવ પિતાનાં બધાં ઉત્પન્ન કરવાનાં તથા બનાવવાનાં કામથી સ્વસ્થ રહ્યો. (બા. ગુ. ઉત્પત્તિ. અ. ૧-૨) Page #241 -------------------------------------------------------------------------- ________________ ક્રિશ્ચિયન સુષ્ટિ ૨૧૧ મનુષ્યની ઉત્પત્તિ. અને યહોવાહ દેવે ભૂમિની માટીથી માણસને બનાવ્યો, ને તેનાં નસ્કોરાંમાં જીવનને શ્વાસ કુંક, ને માણસ સજીવ પ્રાણ થયું. અને યહોવાહ દેવે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી ને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું. અને યહોવાહ દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાધામાં સારાં છે તેઓને, ને વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ, તથા ભલું ભુંડું જાણવાનું વૃક્ષ ઉગાવ્યાં. અને વાડીને પાણી પાવા સારૂ એક નદી એદનમાંથી નિકળી, ને ત્યાંથી પુત્રીને તેના ચાર ફાંટા થયા. ...અને એદનવાડી ખેડવાને, તથા તેનું રક્ષણ કરવાને, યહોવાહ દેવે તે માણસને તેમાં રાખ્યો. અને યહોવાહ દેવે તે માણસને આ હુકમ આપ્યો કે, વાડીના દરેક વૃક્ષ પરથી તું ખાયા કર; પણ ભલુંÉડું જાણવાના વૃક્ષ પરનું તારે ખાવું નહિ, કેમકે જે દિવસે તું ખાશે તેજ દિવસે તું મરશે જ મરશે. અને યહોવાહ દેવે કહ્યું કે, માણસ એકલો રહે તે સારું નથી; હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. અને યહોવાહ દેવે ખેતરના હરેક જાનવરને, તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્ન કીધાં; ને તે માણસ તેઓનું નામ શું પાડશે, એ જેવાને તેને તેની પાસે લાવ્યો...અને તે માણસે સર્વ ગ્રામપશુનાં, તથા આકાશનાં પક્ષીઓનાં, તથા સર્વ વનપશુઓનાં નામ પાડવાં; પણ આદમને એગ્ય એવી સહાયકારી મળી નહિ. અને યહોવાહ દેવે આદમને ભર ઉંઘમાં નાંખે; ને તે ઉંઘી ગયા, પછી તેણે તેની પાંસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું; ને યહોવાહ દેવે જે પાંસળી માણસમાંથી લીધી હતી, તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે લાવ્યો. અને તે માણસે કહ્યું કે, આ મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે; તે નારી કહેવાશે, કેમકે તે નરમાંથી લીધેલી છે. (બા. ગુ. ઉત્પત્તિ. અ. ૨) Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સુષ્ટિવાદ અને ઈશ્વર મનુષ્યનું પાપી બનવું અને ઈશ્વરને શ્રાપ. હવે યહોવાહ દેવનાં બનાવેલાં સર્વ ખેતરનાં જાનવરો કરતાં સર્ષ ધૂર્ત હતો; ને તેણે સ્ત્રીને કહ્યું કે, શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે, વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સપને કહ્યું કે, વાડીનાં વૃક્ષનાં ફળ ખાવાની અમને રજા છે; પણ દેવે કહ્યું છે કે, વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહિ, રખે તમે ભરો. અને સર્ષે સ્ત્રીને કહ્યું કે, તમે નહિજ મરશો, કેમકે દેવ જાણે છે કે તમે ખાશે તેજ દિવસે તમારી આંખો ઉઘડી જશે, ને તમે દેવના સરખા ભલુંÉડું જાણનારાં થશે. અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઈચ્છવાજોગ એવું આ વૃક્ષ છે, તે જોઈને સ્ત્રીએ ફળ તેડીને ખાધું, ને તેની સાથે પિતાને વર હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું. ત્યારે તે બન્નેની આંખો ઉઘડી ગઈ, ને તેઓએ જાણ્યું કે અમે નાગાં છીએ; ને અંજીરીનાં પાતરાં સિવીને તેઓએ પોતાને સારૂ આચ્છાદન બનાવ્યાં. અને દિવસને દહાડે પહોરે વાડીમાં યહોવાહ દેવ ફરતો હતો, તેનો અવાજ તેઓએ સાંભળ્યો; ને તે બન્ને વૃક્ષમાં સંતાઈ ગયાં. અને યહોવાહ દેવે આદમને હાંક મારીને કહ્યું કે, તું ક્યાં છે? ને તેણે કહ્યું કે, મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો ને હું નાગે તે માટે બીધે, ને હું સંતાઈ ગયો. અને તેણે કહ્યું, તને કોણે કહ્યું કે તું નાગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કીધી હતી, શું, તે તે ખાધું છે? અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારૂ જે સ્ત્રી તેં મને આપી છે તેણે મને વૃક્ષ પરનું આપ્યું ને મેં ખાધું. અને યહોવાહ દેવે સ્ત્રીને કહ્યું, આ તેં શું કીધું છે? ને સ્ત્રીએ કહ્યું કે, સર્ષે મને ભુલાવી, ને મેં ખાધું. અને યહોવાહ દેવે સપને કહ્યું કે તેં કીધું છે તે માટે તું સર્વ ગ્રામપશુઓ તથા વનપશુઓ કરતાં શ્રાપિત છે; તું પેટે ચાલશે, ને Page #243 -------------------------------------------------------------------------- ________________ ક્રિશ્ચિયન સૃષ્ટિ ૨૧૩ પોતાના સર્વ દિવસ લગી ધૂળ ખાશે; ને તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારા સંતાનની તે તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, તે તારૂં માથું છુંદશે, ને તું તેની એડી છુંદશે. સ્ત્રીને તેણે કહ્યું કે, હું તારા શાક તથા તારા ગરાદરપણાનું દુ:ખ ઘણુંજ વધારીશ. તું દુઃખે આળક જણશે, ને તું તારા વરને આધીન થશે, તે તે તારા પર ધણીપણું કરશે. અને આદમને તેણે કહ્યું કે, તે તારી વહુની વાત માની, ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે, તારે ન ખાવું તે વૃક્ષનું ફળ (તે) ખાધું; એ સારૂ તારે લીધે ભૂમિ શ્રાપિત થઈ છે; તેમાંથી તું પેાતાના આયુષ્યના સર્વ દિવસેામાં દુખે ખાશે; તે કાંટા તથા કંટાળા તારે સારૂ ઉગાવશે, ને તું ખેતરનું શાક ખાશે. તું ભૂમિમાં પા। જશે ત્યાંસુધી તું તારા મ્હાંને પરસેવા ઉતારીને રોટલી ખાશે, કેમકે તું તેમાંથી લેવાયા હતા, ને તું ધૂળ છે, ને પાછે ધૂળમાં જશે. અને તે માણસે પેાતાની વહુનું નામ હવા ( એટલે સજીવ) પાડયું, કેમકે તે સ` સજીવની મા હતી. અને યહેાવાહ દેવે આદમ તથા તેની વહુને સારૂ ચામડાનાં વસ્ત્ર બનાવ્યાં, ને તેને પહેરાવ્યાં. ( થ્યા. ગુ. ઉત્પત્તિ અ. ૩) યહેાવાહ ( ર ) ને ભય. અને યહેાવાહ દેવે કહ્યું કે, જુએ, તે માણુસ આપણામાંના એકના સરખા ભલુંભુડુ' જાણનાર થયા છે; ને હવે રખે તે હાથ લાંબે કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા છવે; માટે જે ભૂમિમાંથી તેને લીધેા હતેા, તે ખેડવાને યહેાવાહ દેવે એદન વાડીમાંથી તેને કાઢી મૂક્યા. અને તે માણસને હાંકી કાઢીને તેણે જીવનના વૃક્ષની વાટને સાચવવા સારૂ કરૂખે તથા ચાતરફ કરનારી અગ્નિરૂપી તલવાર એદનવાડીની પૂર્વ ગમ મૂકી. ( ખા. ગુ. ઉત્પત્તિ. અ. ૩) Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સૃષ્ટિવાદ અને ઈશ્વર આદમની આયુ. દેવે માણસને ઉત્પન્ન કીધું, તે દિવસે દેવની પ્રતિમા પ્રમાણે તેણે તેને બનાવ્યું; પુરુષ તથા સ્ત્રી તેણે તેઓને ઉત્પન્ન કર્યા, ને તેઓને આશીર્વાદ દીધે, ને તેઓની ઉત્પત્તિને દિવસે તેઓનું નામ આદમ પાડયું. અને આદમ એકસે ત્રીસ વરસનો થયો ત્યારે તેને પિતાની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે દીકરે થયો; ને તેણે તેનું નામ શેથ પાડયું. અને શેથને જન્મ થયા પછી આદમના દિવસ આઠમેં વરસ હતાં, ને તેને દીકરા દીકરીઓ થયાં. અને આદમના સર્વ દહાડા નવસે ત્રીસ વરસ હતાં; ને તે મરી ગયો. (બા. ગુ. ઉત્પત્તિ. અ. ૫) (આદમના પાછળના વર્ણનથી જણાય છે કે....અને શેથના સર્વ દહાડા ૯૧ર વર્ષ હતાં અને તે મરી ગયે. તેના પુત્ર એનેશની ૯૦૫ વર્ષની આયુષ્ય હતી. તેના પુત્ર કેનાનની ૧૦ વર્ષની, તેના પુત્ર માહલાલએલની આયુષ્ય ૮૯૫ વર્ષની, તેના પુત્ર યારેદની ૯૬ર વર્ષની અને તેના પુત્ર હોખની આયુ ૯૬૯ વર્ષની થઈ હોખના પ્રથમ પુત્ર મયૂશેલાહની આયુ ૯૬૯ વર્ષની અને બીજા પુત્ર લામેખની આયુ ૭૭૭ વર્ષની થઈ. આ પ્રમાણે આદમની વંશાવલી બતાવવામાં આવેલ છે. અને લામેખ ૧૮૨ વર્ષનો થયો ત્યારે તેને દીકરે થયો. અને તેણે તેનું નામ નુહ (એટલે વિસામો) પાવું...........પિતાના જમાનામાં નુહ ન્યાયી તથા સીધે માણસ હતો; ને નુહ દેવની સાથે ચાલતે. અને નૂહને શેમ તથા હામ તથા યાફેથ એ ત્રણ દીકરા થયા. પણ દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ને પૃથ્વી જુલમથી ભરપુર થઈ હતી. અને દેવે પૃથ્વી પર જોયું, ને જુઓ, તે દુષ્ટ હતી, કેમકે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કીધી હતી. અને દેવે નુહને કહ્યું કે મારી આગળ સર્વ જીવન અંત આવ્યો છે, કેમકે તેઓને લીધે પૃથ્વી જુલ્મ ભરેલી છે, ને જુઓ. હું તેઓને પૃથ્વી સુદ્ધાં સંહાર કરીશ. (બા.ગુ. ઉત્પત્તિ. અપ-૬) Page #245 -------------------------------------------------------------------------- ________________ ક્રિશ્ચિયન સૃષ્ટિ ક્રિશ્ચિયન સ્ત્ર. આકાશમાં એક રાજ્યાસન મુકાયું, ને રાજ્યાસન પર બેઠેલા એક હતા; તે જે બેઠા હતા તે જોવામાં યાપિસ પાષાણુ તથા લાલ સરખા હતા, તે રાજ્યાસનની આસપાસ મેધધનુષ્ય જોવામાં લીલમ સરખું હતું; અને રાજ્યાસનની આસપાસ ચેાવીસ આસને હતાં, તે તે આસને! પર ચાવીસ વડીલેા બેઠેલા મે' દીઠા, જેઓએ ઉજળાં વસ્ત્ર પહેરેલાં હતાં ને જેએનાં માથાં ઉપર સેાનાના મુગટ હતા. અને રાજ્યાસનમાંથી વિજળીએ તથા વાણીએ તથા ગર્જનાઓ નિકળતાં હતાં; ને રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવા મળતા હતા, તે દેવના સાત આત્મા છે. અને રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવા ચળકતા સમુદ્ર હતા, ને રાજ્યાસનની મધ્યે તથા રાજ્યાસનની આસપાસ આગળ પાછળ આંખે ભરેલા એવા ચાર પ્રાણી હતા. અને પહેલા પ્રાણી સિંહના જેવા, ને બીજો પ્રાણી વાછરડા જેવા હતા, ને ત્રીજા પ્રાણીને માણસના સરખું મ્હાં હતું, ને ચેાથેા પ્રાણી ઉડતા ગરૂડના સરખા હતા. અને તે ચાર પ્રાણીઓમાંના દરેકને છ છ પાંખ હતી, ને આસપાસ તથા માંહેથી આંખે ભરેલા હતા, તે તે પવિત્ર પવિત્ર પવિત્ર પ્રભુદેવ, સવ સમ, જે હતા, તે છે, આવવાના છે, એમ કહેતાં તેઓ રાત દહાડા વિસામેા લેતા નથી. અને રાજ્યાસન પર બેઠેલેા, જે સદા સ કાળ સુધી જીવતા છે, તેને ભજશે, તે પેાતાના મુગટ રાજ્યાસન આગળ નાખીને કહેશે કે, એ અમારા પ્રભુ તથા દેવ, મહિમા તથા માન તથા પરાક્રમ પામવાને તું લાયક છે, કેમકે તે સ` ઉત્પન્ન કીધાં, ને તારી ઈચ્છાના કારણથી તે હતાં, ને ઉત્પન્ન થયાં..........અને રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચમાં તથા વડીઢ્ઢાની વચમાં મારી નાખેલાના જેવું એક હલવાન ઉભું રહેલું મેં દીઠું; ને તેને સાત શીંગડાં તથા સાત આંખ હતી; એ (આંખા) દેવના સાત આત્મા ૨૧૫ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સુષ્ટિવાદ અને ઈશ્વર છે, જે આખી પૃથ્વીમાં મેકલેલા છે. અને તેણે જઈને રાજ્યસન પર બેઠેલાના જમણા હાથમાંથી તે (પુસ્તક) લીધું. અને જ્યારે તે પુસ્તક લીધું, ત્યારે ચાર પ્રાણીઓ તથા ૨૪ વડીલો હલવાનની આગળ પડ્યા; ને હરેકને વિણા તથા ધૂપે ભરેલા સેનાના પ્યાલાં હતાં. તે ધૂપ પવિત્રની પ્રાર્થનાઓ છે. અને તેઓએ નવું કીર્તન ગાતાં કહ્યું કે, તું પુસ્તક લેવાને તથા તેની મુદ્રા ઉઘાડવાને લાયક છે, કેમકે તું મારી નંખા હતા ને તે પિતાને તેંહીએ, દેવને સારૂ સર્વ કુળ તથા ભાષા તથા લોક તથા દેશોમાંના વેચાતા લીધા છે; ને અમારા દેવને સારૂ તેમને રાજ્ય તથા યાજકે કીધા છે, ને તેઓ પૃથ્વી પર રાજ્ય કરે છે. અને મેં જોયું, અને રાજ્યસન તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણું દૂતની વાણી સાંભળી. અને તેઓની ગણત્રી ક્રોડેના કોડની ને લાખોના લાખની હતી. તેઓએ મેટે સાદે કહ્યું કે જે હલવાન મારી નંખાયું હતું તે પરાક્રમ તથા સંપત તથા જ્ઞાન તથા સામર્થ્ય તથા ભાન તથા મહિલા તથા સ્તુતિ પામવા લાયક છે. અને હરેક ઉત્પન્ન કરેલું જે આકાશમાં તથા પૃથ્વી પર તથા પૃથ્વીની તળે તથા સમુદ્રમાં છે, વળી તેઓમાંનાં સઘળાં જે છે તેઓને એમ કહેતાં મેં સાંભળ્યાં કે, રાજ્યસન પર જે બેઠેલે છે તેને તથા હલવાનને, સ્તુતિ તથા માન તથા મહિમા તથા બળ સદા સર્વ કાળ સુધી થાઓ. ત્યારે ચારે પ્રાણીએ કહ્યું, આમેન; ને વડીલોએ પગે પડીને તેનું ભજન કીધું. (બા. ગુ. પ્રકટીકરણ અ. ૪–૫) નેકી-બદીને ઈન્સાફ અને જ્યારે માણસને દીકરે પિતાના મહિનામાં સર્વ પવિત્ર દૂતો સુદ્ધાં આવશે, ત્યારે તે પિતાના મહિમાના રાજ્યસન પર બેસશે. અને સર્વ લોક તેની આગળ એકઠા કરાશે. અને જેમ ઘેટાંપાલક ઘેટાને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એક બીજાથી જુદા પાડશે. અને ઘેટને તે પિતાને જમણે હાથે, પણ બકરાને ડાબે હાથે Page #247 -------------------------------------------------------------------------- ________________ ક્રિશ્ચિયન સૃષ્ટિ ૨૧૭ રાખશે. ત્યારે રાજા પેાતાની જમણી તરફનાતે કહેશે કે, મારા આપના આશીર્વાદિતા, તમે આવેા, જે રાજ્ય જગતના પાયા નાખ્યા અગાઉ તમારે સારૂ તૈયાર કીધેલું છે, તેને વારસા લે. કેમકે હું ભૂખ્યા હતા, ત્યારે તમે મને ખાવાનું આપ્યું; હું તરસ્યા હતા ત્યારે તમે મને (પાણી) પાયું; હું પારકા હતા, ત્યારે તમે મને પરાણે રાખ્યા; હું નાગા હતા, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માં। હતા ત્યારે તમે મને જોવા આવ્યા; હું કંદમાં હતા, ત્યારે તમે મારી પાસે આવ્યા. ત્યારે ન્યાયીએ તેને ઉત્તર દેતાં કહેશે કે, પ્રભુ, યારે અમે તને ભૂખ્યો દેખીને ખવાડયુ, અથવા તરસ્યા દેખીને (પાણી) પાયું? ને ક્યારે અમે તને પારકા દેખીને પરાણા રાખ્યા, અથવા નાગે! દેખીને વસ્ત્ર પહેરાવ્યાં? અને ક્યારે અમે તને માંદે અથવા કેદમાં જોઈ નેતારી પાસે આવ્યા ? ત્યારે રાજા ઉત્તર દેતાં તેમને કહેશે હું તમને ખચિત કહું છું કે, આ મારા ભાઈ એમાંના બહુ નાનાએમાંથી એકને તમે તે કીધું એટલે મને કીધું. પછી ડાબી તરફનાંઓને પણ તે કહેશે કે, એ શાપિતા, જે સČકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતાને સારૂ તૈયાર કીધેલે છે, તેમાં તમે મારી આગળથી જાએ. કેમકે હું ભૂખ્યા હતા પણ તમે મને ખાવાનું આપ્યું નહિ; હું તરસ્યા હતા, પણ તમે મને (પાણી) પાયું નહિ; (ઈત્યાદિ પૂર્વવત્ )...... હું તમને ચિત કહું છું કે, આ બહુ નાનાએમાંથી એકને તમે તે કીધું નહિ, એટલે મને કીધું નહિ; અને તેએ સવ કાલિક શાસનમાં જશે, પણ ન્યાયીએ સ કાલિક જીવનમાં (જશે). (માત્થી પુ॰ અ. ૨૫) અને જે સાત દૂતની પાસે તે સાત પ્યાલાં હતાં, તેઓમાંને એક આળ્યે, તે તેણે મારી સાથે ખેાલતાં કહ્યું કે, આવ, ને જે મેટી વેશ્યા ઘણા પાણી પર બેઠેલી છે, તેનેા દંડ હું તને દેખાડીશ. તેની સાથે પૃથ્વીના રાજાઓએ વ્યભિચાર કીધા છે, ને તેના વ્યભિચારના દ્રાક્ષરસથી પૃથ્વીના રહેનારા છાકટા (મતવાલા) થયા. અને Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સૃષ્ટિવાદ અને ઈશ્વર તે મને આત્માએ અરણ્યમાં લઈ ગયે; ને એક કિરમજી રંગના શ્વાપદ પર એક બાયડી બેઠેલી મેં દીઠી; તે શ્વાપદ દુર્ભાષણના. નામથી ભરેલું, ને તેને સાત માથાં ને દસ શીંગડાં હતાંઅને જે દસ શિંગડા તથા શ્વાપદ તેં દીઠાં તેઓ તે વેશ્યાને ઠેષ કરશે, ને તેને તજેલી તથા નાગી કરશે, ને તેનું માંસ ખાશે, ને આગળથી તેને બાળી નાખશે. કેમકે દેવે તેઓના મનમાં એવું મૂક્યું છે કે તેઓ તેની ઈચ્છા પુરી કરે......... અને આકાશમાંથી બીજી એક વાણી એમ કહેતી મેં સાંભળી કે ઓ મારા લેક, તેમાંથી નિકળો, એ માટે કે તમે તેના પાપના ભાગીઆ ન થાઓ, ને તેના અર્થમાંનું કંઈ ન પામો........એ માટે એક દહાડામાં તેના અનર્થો એટલે મરણ તથા ખેદ તથા દુકાળ આવશે, ને તે અગ્નિથી બાળી નાખશે; કેમકે પ્રભુદેવ જેણે તેને ન્યાય કીધે, તે સમર્થ છે........... (બા. ગુ. પ્રકટીકરણ અ. ૧૭–૧૮) અને મેં એક દૂત આકાશથી ઉતરતે દીઠે, જેની પાસે ઉડાણની કુંચી હતી, ને જેના હાથમાં મોટી સાંકળ હતી. અને તેણે અજગર જે ઘરડે સર્પ, બટ્ટો મુકનાર તથા શેતાન છે, તેને પકડ્યો, ને હજાર વર્ષ લગી તેને બાંધ્યો, ને તેણે તેને ઉંડાણમાં ફેંકીને તે બંધ કીધું, ને તે પર મુદ્રા કીધી, એ માટે કે તે હજાર વર્ષ પુરાં થતાં સુધી તે ફરી વિદેશીઓને ન ભુલાવે;........ અને જ્યારે તે હજાર વર્ષ થઈ ચુકશે, ત્યારે શેતાન તેના બંધનથી છોડાશે, ને તે પૃથ્વી પરના ચારે ખુણામાંના લોકને ગોગ તથા માગગને ભુલાવવાને તથા લડાઈને સારૂ તેઓને એકઠા કરવાને નિકળી આવશે; તેઓની ગણત્રી સમુદ્રની રેતી સરખી છે......અને શેતાન જેણે તેઓને ભુલાવ્યા, તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જ્યાં સ્થાપદ તથા જુઠે. ભવિષ્યવાદી છે, ત્યાં ફેંકાયો; ને રાત-દિવસ સદા સર્વકાળ સુધી તેઓ પીડા પામશે. (બા. ગુ. પ્રકટીકરણ અ. ૨૨} Page #249 -------------------------------------------------------------------------- ________________ ક્રિશ્ચિયન સૃષ્ટિ ૨૧૯ વિધર્મીઓ પ્રત્યે યહાવાહના કાપ અને તેનું લ. પણ જો તમે મારૂં નહિ સાંભળેા, ને આ સવ આજ્ઞાએ નાંહ પાળેા; ને જો તમે મારા વિધિએને તુચ્છ કરશે!, તે જે તમારા જીવ મારાં ન્યાય મૃત્યાને કંટાળશે, કે જેથી કરીને મારી સવ આજ્ઞાઓને તમે નહિ પાળેા, પણ ભારેા કરાર તેાડશે; તે હું પણ તમને આમ કરીશ. હું તમારા ઉપર ધાસ્તી લાવીશ, એટલે ક્ષય તથા તાવ કે જેથી તમારી આંખેા ક્ષીણ થશે, ને તમારાં હૃદય ઝુરશે; તે તમે તમારાં બી વૃથા વાવશેા, કેમકે તમારા શત્રુએ તેની (ઉપજ) ખાઈ જશે. અને હું તમારી વિરૂદ્ધ મારૂં મુખ રાખીશ, ને તમે તમારા શત્રુઓની આગળ માર્યાં જશેા; જેએ તમારા દ્વેષ કરે છે, તેઓ તમારા ઉપર રાજ્ય કરશે; ને કાઇ તમારી પછવાડે લાગેલે। ન છતાં તમે નામશે. અને એ બધું છતાં જો તમે મારૂં નહિ સાંભળે, તે હું તમને તમારાં પાપને લીધે સાતગણી વધારે શિક્ષા કરીશ. અને હું તમારા સામર્થ્યને ગવ તેાડીશ; ને હું તમારા આકાશને લેાઢાના જેવું, તે તમારી ભૂમિને પિત્તળના જેવી કરીશ. અને તમારી શક્તિ વ્ય વપરાશે; કેમકે તમારી ભૂમિ પેાતાની ઉપજ નહિ આપશે...અને હું તમારા મધ્યે જંગલી શ્વાપદે। મેાકલીશ, કે જે તમારી પાસેથી તમારાં છે!કરાંને છીનવી લેશે,...અને હું તમારા ઉપર તલવાર લાવીશ, કે જે (તાડેલા) કરારને બદલેા લેશે; ને તમે પેાતાનાં નગરેામાં એકઠા થશે, ત્યારે હું તમારામાં મરી મેાકલીશ; ને તમે શત્રુઓના હાથમાં સોંપાઇ જશે....અને જો તમે આટલું અધું છતાં મારૂં નહિ સાંભળેા, પણ મારી વિરૂદ્ધ ચાલશેા; તે હું કાપે કરીને તમારી વિરુષ્હ ચાલીશ; ને હું તમારાં પાપને લીધે સાતગણી શિક્ષા તમને કરીશ. અને તમે પેાતાના દીકરાઓનું માંસ ખાશા, ને પેાતાની દીકરીઓનું માંસ ખાશો. અને હું તમારા પત પરનાં દેવસ્થાને પાડી નાખીશ, તે તમારી સૂયમૂર્તિઓને કાપી Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સૃષ્ટિવાદ અને ઇશ્વર નાખીશ, ને તમારી પુતળીઓનાં મુડદાં પર તમારાં મુડદાં નાખીશ; ને મારા જીવ તમને કંટાળશે. અને હું તમારાં નગરાને વેરાન કરીશ, ને તમારા પવિત્ર સ્થાન ઉજ્જડ કરીશ; તે તમારી સુગંધી વસ્તુઓના સુવાસ હું નહિ સુધીશ. અને હું દેશને ઉજ્જડ કરીશ, અને તમારા શત્રુઓ જે તેમાં રહેશે તેઓ એ જોઈ ને વિસ્મિત થશે. અને તમને વિદેશીએમાં વિખેરી નાખીશ, તે તમારી પછવાડે તરવાર તાણીશ; તે તમારા દેશ ઉજ્જડ થશે, તે તમારાં નગરે વેરાન થશે. ( ખા. ગુ. લેવીય અ. ૨૬) તથા તારી સુવાની ત્યારે યહેવાડે મુસાને કહ્યું કે, કાનની પાસે જઇને તેને કહે કે, ચહેાવાહ એમ કહે છે કે મારા લેાકને મારી સેવા કરવા માટે જવા દે. અને જો તું તેમને જવા દેવાની ના પાડશે, તેા, જો, હું તારા દેશની સર્વાં સીમાએમાં દેડકાંને માર આણીશ, અને નદી દેડકાંથી ખદખદશે; તે તેએ ચઢી આવીને તારા ઘરમાં એરડીમાં તથા તારા બિછાના ઉપર તથા તારા સેવાના ધરમાં તથા તારી પ્રજા ઉપર તથા તારા ચુલાઓમાં તથા તારી કથરોટમાં આવશે. અને તે દેડકાં તારા ઉપર તથા તારી પ્રજા ઉપર તથા તારા સર્વ સેવકા ઉપર ચઢી આવશે....(હાનને યહાવાના હુકમ થવાથી) અને હારૂને પોતાનો હાથ મિસરના પાણી ઉપર લાંખેા કર્યો; ને દેડકાંએ નિકળી આવીને મિસર દેશને ઢાંકી કાઢયો....યહાવાહ કહે છે કે, મારા લેાકાને મારી સેવા કરવા માટે જવા દે, કેમકે જે તું મારા લેાકને જવા નિહ દેશે તો, જો, હું તારા ઉપર તથા તારા સેવકા ઉપર તથા તારી પ્રજા ઉપર તથા તારાં ઘરેામાં માંખા મેકલીશ. અને મિસરીનાં ઘર તથ! જે ભોંય પર તેઓ આવેલાં છે તે પણ માંખાનાં ટેાળાંથી ભરાઈ જશે....કાલસુધીમાં એ ચિન્હ થશે. અને યહેાવાડે એ પ્રમાણે કર્યું....અને યહેાવાહે મુસાને કહ્યું, હાર્નની હજુરમાં જઈ તે તેને કહે કે...મારા લેાકેાને મારી સેવા કરવા જવા દે..હજી પણ તેમને Page #251 -------------------------------------------------------------------------- ________________ ક્રિશ્ચિયન અષ્ટિ ૨૨૧ રોકી રાખશે તો, જે, ખેતરમાંનાં તારાં પશુઓ ઉપર, એટલે ઘોડાં ઉપર, તથા ગધેડાં ઉપર, તથા ઉંટ ઉપર તથા ઢેરઢાંક ઉપર તથા ઘેટાં બકરાં ઉપર યહોવાહને હાથ આવ્યો જાણજે, બહુ ભારે મરકી (આવશે)...યહોવાહ આ દેશમાં એ કાર્ય કાલે કરશે. અને તેને બીજે દિવસે યહોવાહે તે પ્રમાણે કીધું. (બા. ગુ. નિર્ગમન. અ. ૮–૯) એકલા યહોવાહ વિના બીજા કોઈ દેવને યજ્ઞ કરનારને પુરે સંહાર કરાય. (બા. ગુ. નિર્ગમન અ. ૨૨ ) અને યહોવાહે મુસાને કહ્યું, મેં આ લોકને જોયા છે, ને જે, તે હઠીલા લેક છે. મારે ક્રોધ તેઓ પર તપે, ને હું તેઓનો સંહાર કરું, માટે મને અટકાવીશ મા; ને હું તને મેટી દેશજાતિ કરીશ. અને મુસાએ પોતાના દેવ યહોવાહની વિનંતિ કરીને કહ્યું, હે યહવાહ, તારા જે લોકોને તું મોટા પરાક્રમ વડે તથા બલવાન હાથે મિસર દેશમાંથી કાઢી લાવ્યો છે, તેઓ વિરૂદ્ધ તારે ક્રોધ કેમ તપે છે?......તારા બળતા ક્રોધથી ફરક ને તારા લોક પર આફત લાવવાને ઈરાદો ફેરવ... અને જે આફત પોતાના લેક પર લાવવાનું યહોવાહે કહ્યું હતું તે વિષે તેણે મન ફેરવ્યું. (બા. ગુ. નિર્ગમન અ. ૩૨) 1 યહોવાહની અસવજ્ઞતા. જ્યારે તમે પોતાના દેશમાં તમારા ઉપર જુલ્મ કરનાર શત્રુએની સામા યુદ્ધ કરવા જાઓ ત્યારે ભયસૂચક રણશીંગડાં વગાડે. ને યહોવાહ તમારા દેવની હજુરમાં તમારું સ્મરણ કરવામાં આવશે ને તમે પોતાના શત્રુઓથી બચવા પામશો.........હું યહોવાહ તમારે દેવ છું. (બા. ગુ. ગણના અ. ૧૦) ત્યારે યહોવાહનું વચન શમુએલની પાસે એ પ્રમાણે આવ્યું કે મેં શાઉલને રાજા ઠરાવ્યો છે, એ વિષે મને અનુતાપ થાય છે. (બા. ગુ. શમુએલ પહેલી. અ. ૧૫) Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સુષ્ટિવાદ અને ઈશ્વર પ્રગટ કરાય. 1 યહોવાહની આમપ્રશંસા. એ માટે કે તું જાણે કે, આખી પૃથ્વીમાં મારા જેવો કઈ નથી. કેમકે અત્યારસુધીમાં મેં મારે હાથ લંબાવીને તારા ઉપર તથા તારી પ્રજા ઉપર મરકીનો ભાર આપ્યો હોત, તે તું ભૂમિ ઉપરથી નષ્ટ થાત, પણ નિશે મેં તને એ માટે નિભાવી રાખે છે, કે હું તને મારું સામર્થ્ય દેખાડું, અને આખી પૃથ્વી ઉપર મારું નામ | (ગુ. બા. નિર્ગમન અ. ૯) કેમકે મેં તેનું હૃદય તથા તેના સેવકોનાં હદય હઠીલાં કીધાં છે, એ સારૂ કે હું આ મારાં ચિન્હો તેઓની મધ્યે દેખાડું; અને એ સારૂ કે જે કામો મેં મિસર ઉપર કીધાં છે, ને જે ચિન્હો મેં તેઓ મધ્યે કીધાં છે, તે તું તારા દીકરાને તથા તારા દીકરાના દીકરાને કહી સંભળાવે; કે તમે જાણે કે હું યહોવાહ છું. (બા. ગુ. નિર્ગમન અ. ૧૦) યહોવાહ માટે પશુ પક્ષીઓનું બલિદાન. અને યહોવાહે મુસાને બોલાવીને મુલાકાત મંડપમાંથી તેની સાથે ખેલતાં કહ્યું કે, ઈસ્રાએલ પુત્રોને એમ કહે કે, જ્યારે તમારામને કોઈ માણસ યહોવાહને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ પશુમાંનું એટલે ઢેરમાંનું, તથા ઘેટાં બકરાંમાંનું, તમારે ચઢાવવું.. અને જે યહોવાહને સારૂ તેનું અર્પણ દહનીયાર્પણને માટે પક્ષીઓનું હોય, તે તે હલાઓનું કે કબુતરનાં બચ્ચાંનું અર્પણ ચઢાવે. અને યાજક તેને વેદી પાસે લાવીને તેની મુંડી મરડી નાંખે, ને વેદી પર તેનું દહન કરે; ને તેનું રક્ત વેદીની બાજુએ નિગળી જવા દે. અને તેને પોટ મેલ સુદ્ધાં કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ રાખ નાંખવાની જગ્યાએ ફેંકી દે. અને તેને પાંખો પાસે ચીરે, પણ બે ભાગ પાડી ન દે ને યાજક વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર તેનું દહન કરે, તે યહોવાહને સારૂ સુવાસિક દહનીયાર્પણ એટલે હોયજ્ઞ છે. (બા. ગુ. લેવીય પુ. ૩ અ. ૧) Page #253 -------------------------------------------------------------------------- ________________ ક્રિશ્ચિયન સૃષ્ટિ ક્રિશ્ચિયન ફિરસ્તા (યમતા). અને જ્યારે હલવાને તે સાત મુદ્રામાંની એકને બ્રાડી ત્યારે મેં જોયું, ને ચાર પ્રાણીમાંના એકનું મેં સાંભળ્યું, જાણે ગર્જનાને અવાજ થતા હેાય તેવી રીતે (તેણે) કહ્યું કે, આવ. અને મેં જોયું, ને જુઓ, એક સફેદ ધાડા હતા, ને તે પર જે બેઠેલા હતા તેની પાસે ધનુષ્ય હતું, ને તેને મુગટ અપાય, ને તે જીતતા તથા જીતવા સારૂ નીકળ્યા. ૨૨૩ અને તેણે ખીજી મુદ્રા ઉધાડી, ત્યારે મેં બીજા પ્રાણીને એ કહેતા સાંભળ્યા કે, આવ. ત્યારે બીજો એક લાલ ઘેાડેા નીકળ્યે, ને તે પર જે ખેડેલેા હતા તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાનું (સામર્થ્ય ) અપાયું હતું, અને એ માટે કે તેઓ એક બીજાને મારી નાંખે; ને તેને મેટી તરવાર અપાઈ. અને જ્યારે તેણે ત્રીજી મુદ્રા ઉઘાડી, ત્યારે મેં ત્રીજા પ્રાણીને કહેતા સાંભળ્યા કે, આવ. ત્યારે મેં જોયું, ને જુએ, એક કાળા ઘેાડેા, ને તે પર જે બેઠેલેા હતેા તેના હાથમાં ત્રાજવાં હતાં. અને ચાર પ્રાણીઓની વચમાં મે એક વાણી એમ કહેતી સાંભળી કે, પાવલે શેર ઘઉં, ને પાવઢે ત્રણ શેર જવ; પણ તેલ તથા દ્રાક્ષરસ તું ન બિગાડ. અને જ્યારે તેણે ચેથી મુદ્રા ઉધાડી, ત્યારે મે` ચેાથા પ્રાણીની વાણી એમ કહેતી સાંભળી કે, આવ. અને મેં જોયું, તે જુઓ, પ્રીકા રંગના એક ધાડેા, તે તે પર જે બેઠેલા હતા તેનું નામ મરણ, ને તેની સાથે હાર્ડસ પાછળ ચાલતું હતું; તે તરવારે તથા દુકાળે તથા મરણે તથા પૃથ્વીનાં શ્વાપદે એ કરીને જગતમાંના ચેાથા હિસ્સાને મારી નાંખવાને અધિકાર તેમને અપાયેા હતા. અને જ્યારે તેણે પાંચમી મુદ્રા ઉઘાડી, ત્યારે દેવની વાતને લીધે તથા પાતે જે સાક્ષી રાખી હતી તેને લીધે મારી નખાયેલાના આત્મા મેં વેદા તળે દીઠા. અને તેઓએ મેટા ધાંટા કાઢીને કહ્યું Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સુષ્ટિવાદ અને ઈશ્વર કે, ઓ સ્વામી, પવિત્ર તથા સત્ય, ઈસાફ કરાવવાનું તથા પૃથ્વી પરના રહેનારાઓ પાસેથી અમારા લોહીને બદલો લેવાનું ક્યાં સુધી નહિ કરીશ ? (બા. ગુ. પ્રકટીકરણ. અ. ૬) ક્રિશ્ચિયન પ્રલય. અને જ્યારે તેણે છઠ્ઠી મુદ્રા ઉઘાડી ત્યારે મેં જોયું, ને મે ધરતીકંપારે થયો, ને સૂર્ય નિમાળાના કામળા જે કાળો થયો, ને તમામ ચંદ્ર લોહી જેવો થયો, ને જેમ મોટા પવનથી હલાવાએલી અંજીરીનાં કાચાં ફળ પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડ્યા. અને આકાશ લપેટેલા ઓળીઆની પેઠે ટળી ગયું, ને હરેક પહાડ તથા બેટ પોતપોતાને ઠામેથી ખસેડાયા; ને જગતના રાજાઓ તથા મોટા માણસ તથા સેનાપતિઓ તથા ધનવન્ત તથા પરાક્રમીએ તથા હરેક દાસ તથા સ્વતંત્ર, એઓ ખોમાં તથા પહાડોના પત્થરમાં સંતાઈ ગયા; ને એઓએ પહાડોને તથા પત્થરને કહ્યું કે, તમે અમ પર પડે, ને રાજ્યસન પર બેઠેલાના મોં આગળથી તથા હલવાનના કેપથી અમને સંતાડે, કેમકે તેઓના કેપનો માટે દહાડે આવ્યો છે, ને કોણથી ઉભું રહેવાય ?.....અને એ પછી, મેં ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા ઉપર ઉભા રહેલા દીઠા; ને તેઓએ પૃથ્વીના ચાર પવનને એવી રીતે પકડી રાખ્યા હતા કે, પૃથ્વી પર અથવા સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય. અને મેં બીજા દૂતને ઉગમણથી ચઢત દીઠે, ને તેની પાસે જીવતા દેવની મુદ્રા હતી.......અને તેણે મને કહ્યું, જેઓ મેટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે; ને તેઓએ પિતાનાં વસ્ત્ર ધોયાં, ને હલવાનના લોહીમાં ઉજળાં કીધાં. એ માટે તેઓ દેવના રાજ્યસનની આગળ છે......જે હલવાન રાજ્યસનની મળે છે, તે તેઓને પાળક થશે. અને જ્યારે તેણે સાતમી મુદ્રા ઉઘાડી, ત્યારે આશરે એક ઘડી સુધી આકાશમાં મૌન થયું. અને દેવની આગળ જે સાત દૂત ઉભા રહે Page #255 -------------------------------------------------------------------------- ________________ ક્રિશ્ચિયન સૃષ્ટિ છે તેઓને મેં દીઠા, ને તેઓને સાત રણશીંગડાં અપાયાં......અને જે સાત દૂતની પાસે સાત રણશીંગડાં હતાં તે વગાડવા સારૂ તૈયાર થયા. પહેલાએ વગાડયું, ને લેાહીએ ભેળેલાં કરાં તથા આગ થયાં, ને પૃથ્વી પર ફેંકાયાં ને પૃથ્વીને ત્રીજો ભાગ બળી ગયેા, તે ઝાડેાને ત્રીજો ભાગ બળી ગયા, તે દરેક લીલેા રાપ બળી ગયેા. ૨૨૫ અને બીજા દૂતે વગાડયું, ત્યારે આગથી બળતા મેાટા પહાડના જેવું કંઈ સમુદ્રમાં ફેંકાયું, ને સમુદ્રના ત્રીજો ભાગ લેાડી થયા, ને સમુદ્રમાંનાં પ્રાણીઓ જેએમાં જીવ હતા તેઓને ત્રીજો ભાગ મુએ, ને વહાણાને ત્રીજો ભાગ નાશ પામ્યા. અને ત્રીજા દૂતે વગાડયું, ને દીવાના જેવા બળતા એક મેટા તારા આકાશમાંથી પડ્યો, ને તે નદીઓના ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડયો. અને તે તારાનું નામ કડવાદૌના કહેવાય છે, ને પાણીને ત્રીજો ભાગ કડવાદૌનારૂપ થયા, ને પાણીથી ઘણાં માણસા મરી ગયાં, કારણકે તે કડવાં થયાં હતાં. અને ચેાથા દૂતે વગાડયું, ત્યારે સૂર્યને ત્રીજો ભાગ તથા ચદ્રના ત્રીજો ભાગ તથા તારાઓને ત્રીજો ભાગ મરાયેા, એ માટે કે તેને ત્રીજો ભાગ અંધકારરૂપ થાય, તે દિવસને ત્રીજો ભાગ, તેમ જ રાતને ત્રીજો ભાગ પ્રકાશરહિત થાય. અને મેં જોયું ને અંતરિક્ષમાં એક ઉડતા ગરૂડને મેાટી વાણીએ એમ કહેતા સાંભળ્યો કે, જે ખીજા ત્રણ દૂતે વગાડવાના છે, તેઓનાં રણશીંગડાંના ખાકી રહેલા નાને લીધે પૃથ્વી પરના રહેનારાઓને અસેાસ, અક્સાસ, અક્સાસ. અને પાંચમા દૂતે વગાડયું, ત્યારે મેં એક તારા આકાશથી પૃથ્વી પર પડેàા દી; ને તેને ઉંડાણના ખાડાની કુંચી અપાઈ. અને તેણે ઉંડાણુના ખાડાને ઉધાડયો, ને મેાટી ભઠ્ઠીના ધુમાડા જેવા ખાડામાંથી ધુમાડા નીકળ્યે, તે ખાડાના ધુમાડાથી સૂર્ય તથા ૧૫ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સુષ્ટિવાદ અને ઈશ્વર વાતાવરણ અંધરાયાં. અને ધુમાડામાંથી તીડ નીકળીને પૃથ્વી પર આવ્યાં, ને જેમ પૃથ્વી પરના વીંછુઓને અધિકાર છે તેમ તેઓને અધિકાર અપાય; ને તેઓને એવું કહેવાયું હતું કે, પૃથ્વીના ઘાસને તથા કે લિલોતરી તથા કઈ ઝાડને ઉપદ્રવ ન કરે, પણ જે માણસોના કપાળ પર દેવની મુદ્રા નથી એઓને ઉપદ્રવ કરો. અને તેઓને એવું અપાયું કે એને મારી નાખે નહિ, પણ પાંચ મહિના સુધી એઓ પીડા પામે; ને વીંછુ જ્યારે માણસને ડંખ મારે છે તે વારની પીડા પ્રમાણે એઓની પીડા હતી. અને તે દહાડાઓમાં માણસે મરણ શોધશે પણ પામશેજ નહિ. ને તેઓ ભરવા બહુ ચહાશે પણ ભરણ તેઓ પાસેથી નાસશે. અને તે તીડોના આકાર લડાઈને સારૂ તૈયાર કીધેલા ઘડાઓના જેવા હતા ને તેઓનાં માથાં પર જાણે કે સોનાના જેવા મુગટ હતા, ને તેઓનાં હેડાં માણસોનાં હેડાં જેવાં હતાં; ને તેઓના નિમાળા (બાલ) બાયડીના નિમાળા જેવા, ને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા; ને તેઓને લોઢાનાં બખ્તર જેવાં બખ્તર હતાં; ને તેઓની પાંખોને અવાજ લડાઈમાં દેડતા ઘણું ઘેડાના રથના અવાજ સરખો હતા. અને વીંછુઓના સરખી તેઓની પુંછડી છે, ને ડંખ પણ છે, ને પાંચ મહિના સુધી માણસને ઉપદ્રવ કરવાને તેઓની પુંછડીઓમાં અધિકાર છે. અને ઉંડાણનો જે દૂત તે તેઓ પર રાજા છે; તેનું નામ હેબ્રી ભાષામાં અબાધેન, પણ હેલેની ભાષામાં તેનું નામ આપોન (એટલે વિનાશક) છે. પહેલો સંતાપ થઈ ગયો છે, જુઓ, હવે પછી બીજા બે સંતાપ આવે છે. અને છઠ્ઠા દૂતે વગાડ્યું, ત્યારે દેવની સન્મુખની સેનાની વેદીનાં શીંગડાંમાંથી મેં એક વાણી સાંભળી; તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશીંગડું હતું તેને કહ્યું કે, મહા નદી ક્રાત પર જે ચાર Page #257 -------------------------------------------------------------------------- ________________ ક્રિશ્ચિયન સૃષ્ટિ ૨૨૭ દૂત બાંધેલા છે તેઓને છોડ. અને જે ચાર દૂત ઘડી તથા દિવસ તથા મહિના તથા વરસને સારૂ તૈયાર થયેલા હતા તેઓ છેડાયા એ માટે કે તેઓ માણસોના ત્રીજા ભાગને મારી નાખે. અને સવારેની ફેજોની ગણત્રી વીસ કરોડ હતી, તેઓની સંખ્યા મેં સાંભળી. અને આવી રીતે દર્શનમાં મેં ઘડાઓને તથા તેઓ પરના બેસનારાઓને દીઠા. તેએાનાં બખ્તર અગ્નિરંગી તથા જામ્બેરંગી તથા ગંધકરંગી હતાં. અને એ ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવાં છે, ને તેઓનાં હેડાંમાંથી આગ તથા ધુમાડો તથા ગંધક નીકળે છે. એ ત્રણ અનર્થથી, એટલે આગ તથા ધુમાડે તથા ગંધક જે તેઓનાં મોડામાંથી નીકળ્યાં, તેઓથી માણસોનો ત્રીજો ભાગ ભારી નંખાયો........પણ સાતમા દૂતની વાણીના દહાડાઓમાં, એટલે જ્યારે તે વગાડવા લાગશે ત્યારે દેવને મર્મ, જેમ તેણે પિતાના દાસને, એટલે ભવિષ્યવાદીઓને જણવ્યો, તેમ સંપૂર્ણ થાય છે. અને એક મોટી વાણું મંદિરમાંથી મેં સાંભળી, તેણે સાત દૂતને એમ કહ્યું કે, તમે જાઓ ને દેવના કોપનાં સાત યાલાં પૃથ્વી પર રેડે. અને પહેલ દૂત ગયો, ને તેણે પિતાનું પ્યાલું પૃથ્વી પર રેડ્યું, ને જે માણસો શ્વાપદની નિશાની રાખતાં હતાં ને તેની મૂર્તિને ભજતાં હતાં, તેઓ પર ખરાબ તથા દુઃખદાયક ઘારું (કફેલું) થયું. અને બીજાએ પોતાનું પ્યાલું સમુદ્રપર રેડ્યું, ને તે મુડદાના લોહી સરખે થયે, ને હરેક જીવતો પ્રાણું જે સમુદ્રમાં હતો તે મરી ગયો. અને ત્રીજાએ પોતાનું પ્યાલું નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડયું, ને તેઓ લોહી થયાં. અને પાણુના દૂતને એમ બેલતાં મેં સાંભળ્યો કે, ઓ પવિત્ર, જે છે ને હવે, તું ન્યાયી છે, કેમકે એવો ન્યાય તેં કીધે છે; કારણ કે તેઓએ તારા પવિત્રનું તથા ભવિષ્યવાદીઓનું લેહી વહેવડાવ્યું, ને તેં તેઓને લોહી પીવાને તમે જાઓ ને દેવના પિતા , તેણે સાત પર રેડે. અને Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સૃષ્ટિવાદ અને ઇશ્વર આપ્યું છે; તેઓ લાયક છે. અને વેદીમાંથી બીજાને એમ કહેતાં મેં સાંભળ્યેા કે, હા, એ સર્વસમર્થ પ્રભુ દેવ, તારા ઈન્સાફ સત્ય તથા ન્યાયી છે. અને ચેાથાએ પેાતાનું પ્યાલું સૂરજ પર રેડયું; તે આગથી માણસાને બાળી નાંખવાનું તેને અપાયું; ને માણસ માટી આંચથી દાઝયાં, તે દેવ જેને આ અનર્થી પર અધિકાર છે, તેના નામનું દુર્ભાપણ કીધું, ને તેઓએ તેને મહિમા આપવા સારૂ પશ્ચાત્તાપ કીધા નહિ. અને પાંચમાએ પેાતાનું પ્યાલું શ્રાપદના રાજ્યાસન પર રેડયું; તે તેના રાજ્ય પર અંધારૂં થઈ ગયું; તે તેઓએ પીડાને લીધે પેાતાની જીભેાને કરડી, ને પેાતાની પીડાઓને લીધે તથા પેાતાનાં ધારાં (કફાલા) ને લીધે આકાશના દેવનું દુર્ભાષણ કીધું; ને તેઓએ પાતાનાં કામે સંબંધી પશ્ચાત્તાપ કીધા નહિ. અને છઠ્ઠાએ પેાતાનું પ્યાલું માટી નદી એટલે ક્રાત પર રેડવુ, ને તેનું પાણી સુકાઈ ગયું............... અને સાતમાએ પેાતાનું પ્યાલું વાતાવરણમાં રેડયું, ને (આકાશના) મંદિરના રાજ્યાસનમાંથી માટી વાણી એમ કહેતી નીકળી કે, થઇ રહ્યું; ને વિજળીએ તથા વાણીએ તથા ગર્જનાએ થયાં; તે વળી મેાટા ધરતીક પારા થયા એવા ભયંકર તથા એવા મેટા કે માણસા પૃથ્વી પર ઉત્પન્ન થયાં ત્યારથી એના જેવા થયા ન હતા. અને મેટા નગરના ત્રણ ભાગ થયા, ને દેશાનાં નગરા પડચાં; તે મેટા ઞામેàાનની યાદ દેવને આવી, એ માટે કે પેાતાના સખત ાપના દ્રાક્ષરસનું પ્યાલું તેને આપે. અને હરેક એટ નાઠા, તે પહાડાને પતા લાગ્યા નહિ. અને મેટાં કરાં આશરે એક એક મનાં, આકાશથી માણસા પર પડવાં, તે કરાંના અનને લીધે માણસાએ દેવનું દુર્ભાષણ કીધું કેમકે તેનો અનર્થ અતિશય માટે છે. (ખ. ગુ. પ્રકટીકરણ અ. ૬-૭–૮–૯–૧૦–૧૬) Page #259 -------------------------------------------------------------------------- ________________ ક્રિશ્ચિયન સૃષ્ટિ ૨૨૯ નવીન સૃષ્ટિ-નિમણું અને નવું આકાશ તથા નવી પૃથ્વી મેં દીઠાં, કેમકે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતાં રહેલાં છે; ને સમુદ્ર સદાને માટે લેપ થયો છે. અને મેં પવિત્ર નગર, નવું યરૂશાલેમ, દેવની પાસેથી આકાશથી ઉતરતું દીઠું, ને જેમ કન્યા પિતાના વરને સારૂ શૃંગારેલી હોય તેમ તે તૈયાર કીધેલું હતું......તેમાં દેવનો મહિમા હતો, ને તેનું તેજ અતિ મૂલ્યવાન પાષાણુ જેવું એટલે યાસપિસ પાષાણ જે સ્ફટિક પ્રમાણે નિર્મળ હોય છે, એના જેવું હતું.......અને નગરનો રસ્તો ચોખા સેનાનો નિર્મળ કાચના જેવો હતો.........અને નગરમાં સૂર્ય કે ચંદ્ર પ્રકાશ કરે એવી જરૂર નથી, કેમકે દેવના મહિમાએ તેને પ્રકાશિત કીધું છે, ને હલવાન તેને દીવો છે...અને દિવસે તેના દરવાજા કદી બંધ નહિ થશે, કેમકે ત્યાં રાત પડશે નહિ...........અને નદીના બે કિનારા પર જીવનનું ઝાડ હતું, જેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં....... અને ત્યાં કોઈ શાપ કદી થનાર નથી, પણ તેમાં દેવનું તથા હલવાનનું રાજ્યસન થશે... અને ફરીથી રાત પડશે નહિ; ને તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમકે પ્રભુ દેવ તેઓ પર પ્રકાશ કરશે, ને તેઓ સદા સર્વકાળ સુધી રાજ્ય કરશે. (બા. ગુ. પ્રકટીકરણ અ. ૨૧-૨૨) નવી સૃષ્ટિ ઉપર ઈશ્વરની કૃપા. અને રાજ્યસનથી મોટી વાણી એમ કહેતી મેં સાંભળી કે, જુઓ, દેવને મંડપ માણસોની પાસે છે, ને તે તેઓની સાથે વસશે, ને તેઓ તેના લોકે થશે, ને દેવ પિતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. અને તે તેની આંખોમાંનું હરેક આંસુ લોહી નાંખશે; ને મરણ ફરી થનાર નથી; ને શોક કે રડવું કે કષ્ટ ફરી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે. (બા. ગુ. પ્રકટીકરણ અ. ૨૧) Page #260 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિવાદ અને ઈશ્વર મુસ્લિમ સૃષ્ટિ. ખુદા તેજ છે કે જેણે પૃથ્વીમાં જે સઘળું છે તે તમારે માટે પેદા કર્યું છે. પછી તેણે આકાશ ઉપર સત્તા ફેલાવી (પેદા કરવા. ધાર્યું). પછી તેણે સાત આકાશે બનાવ્યાં; અને તે સર્વ ચીજ જાણનાર છે. (ગુજરાતી કુરાન પ્ર૨ સુરતુલ-બકરા આ. ર૯) તે સવારના પરોઢીયાને ઉદય કરનાર છે અને તેણ રાત્રીને વિસામાની જગ્યા બનાવી છે અને સૂર્ય અને ચંદ્રને વખતની ગણતરી માટે પેદા કર્યા છે; આ શક્તિમાન (અને) દાના (ખુદાની) રચના છે. અને ખુદા તેજ છે કે જેણે તમારે માટે તારા બનાવ્યા છે કે જે વડે તમે જમીન અને સમુદ્રના અંધારામાં રસ્તે શેધી કાઢે. ખરેખર જે કેમ જાણે છે તેને માટે અમે નિશાનીઓનું વિગતવાર વર્ણન આપ્યું છે. (ગુ કુ. પ્ર. ૬ સુરતલ-અનઆમ આ. ૯૭–૯૮) ખરેખર તમારો પરવરદગાર અલ્લાહ તેજ છે કે જેણે આકાશ અને પૃથ્વી છ દિવસમાં પેદા કર્યા. પછી તેણે અર્શ (પેદા કરવા)ને કદ કર્યો. ખુદા દિવસને રાત વડે ઢાંકી દે છે, તે તેની પાછળ ઉતાવળી દોડતી આવે છે, અને સૂર્ય અને ચંદ્ર અને તારાઓ તેના હેકમને આધીન થએલા છે. જાણે, પેદા કરવાનું અને હેકમ તેનાજ છે. ...અને ખુદા તેજ છે કે જે પવનને સારા સમાચાર આપનાર તરીકે પિતાની દયા (વરસાદ) અગાઉ મોકલી આપે છે, છેવટે જ્યારે તે ભારે વાદળાંને ઉંચકી લઈ જાય છે, ત્યારે તેને અમે મુએલા (સુકાઈ ગયેલા) દેશ ભણી હાંકીએ છીએ. પછી તેમાંથી અમે પાણી નીચે મેકલીએ છીએ.....આ પ્રમાણે અમે મુએલાને સજીવને કરી બહાર લાવીએ છીએ કે કદાચ તમે શિખામણ . | (ગુ. કુ. પ્ર. ૭ સુરોલ–અઅરફ આ. ૫૪–૫૭) Page #261 -------------------------------------------------------------------------- ________________ E મુસ્લિમ સૃષ્ટિ ૨૩૧ ખરેખર તમારા પરવર દેગાર અલ્લાહ છે કે જેણે આકાશ અને પૃથ્વી છ દિવસમાં પેદા કર્યો. પછી તેણે અર્શ ઉપર પિતાની સત્તા ફેલાવી, તે સૃષ્ટિનાં કામ ચલાવે છે...............ખરેખર તે સૃષ્ટિની શરૂઆત કરે છે; પછી તેને (મરણ પછી) સજીવન કરે છે...... ખુદા તેજ છે કે જેણે સૂર્યને પ્રકાશિત બનાવ્યો છે, અને ચંદ્રને તેજોમય બનાવ્યો છે, અને તેને માટે ઘર (નક્ષત્ર) મુકરર કર્યો, કે જેથી તમે વરસની અને મહિનાના હિસાબની ગણતરી જાણે. ખુદાએ આ સર્વ સત્ય સિવાય બનાવ્યાં નથી.... (ગુ. કુ. પ્ર. ૧૦ સુરત–યુનોસ. આ. ૩–૪–૫) અલ્લાહ તેજ છે કે જેણે આકાશ અને પૃથ્વી પેદા કર્યા છે, જે અને આકાશમાંથી પાણી નીચે કહ્યું છે, પછી તે વડે ફળો તમારી રૂઝી માટે તે બહાર લાવ્યા છે અને વહાણને તેણે તમારા તાબામાં રાખ્યાં છે કે જેથી તે તેના હકમથી સમુદ્રમાં ચાલે. અને તેણે નદીએને વહેતી કરી તમારા કજામાં રાખી છે. અને તેણે તમારે માટે સૂર્ય અને ચંદ્ર કે જે હંમેશ ફરે છે તેને તાબે રાખ્યા છે, અને તેણે તમારે વાતે રાત અને દિવસને તાબામાં રાખ્યાં છે....... અને જે તમે ખુદાની મેહરબાની ગણવા ઈચ્છે તે તમે તેને ગણું શકે નહિ. ખરેખર મનુષ્ય જાત જેલમગાર (અને) અનુપકારી છે. ગુ. કુ. પ્ર. ૧૪ સુરત–એબરાહીમ આ. ૩૨-૩૩–૭૪) ખુદા તેજ છે કે જેણે આસ્માનોને સ્તંભ વગર કે જે તમે જુએ છે, પેદા કરી ઉચે રાખ્યાં છે; પછી તેણે અર્શ ઉપર પોતાની સત્તા ફેલાવી, અને સૂર્ય અને ચન્દ્રને સ્વાધીન રાખ્યા; દરેક નીમેલા વખત સુધી ફરે છે. તે સૃષ્ટિનું કામ ચલાવે છે......અને ખુદા તેજ છે કે જેણે પૃથ્વી વિસ્તારી અને તેમાં દઢ પર્વતો અને નદીઓ પેદા કરી છે, અને સઘળાં ફળો તેમાં જુદીજુદી બે જાત પેદા કરી છે. તે રાતથી દિવસને ઢાંકી દે છે........તેણે આકાશમાંથી પાણી નીચે મેકલ્યું, પછી નદીએ પોતાના પ્રમાણમાં વહેતી થઈ. (ગુ. કુ. પ્ર. ૧૩ સુરતુર–રઅદ આ. ૨-૩–૧૭) Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર શું જેઓ કાફેર થયા છે તેઓ જોતા નથી કે ખરેખર આકાશ અને પૃથ્વી બન્ને એકત્ર નકકર પદાર્થ હતો; પછી અમે તે બન્નેને એક બીજાથી જુદાં કર્યો અને અમે પાણીમાંથી દરેક જીવતી ચીજ પેદા કરી ? શું તેઓ ઈમાન લાવતા નથી ? અને અમે પૃથ્વીમાં દઢ પર્વતે મુક્યા. એટલા માટે કે તે માણસને ડગમગાવે નહિ, અને તેમાં વિશાળ રસ્તા પેદા કર્યા છે કે કદાચ તેઓ પિતાને રસ્તે મેળવે. અને અમે આકાશને એક છાપરું બનાવ્યું છે કે જે (પડવામાંથી) જાળવેલું છે એને તેઓ તે (આસમાન) ની નિશાનીઓથી માં ફેરવનાર છે............. અને અમે કોઈ મનુષ્યને તારા પહેલાં (આ સંસારમાં) અમર બનાવ્યું નથી. શું, ત્યારે જે તું મરી જાય તે તેઓ અમર છે? (ગુ. કુ. પ્ર. ૨૧ સુરતુલ–અનબીયા આ. ૩૦-૩૧-૩ર-૩૪) આ સુરા જ્ઞાનભરેલી કેતાબની આયાત છે......તેણે આકાશને થાંભલા સિવાય પેદા કર્યા છે કે જે તમે જુઓ છો, અને પૃથ્વીમાં તેણે ઉંચા પર્વતે નાંખ્યા છે કે જેથી તે તમને ડગમગાવે નહિ, અને તેમાં દરેક જાતનાં પ્રાણીઓને વિખેર્યા છે, અને અમે આકાશમાંથી પાણી નીચે મોકલ્યું છે, પછી અમે તેમાં દરેક જાતનો સારો ભાજી પાલો ઉગાડ્યો છે. આ ખુદાની સૃષ્ટિ છે, ત્યારે તમે મને બતાવો કે ખુદા સિવાય (જેઓને ખુદા તરીકે માનવામાં આવ્યા છે) તેઓએ શું પેદા કર્યું છે; બલ્ક જેલમગારે ચકખી ભૂલમાં છે. (ગુ. કુ. પ્ર. ૩૧ સુરત–લોકમાન આ. ૨-૧૦-૧૧) અને ખુદા તેજ છે કે જેણે પવનને મોકલ્યા; પછી તેઓ વાદળાંને ઉંચકી લઈ ગયા; પછી અમે તેમને મુએલી જમીન તરફ હાંકી કાઢ્યા. પછી અમે તે વડે જમીનને તેના મૃત્યુ પછી સજીવન કરી. આ પ્રમાણે ફરીથી માણસને ઉત્પન્ન કરવાનું છે...કે જેણે અમને કાયમ રહેવાની જગ્યામાં પોતાની કૃપાથી ઉતાર્યા છે. અમને Page #263 -------------------------------------------------------------------------- ________________ મુસિલમ સુષ્ટિ, ૨૩૩ તેમાં કાંઈ દુઃખ પહોંચતું નથી, અને અમને તેમાં કાંઈ થાક લાગતો નથી. (ગુ. કુ. પ્ર. ૩૫ સુરતુલ–કાનેર–આ. ૯-૩૫) પછી તેણે તેનાં સાત આકાશો બે દિવસમાં બનાવ્યાં....... | (ગુ. કુ. પ્ર. ૪૧ સુરતુસ-હમીમ સજદા આ. ૧૨) અને આકાશ અમે એલાદી શક્તિથી બનાવ્યું, અને અમે (તેમ કરવા) શક્તિમાન છીએ....... (ગુ. કુ. પ્ર. ૫૧ સુરતુઝ–ઝારીઆત આ. ૪૭) આદમ-માનવની ઉત્પત્તિ. ખરેખર ઈસાને દાખલો ખુદા પાસે આદમના દાખલા જેવો છે કે જેને ખુદાએ મટેડીમાંથી બનાવ્યો, પછી તેણે તેને કહ્યું કે “થા” અને તે થયો. (ગુ. કુ. પ્ર. સુરત–આલે ૩-એમરાન. આ. ૫૯) અને ખરેખર અમે મનુષ્ય (આદમ) ને સુકાવેલી માટી કે જે કાળી (અને) વાસ મારતી ભાટી હતી તેમાંથી પેદા કર્યો. અને જાન્સને તે અગાઉ ધૂમાડા વિનાની આગમાંથી અમે પેદા કર્યો. (ગુ. કુ. પ્ર. ૧૫ સુરતુલહેર, આ. ૨૬-૨૭) ખુદા તેજ છે કે જેણે તમને નબળી ચીજમાંથી પેદા કર્યા છે, પછી તેણે નબળાઈ પછી બળ આપ્યું છે, પછી તેણે બળ પછી નબળાઈ અને ઘડપણું આપ્યું છે. જે તે ચાહે છે તે તે પેદા કરે છે. (ગુ. કુ. પ્ર. ૩૦ સુરતુર-રૂમ આ. પ૪) અને અમે તમને પૃથ્વીમાં રહેવાની જગ્યા આપી છે, અને અમે તમારે માટે તેમાં ભરણપોષણનાં સાધને મુકરર કર્યો છે... અને ખરેખર અમે તમને પેદા કર્યો, પછી તમને આકાર આપ્યો, પછી ફેરેસ્તાઓને અમે કહ્યું કે આદમને સેજદો કરે, પછી તેઓ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સુષ્ટિવાદ અને ઈશ્વર સઘળાએ એનલીસ સિવાય સેજદો કર્યો.......ખુદાએ કહ્યું કે જ્યારે મેં તને ફરમાવ્યું ત્યારે તને કઈ ચીજે અટકાવ્યો કે તું સજદો ન. કરે ? તેણે કહ્યું કે હું તેના કરતાં વધારે સારે છું. તે મને આગમાંથી પેદા કર્યો છે અને તે તેને મટાડીમાંથી પેદા કર્યો છે. (ગુ. કુ. પ્ર. ૭. સુરતલ–અઅરાફ. આ. ૧૦–૧૧–૧૨) અને હે આદમ ! તું અને તારી સ્ત્રી બેહેસ્તમાં રહે. પછી જ્યાંથી તમે બન્ને ઈચ્છો ત્યાંથી ખાઓ અને તમો બને આ ઝાડ પાસે જાઓ નહિ, કે જેથી તમે બને જેલમગારોમાંના થાઓ. પછી શેતાને તે બનેને વસવસો કરી (ફેસલાવ્યાં) એટલા માટે કે તે બન્નેને જે ગુહ્ય ભાગ તેઓનાથી છુપ હતો તે તેને માટે તે ખુલ્લો કરે. અને શેતાને કહ્યું કે તમારા પરવરદગારે તમને બન્નેને આ ઝાડની માત્ર એટલા માટે મના કરી છે કે રખે તમે બન્ને ફેરતા. થાઓ અથવા તમે બન્ને અહિયાં નિરંતર રહેનારા થાઓ. અને તેઓ બન્ને પાસે તેણે સોગંદ ખાધા કે ખરેખર હું તમારે બન્ને માટે એક સલાહ આપનાર છું. પછી તેણે તે બન્નેને છેતરપીંડીથી નીચે ઉતાર્યો. પછી જ્યારે તેઓ બન્નેએ તે ઝાડ (નાં ફળ) ને સ્વાદ લીધે, ત્યારે તેઓ બન્નેને ગુહ્ય ભાગ તેઓ બન્નેને જાહેર થયે, અને તેઓ પોતાની ઉપર બેહેસ્તની વાડીનાં પાંદડાં વળગાડવા મંડયાં. અને તેઓના પરવરદગારે તેઓ બન્નેને નેદા (આકાશવાણી) કરી કહ્યું કે શું મેં તમને બંનેને આ ઝાડની મના કરી નહતી ? અને, મેં તમને બન્નેને કહ્યું નહોતું કે ખરેખર શેતાન તમારે બન્નેને માટે એક ચખે શત્રુ છે?....ખુદાએ કહ્યું તમે સૌ નીચે ઉતરે, તમારામાંના કેટલાએક બીજા કેટલાએકના દુશ્મન છે. તમારા માટે પૃથ્વીમાં એક આરામગાહ અને અમુક મુદ્દત (મરણ) સુધી ભરણ પિષણ છે.......હે આદમના છોકરાઓ ! અમે તમારે માટે કપડાં અને સુંદર વસ્ત્ર નીચે મેકલ્યાં છે કે જે તમારી એબ ઢાંકે છે. (ગુ. કુ. પ્ર. ૭ સુરતલ અઅરાફ આ૦ ૧૯-૨૦-૨૧-૨૨–૨૪–૨૬), Page #265 -------------------------------------------------------------------------- ________________ મુસ્લિમ સૃષ્ટિ ૨૩૫ પછી શેતાને તેના તરફ વસવસો કરી ફેસલા (અને) કહ્યું, હે આદમ ! શું હું તને અમૃતનું ઝાડ અને તેમજ એવી પાદશાહી કે જે કદી ખંડિત થનાર નથી તેની તરફ રસ્તો બતાવું ? (ગુ. કુ. પ્ર. ૨૦ સુરત તા-હા. આ. ૧૨૦) મુસ્લિમ સ્વર્ગ. કહે કે હું તમને આ કરતાં વધારે સારાની ખબર આપું? જેઓ પરહેઝગાર છે તેઓને માટે પોતાના પરવરદગાર પાસે બેહસ્તની વાડીઓ છે, જેની નીચે નદીઓ વહે છે. તેમાં તેઓ અનંતકાલ રહેનાર છે, અને (તેમાં) પાક સ્ત્રીઓ અને ખુદાની ખુઝુદી છે, અને ખુદા પોતાના બંદાઓને જેનાર છે. (ગુ. કે. પ્ર. ૩ સુરત આલે એમરાન આ. ૧૫) જ્યારે પૃથ્વી સખત ધ્રુજારાથી ધ્રુજશે, અને પર્વતને ટુકડે ટુકડા કરી ચૂરે ચરા કરી નાંખવામાં આવશે.....પછી જમણું હાથના માણસ; જમણા હાથના માણસો કેવા (સુખી) છે? અને ડાબા હાથના માણસો; ડાબા હાથના માણસો કેવા (દુઃખી) છે?......કે જે સેના અને રત્નજડિત તખ્તો ઉપર (આરામ) લે છે. તેઓ તે ઉપર અઢેલીને સામસામા બેસનારાઓ છે. તેઓની પાસે હમેશ જુવાન રહેનાર છેકરાઓ (સેવા માટે) ફરશે. હાથા વગરના કુઝાએ અને આબરા અને દારૂથી ભરેલા પ્યાલાઓ સહિત (ફરશે). તે પીવાથી તેઓનું માથું દુખશે નહિ, અને તેમજ તેઓ બેભાન થશે નહિ. અને તેઓને માટે એવાં ફળે છે કે જે તેઓ પસંદ કરશે. અને પક્ષીએનું માંસ કે જેની તેઓ ઈચ્છા કરશે. અને મોટી આંખવાળી હુરીઓ છે, કે જે છીપમાં છુપાયેલા મેતી જેવી છે....અને ઉંચાં બિછાનાંઓ (ઉપર રહેશે.) ખરેખર અમે તેમને (વૃદ્ધ સ્ત્રીઓને) પહેલેથી પેદા કરી છે. પછી અમે તેઓને કુંવારી બનાવી દઈશું. તેઓ (પિતાના પતિ ઉપર) પ્રેમ રાખનાર અને સરખી ઉમરની Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સૃષ્ટિવાદ અને ઈશ્વર છે.... પછી હું તારાના અસ્ત થવાના વખતના સોગંદ ખાઉં છું. અને ખરેખર તે જે તમે જાણે તે એક પ્લેટે સોગંદ છે. (ગુ. કુ. પ્ર. ૫૬ સુરતુલ વાકેઆ આ. ૪-પ-૮-૯-૧૫–૧૬-૧૭ –૧૮–૧૯-૨૦-૨૧-૨૨-૨૩-૩૪-૩૫-૩૬-૩૭–૭૫-૭૬) તેઓને તેઓનાં કૃત્ય પ્રમાણે બદલો આપવામાં આવશે........ કે જે ઝાડના બગીચાઓ અને દ્રાક્ષની વાડીઓ છે. અને (તેઓને માટે) પોતાની સરખી ઉમરની યુવાન કુમારિકાઓ છે. અને દારૂથી ભરેલા પ્યાલાઓ છે. જે દિવસે રૂહ અને ફેરસ્તાઓ હારબંધ ઉભા રહેશે (તે દિવસે) તેના સિવાય બીજો કઈ (ભલામણ) માટે બોલશે નહિ. (ગુ. કુ. પ્ર. ૭૮ સુરક નબઅ આ. ૨૬-૦ર-૦૩-૩૪-૩૮) | મુસ્લિમ નરક. અને જાતના રહેનારાઓ આગના રહેનારાઓને પોકારી કહેશે કે ખરેખર અમારા પરવરદગારે જે અમને વચન આપ્યું હતું તે અમને મળ્યું, ત્યારે તમારા પરવરદગારે જે ખરેખર વચન આપ્યું હતું તે તમને મળ્યું છે? તેઓ કહેશે હા. પછી તેઓની વચ્ચે એક પિોકારનાર પોકારી કહેશે કે ખુદાની લઅનત જેલમગાર ઉપર છે. અને તે બન્ને (બેહસ્ત અને દુઝખ)ની વચ્ચે એક પડદે છે અને અઅરાફ ઉપર કેટલાક માણસો છે તેઓ તે સઘળાને તેઓના ચહેરાનાં ચિહ્નો ઉપરથી ઓળખે છે. અને તેઓ બેહેસ્તની વાડીમાં રહેનારાએને પિકારી કહેશે કે તમારી ઉપર સલામ......... અને જ્યારે તેઓની નજર આગમાં રહેનારાઓ ઉપર પડશે ત્યારે તેઓ કહેશે કે હે અમારા પરવરદગાર, અમને જેલમગાર લકે સાથે મૂક નહિ. (ગુ. કુ. પ્ર. ૭ સુર૦ અઅરાફ આ. ૪૪-૪૬-૪૭) અને બેશક દુઝખ તેઓ સઘળાને વાયદો આપેલી જગ્યા છે. તેને સાત દરવાજા છે. દરેક દરવાજા માટે તેઓમાંના જુદા પડેલા ભાગ છે. (ગુ. કે. પ્ર. ૧૫ સુર૦ હજુર આ. ૪૩ ૪૪) Page #267 -------------------------------------------------------------------------- ________________ મુસ્લિમ સૃષ્ટિ ૨૩૭ મુસ્લિમ પ્રલય. અને તેઓ તને પહાડે વિષે પૂછે છે, ત્યારે કહે, મારે પરવરદેગાર તેમને ચૂરેચૂરા કરી વિખેરી નાંખશે. પછી જમીનને ખાલી સપાટ જગ્યા રહેવા દેશે. તું તેમાં કંઈ વાંકું ચુંકું અથવા ઉંચું નીચું જોઈશ નહિ. ( ગુ. કુ. પ્ર. ૨૦ સુરત તા-હા આ. ૧૦૫–૧૦૬–૧૦૭) જ્યારે આકાશ ફાટી જશે, તારાઓ વિખેરાઈ જઈ પડી જશે, અને જ્યારે સમુદ્રોને (એકબીજા સાથે) જેડી વહેતા કરવામાં આવશે, અને જ્યારે કબરે ઉંધી પાડી નાંખવામાં આવશે. | ( ગુ. કુ. પ્ર. ૮૨ સુરસુલ અનફતાર આ. ૧-૨-૩-૪) જ્યારે સૂર્યની ઘડી વળી જશે (પ્રકાશ જતો રહેશે), અને જ્યારે તારાઓ ઝાંખા થશે, અને જ્યારે પર્વતને ખસેડી ચલાવવામાં આવશે...અને જ્યારે સર્વ સમુદ્રો ઉકળી એક થઈ જશે...અને જ્યારે (કૃત્યનાં ) નામાં ઉઘાડવામાં આવશે અને જ્યારે આકાશને ખેંચી વાળી દેવામાં આવશે. (ગુ. કુ. પ્ર. ૮૧ સુરતુત-તકવીર આ. ૧–ર–૩–૬–૧૦-૧૨ ) કે જે દિવસે આ જમીન બદલાઈ બીજી જમીન થશે; અને તેમજ આકાશે પણ. અને સઘળાઓ એકજ સર્વશક્તિમાન ખુદાને ( હિસાબ દેવા) કબરમાંથી બહાર આવશે. (ગુ. કુ. પ્ર. ૧૪ સુરત-એબ્રાહીમ આ. ૪૮) કયામતના દિવસે સાફ અને સૂર ફેંકવામાં આવશે ત્યારે તેઓ કબરમાંથી બહાર, નીકળી પિતાના પરવરદગાર તરફ દોડશે. (ગુ. કુ. પ્ર. ૩૬ સુરત–યાસીન આ. ૫૧ ) ત્યારે આ પછી તમે ખરેખર મૃત્યુ પામનાર . પછી ખરેખર તમને કયામતને દિવસે ઉભા કરવામાં આવશે, અને ખરેખર Page #268 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર અમે તમારા ઉપર સાત રસ્તા ( આકાશે। ) પેદા કર્યા છે, અને અમે સૃષ્ટિથી ખબર વિનાના નથી. ૨૩૮ (ગુ. કુ. પ્ર. ૨૩ સુરતુલ-મેામેનૂન આ. ૧૫-૧૬-૧૭) તે દિવસે તેઓ કબરામાંથી બહાર આવી દાડનાર છે જાણે કે તેઓ એક ઉભા કરેલા વાવટા તરફ દોડે છે. તેએ પાતાની આંખેા નીચે ઢાળનાર છે. તેને હલકાપણું ધેરી લેશે. આ તેજ દિવસ છે કે જે દિવસને તેઓને વાયદે આપવામાં આવ્યા હતા. (ગુ. કુ. પ્ર. ૭૦ સુરતુલ-મઆરેજ આ. ૪૩-૪૪) ખુદા સિષ્ટ પેદા કરે છે; પછી તે તેને ફરીથી સજીવન કરે છે; પછી તેના તરફ તમને સઘળાને પાછા ફેરવવામાં આવશે. અને જે દિવસે કયામત ઉભા (જાહેર) થશે ત્યારે પાપીએ ચુપ થઇ નિરાશ થશે...પછી જેએએ ઇમાન આપ્યું છે, અને સુકૃત કર્યા છે, તેઓને સુન્દર વાડીએમાં ખુશ રાખવામાં આવશે. (ગુ. ૩. પ્ર. ૩૦ સુરતુર-રૂમ આ. ૧૧–૧૨–૧૫) અને આકાશ ફાટશે; પછી તે તે દિવસે સુસ્ત અને નિર્મૂલ થઇ જશે. અને ફેરેફ્તાએ તેની ારાના ઉપર છે, અને તારા પરવરદેગારનું અ` તે દિવસે આ ફેરેસ્તા પેાતાના ઉપર ઉપાડશે. તે દિવસે તમને સઘળાને હાજર કરવામાં આવશે. તમારા ( કૃત્ય ) માંથી કાંઈ છુપી વાત તેનાથી છુપી રહેશે નહિ. પછી જેને પેાતાની કેતાબ તેના જમણા હાથમાં આપવામાં આવશે તે કહેશે કે આવે, અને મારી કેતાબ વાંચેા...પણ જેને તેની ચાપડી તેના ડાબા હાથમાં આપવામાં આવશે તે કહેશે કે હું ઇચ્છું છું કે મને મારી ચાપડી આપવામાં આવી ન હેાત. (ગુ. ૩. પ્ર. ૬૯ સુરતુલ–હાક્કા આ. ૧૬-૧૭–૧૮-૧૯–૨૫) ...અને પૃથ્વી આખી કયામતને દિવસે અને આકાશે! તે (કુદરત)ના હાથમાં વિંટાયલા ખુદાના કબજામાં છે, છે... અને સુરમાં Page #269 -------------------------------------------------------------------------- ________________ મુસ્લિમ સુષ્ટિ ૨૩૯ (પહેલી વાર) ટૂંકવામાં આવશે. પછી જે કાઈ આકાશ અને જે કાઈ પૃથ્વીમાં છે તે, જેને ખુદા ચાહે તે સિવાય, બેભાન થશે. પછી સુરમાં બીજી વાર ફેંકવામાં આવશે, પછી ત્યારે તેઓ સઘળા ઉભા રહી જોશે. અને પૃથ્વી પિતાના પરવરદગારના નૂરથી રોશન થશે, અને કૃત્યનું નામું (તેઓના હાથમાં) મૂકવામાં આવશે, અને પગમ્બરો અને સાક્ષીઓને લાવવામાં આવશે, અને તેઓની વચ્ચે સત્યપૂર્વક હેકમ કરવામાં આવશે, અને તેઓના ઉપર જેલમ થશે નહિ. (ગુ. ક. પ્ર. ૩૯ સુરતુઝ–ઝમર આ. ૬૦–૬૮-૬૯) મુસ્લિમ કર્મસિદ્ધાન્ત. પછી જેઓ દુર્ભાગી થયા છે તેઓ આગમાં રહેશે. તેમાં તેઓને માટે વિલાપ અને પિકાર છે. અને જે તારે પરવરદગાર ઈછે તે સિવાય તેઓ તેમાં સદા રહેનાર છે, જ્યાં સુધી કે આકાશો અને પૃથ્વી રહે છે...પણ જેઓ સુભાગી થયા છે તેઓ બેહસ્તવાડીએમાં રહેશે...જ્યાં સુધી કે આકાશ અને પૃથ્વી રહે છે. તે એક અખંડ બક્ષીસ છે. (ગુ. કુ. પ્ર. ૧૧ સુરત-હુદ આ. ૧૦૬–૧૦૭–૧૦૮ ) અને દરેક માણસનાં કૃત્યો અમે તેની ગરદન ઉપર મૂક્યાં છે, અને કયામતને દિવસે તેને માટે અમે એક ચેપડી બહાર લાવીશું કે જે તે ઉઘાડેલી જોશે. અને (તેને) કહેવામાં (આવશે) કે તારી કેતાબ વાંચ. તું પંડે આજે તારી સામે હિસાબ લેનાર બસ છે. (ગુ. કુ. પ્ર. ૧૭ સુરત-અની-એસટાઇલ આ. ૧૩–૧૪) જે સુખ તને મળે છે તે ખુદા તરફથી છે અને જે દુઃખ તારા ઉપર આવી પડે છે, તારા પિતાના તરફથી જ છે............ (ગુ. કુ. પ્ર. ૪ સુરતન–નેસાઅ. આ. ૭૯) Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સુષ્ટિવાદ અને ઈશ્વર ખુદાની યુદ્ધ માટે પ્રેરણ. અને તમે ખુદાને રસ્તે લડે, અને જાણે કે ખુદા સાંભળનાર (અ) જાણનાર છે. (ગુ. કુ. પ્ર. ૨ સુરતુલ-બકરા આ. ૨૪૪) અને તમે ખુદાને રસ્તે તેઓની સાથે લડે કે જેઓ તમારી સાથે લડે છે અને...જ્યાં તમને તેઓ મળે ત્યાં જ તેમને મારી નાંખો અને જ્યાંથી તમને તેઓએ બહાર કાઢયા છે ત્યાંથી તમે તેઓને બહાર કાઢે; કારણકે કતલ કરતાં ફતનો (કાફેરપણું) વધારે ખરાબ છે; અને તમે તેઓની સાથે મજેદુલહરામની પાસે લડો નહિ જ્યાં સુધી કે તેઓ તમારી સાથે ત્યાં લડે. પણ જો તમારી સાથે તેઓ લડે તે તમે તેને મારી નાંખો. આ પ્રમાણે કાફેની સજા છે. (ગુ. કે. પ્ર. ૨ સુરતુલ–બકરા આ. ૧૯૦–૧૯૧) ખરેખર જે બે પક્ષ લડાઇને માટે મળ્યા તેમાં તમારે માટે એક નિશાની હતી. એક પક્ષ ખુદાને રસ્તે લડે છે, અને બીજે કાફેર છે. તેઓ (મુસલમાન) એ પોતાનાથી તેઓ (કફેર) ની બમણી સંખ્યા નજરોનજર જોઈ અને ખુદા ચાહે તેને પોતાની સહાયતાથી કવ્વત આપે છે...... (ગુ. કુ. પ્ર. ૩ સુરત–આલે એમાન આ. ૧૩) અને જે ખુદાને રસ્તે લડે છે, પછી તે ભરાઇ જાય અથવા જય મેળવે તે અમે તેને જલ્દીથી મેટો બદલે આપીશું. (ગુ. કુ. પ્ર. ૪ સુરતુન–સાઅ આ. ૭૪) અને ખરેખર તમારી સાથે ખુદાએ પોતાનું વચન સત્યપૂર્વક પાળ્યું કે જે વખતે તમે તેના હકમથી તેઓને ઉતાવળથી મારી નાંખતા હતા. (ગુ. ક. પ્ર. ૩ સુરત–આલે-એમરાન આ. ૧૫ર ) અને આ પ્રમાણે અમે દરેક ગામમાં પાપ કરનારા મુખ્ય માણસો બનાવ્યા છે, એટલા માટે કે તેઓ તેમાં પ્રપંચ કરે..... (ગુ. કુ. પ્ર. ૬ સુરતલ અનઆમ આ. ૧૨૪) Page #271 -------------------------------------------------------------------------- ________________ મુસ્લિમ સૃષ્ટિ ૨૪૧ પણ તમે તેને મારી નાંખ્યા નથી, પણ ખુદાએ તેઓને મારી નાંખ્યા છે...અને ખરેખર ખુદા મેમેનેાની સાથે છે. (ગુ. ૩. પ્ર. ૮ સુસ્તાલ–અનફાલ આ. ૧૭–૧૯ ) અને તેઓની સામે લડે! જ્યાંસુધી કે કઇ ફેતના (કાફેરપણું) આકી રહે નહિ અને ધ સધળે! ખુદાના જ છે.......... (ગુ. કુ. પ્ર. ૮ સુરતાલ–અનફ્ાલ આ. ૩૯ ) હે મેામેના ! તમને શું છે કે જ્યારે તમને કહેવામાં આવે છે કે ખુદાને રસ્તે લડવાને બહાર જાએ ત્યારે જમીન તરફ ભારે થઈ રહે છે. (વિલંબ કરે છે ?)...જો તમે (લડાઈ માટે) બહાર નિહ જામે તે। ખુદા તમને દુઃખદાયક સાથી શિક્ષા કરશે. અને તમારે ખલે ખીજી કામને લાવશે.) (ગુ. કુ. પ્ર. ૯ સુરજીત–તૌબા આ. ૩૮-૩૯) અને (યાદ કર) જ્યારે તમે તેએની સામા થયા, ત્યારે ખુદાએ તમારી નજરમાં તેઓને જુજ ખતાવ્યા...હે મેમેન, જ્યારે તમે કાઇ કાફેરની ટાળીને મળે! ત્યારે દૃઢ રહે. (ગુ. કુ. પ્ર. ૮ સુરતાલ–અશ્ફાલ આ. ૪૪–૪૬ ) હે મેામેને, જે કાફેરા તમારી નઝદિક રહે છે તેએની સાથે લડેા. અને તેઓને માલુમ પડવું જોઈ એ કે તમારામાં બહાદુરી છે; અને જાણા કે ખુદા પરહીઝગારા સાથે છે. (ગુ. કુ. પ્ર. ૯ સુરત્તુતતૌબા આ. ૧૨૩) ખરેખર ખુદા તેને દાસ્ત રાખે છે કે જેએ તેને રસ્તે હારઅધ લડાઈ કરે છે. (ગુ. કુ. પ્ર. ૬૧ સુરતુસ સફ્ આ. ૪) પછી જ્યારે તમે કાફેરાને મળે! ત્યારે તમે તેને ગરદન મારા. છેવટે જ્યારે તમે તેએમાંના ઘણાને મારી નાંખે। ત્યારે (બીજાએને) ખેડીમાં ઝબૂત બાંધા (કેદ કરા), ત્યારપછી કાં તે। (દંડ લીધા વગર છેાડી દઈ) ઉપકાર કરા, અને કાંતા દંડ લઇ છેડા; Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સૃષ્ટિવાદ અને ઇશ્વર જ્યાંસુધી કે લડાઈ કરનારાએ પેાતાનાં હથિયાર મુકી દે. આ કરવાનું છે, અને જો ખુદા ચ્છેિ તેા તેના ઉપર ખદàા વાળી લેશે; પણ તે (લડાઈ ના હેાકમ) એટલા માટે છે કે તે તમારી એક ખીજાથી આજમાયેશ કરે; અને જેએ ખુદાને રસ્તે મરાયા તેનાં કામેા ખુદા વ્ય કરશે નહિ. (ગુ. ૩. પ્ર. ૪૭ સુરતા–મેાહમ્મદ આ. ૪ ) ખુદાની દ્વેષભાવના. જે કાઈ ખુદાના અને તેના ફેરસ્તાઓના અને તેના પેગમ્બરાના અને જેથ્રાઇલના અને મીકાઇલના દુશ્મન છે (તે કાફેર છે) અને ખરેખર ખુદા કાફેરાના દુશ્મન છે. (ગુ. ૩. પ્ર. ૨ સુરતુલ–બકરા આ. ૯૮) ...અને ખુદા જોલમગાર લોકાને રસ્તા દેખાડતો નથી. (ગુ. ૩. પ્ર. ૨ સુરતુલ–અકરા આ. ૨૫૮) ...અને ખુદા કાફેર લેાકાને રસ્તા બતાવતા નથી. (ગુ. ૩. પ્ર. ૨ સુરતુલ–બકરા આ. ૨૬૪) મેામેનાએ મેામેન સિવાય કાફેરને દોસ્ત તરીકે નહિ લેવા જોઈએ, અને જે તેમ કરે છે તેનામાં ખુદાના ધર્મના કઈ અંશ નથી. (ગુ. ૩. પ્ર. ૩ સુરતુ–આલે—એમરાન આ. ૨૮) અને વળી એટલા માટે કે જેઓ ઇમાન લાવ્યા છે તેને ખુદા (ગુનાહથી) પાક કરે અને કાફેરાને નાશ કરે. (ગુ. કે. પ્ર. ૩ સુરતુ–આલે–એમાન આ. ૧૪૧) ...અને ખુદા કાફેરા માટે મેામેના વિરૂદ્ધ કદી રસ્તો કરશે નહિ. ખરેખર માનાર્ફા ખુદાને છેતરે છે, પણ ખુદા તેઓની છેતરપિંડીની સજા આપનાર છે.... ( ૩. કૈં. પ્ર. ૪ સુરતુન–નેસાઅ આ. ૧૪૧–૧૪૨ ) ...કાઈ મેામેનને ચેાગ્ય નથી કે તે કાઈ મેામેનને મારી નાંખે, Page #273 -------------------------------------------------------------------------- ________________ મુસ્લિમ સૃષ્ટિ ૨૪૩ અને જે કાઇ મેામેનને ભૂલથી મારી નાંખે તે તેણે એક મેામેન ગુલામને છૂટા કરવા જોઇએ. અને ખૂનની કીંમત પૂરેપૂરી તેના વારસાના કબ્જામાં આખી દેવી જોઈ એ, પણ જો તેએ માફ કરે તે। કાંઈ નહિ...અને જે કાઈ જાણી જોઈ ને મેામેનને મારી નાંખે છે તેને માટે સજા ઝહન્નમ છે; તેમાં તે સદાકાળ રહેનાર છે. અને ખુદા તેની ઉપર કાપાયમાન થયેા છે. ( ગુ. કુ. પ્ર. ૪ સુરતુન–નેસાઅ આ. ૯૨-૯૩ ) અમે તેએની વચ્ચે કયામતના દિવસ સુધ શત્રુતા અને દ્વેષભાવ ઉત્પન્ન કર્યા.... (ગુ. ૩. પ્ર. ૫ સુરતુલ–માએદા આ. ૧૪) જેએ ખુદા અને તેના પેગમ્બરની સામે લડાઈ કરે છે, અને દુનિયામાં સાદ માટે દાડે છે, તેની સજા માત્ર એજ છે કે તેએને મારી નાંખવા અથવા ફ્રાંસીએ ચઢાવવા, અથવા તેએકના સામા હાથ અને તેઓના પગ કાપી નાંખવા, અથવા તેને દેશનિકાલ કરવા; આ તેઓને માટે આ દુનિયામાં એક હલકાઈભરેલી શિક્ષા છે, અને તેમને માટે આવતી જીંદગીમાં મેાટી સજા છે. સામ (ગુ. કે. પ્ર. ૫ સુરતુલ–માએદા આ. ૩૭) પછી જેને ખુદા ચાહે કે તેને ખરા રસ્તા બતાવે તેનું અન્તઃ કરણુ એસ્લામ માટે ખુલ્લું કરે છે, અને જેને ચાહે કે આડે માગે લઈ જાય તેનું હૃદય સાંકડું અને કહ્યુ કરે છે... (ગુ. કુ. પ્ર. ૬ સુરતાલ–અમ આ. ૧૨૬) ...જેએ કાફેર થયા છે તેઓને જહન્નમ તરફ હાંકી કાઢવામાં આવશે. એટલા માટે કે ખુદા પાકમાંથી નાપાકને જુદા કરે. અને નાપાકને એક બીજા ઉપર મૂકે, પછી તે સધળાને ભેગા ખડકે, પછી તેઓને જહન્નમમાં નાખે, તેએજ નુકશાન ખમનારાઓ છે. (ગુ. કુ. પ્ર. ૮ સુરતાલ-અશ્ફાલ આ. ૩૬-૩૭) હું માત્ર ( કાફેરાને) એક ચેતવણી આપનાર અને જે કામ ઇમાન લાવે છે તેને ખુશખબર આપનાર છું. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સૃષ્ટિવાદ અને ઈશ્વર આ પ્રમાણે અમે ગુન્હેગારોના હૃદયમાં તેજ વર્તણુક દાખલ કરીએ છીએ. (ગુ. કુ. પ્ર. ૧૫ સુરતુલ-હજુર આ. ૧૨ ) શું તેં જોયું નથી કે અમે શેતાનને કાફેરો ઉપર મેકલ્યા છે કે જેઓ તેઓને ખસેડીને (પાપ કરવા) ઉશ્કેરે છે? માટે તું તેઓની ( શિક્ષા) વિષે ઉતાવળ કર નહિ. ખરેખર અમે તેઓને માટે (મૃત્યુનો) વખત ગણીએ છીએ. (ગુ. કુ. પ્ર. ૧૯ સુરત–મયમ આ. ૮૩-૮૪) અનેક દેવવાદને ઉચ્છેદ તથા એક દેવવાદની સ્થાપના. અને યાદ કરે છે, જ્યારે અમે એસરાઈલના છોકરાઓનું વચન લીધું કે તમે ખુદા સિવાય બીજા કેઈની બંદગી કરે નહિ. | (ગુ. ક. પ્ર. ૨ સુરતુલ-બકરા આ. ૮૩) તેઓએ કહ્યું કે, શું તું અમારી પાસે એટલા માટે આવ્યો છે કે અમે એકજ ખુદાની બંદગી કરીએ અને જેની અમારા બાપ દાદા બંદગી કરતા હતા તેને એમ તજી દઇએ ?... | (ગુ. કુ. પ્ર. ૭ સુરોલ–અઅરાફ આ. ૭૦) અને યાદ કર) કે જ્યારે એબ્રાહિમે કહ્યું કે હે પરવરદગાર, આ શહેરને સલામતીનું સ્થાન બનાવ, અને મને અને મારા છોકરાઓને મૂર્તિઓની બંદગી કરવામાંથી દૂર રાખ. હે પરવરદગાર, ખરેખર તેઓએ માણસમાંના ઘણાને આડે રસ્તે દોર્યા છે, પણ મને જે કઈ અનુસરે છે તે ખરેખર મારાજ છે.. (ગુ. કુ. પ્ર. ૧૪ સુરત–એબ્રાહીમ આ. ૩૫-૩૬) જે વખતે કે તેઓની પાસે પેગમ્બરે તેઓનાં મ્હોં આગળથી અને તેઓની પાછળથી આવ્યા (અને કહ્યું) કે તમે ખુદા સિવાય કેઈની બંદગી કરે નહિ.... શું તેઓએ જોયું નહિ કે ખુદા કે જેણે તેઓને પેદા કર્યા છે તે જ તેઓને કરતાં શક્તિમાં વધારે Page #275 -------------------------------------------------------------------------- ________________ મુસ્લિમ સૃષ્ટિ છે? અને તેઓએ અમારી આયાતને ઍન્કાર કર્યાં. પછી અમે તેના ઉપર એક ભયંકર પવનના ઝપાટા માઠા દિવસેામાં મેાકલ્યા એટલા માટે કે અમે તેને હલકાઇભરેલી શિક્ષા આ દુનિયાની ઝિંદગીમાં ચખાડીએ અને ચિત આખેરતની શિક્ષા વધારે - હત કરનાર છે; અને તેને મદદ કરવામાં આવશે નહિ. ૨૪૫ (ગુ. કુ. પ્ર. ૪૧ સુરતુસ–સેજા આ. ૧૪–૧૫–૧૬) ખુદાની ઇચ્છામાં પૂર્ણ સામર્થ્ય. કરે છે. .અને ખુદા જેને ચાહે છે તેને બેહદ રૂઝી આપે છે. (ગુ. ૩. પ્ર. ૨ સુતુલ અકરા આ. ૨૧૨ ) ...અને ખુદા કાષ્ઠની રૂઝી તાગ કરે છે અને (કાઈની) મહેાળા (ગુ. કુ. પ્ર. ૨ સુરનુલ-બકરા આ. ૨૪૫ ) ખુદ્દા રૂસી જેતે માટે ચાહે છે તેને મારૂં પહેાળી કરે છે, અને ટુકી ફરે છે... (ગુ. કુ. પ્ર. ૧૩ સુરતુર–અદ આ. ૨૬) કહે કે હે ખુદા, પાદશાહીના ધણી, જેને તું ચાહે તેને તું રાજ્ય આપે છે, અને જેની પાસેથી તું ચાહે તેની પાસેથી તું રાજ્ય ખેંચી લે છે, અને જેને ચાહે તેને તુ માનવંત કરે છે, અને જેને ઈચ્છે તેને તુ હલકા બનાવે છે. ભલું તારા હાથમાં જ છે. ખરેખર તું સશક્તિમાન છે. તુ રાતને દિવસમાં લાવે છે, અને દિવસને રાતમાં લાવે છે. અને તુ જીવવાળાને નિર્જીવમાંથી બહાર કાઢે છે, અને નિર્જીવને જીવવાળામાંથી બહાર કાઢે છે. અને જેને તું ચાહે તેને બેહદ રૂસી આપે છે. (ગુ. કુ. પ્ર. ૭ સુરતુ આલે–એમાન આ. ૨૬-૨૭) .ખરેખર ખુદા જેને ચાહે છે તેને બેહદ રૂસી આપે છે, (ગુ. કુ. પ્ર. ૩ સુરતુ આક્ષે–એમાન આ. ૩૭) જો તેની મરજી હાય તા, હે માણસા, તે તમને સઘળાંને લઈ લેશે અને ખીજાઓને લાવશે, અને ખુદા આ કામ કરવા શક્તિમાન છે. (ગુ. કુ. પ્ર. ૪ સુરતુન–નેસાઅ આ. ૧૩૩ ) Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સૃષ્ટિવાદ અને ઈશ્વર તેઓ સીધે રસ્તે ચડે તે તારા હાથમાં નથી, પણ ખુદા જેને ચાહે છે તેને સીધે રસ્તે બતાવે છે... (ગુ.ક. પ્ર. ૨ સુરતુલ–બકરા આ. ૨૭ર) આકાશમાં અને પૃથ્વીમાં જે છે તે અલ્લાહનું જ છે, અને જે તમારા મનમાં છે તે તમે ખુલ્લું કરો અથવા છુપું રાખો તેને હિસાબ ખુદા તમારી પાસેથી લેશે. પછી જેને તે ચાહે તેને તે માફી આપશે અને જેને ચાહે તેને શિક્ષા કરશે અને ખુદા સર્વશક્તિમાન છે. (ગુ. ક. પ્ર. ૨ સુરતુલ–બકરા આ. ૨૮૪) અને આકાશો અને પૃથ્વીની પાદશાહી ખુદાની જ છે અને ખુદા સર્વ ચીજ ઉપર સત્તાવાન છે. (ગુ. કુ. પ્ર. ૩ સુરત આલે-એમરાન આ. ૧૮૯) અને કઈ જીવ એ નથી કે તે ખુદાના હેકમ સિવાય મરી જાય.... (ગુ. કુ. પ્ર. ૩ સુરત આલે-એમરાન આ. ૧૪૫) અને જે તારા પરવરદગારે ઈચ્છયું હોત તે જે પૃથ્વી ઉપર છે તેઓ સઘળા ઈમાન લાવ્યા હતા. અને એવો કોઈ માણસ નથી કે જે ખુદાના હકમ સિવાય ઈમાન લાવે, અને ખુદા પોતાના કેપ જેઓ સમજતા નથી તેઓના ઉપર કરશે. (ગુ. કુ. પ્ર. ૧૦ સુરત-યુનેસ આ. ૯૯-૧૦૦). અને ખરેખર અમે જીવ આપીએ છીએ અને અમે મેત આપીએ છીએ; અને અમે સર્વના વારસ છીએ. (ગુ. કુ. પ્ર. ૧૫ સુરતુલ–-હજુર આ. ૨૩) અને જ્યારે અમે ઇચ્છીએ કે કઈ કેમને નાશ કરીએ ત્યારે અમે ત્યાંના દોલતમંદ લોકોને (આધીન થવા) હેકમ કરીએ છીએ. પછી તેઓ નાફરમાની કરે છે. પછી અમે તેને જડમૂળથી ઉખેડી નાશ કરીશું. અને ઘણા જમાનાનો નુહ પછી અમે નાશ કર્યો... (ગુ. કુ. પ્ર. ૧૭ સુરત-બની-એસરાઈલ આ. ૧૬-૧૭) Page #277 -------------------------------------------------------------------------- ________________ મુસ્લિમ સૃષ્ટિ ૨૪૭ અને ખરેખર હું ખચિત તેને માફ કરનાર છું કે જેણે પશ્ચાત્તાપ કર્યો છે, અને ઈમાન આપ્યું છે, અને સારૂં કામ કર્યું છે, પછી સીધે રસ્તે ચાલ્યા છે. (ગુ. કુ. પ્ર. ૨૦ સુરતેાતા હા આ. ૮૨) શું તેઓએ જાણ્યું નથી કે ખરેખર ખુદા રૂસી જેને ચાહે છે તેને માટે બહાળી કરે છે અને ટુંકી કરે છે? ખરેખર આમાં તે કામને માટે નિશાનીએ છે કે જે માન લાવે છે. કહે, હે મારા બંદાએ કે જેઓ પેાતાના જીવ વિરૂદ્ધ ( પાપ કરવામાં) હદ બહાર ગયા છે; તમે ખુદાની રહમતના નિરાશ થાએ નહિ; ખરેખર ખુદ્દા સર્વ પાપને માફ કરે છે. ખરેખર તે મારી આપનાર ( અને ) મેહરઞાન છે. (ગુ. કુ. પ્ર. ૩૯ સુરતુઝ—ઝામર આ. પર-૫૩) આકાશ અને પૃથ્વીની કુંચીએ તેનીજ છે. તે રૂઝી જેને ચાહે છે તેને માટે બહાળી કરે છે અને ટુંકી કરે છે...ખુદાને માટે આકાશે અને પૃથ્વીની પાદશાહી છે. તે જે ચાહે છે તે પેદા કરે છે. જેને ચાહે છે તેને દીકરીએ બક્ષીસ આપે છે, અને જેને ચાહે છે તેને દીકરા બક્ષીસ આપે છે. અથવા તેઓને દીકરાએ અને દીકરીઓ સાથે આપે છે, અને જેને ચાહે તેને વાંઝીએ મનાવે છે. ખરેખર તે જાણનાર (અને) શક્તિમાન છે. અને કાઈ મનુષ્યને માટે એવું નથી કે ખુદા તેની સાથે આ સિવાય વાત કરે; વઘુ સિવાય, અથવા તે (મનુષ્ય) પડદા પછવાડે હોય તે સિવાય, અથવા એક ફેરેફ્તા મેાકલ્યા સિવાય કે જે તેના હાકમથી જે તે ચાહે તે તેને વઘુ કરે. ખરેખર ખુદા સર્વોપરિ (અને) દાના છે. (ગુ. કુ. પ્ર. ૪ર સુરતુશ-શુરા આ. ૧૨-૪૯-૫૦-૫૧). Page #278 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઈશ્વર પૈારાણિક, મુસ્લીમ અને ક્રિશ્ચિયન સૃષ્ટિની સમાલાચના. ૨૪૮ એ તે મે ચાર કે ચાર ને ત્રણ સાત થાય એ વાત કાઈ પણ દેશ કે કાઈ પણ કાલમાં એક રૂપે જ મનાયેલ છે કારણકે એ ગણિતના સિદ્ધાંત સત્યવ્યથા નિશ્ચયરૂપે મનાયેલ છે. તેવી રીતે સૃષ્ટિકર્તા ઈશ્વર છે એ સિદ્ધાન્ત સત્ય અર્થાત્ યથા રૂપે નિશ્ચિત થયા હાત તા કાઈ પણુ કાલમાં કે કાઈ પણ દેશમાં કે કાઈ પણ શાસ્ત્રમાં તેનું વર્ણન એક રૂપે આવવું જોઈએ. સૃષ્ટિકર્તા શ્વરની ખાખતમાં એક વેદમાં જ કેટલા કેટલા મતભેદ છે તે તે આપણે ોયા. હવે પુરાણ, કુરાન અને ખાઈબલ કે જેને માનનારા કરે।। મનુષ્ય છે અર્થાત્ પુરાણને માનનારા કરોડા હિંદુએ, કુરાનને માનનારા કરાડે। મુસલમાન અને આઈબલને માનનારા કરોડા ક્રિશ્ચિયને છે; સૃષ્ટિવાદ પરત્વે તેમની શું શું માન્યતા છે, તેને તુલનાદષ્ટિથી વિચાર કરીએ. ઈશ્વર એક કે અનેક ? કુરાનમાં દુનિયાના માલેક એક ખુદા જગવ્યાપક નિરંજન નિરાકાર માનવામાં આવેલ છે, છતાં તેના અનેક ફિરસ્તા કામકાજ કરનારા મનાયલા છે. બાઇબલમાં એક યહેાવાહ ઈશ્વર રૂપ દર્શાવેલ છે પણ સ્વર્ગમાં તેના સાત આત્મા અને ૨૪ સભાસદો માનવામાં આવેલ છે. પુરાણામાં પ્રાયઃ દરેક પુરાણને ઈશ્વર અલગ અલગ કલ્પવામાં આવેલ છે, જેમકે બ્રહ્મવૈવર્ત પુરાણના ઈશ્વર ગાલાકવાસી કૃષ્ણ, માર્કંડેય પુરાણના મુખ્ય ઈશ્વર બ્રહ્મા, શિવપુરાણના મુખ્ય ઈશ્વર શિવ, દેવીભાગવતમાં સૃષ્ટિકર્તી પ્રકૃતિદેવી મુખ્ય રૂપે વર્ણવાયેલી છે. સાંબપુરાણમાં સૃષ્ટિકર્તા સૂ, કાલિકાપુરાણમાં બ્રહ્મ અને આત્મપુરાણમાં આત્મા જ ઈશ્વર-સષ્ટિકર્તા તરીકે Page #279 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક, મુસ્લીમ અને ક્રિશ્ચિયન સૃષ્ટિની સમાલોચના.૨૪૯ દર્શાવેલ છે. આમાં પણ ક્યાંક તો આદિપુરૂષ તરીકે બ્રહ્મ દર્શાવેલ છે અને બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય, પ્રકૃતિદેવી વગેરે તેનાજ આવિષ્કારે તેવા અવતારે છે. જરા ઉડે વિચાર કરવાથી એમ માલમ પડે છે. ખરી રીતે અવતારવાદને વિકાસ કરવાને જ પુરાણોની રચના કરવામાં આવી છે એમ કહીએ તે ખોટું નથી. આ અવતારે કુરાનમાં બતાવેલ ખુદાના ફિરસ્તા અને બાઈબલમાં દશાવેલ યહાવાહના સાત આત્મા સાથે સરખાવીએ તે લગભગ ત્રણેને સમશ્ય એકસરખી રીતે થઈ જાય છે. જૈન શાસ્ત્રમાં દર્શાવેલ દેવો અને ઈદ્રોની સાથે પણ આ અવતારોની એકવાક્યતા થઈ શકે છે. બ્રહ્મવૈવર્તપુરાણમાં ગેલોકવાસી કૃષ્ણના મુખમાંથી વીણા–પુસ્તકધારિણી સરસ્વતી, મનમાંથી મહાલક્ષ્મી, બુદ્ધિમાંથી અસ્ત્ર શસ્ત્ર ધારણ કરતી મૂળ પ્રકૃતિ વગેરે પ્રગટ થવાનું જે લખ્યું છે, તે જૈન શાસ્ત્રમાં દર્શાવેલ દેવતાની વૈક્રિય શક્તિનો પ્રભાવ માનીએ તે બધી વાત બંધ બેસતી ઘટી જાય છે. જૈન શાસ્ત્રમાં તે કૃષ્ણમહારાજને વૈક્રિય શક્તિ હતી એમ પણ કહ્યું છે. વૈક્રિય શક્તિથી હજારે, લાખો કે કરે ગોપીઓ બનાવવી હોય તો બનાવી શકે છે. મુખમાંથી સરસ્વતી દેવી અને મનમાંથી મહાલક્ષ્મી દેવી પ્રગટ કરવી હોય તો કરી શકે છે. વિષયક્રીડા કરવી હોય તો તે કરી શકે છે અને રાસલીલા પણ રચી શકે છે. આ બધી પ્રક્રિયા દેવકોટિની છે, ઈશ્વરકોટિની નથી. વિષયક્રીડા કરનાર અને રાસલીલા રમનારને પણ ઈશ્વરટિમાં ઉતારવો તે તેના ભકતોની અંધ શ્રદ્ધા સિવાય બીજું કશું નથી. ખુદા અને યહોવાહને બ્રહ્મની માફક નિરંજન નિરાકાર, જગદ્ વ્યાપક માની સર્વસામર્થ્યવાન માનીએ ત્યાં સુધી તે તે ઈશ્વર કેટિમાં રહી શકે છે, પણ જ્યારે તેને સૃષ્ટિકાર્યમાં પ્રવૃત્ત કરીએ છીએ, એક વર્ગના ઉદ્ધારક અને બીજા વર્ગના ઘાતક, ભક્તોના રાગી અને પ્રતિપક્ષીઓના દ્વેષી, લડાઈ–યુદ્ધની પ્રેરણ કરનાર યા :ઉપદેશ આપનાર, ભકતોની વૃત્તિમાં સંકુચિતતા ઉત્પન્ન કરનાર કે Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨પ૦ સુષ્ટિવાદ અને ઈશ્વર પશઓની બલિ માગનાર બનાવીએ છીએ, ત્યારે ખુદા કે યહેવાલ ઈશ્વરટિમાં રહી શકતા નથી કિન્તુ સ્પષ્ટ રીતે તેઓ દેવામાં પણ હલકી જાતના દેવોની ટિમાં આવી જાય છે. વિશાળ મનાતા એ જનાગમ વાયાનુસાર દેવો જે મનમાં ધારે તે કામ કરી શકે છે, અર્થાત મનમાં ઈચ્છા થઈ કે તે કામ તરત થઈ જાય છે. એ હિસાબે છ દિવસમાં સૃષ્ટિ બનાવી સાતમે દિવસે આરામ લીધો એમ જે કુરાનમાં અને બાઈબલમાં કહ્યું છે તે જૈન દષ્ટિએ કઈ અનુચિત નથી. એટલું જ નહિ પણ જૈન દષ્ટિએ છ દિવસ તે શું પણ છ કલાક કે છ મિનિટ અરે છ સેકંડમાં પણ દેવતા કરી શકે છે; એ દેવતાઓની શક્તિ છે. એટલે ખુદા કે યહોવાહ યા તેના ફિરસ્તાઓને દેવાટિમાં માનીએ તે ઉપરની વાત બંધ બેસતી થઈ જાય છે. તેમને ઈશ્વરકેટિમાં માનીને તેમને હાથે લડાઈ ને ઉપદેશ આપી રાગદ્વેષનાં કામ કરાવવાં એ તે નરી વિચારશન્યતા યા અજ્ઞતા નહિ તો બીજું શું કહેવાય? ગુફોજુ કિંગ વહુના ? પારસી મૃષ્ટિ. અહુરમઝદની (ઈશ્વરની) સૃષ્ટિ. અએ દાદાર ! શુક્ર તારા કે તેં મને નેક તથા ભલી દીનવાળો પેદા કીધે. અને બુદ્ધિ તથા અકકલ, તથા આશાએશ તથા આંખની રેશની, તથા હાથ ને પગ, તથા સ્વાદિષ્ટ ખેરાક, તથા સુશોભિત પિશાક અને તમામ નેકી મારી ખાદેશ મુજબ આપ્યું. (ત ખોટ અવ દાદાર અહુરમઝદની નમાજ) અએ દાદાર ! તારી સેતાયશ (સ્તુતિ) કરું છું કારણ કે આ તારી પેદાશ હું જોઉં છું; જેમકે-બુલંદ આસમાન, તપતો આફતાબ, ગેસ્પંદની તેખમ ધરાવનાર માહતાબ, લાલ બળતે પ્રકાશિત) Page #281 -------------------------------------------------------------------------- ________________ પારસી સુષ્ટિ ૨૫૧ આતશ, આબાદીથી ભરપૂર ખજાના, તથા દેલત સાથનું પાદશાહી રેહ, ફળદ્રુપ જમીન, નિર્મલ પાણી, ખીલતા એરવર તથા ઝાડપાન, કપડાં, સારા ચહેરાની રેહમંદ તાબેદાર સ્ત્રી...મીઠી જબાન, આનંદી મિત્રા, પાડોશીઓ, ભાઈઓ અને સૌથી નજદીકનાઓ, ખુશાલીભરેલું ખાણું (આદિ). (ત ખોટ અવ દા. અ. નમાજ) અએ દાદાર ! તારી પાસગુજારી કરું છું–કે ભલો જમાનો આવ્યો; હું શુક્ર કરું છું કે મુશ્કેલીને જમાન નથી પહોંચે. સૃષ્ટિની શરૂઆતથી તે આજદિન સુધી તથા આજદિનથી તે કયામત અને તનેપસીન સુધી આસમાનની હયાતી માટે જમીનની પહોળાઈ તથા નદીની લંબાઈ, તથા ખુરશેદની બુલંદી, પાણુઓનું વહેવું, ઝાડપાનનું ઉગવું, આફતાબનું પ્રકાશવું, આસમાન ઉપર ઝળકતા માહતાબ તથા સતારા, એ બધાને માટે હું શુક્રગુજારી કરું છું. (ત ખો અ૦ દાઅ. નમાજ) અએ દાદાર હરમજદ ! મનગ્નીથી શુક્ર ગુજારું છું, ગવનીથી શુક્ર કરું છું, કુનગ્નીથી શુક્ર કરૂં છું. અએ દાદાર ! તારા શુકરાના કે તે માનવીની ઓલાદનો પેદા કીધે અને તે મને સાંભળવાની બોલવાની તથા જેવાની શક્તિઓ આપી. વળી તેં મને સ્વતંત્ર પેદા કીધે, નહિ કે ગુલામ તરીકે, અને તેં મને મરદ તરીકે પેદા કીધે, નહિ કે એારત તરીકે, અને તેં લાજ ધરીને ખાનાર તરીકે પેદા કીધો, નહિ કે બેલતાં ચાલતાં. (ત ખરા અ૦ દાઅનમાજ) મનુષ્યની શ્રેષ્ઠતા. તેણે તમામ પેદાયશામાં ઈન્સાનને વાચા, ડહાપણ અને અકકલ બક્ષીને ચઢતા દરજ્જાને બનાવ્યો છે, જેથી તે તેઓની સામે થઈ તેઓથી દૂર રહી શકે અને ખુલ્કતને સારી રાહ ઉપર ચલાવે. (ત છે. અા દે આ નામ સેતાયશને.) Page #282 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિવાદ અને ઇશ્વર અહુરમજદની સર્વ બનાવટ. ...જે પેદાયશેાના પેદા કરનાર અને અંત લાવનાર છે...તેણે પેાતાની જાતશક્તિથી તથા દાનાઈથી ચઢતા દરજ્જાના છે અમશાસ્પદ્દા–રાશન, મહેશત, ક્રતું આસમાન, ખારશેદ, માહતાબ, સેતારા, પવન, હવા, પાણી, જમીન, ઝાડપાન, ગાસ્પન્દ, ધાતુ અને માણસાને પેદા કર્યાં છે... ૨૫૨ (ત॰ ખા॰ અ॰ દોઆનામ શેતાયનેે ) તમામ ન્યામતાને અક્ષનાર અહુરમઝદ છે એવા હું એકરાર કરૂં છું. (ત॰ ખા॰ અ॰ જસમે અવઘહે મદ) ચંદ્ર સૃષ્ટિ. શ્વરની આજ્ઞાથી ચંદ્ર વધે છે અને ધટે છે. મહતા દાદાર અહુરમજદના હુકમથી ૧૫ દહાડા વધે છે અને પંદર દહાડા ઘટે છે. (ત॰ ખા॰ અ॰ માહ ખેાખ્તાર નીઆએશ) તેણે અશા લેાકેાના કાહરા પેદા કીધાં, જેએ આસ્માન, પાણી, ઝાડપાન, પાંચ જાતના ગાસ્પદ તથા ગર્ભાસ્થાનની અંદર બચ્ચાંઓની જાળવણી કરે છે. જેએની મદદથી ખારશેદ, ચંદ્ર તથા સેતારાઓ પેાતાની રાહ પર ચાલે છે. (ત॰ ખા॰ અ॰ ફરવરદીન રાજની સેતાયશ ) પહાડાની પૈદાયશ. જમયાદ યઝદ ધરતી ઉપર મવક્કલ છે અને તે ધરતી ઉપર દાદારી અહુરમઝદે ૨૨૪૪ પહાડા પેદા કીધા. (ત॰ ખા॰ અ॰ જમ્યાદ યસ્ત ) અહુરમજદ (ઇશ્વર)નું સ્વરૂપ અને સ્તુતિ. નૂરમંદ, ખારેહમદ, સર્વજ્ઞ, સાહેબેને સાહેબ, પાદશાહેના પાદશાહ, કુલ ખલ્કતના પેદા કરનાર, રાજી રજી આપનાર, શક્તિ Page #283 -------------------------------------------------------------------------- ________________ પારસી સૃષ્ટિ ૨૫૩ વાન, અનન્ત અક્ષેશ આપનાર, રહેમવાળા, ડહાપણવાળા, પાક પેદા કરનાર દાદાર અહુરમઝદની હું શેતાયશ કરૂં છું. (ત॰ ખા॰ અ॰ ખારશેદ નીઆએશ ) અહુસવર તનને અચાવે છે. બામદાદને હું નમસ્કાર કરૂં છું. દુષ્ટ અહેરેમનને, એશમદેવને તથા તમામ ખુરી શક્તિઓને તેડવાને માટે અહુરમઝદને હું નમાજ અણુ કરૂં છું. (ત॰ ખા॰ અ॰ હાર્ ખામ) એકજ ઇશ્વરની પ્રાર્થના. એ મઝદ ! મારી મદદે આવ. હું એકજ ખુદાને માનનાર છું. હું એકજ ખુદાને માનનારા જરથેાસ્તી ધર્મ પાળનારા છું. (ત॰ ખા॰ અ॰ જસમે અવંદ્યહે મદ ) મ્હેરામ મઝદની મદદ. અહુરમઝદને પેદા કીધેલા બહેરામ મઝદમીને મઝદામાં સૌથી તેહમદ છે...અને કૈાઇ ખી સંકટની વખતે તેની મદદ ચાહે છે તેનું સંકટ તે ટાળે છે. અને તેને ફતેહ આપવા માટે તે જુદે જુદે વખતે જુદા જુદા રૂપમાં આવે છે. (૧) ખુશનુમા પવનના રૂપમાં ઉડતા. (૩) ઘોડાના રૂપમાં. (પ) ભુંડના રૂપમાં. (૭) વારાહ પક્ષીના રૂપમાં. (૯) બકરાના રૂપમાં. (૨) ગાધાના રૂપમાં (૪) ઉંટના રૂપમાં. (૬) જુવાન માણસના રૂપમાં. (૮) મેંઢાના રૂપમાં. (૧૦) પહેલવાનના રૂપમાં. (ત॰ ખા॰ અ॰ અહેરામ યસ્ત. ) ભુંડના રૂપમાં તેની પડખે રહીને કરે છે. (ત॰ ખેા॰ એ॰ મેહેર યસ્ત ) મ્હેરામ મઝદ એક જોરાવર દેવાના નાશ કરવામાં તેઓને મદદ Page #284 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર તેશતર તીરની આરાધના. સેવટે કહે છે કે તેશતર તીરની આરાધના જે દેશમાં થાય છે, ત્યાં દુઃખ, દરદ, સંકટ અને દુશ્મનને ધસારા કાંઈ ખી ખરાબી કરી શકતાં નથી. વળી વધુ જણાવ્યું છે કે ગુનેહગાર, ખદએરત, અને દીનદુશ્મન તેશતર તીરની સેતાયશમાં કીધેલી ક્રિયાની ચીજોને અડકી શકે નહિ, અગર જો ક્રિયાની ચીજો ઉપયેગમાં લેવા પામે તેા તે જગ્યાએ સંકટ આવી પડે, દુશ્મન ધસારા લાવે, અને લેાકાને મા થાય. (ત॰ ખા॰ અ॰ તીર યસ્ત ) સૂર્યાંની સ્તુતિ. ખારશેદના ઊગવાથી કુલ જમીન પાક થાય છે. તમામ વહેતા અને સ્થિર પાણી પાક થાય છે અને અહુરમઝદની તમામ પેદાયશ પાક થાય છે...એ સમથ્યને લીધે જે કાઇ શખસ ખારશેદની આરાધના કરે છે, તે ગાયા અહુરમઝદ અને અમશાસ્પદાની આરાધના કરે છે, અને મીને યઝદાને ખુશનુદ કરે છે. (ત॰ ખા॰ અ॰ ખારશેદ નીઆએશ ) ચંદ્રની સ્તુતિ-નમસ્કાર. રાત તેમજ પુનમના ચંદ્રને હું નમસ્કાર કરૂં છું. અમશાસ્પ માહતાબની રાશનીને ટકાવી રાખે છે, અને તે રાશની પૃથ્વી ઉપર ફેલાવે છે. (ત॰ ખા॰ અ॰ માહ ખેાતાર નીઆએશ ) અગ્નિની સ્તુતિ. અએ અહુરમઝદના સૌથી મહાન આતશ મઝદ ....... મારા ઘરમાં કયામતના વખત સુધી તું મળતા અને પ્રકાશતા રહેજે. એ આતશ ! મને આસાની, લાંબી જીંદગી, પુર સુખ, મ્હાટાઈ, ડહાપણ ...ક્રજંદ અખશ. (ત॰ ખે॰ અ॰ આતશ નીઆએશ. ) ૨૫૪ Page #285 -------------------------------------------------------------------------- ________________ પારસી સુષ્ટિ ૨૫૫ અરદવીસુર (નદી)ની સ્તુતિ. એ અરદવીસુરનું પાણી મરદોના ખુનને સ્વચ્છ કરે છે. એરને જનમ આપતી વખતે સહેલાઈ કરી આપે છે. માતાઓના ગર્ભસ્થાનને પાક કરે છે. તેઓના થાનમાં વખતસર દૂધ મુકે છે. એનું પાણુ બીજા પાણુઓથી ચડતું ગણવામાં આવ્યું છે. એવી વિખ્યાતિ પામેલી અરદવીસુરની હું સંતાયશ કરું છું. (ત છે. અ૦ અરદવીસુર નીઆએશ) બંદગી. દુન્યાના લોકોને માટે બંદગી સારી છે, સર્વોત્તમ છે. તે પાપીઓની સામે આપણે બચાવ કરે છે. આપણું બંદગી પાપીઓના હાથપગ અને મોઢાંને બેડી સમાન બાંધી લે છે. (તખોઅ૦ સરોશ યસ્ત હા-દેખી) અહુરમઝદ અને અમશાસ્પદૈ (ફિરસ્તા)ની સ્તુતિ. અશે જરાસ્તે અહુરમઝદને પુછયું કે એ હાડમંદ દુનિઆના પાક પેદા કરનાર ! કઈ માથુ વાણું ઘણુજ હિમ્મત આપનાર, ઘણી જ ફતેહમંદ, વેરીને મારનાર, તનદરસ્તિ આપનાર અને પાપી દુઃખ પહોંચાડનારાનાં દુઃખને ટાળનાર છે ? ત્યારે અહુરમજદે જવાબ આપ્યો કે મારાં અને અમશાસ્પોનાં નામો ઘણુંજ હિમ્મત આપનાર, ફતેહમંદ, વેરીને મારનાર, તનદરસ્તિ આપનાર અને પાપીઓનાં દુઃખોને ટાળનાર છે. ( તવ અત્ર હરમજદ યસ્ત) નારી ફિરસ્તે. અશશવંઘ નારી ફિરસ્તો છે. તે દોલત, ખજાન અને સુખ ઉપર મવક્કલ છે......એને અહુરમજદની દિકરી, અમશાસ્પબ્દોની હેન અસપદારમદ અમશાસ્પન્દ (નારી ફિરસ્તા)ની દીકરી અને Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સૃષ્ટિવાદ અને ઈશ્વર મહેર યઝદ, શરેષ યઝદ અને રઝુ યઝદની બહેન અને ભલી માજઘસની દીનની બહેન કહી છે. (ત ખોટ અ અશીશવંદ્ય યસ્ત) ધાતુ ઉત્પન્ન કરનાર ફિરસ્તે. ભલા વૃદ્ધિ કરનાર, મહેરબાન દાદાની હું સેપાસગુજારી કરું છું કે જેણે શહેરેવરને પેદા કીધે. જે ગેતીની દુનિયામાં ધાતુઓ ઉપર સવાલ છેશહેરેવરની મારફતે સેના તથા રૂપાને તેમજ જમીન ખોદવાને તથા દુશ્મનને મારવાને માટેનાં હથિયારોને માટે વપરાતાં લોહખંડનો વધારો થાય છે. (ત એ. અ. શહેરેવર રોજની સેતાયશ) ગુવાદની પ્રાર્થના. આગલા વખતમાં હું જે બી કાંઇ હોઉં, હવે પછીના જમાનામાં હું જે બી કાંઈ થાઉં, ઈરાનને લગતે હોઉં કે બીજા કશાને લગતો હોઉં, તેમાં તું ગુવાદ ! મારી યારીએ પહોંચ. (તખો. અ. ગુવાદ રોજની સેતાયશ) મહેરજ ફિરસ્તો. કાયમ જમાના સુધી તે સેતાયશ કરવાલાયક છે. તેથી ખરેહ રેશની તથા આસાનીનું મૂલ છે. તેનેથી બેકિનાર જમાને છે. તે પેદાશનો પેદા કરનાર, રક્ષણ કરનાર, દુઃખથી બચાવનાર અશે તેમજ દરવન્દને પવિત્ર કરનાર, તેઓને હમેશ સુધી ખુશાલ રાખનાર, તેઓની કરણી પ્રમાણે તેઓને બદલે આપનાર છે. તારી આજ્ઞા તથા મરજીને લીધે આસ્માન, જમીન અને દરેક પેદાશ શણગાર પામેલી છે. (ત અવ દએપ–મહેરજની સેતાયશ) શરેશ ફિરસ્તે. આ દુનિયામાં વ્યવસ્થાને માટે તું સરેશને સૌથી ખૂબસુરત, Page #287 -------------------------------------------------------------------------- ________________ પારસી સુષ્ટિ ૨૫૭ સૌથી ઘણા બળવાળો તથા દરજને મારનાર પેદા કર્યો છે. તારાં પ્રતાપ, જેર તથા રેહને લીધે ઇન્સાનના તન તથા રવાનની પાસબાની થાય છે. (ત છે. અત્ર સરેશ રજની સેતાયશ) અશે શષ યઝદ. અશ શરષ યઝદ મુફલેશ નરનારીઓનો બચાવ કરે છે. તે એશય યાને ગુસ્સાના દેવને મારી હટાડે છે. (ત છે. અ. શરાબ યસ્ત વડીની નીરંગ) ઈરાનને પક્ષપાત અને શ્રાપ. ઈરાની નહિ એવા બદ પાદશાહ હમેશાં હારેલા તથા મારા ખાધેલા થઈને હેઠે પડજે. (ત બ૦ અ નામે ખાવર) નવી સૃષ્ટિ અને ઉચ્ચ સમય. ......તે ખરેહની બરકતથી અહુરમઝદે પુષ્કળ નુરમંદ આબાદી કરનારી પેદાશ બનાવી અને જેને લીધે રસ્તાખેજને વખતે ગુજારેલાં પાછાં સજીવન થશે. જીંદગી અને અમરપણું આવશે અને દુનિયા તરરા-તાજગીવાળી થશે. તે વખતે દુનિયાને હાનિ પહોંચાડવા માટે દરૂજ પોતાની કેશેશમાં નિષ્ફલ થશે. (ત ખોટ અ જમ્યાદ યસ્ત ) અહુરમઝદની શિક્ષા અને સદ્વર્તન. અશો જરતે હેરમઝદને પુછ્યું કે..... મને તું જણાવ કે રવાનને શાથી છુટકારો મળી શકે? હારમઝદે જવાબ આપ્યો કે... પહેલું બહેતરમાં જવાનું મેળવવું. માટે હું હરમઝદ તથા અમશાસ્પન્દની હસ્તિ અને બહેત તથા દોઝખ તથા કયામત, તથા તનપસીન, તથા ચિનદ પુલ ઉપરના હિસાબ વિષે તથા અહેરેમન દેવો તથા દેઝખનો ભાર ખાધેલા દારવન્દની નીસ્તી બાબે બેગુમાન ૧૭ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સુષ્ટિવાદ અને ઈશ્વર રહેવું અને બીજું રાસ્ત રાહ અખ્તાર કરો, ત્રીજું શુક્રગુજારી કરવી, એવું મનશનીથી શુરૂઆત કરવી, પાંચમું એ જે પિતાને લાયક નહીં હોય તે કઈ બી શબ્યુના સંબંધમાં કરવું નહિ. (ત ખો અા બનામે યજદ ) અહુરમઝદને ડર અને નેકીના કામથી મુક્તિ. અહુરમઝદને ડર રાખીને કામ કરજે. નેક અને રાસ્તીની રાહના કામ કરવાનું ચાલુ રાખજે, જેથી તમારું રવાન મુક્તિ પામે. (ત બ૦ અ બનામે યજદ) ભલાઈથી સ્વર્ગ અને બુરાઈથી નરક. સર્વ ભલા વિચારે, ભલાં સને તથા ભલાં કામે સારી બુદ્ધિથી કરાય છે અને તે આપણને બહેસ્ત તરફ લઈ જાય છે. સર્વ ભુંડા વિચારે, ભુંડાં સમૂને તથા ભંડાં કામે બુદ્ધિથી કરાતાં નથી અને તે આપણને દોઝખ તરફ લઈ જાય છે. (ત બ૦ અ દેઆ-વીપ હુમત) પરભવનું ભાતું. ...અને જે કઈ મુસાફરીએ જાય છે, તેણે પિતાનું ખાવાનું લઈ જવું જોઈએ. તે જ પ્રમાણે સઘળાઓએ ગેતીની દુનિયામાંથી મીનઈ દુનિયાને માટે આરાસ્તા કીધેલ હદીઓ લઈ જવો જોઈએ કે જેથી રવાન હલાક થાય નાહ. (ત ખોટ અ. બનામે અજદ) સમાલોચના. - હિંદુના અવતારે, મુસ્લીમ ખુદાના ફિરસ્તા, ક્રિશ્ચિયન યહોવાહના સભાસદે અને પારસી અહુરમઝદના અમશાસ્પન્દ લગભગ એક કક્ષામાં રહેનારા યા એક સ્કુલના વિદ્યાર્થિઓ જેવા સદશ્ય ધરાવ Page #289 -------------------------------------------------------------------------- ________________ પારસી સૃષ્ટિ ૨૫૯ નારા છે. જૈનેાના ઈંદ્રના લેાકપાલાની સાથે એમની સરખામણી કરીએ તેા કેટલેક અંશે થઈ શકે તેમ છે. સૃષ્ટિ સંબંધે ચારેની કાર્ય પદ્ધતિમાં બહુ ફેર છે. અવતારા તે ખુદ પોતે જ ઘરધણીની માફ્ક સૃષ્ટિનું કાર્ય કરે છે. ખુદા અને યહેાવાડ કેટલેક સ્થળે હુકમમાત્રથી પોતે અને કેટલેક સ્થળે ફિરસ્તાઓની મારફત કાર્ય કરાવે છે. ત્યારે અહુરમઝદે પોતે પૃથ્વી જલ આદિને હુકમ કયાંય કર્યાં નથી, કિન્તુ અમશાસ્પન્દ ઉત્પન્ન કીધા અને અમુક અમુક કાર્યને અધિકાર તેમને સોંપી દીધે. તે પ્રમાણે અમશાસ્પદો જ સૃષ્ટિના કાર્યના આધષ્ઠાતા બન્યા છે. કુરાનમાં અને બાઈબલમાં જેમ ખુદા અને યહેાવાહ વારંવાર મનુષ્ય સમાજના સંપર્કમાં આવી પેાતાની શક્તિને પરિચય કરાવતાં આત્મપ્રશંસા, એકને બચાવવાની, બીજાને મારવાની, શત્રુ મિત્રભાવ ફેલાવવાની, અલિ લેવાની. લડાઈને। માર્ગ ખતાવવાની લૌકિક વાતે કરી છે તેમ અહુરમઝદે પેાતાને મુખે ક્યાંય પણ વાત કરી સાંભળવામાં નથી આવતી. કિન્તુ અહુરમઝદના ભક્તોએ ભક્તિવશે સ્તુતિ કરતાં અહુરમઝદને મહિમા ગાયા છે અને પેાતાને તથા પેદા કરવાનું આલેખ્યું છે. માનવીની મતલબી વૃત્તિને તૃપ્ત કરવા માટે અમશાસ્પન્દો ઉપરાંત ચંદ્ર, સૂર્ય, નદી, અગ્નિ આદિની સ્તુતિ કરતાં કાઈની પાસેથી સેાના ચાંદી તે કાઈની પાસેથી લડવાનાં હથિયારા, કાઈની પાસે આસાની, લાંખી જીંદગી, હેાટાઈ, ડહાપણુ, ફરજંદ આદિ માંગ્યા છે. પુસ્તકમાં તે માંગણી ને માંગણીજ કરી છે. જવાબ તા કાઈ એ આપ્યા જોવામાં નથી આવતા. ખલ્કતને અલબત્ત, અહુરમઝદના ભક્તોની એ વિશેષતા છે કે કુરાન અને બાઈબલની માફક લડાઈ કરવાના ઉપદેશ કાઈ જગ્યાએ અહુરમઝદને મુખે કે સ્તુતિ કરનારને મુખે કરવામાં નથી આવ્યા. પશુએની લિ કે મનુષ્યેાની હત્યા કરવાનું પણ બતાવવામાં નથી આવ્યું. એ બધું અહુરમઝદની સાત્ત્વિક વૃત્તિ સાબિત કરનારૂં છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સુષ્ટિવાદ અને ઇશ્વર અહુરમઝદના ભક્તો સ્વર્ગ, નરક અને મુક્તિનાં સાધને વિષે પણ અહુરમઝદને પ્રશ્નો પુછીને ખુલાસા મેળવ્યાનું ભુલી ગયા નથી. ઈશ્વરનો ડર રાખી નેક કામ કરવાનું અને સન્માર્ગમાં ચાલવાનું સૂચવી મુક્તિનો માર્ગ પણ દર્શાવ્યો છે. કર્મને કાયદો પણ સ્પષ્ટતાથી સમજાવ્યો છે. ભલું કરશો તે સ્વર્ગ મલશે અને બુરું કરશો તે નરક મલશે” એ બતાવીને ‘કરણી તેવી પાર ઉતરણ' એ કર્મનો નિયમ સમજાવીને અહુરમઝદે ભક્તોને પોતાની જ કૃપા ઉપર રાખ્યા નથી. જેમ ખુદાએ અને ઈશુએ તેબા કરનારને માફી બક્ષી અને હામે થનારને વધારેમાં વધારે દંડ આપી રાગદ્વેષની તીવ્રતા સાથે કર્મના કાનુનનો ઉચ્છેદ કરી બતાવ્યો છે, તેમ અહુરમઝદે “કર્મકાનુનને ભંગ કરી પોતાની કૃપાથી સર્વ આબાદી થશે અને કેપથી સર્વથા અનિષ્ટ થશે એમ ભય અને લાલચ બતાવી રાગદ્વેષની પ્રવૃત્તિ વધારી નથી. અલબત્ત, એક ઠેકાણે ઈરાની બાદશાહની તારીફ અને ઈરાનને પક્ષપાત દર્શાવ્યો છે કે ઈરાન શિવાયના બાદશાહો “હારેલા માર ખાધેલા થઈને હેઠે પડજો એ વાક્યોથી ઈશ્વરને પક્ષપાતી બનાવવાની અનિષ્ટ વાણી ઉચ્ચારવામાં આવી છે, પણ તેવાં વધારે વાક્યો નથી. પરભવનું ભાતું બાંધવાનું કહી જૈનોની સાથે એકતા દર્શાવી છે; કેમકે નેકીથી પરલોક સુધરે છે અને બદીથી બગડે છે એ જૈન ધર્મને અટલ સિદ્ધાંત છે. ગુરૂ Éિ વહુના ? QR CODELED EH (Gg ઈતિ પૂર્વપક્ષ H GIR)) HD BE CHછે. gan Page #291 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરકતૃત્વ-પ્રતિવાદ. દાર્શનિક-ઉત્તર પક્ષ. બ્રહ્મસૃષ્ટિ અને મીમાંસાદર્શન. વૈદિક સૃષ્ટિનો ૧૯મો પ્રકાર બ્રહ્મસૃષ્ટિનો પૂર્વે દર્શાવેલ છે. ઓગણીસે પ્રકાર ઋષિઓના સંશયથી આક્રાન્ત થયેલ છે. નાસદીય સુક્તની છઠી અને સાતમી ઋચાએ સૃષ્ટિના સર્વ પ્રકારેને ખંડિત કરી દીધા છે તે પણ વ્યવસ્થિત વિચાર કરનાર દર્શનકારે સૃષ્ટિ પર શું શું માને છે તેનું પણ હું દિગદર્શન કરીએ. વેદની સાથે સૌથી વધારે સંબંધ રાખનાર પૂર્વમીમાંસાદર્શન કે જેના સંસ્થાપક જૈમિનિ ઋષિ છે, તેમને સૃષ્ટિ પર શું અભિપ્રાય છે તેનું મીમાંસાદર્શનના માનનીય પુસ્તક શાસ્ત્રદીપિકા અને કાર્તિક આદિ પુસ્તકેને આધારે નિરીક્ષણ કરીશું. જૈમિનિ સૂત્રના પ્રથમ અધ્યાય પ્રથમ યાદના પાંચમા અધિકરણની વ્યાખ્યા કરતાં શાસ્ત્રદીપિકાકાર શ્રીમત્પાર્થસારથિ મિશ્ર શબ્દ અને અર્થને સંબંધ કરનાર કોણ છે તેને પરામર્શ કરતાં કહે છે કે "न च सर्गादिर्नाम कश्चित्कालोऽस्ति, सर्वदाहीदृशमेष जगदिति दृष्टानुसारादवगन्तुमुचितम् । न तु स कालोऽभूत् ચણા રમિ ના દિકરા પ્રમાણાતા” સૃષ્ટિની આદિ હોય એ કઈ કાલ છે નહિ. જગત હમેશાં આવા પ્રકારનું જ છે. તે પ્રત્યક્ષ અનુસાર જાણવું ઉચિત છે. એવો કેઈ કાલ અગાઉ આવ્યો નથી કે જેમાં આ જગત કંઈ પણ હતું નહિ. એમ માની લેવામાં કોઈ પણ પ્રમાણ નથી. આગળ જતાં દીપિકાકાર કહે છે કે પ્રમાણ વિના પણ કંઈ પણ ન હતું એમ માની લઈએ તે સૃષ્ટિ સંભવે જ નહિ. સૃષ્ટિ–કાય Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર રૂપ ઉપાદેય છે. ઉપાદાન વિના ઉપાદેય બની શકે જ નહિ. માટી હોય તેજ ઘડો થઈ શકે. માટી વિના ઘડે બનતે કદી જોવામાં આવ્યો નથી. આંહિ બ્રહ્મવાદી વેદાન્તી પૂર્વ પક્ષ રૂપે કહે છે કે – आत्मैवैको जगदादावासीत् स एव स्वेच्छया व्योमादिप्रपञ्चरूपेण परिणमति बीजमिव वृक्षरूपेण । चिदेकरसं ब्रह्म कथं जडरूपेण परिणमतीति चेत्, न परमार्थतः परिणाम ब्रूमः किन्धपरिणतमेव परिणतवदेकमेव सदनेकधा मुखfમાહિદવિવાતિવર્તમાનકામા વિર नडरूपमिवाद्वितीयं सद्वितीयमिव पश्यति । सेयमविद्योपादाना स्वप्नप्रपंचवन्महदादि प्रपंचसृष्टिः । (ા વી. ૨. ૨I - ૨૨૦) અર્થ–જગતની આદિમાં–પ્રલયકાલમાં એક આત્મા જ હતા. તે આત્મા જ પિતાની ઈચ્છાથી આકાશ આદિ વિસ્તારરૂપે પરિણામ પામે છે; જેમ બીજ વૃક્ષરૂપે વિસ્તાર પામે છે. શંકા–ચૈતન્ય એકરસરૂપ બ્રહ્મ જડરૂપે કેમ પરિણામ પામી શકે ? ઉત્તર–અમે પારમાર્થિક પરિણામ માનતા નથી કિન્તુ અપરિણત હોઈને પરિણતની પેકે, એક સરૂપ હેઈને અનેક રૂપે અરીસામાં મુખની પેઠે વિવર્ત પામે છે. અવિદ્યાના કારણથી આત્મા જ ચિપ આત્માને જડરૂપે, અદ્વિતીયને સદ્વિતીયની પેઠે જુએ છે. અવિદ્યાના ઉપાદાન કારણવાળી સ્વપ્રપની માફક મહદાદિ પ્રપંચરૂપ આ સૃષ્ટિ છે. મીમાંસકેને ઉત્તર પક્ષ किमिदानीमसन्नेवायं प्रपञ्चः? । ओमिति चेन्न । प्रत्यक्ष विरोधात् ।...न चागमेन प्रत्यक्षबाधः संभवति। प्रत्यक्षस्य શીધ્રપ્રવૃત્ત રાખ્યો વીરવાત વિશ્વ કપન્નામાવે प्रतियताऽवश्यमागमोपि प्रपश्चान्तार्गतत्वादसद्रूपतया प्रत्येत Page #293 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ૨૬૩ व्यः । कथश्चागमेनैवागमस्याभावः प्रतीयेत ? । असद्रूपतया हि प्रतीयमानो न कस्यचिदप्यर्थस्य प्रमाणं स्यात् । प्रामाण्ये થા નાકરવમ્ । (૪૦ ↑ ગ્। {। ૧|૪ {{૦) અર્થ—શું વર્તમાનમાં પણ જગવિસ્તાર અસત્ છે ? જો હા કહે। તા તે ઠીક નથી કારણકે પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. જે જગત્ પ્રત્યક્ષથી સરૂપ દેખાય છે તેના આગમથી ખાધ થવા સંભવત નથી, કારણકે પ્રત્યક્ષ સર્વથી અલવાન હોવાથી આગમ કરતાં પ્રત્યક્ષની પ્રવૃત્તિ સૌથી પ્રથમ થઈ જાય છે. બીજી વાત એ છેકે જગતને અસરૂપે માનનાર પુરૂષે જગદ્ અન્તગત આગમને પણ અસદ્પ માનવા પડશે. તે પણ પ્રત્યક્ષ પ્રમાણથી નહિ કિન્તુ આગમ પ્રમાણુથી. તે એમાં વિચારવાનું એ છે કે આગમ પેાતે પેાતાને અભાવ શી રીતે સિદ્ધ કરશે ? જો આગમ અસરૂપ સાબિત થશે તેા તે કાઈ પણ અર્થના પ્રમાણરૂપે નહિ રહી શકે. જો પ્રમાણુરૂપે રહેશે તે તે અસરૂપ હિ રહી શકે. (અસદ્રૂપ અને પ્રામાણ્ય એ એ પરસ્પર વિરૂદ્ધ છે, તે એક વસ્તુમાં નહિ ટકી શકે. ) અનિવ ચનીય વાદ. વેદાન્તાન્તગત અનિર્વચનીયવાદી કહે છે કે અમે પ્રપ`ચને–જગતને અસત્ નથી કહેતા કારણકે પ્રત્યક્ષને વિરાધ છે. જે પ્રત્યક્ષથી સત્ દેખાય છે, તેને અસત્ શી રીતે કહી શકાય? તેમજ પરમાર્થથી સત્ પણ નથી કહી શકતા, કારણકે આત્મજ્ઞાનથી ખાધ્ય છે. એટલા માટે જગત્ સત્ અને અસત્ અંતેથી વાચ્ય ન થતાં અનિર્વચનીય છે. મીમાંસકાના ઉત્તર પક્ષ. અનેિવ ચનીયવાદીની વાત ખરાબર નથી. સત્થી ભિન્ન અસત્ અને અસથી ભિન્ન સત્; જગત્ જો સત્ ન હેાય તે અસત્ હોવું જોઈએ અને અસત્ ન હોય તે સત્ હાવું જોઈ એ. એકના અભાવ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સૃષ્ટિવાદ અને ઇશ્વર બીજાની સત્તા સ્થાપિત કરે છે. એટલે સતા અભાવ અસી સત્તા અને અસત્ અભાવ સતની સત્તા સ્થાપિત કરે છે. એકને અભાવે બંનેને અભાવ થઈ જાય એ વાત અશક્ય છે. માટે જગત્ત્ને સત્ કહા યા અસત્ કહે, અનિર્વચનીયતા જગત્ની ટકી શકતી નથી. વસ્તુતઃ તેજ અસત્ છે કે જે કદાપિ કાળે પ્રતીયમાન ન થાય જેમ વિષાણુ, આકાશકુસુમ ઈત્યાદિ. વસ્તુતઃ સત્ તેજ છે કે જેની પ્રતીતિ કાઈ પણ કાળે શ્રાપ્તિ ન થાય જેમકે આત્મ તત્ત્વ. જગત્ની પ્રતીતિ શવિષાણુની માફક હમેશને માટે બાધિત થતી નથી માટે તેને અસત્ કે અનિવચનીય કહી શકાય નહિ કિન્તુ આત્મતત્ત્વની પેઠે જગતને પણ સત્ કહેવું જોઈ એ. એટલે જડ અને ચેતન બન્નેની સત્તા સ્વીકારવી જ પડશે અને તેને સ્વીકાર કરતાં અદ્વૈતવાદને બદલે દ્વૈતવાદની સિદ્ધિ થઈ જાય છે. અવિદ્યાવાદ. વેદાન્તાન્તર્ગત અવિદ્યાવાદી કહે છે કે વાસ્તવિક સત્તા તે બ્રહ્મની યા આત્મતત્ત્વની જ છે. જગતની જે કદાચિત્ પ્રતીતિ થાય છે તે અવિદ્યાકૃત છે. મીમાંસકાના પરામશ મીમાંસક અવિદ્યાવાદીને પૂછે છે કે તે અવિદ્યા ભ્રાન્તિનાનરૂપ છે કે ભ્રાન્તિજ્ઞાનના કારણરૂપ પદાર્થાન્તર છે? જો કહે કે ભ્રાન્તિરૂપ છે તે તે ભ્રાન્તિ કાને? બ્રહ્મને ભ્રાન્તિ થઈ શકતી નથી કારણ કે બ્રહ્મ સ્વચ્છ વિદ્યારૂપ છે. જ્યાં સ્વચ્છ વિદ્યા હોય ત્યાં ભ્રાન્તિતા સંભવ જ ન હોય. શું સૂર્યમાં કદિ પણ અંધકારને સંભવ થઈ શકે? નહિ જ. જો કહા કે જીવાને ભ્રાન્તિ થાય છે તે તે પણ ઠીક નથી કારણકે વેદાંત મતમાં બ્રહ્મ શિવાય જીવાતી પૃથક્ સત્તા છેજ નિહ. અગર ભ્રાન્તિજ્ઞાનના કારણરૂપ પદાર્થાન્તર સ્વીકારતા હ। તા અદ્વૈત સિદ્ધાન્તને હાનિ પહોંચતાં દ્વૈતવાદની સિદ્ધિ થઈ જાય છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ૨૬૫ કદાચ કારણાન્તર નહાવાથી બ્રહ્મના સ્વભાવરૂપ અવિદ્યા માનવામાં આવે તે તે પણ સંભાવત નથી. વિદ્યાસ્વભાવવાળા બ્રહ્મને અવિદ્યાસ્વભાવ હોઈ શકે જ નહિ. વિદ્યા અવિદ્યા પરસ્પર વરાધી છે. બંને વિરાધી સ્વભાવ એક બ્રહ્મમાં શી રીતે રહી શકે ? અવિદ્યાને સ્વાભાવિક માનવામાં આવે તે તેને વિનાશ શાથી થઈ શકે ? આગમાક્ત ધ્યાન, સ્વરૂપજ્ઞાન વગેરેથી અવિદ્યાને નાશ થશે એમ કહેતા હૈ। તે તે પણ ઠીક નથી કારણકે નિત્યજ્ઞાનસ્વરૂપ બ્રહ્મથી અતિરિકત ધ્યાન, સ્વરૂપજ્ઞાન વગેરે છે જ ક્યાં કે જે અવિદ્યાને નાશ કરે? માટે આ માયાવાદ કરતાં તે બૌદ્દોને મહાયાનિક વાદ ઠીક છે કે જેમાં નીલપીતાદિના વૈચિત્ર્યને કા કારણભાવ દર્શાવવામાં આવ્યેા છે. અાનવાદ. વેદાન્તાન્તર્ગત અજ્ઞાનવાદી કહે છે કે આ પ્રપંચ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને જ્ઞાનદ્વારા તેને વિનાશ થાય છે, મૃગજલ યા સ્વપ્નપ્રપંચની માર્કે. મીમાંસકાના ઉહાપાહ. મીમાંસક કહે છે કે કુલાલાદિ વ્યાપાર સ્થાનીય અજ્ઞાન, ઘટસ્થાનીય જગત્ અને મુસલસ્થાનીય જ્ઞાન માનશેા તેપણ તેથી જગત્ ઉત્પત્તિ વિનાશ વેગથી અનિત્ય માત્ર ઠરશે, પણ અત્યતાભાવ રૂપ અસત્ નહિ હરે. વળી જ્ઞાનથી જગતને નાશ થાય છે તે તે જ્ઞાન આત્મજ્ઞાન સમજવું કે નિષ્પ્રપંચ આત્મજ્ઞાન સમજવું ? કેવળ આત્મજ્ઞાન તે। વિરેાધી ન હેાવાથી જગા નાશક નહિ બની શકે. નિષ્રપંચાત્મજ્ઞાનને કદાચ નાશક માનવામાં આવે તે તેમાં આત્મજ્ઞાન અંશ તે અવિરાધી છે. નિષ્પ્રપચ એટલે પ્રપંચના અભાવ. જ્યાંસુધી પ્રપચ વિદ્યમાન છે ત્યાંસુધી તેના અભાવનું જ્ઞાન શી રીતે થઇ શકે? તે Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સુષ્ટિવાદ અને ઈશ્વર જ્ઞાન ઉત્પન્ન થયા વિના પ્રપંચનેા નારા પણ નહિ થઇ શકે એટલે અન્યાન્યાશ્રય દોષની વિપત્તિ વળગશે. એટલા માટે જ્ઞાનથી પણ જગની સત્તાનેા નાશ નહિ થઇ શકે. જ્યારે જગત્ આત્મતત્ત્વની માફક સત્ રશે, ત્યારે અદ્વૈતવાદ સિદ્ધ ન થતાં દ્વૈતવાદનીજ સિદ્ધિ થશે. મૃગજલ તે પહેલેથીજ અસત્ છે એટલે તેના નાશને સવાલજ ઉભા રહેતા નથી. તેથી એ દૃષ્ટાંત આંહિ લાગુ પડતુંજ નથી. इत्यद्वैत मत निरासः ( ક્ી {। ૨ । ♦ | પ્રુષ્ઠ ???) અજરતીય અદ્વૈતવાદીના પૂર્વ પક્ષ ઉપનિષદ્ધે માનનાર વેદાંતી અજરતીય અદ્વૈતવાદી કહેવાય છે. તેઓ કહે છે કે બ્રહ્મ યા આત્મા પાતેજ પેાતાની ચ્છિાથી જગત્ રૂપે પિરણામ પામે છે. જેમ ખીજ વૃક્ષરૂપે સાચા પરિણામને પામે છે, તેમ આત્મા આકાશાદિક ભિન્ન ભિન્ન જગત્ રૂપે પરિણત થાય છે. નામ રૂપ ભિન્ન ભિન્ન છતાં મૂલકારણ એક આત્માનાજ સર્વ વિસ્તાર છે. જગ અસત્ત્વવાદ, અવિદ્યાવાદ-ધ્રાંતિવાદ, માયાવાદ એ બધા વાદે અનિત્ય જગત્ના ઔપચારિક છે. જેવી રિતે મૃગતૃષ્ણા, રન્જીસ, સ્વપ્રપ્રપ`ચ થેાડા વખત આવિર્ભાવ પામીને પછી લય પામી જાય છે, તેવી રીતે જગદિસ્તાર પણ અમુક કાલસુધી આવિર્ભાવ પામીને પછી લય પામી જાય છે. અનિત્ય જગત્ ઔપચારિક અસત્ છે. આત્મા નિત્ય હાવાથી પારમાર્થિક સત્ છે. જગત્ નું અસત્યત્વ વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે છે. આત્માનું પરમા પણું મુમુક્ષુઓને ઉત્સાહ વધારવા માટે છે. સૃષિડના વિકારનું દૃષ્ટાંત આંહિ ઠીક બંધબેસતું છે. માટીનાં વાસણઘડા શરાવલેા ઈત્યાદિ નામ અનેક હોવા છતાં એક માટીના વિકાર છે. ત્યાં માટી સત્ય છે. ઘડા, શરાવલે એ વાચારભ માત્ર છે. નામરૂપ જુદાં જુદાં છે, વસ્તુ જુદી નથી, કિન્તુ એક જ માટી છે. તેમ આત્મા અને જગના સંબંધમાં Page #297 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક–ઉત્તર પક્ષ ૨૬૭ સમજવું. જગત્ નાનારૂપ દેખાય છે તે એક આત્માના વિકાર-પરિણામરૂપ છે. આત્મા એક છતાં અંતઃકરણની ઉપાધિના ભેદથી ભિન્ન ભિન્ન જીવ બને છે. જીવના ભેદથી બંધમાક્ષની વ્યવસ્થા થઈ શકે છે. મીમાંસને ઉત્તર પક્ષ. આત્મા ચત રૂપ હોવાથી તેનું જડરૂપે પરિણામ નહિ બની શકે. વળી આત્મા એકજ માનવાથી બધા શરીરમાં એકજ આત્માનું પ્રતિસંધાન થશે. યદત્ત અને દેવદત્ત બન્ને જુદા જુદા પ્રતીત નહિ થાય. દેવદત્તના શરીરમાં સુખની અને યજ્ઞદત્તના શરીરમાં દુઃખની પ્રતીતિ એકજ વેળાએ એક આત્માને થશે. અંતઃકરણના ભેદથી બંનેનાં સુખદુઃખની જુદી જુદી પ્રતીતિ થશે એમ કહે છે તે પણ ઠીક નથી. અંતઃકરણ અચેતન હોવાથી તેને સુખદુઃખની પ્રતીતિનો સંભવ જ નથી. અનુભવ કરનાર આત્મા છે તે એકજ હોવાથી સવનાં સુખદુઃખના અનુસંધાનને કણ અટકાવનાર છે? કઈ નહિ, માટે અર્ધજરતીય પરિણામવાદ પણ સુંદર નથી. ત્યરારિબામાનાર (રાવી૨૨I gઇ ૨૨૨) અદ્વૈતવાદ પરત્વે શ્લોકવાતિકકાર કુમારિલભટ્ટને ઉત્તર પક્ષ. पुरुषस्य च शुद्धस्य, नाशुद्धा विकृतिर्भवेत् ॥ स्वाधीनत्याच धर्मादेस्तेन क्लेशो न युज्यते । तवशेन प्रवृत्तौ वा, व्यतिरेकः प्रसज्यते ॥ ( ૦ વા૦ ૬. ૮૨-૮૩) અર્થ-વેદાંતીઓ જે કહે છે કે એક જ આત્મા પોતાની ઈચ્છાથી અનેક રૂપે પરિણત થઈ જગત-પ્રપંચને વિસ્તારે છે, તેને જવાબ કુમારિલભટ્ટજી આપે છે કે પુરૂષ શુદ્ધ અને જ્ઞાનાનંદ સ્વભાવવાળા છે. તે અશુદ્ધ અને વિકારી શી રીતે બને ? પુરૂષને જગત રૂપે પરિણત થવું એ તો વિકાર છે. અવિકારીને વિકારી બનવાનું કહેવું ઘટે નહિ. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સૃષ્ટિવાદ અને ઇશ્વર જગત્ જડ અને દુઃખરૂપ છે. ચેતનપુરૂષમાં જડ જગતની ઉત્પત્તિ માનવી એ અશક્ય જેવી વાત છે. ધ અધરૂપ અદૃષ્ટના યેાગે પુરૂષમાં સુખ, દુ:ખ, ક્લેશરૂપ વિકાર ઉત્પન્ન થશે એમ કહેા તેા તે પણ ઉચિત નથી. પુરૂષ સ્વતંત્ર છે તે ધર્મ અધર્મને વશ થાય નહિ. ધર્માંધર્મ પુરૂષને વશ થાય તે ઉચિત છે. સૃષ્ટિની આદિમાં એકજ બ્રહ્મ છે તે ધર્માંધની સત્તાજ યાં રહી ? જો ધર્માંધની સત્તા સ્વીકારે તા દ્વૈતતાની આપત્તિ આવશે. ', ન स्वयं च शुद्धरूपत्वादसत्वाश्चान्यवस्तुनः । स्वप्नादिवद विद्यायाः, प्रवृत्तिस्तस्य किं कृता ॥ (પ્રશ્નો થા૦ |૮૪) અ—જેઓ એમ કહે છે કે અમે પુરૂષને વાસ્તવિક પરિણામ થવાનું કહેતા નથી, કિન્તુ અપરિણત છતાં અવિદ્યાને વશે પરિણતની પેઠે દેખાય છે. હાથી ઘેાડા ન હોવા છતાં સ્વપ્નમાં જેમ હાથી ધાડા સ્વામે ઉભા રહેલા દેખાય છે, તેમ અવિદ્યાને યેાગે પુરૂષ જગત્—પ્રપંચ રૂપે પ્રતીત થાય છે. ખરી રીતે પુરૂષનું પરિણામ જગત્ રૂપે થતું નથી. અવિદ્યાવાદી વેદાંતીને ભટ્ટજી કહે છે કે પુરૂષ સ્વય તેા શુદ્ધ રૂપ છે. અન્ય વસ્તુ કાઇ તેની પાસે વિદ્યમાન નથી. તે એ તે બતાવા કે સ્વપ્નની પેઠે અવિદ્યાની પ્રવૃત્તિ થઇ કયાંથી ? અવિદ્યા એ બ્રાન્તિ છે. ભ્રાંતિ કાઇ ને કોઇ કારણથી થાય છે. પુરૂષ વિશુદ્ધ સ્વભાવવાળા છે. તેની પાસે ભ્રાંતિનું કાષ્ટ કારણ છે નહિ, તે વિના કારણ અવિદ્યાની ઉત્પત્તિ થઇ શી રીતે ? અવિદ્યા સિદ્ઘ ન થાય તે તેને યાગે પુરૂષની જગત્ રૂપે પરિણતિ વા પ્રતીતિ પણ ક્યાંથી થાય? अन्येनोपप्लवेऽभीष्टे, द्वैतवादः प्रसज्यते । Forefrostafaद्यां तु नोच्छेत्तुं कश्चिदर्हति ॥ 9 विलक्षणोपपाते हि नश्येत् स्वाभाषिकी क्वचित् । नत्वेकात्माभ्युपायानां हेतुरस्ति विलक्षणः || (×ો થા૦ ૬ | ૮-૮૬) Page #299 -------------------------------------------------------------------------- ________________ = દાર્શનિક–ઉત્તર પક્ષ ૨૬૯ અર્થ-અવિદ્યાને ઉત્પન્ન કરનાર કારણોત્તર માનવામાં આવે તે પુરૂષ શિવાય બીજું કોઈ કારણ માનતાં દૈતવાદને પ્રસંગ આવશે. જે કારણ ન હોવાથી પુરૂષની માફક આવદ્યાને પણ સ્વાભાવિક માની લ્યો તે તે અનાદિ ઠરશે. અનાદિ અવિદ્યાનો ઉચ્છેદ કદી પણ નહિ થાય. એટલે કેઈ પુરૂષનો મેક્ષ પણ નહિ થઈ શકે. કદાચ પાર્થિવ પરમાણુની સ્યામતા અગ્નિસંયોગથી જેમ નષ્ટ થઈ જાય છે તેમ અવિદ્યા પણ ધ્યાનાદિ વિલક્ષણ કારણના યોગથી સ્વાભાવિક અવિધાનો પણ નાશ થઈ જશે એમ માનો તો મોક્ષછેદની આપત્તિ તો દૂર થઈ જશે પણ એકજ આત્માને સ્વીકારનાર અદ્વૈતવાદીને મતે આત્મા શિવાય બીજું કઈ વિલક્ષણ કારણ ધ્યાનાદિ છે જ નહિ તે અવિદ્યાને ઉચ્છેદ ક્યાંથી થશે? આવી આપત્તિથી અદ્વૈતવાદ ટકી શકતો નથી માટે દૈતવાદ સ્વીકારો યુકિતસંગત છે. અદ્વૈતવાદ પરત્વે ઔદ્યાને ઉત્તર પક્ષ. तेषामल्पापराधं तु, दर्शनं नित्यतोक्तितः। रूपशब्दादिविज्ञाने, व्यक्तं भेदोपलक्षणात् ।। યાજ્ઞાનારમવારે તુ, પરસાયઃ | सकृद्वेधाः प्रलज्यन्ते, नित्येऽयस्थान्तरं न च ॥ (ત સં૦ રૂ૨૬-૩૩૦ ) અર્થ–પૃથ્વી જલાદિક અખિલ જગત નિત્યવિજ્ઞાનના વિવર્તી રૂ૫ છે, અને આત્મા નિત્યવિજ્ઞાનરૂપ છે. એટલે નિત્યવિજ્ઞાન શિવાય બીજી કઈ વસ્તુ છે જ નહિ. આમ કહેનાર વેદાંતીઓને જે છેડે અપરાધ છે તે શાંતિરક્ષિતજી આ પ્રમાણે દર્શાવે છે. અહો અદ્વૈતવાદીઓ : વિજ્ઞાન એક અને નિત્ય છે, તે રૂપ, રસ, શબ્દ, આદિનું જે પૃથક પૃથફ જ્ઞાન થાય છે તે તમારે મતે ન થવું જોઈએ. કિન્તુ એક જ્ઞાનથી એકી સાથે રૂ૫ રસાદિ સર્વ પદાર્થો એક રૂપેજ જણાવા જોઈએ. તમે કહેશે કે એક પુરૂષની બાલ્યાવસ્થા, તરૂણુંવસ્થા, વૃદ્ધાવસ્થા, એમ ભિન્ન ભિન્ન અવસ્થાઓ થાય છે, તેમ જ્ઞાનની Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સુષ્ટિવાદ અને ઈશ્વર પણ અવસ્થા ભિન્ન ભિન્ન થશે. તેથી રૂપવિજ્ઞાન, રસવિજ્ઞાન ઇત્યાદિની ઉપપત્તિ થઈ જશે એ વાત પણ બરાબર નથી. વિજ્ઞાનની અવસ્થાઓ બદલાતાં તે વિજ્ઞાન નિત્ય નહિ રહે કેમકે અવસ્થા અને અવસ્થાવાન અભેદ હોવાથી અવસ્થા અનિત્ય થતાં અવસ્થાવાન પણ અનિત્ય કરશે. रूपादिवित्तितो भिन्नं, न ज्ञानमुपलभ्यते । तस्याः प्रतिक्षणं भेदे, किम भिन्नं व्यवस्थितम् ॥ (ત સંરૂરૂર ) અર્થ–રૂ૫–રસાદિ જ્ઞાનથી જુદું કેઈ નિત્યવિજ્ઞાન ઉપલબ્ધ થતું નથી. જે ઉપલબ્ધ થાય છે, તે પ્રતિક્ષણ બદલતું જાય છે. ચિરકાલ સુધી રહેનારું કઈ અભિન્ન જ્ઞાન–નિત્ય વિજ્ઞાન ન તે પ્રત્યક્ષથી ઉપલબ્ધ છે, ન અનુમાનથી જાણવામાં આવે છે. તે બે પ્રમાણુથી સિદ્ધ ન થયેલ વસ્તુને સ્વીકાર કરે વ્યર્થ છે. નિત્યવિજ્ઞાન પક્ષમાં બંધમોક્ષ વ્યવસ્થા નહિ થાય. विपर्यस्ताविपर्यस्त-ज्ञानभेदो न विद्यते । एकज्ञानात्मके पुंसि, बन्धमोक्षौ ततः कथम् ॥ (રૂરૂ૩). અર્થ-નિત્ય એક વિજ્ઞાન પક્ષમાં વિપરીત જ્ઞાન અને અવિપરીત જ્ઞાન, યથાર્થજ્ઞાન અને અયથાર્થજ્ઞાન, સમ્યફજ્ઞાન અને મિથ્યાજ્ઞાન એ ભેદ રહી શકતો નથી. તે એક જ્ઞાનસ્વરૂપ આત્મામાં બંધ મેક્ષ વ્યવસ્થા શી રીતે થશે? અમારા મતમાં મિથ્યા જ્ઞાનના વેગમાં બંધ અને મિથ્યા જ્ઞાનની નિવૃત્તિ થતાં સમ્યગજ્ઞાનના યુગમાં મોક્ષની વ્યવસ્થા સારી રીતે થઈ શકે છે. નિત્ય એકવિજ્ઞાન પક્ષમાં ચગાભ્યાસની નિષ્ફળતા. किंषा निवर्तयेद्योगी योगाभ्यासेन साधयेत् । किं वा न हातुं शक्यो हि, विपर्यासस्तदात्मकः ।। Page #301 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ર૭૧ तत्त्वज्ञानं नचोत्पाधं तादात्म्यात् सर्वदा स्थितेः। योगाभ्यासोपि तेनायमफलः सर्व एव च ॥ (૦૦ રૂ૩૪-૩૯) અર્થ_નિત્યવિજ્ઞાનપક્ષમાં જે મિથ્યા જ્ઞાન છે નહિ તે યોગી યોગાભ્યાસથી શેની નિવૃત્તિ કરશે અને શેની સાધના કરશે ? જે તે નિત્ય વિજ્ઞાન વિપર્યાય રૂ૫ હશે અર્થાત મિથ્યા જ્ઞાન રૂ૫ હશે તે તેને ત્યાગ નહિ થઈ શકે કેમકે તે નિત્ય છે. નિત્યની નિવૃત્તિ અશક્ય છે. નિત્યવિજ્ઞાન આત્મારૂપ હોવાથી હમેશાં વિદ્યમાન રહેશે. વિદ્યમાન તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ અશક્ય હોવાથી તત્ત્વજ્ઞાન માટે યોગાભ્યાસની જરૂરીઆત ન રહી તે તમારે મને યોગાભ્યાસ આદિ સવા પ્રક્રિયા નિષ્ફળ બની ગઈ. અદ્વૈતવાદ પરત્વે સાંઓનો ઉત્તર પક્ષ. નાવિયાત થાતુના કપાયાના (dio ૨ ર૦) ભાવાર્થ-ક્ષણિક વિજ્ઞાનવાદી યોગાચાર-બૌદ્ધ અને નિત્યવિજ્ઞાનવાદી વેદાંતી એ બંને અદ્વૈતવાદી છે કારણકે વિજ્ઞાન સિવાય અન્ય પદાર્થ તેઓ માનતા નથી. વેદાંતીએ એકજ નિત્યવિજ્ઞાનમય બ્રહ્મ માને છે જ્યારે યોગાચાર–બદ્ધો અનંતક્ષણિક વિજ્ઞાન વ્યક્તિઓને એક સંતાન માને છે. આ બંને અવિદ્યાને બંધના હેતુ તરીકે માને છે. અર્થાત અવિદ્યાથી પુરૂષને સંસારનું બંધન થાય છે. સાંખ્યો ઉત્તરપક્ષી તરીકે તેમને પુછે છે કે તે અવિદ્યા વસ્તુ–સત છે કે અસત છે. તેઓ કહે છે અવસ્તુ–અસત છે. ત્યારે સાંખ્યદર્શનકાર કહે છે કે જે અવિદ્યા અસત હોય તો તેનાથી પુરૂષને બંધ થવો શક્ય નથી. સ્વમમાં જેએલા રજુથી-અસત રજુથી શું કઈ વસ્તુને કોઈ બાંધી શકશે? નહિ જ. જે કહો કે અસત્ અવિદ્યાથી બંધ પણ અસત—અવાસ્તવિક થશે તો તે પણ ઠીક નથી. બંધ જે Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સૃષ્ટિવાદ અને ઇશ્વર અસત્ થાય તે તેની નિવૃત્તિ માટે યાગાભ્યાસ આદિ સાધનેની જરૂર નહિ રહે. શાસ્ત્રકારોએ જે યેાગાભ્યાસ આદિ સાધને બંધની નિવૃત્તિ માટે ઉપદેશ્યા છે તે સ નિષ્ફળ થશે. એટલા માટે બંધને અસત્ નહિ માની શકાય. वस्तुस्वे सिद्धान्तहानिः ॥ (સાં૦ ૬૦૨। ૨૨ ) ભાવા–સાંખ્યા કહે છે કે જો અવિદ્યાને વસ્તુરૂપે અર્થાત્ સપ માને તે તમારા સિદ્ધાન્તને હાનિ પહોંચશે; કેમકે તમે અવિદ્યાને મિથ્યા માને છે, તે સિદ્ધાન્ત બદલી જશે. विजातीयद्वैतापत्तिश्च ॥ (Fi૦૬૦૬।૨૨) ભાવા —યાગાચાર–ૌદ્દો સજાતીય ક્ષણિક વિજ્ઞાનની અનેક વ્યક્તિએ તા માનેજ છે એટલે સજાતીય દ્વૈત તેમને આપત્તિરૂપ નથી કિન્તુ વિજાતીય દ્વૈત આપત્તિરૂપ છે. અવિદ્યા જ્ઞાનરૂપ નથી કિન્તુ વાસનારૂપ છે. તે વિજ્ઞાનથી વિજાતીય છે. અવિદ્યાને સત્ માનવાથી વિજ્ઞાન અને અવિદ્યા એ બે પદાર્થીની સિદ્ધિ થતાં વિજાતીય દ્વૈતતા પ્રાપ્ત થશે. વેદાંતીએને દ્વૈતતા માત્ર દેષાપત્તિ છે. विरुद्धोभयरूपा चेत् ॥ (ri૦૬૦૬।૨૨ ) ભાવા—સાંખ્યો કહે છે કે અવિદ્યાને સત્ કે અસત્ માનવામાં દોષાપત્તિ આવવાથી વિરૂદ્ધ ઉભયરૂપ માનેા; અર્થાત્ સત્, અસત્, સદસત્ અને સદસી વિલક્ષણ એમ ચાર કાટી છે; તેમાં સત્ અને અસત્ એ છે કાટિને તા નિષેધ થઈ ગયા; સત્-અસત્ એ ત્રીજી કાટી પરસ્પર વિરૂદ્ધ છે; સતથી વિરૂદ્ધ અસત્ અને અસથી વિરૂદ્ધ સત્ એ ત્રીજી કાટિ તે વિરાધથી માની શકાય તેમ નથી. ત્યારે વિલક્ષણ સદ્ અસદ્ રૂપ ચેાથી કાટી માનશે। તે તેને જવાબ નીચે આપે છે. न ताष्टक पदार्थाप्रतीतेः ॥ (si૦૬૦ ૬।૨૪) Page #303 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક–ઉત્તર પક્ષ ૨૭૩ ભાવાર્થ–જગતમાં તેવો કઈ પદાર્થ જ પ્રતીત થતો નથી. સાપેક્ષ સતઅસત તો મલી શકશે, પણ નિરપેક્ષ સતઅસત તે પરસ્પર વિરૂદ્ધ હોવાથી ચોથી કેટીવાળી કોઈ વસ્તુ પ્રતીત નથી. વળી બીજે દેષ એ છે કે અવિદ્યાને સાક્ષાત બંધનો હેતુ માનશો તે જ્ઞાનથી અવિદ્યાનો નાશ થતાં પ્રારબ્ધભોગની અનુપત્તિ થશે, કેમકે દુઃખભોગરૂપ બંધના કારણને નાશ થતાં કાર્યની નિવૃત્તિ થશે. અમારે મતે તો અવિદ્યા જન્માદિ સંગકારાએ બંધને હેતુ થશે. જન્માદિ સંયોગ પ્રારબ્ધની સમાપ્તિ વિના નષ્ટ નહિ થાય. इत्यलं विस्तरेण. બ્રહ્મવાદ પરત્વે નૈયાયિકેનો ઉત્તર પક્ષ. बुद्धयादिभिश्चात्मलिङ्गैनिरुपाख्यमीश्वरं प्रत्यक्षानुमानागमविषयातीतं कः शक्त उपपादयितुम् ॥ ( સ્થાજામા કી ૨ / ૨૨) અર્થ–બ્રહ્મવાદીઓ બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ માને છે. શ્વર: કારí પુરુષારયવરનાત | | ૨. ૨૬ એ સૂત્રમાં આવેલ ઈશ્વર શબ્દને અર્થ તેઓ બ્રહ્મ કરે છે. “શ્વિને પ્રા શાનાથનતા રાજા ૪ વેતનrif: શિfજાય सा चात्मनि ब्रह्मणीति । ब्रह्म ईश्वरः स एव कारणं जगतः। न चाभावो पा प्रधानं वा परमाणवो वा चेतयन्ते ॥ અર્થ–ઈશના યોગથી ઈશ્વર શબ્દ નિષ્પન્ન થાય છે. ઇશના ચેતનાશક્તિ અને ક્રિયાશક્તિ બે પ્રકારની છે. તે આત્મા અને બ્રહ્મમાં છે. બ્રહ્મ એજ ઈશ્વર છે. તે જ જગતનું કારણ છે. અભાવ, પ્રકૃતિ કે પરમાણુઓ જગતના કારણરૂપ નથી. એ બ્રહ્મવાદીઓને પૂર્વપક્ષ છે. નૈયાયિક તેને ઉત્તર આપે છે કે આત્માને જાણવા માટે આત્માના લિંગ તરીકે બુદ્ધિ ઈચ્છા આદિ વિશેષ ગુણે માનવામાં આવે છે. બ્રહ્મ તે નિરૂપાધિક છે. તેને જાણવા ૧૮ Page #304 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ સૃષ્ટિવાદ અને ઈશ્વર માટે કઈ લિંગ કે નિશાની તે છે નહિ. મુખ્ય વાત એ છે કે પ્રમાણ વિના પ્રમેયની સિદ્ધિ થતી નથી. બ્રહ્મની સિદ્ધિ તમે કયા પ્રમાણથી કરશે? પ્રત્યક્ષ તો બ્રહ્મનું થતું નથી કારણ કે તે કોઈ પણ ઈદ્રિયથી ગ્રાહ્ય થતું નથી. બ્રહ્મને જણાવનાર કોઈ ખાસ હેતુ નથી તેથી અનુમાનથી પણ ગ્રાહ્ય નથી. સર્વસંમત આગમ પ્રમાણ નથી. માટે ભાષ્યકાર કહે છે કે “પ્રત્યક્ષનુમાનામપિયતીત કાર શરૂ કvપારિતુ” પ્રમાણને વિષયથી અતીત બ્રહ્મનું ઉપપાદન કરવાને કણ શક્તિમાન છે? કઈ નહિ. બ્રહની જ્યારે ઉપપત્તિ થઈ શકતી નથી ત્યારે તેને ઉપાદાન કારણ માનવાની વાત તે મૂલથીજ ઉડી જાય છે. “ જાતિ કુતિઃ ઝાલા” અર્થાત મૂલ નથી ત્યાં શાખાની શું વાત કરવી ? તૈયાયિક કહે છે કે એટલા માટે આત્મવિશેષરૂપ ઈશ્વર જગતનું ઉપાદાન કારણ નહિ પણ નિમિત્તકારણ છે એમ માને. પ્રાણીઓના કર્માનુસાર તે જગત રચે છે. ખરી રીતે તે ઈશ્વરવાદીઓને આ સિદ્ધાંત છે. પ્રાચીનતમ–તૈયાયક આચાર્યો તે ઈશ્વરને નિયંતા માત્ર માને છે, કર્તા તરીકે નહિ. ચરું વિસ્તરેખ. અદ્વૈતવાદ પરત્વે જૈનેને ઉત્તર પક્ષ. अप्राप्यन्ये पदन्त्येवमविद्या न सतः पृथक । तञ्च तन्मात्रमेवेति, भेदाभासोऽनिबन्धनः ॥ (ા પા રત ૮ ૪) અર્થ—અદ્વૈતપક્ષમાં વેદાંતીઓ એમ કહે છે કે અવિદ્યા બ્રહ્મથી જુદી નથી, કેમકે જુદી માનતાં અદ્વૈતસિદ્ધાંત ટકી શકત નથી. સત એ બ્રહ્મ માત્ર છે, અર્થાત્ બ્રહ્મની સત્તા છે, અવિદ્યાની જુદી સત્તા નથી. તે પછી ઘટ, પટ, સ્ત્રી, પુરૂષ, પિતા, પુત્ર, શેઠ, નોકર, પતિ, પત્ની, ઈત્યાદિ જે ભેદનો આભાસ થાય છે તેનું કારણ શું? કારણ વિના તે કાર્ય બની શકતું નથી. Page #305 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક ઉત્તર પક્ષ सैषाथाऽभेदरूपापि, भेदाभासनिबन्धनम् । પ્રમાળમસળત-વાતું ન રાયતે | (૧૦ થા૦ ૧૦ ૮ ૯) અ-પૂર્વી પક્ષી કહે છે કે બ્રહ્મ સાથે અભેદભાવને પામેલી તેજ અવિદ્યા ભેદાભાસનું કારણ બનશે. ઉત્તરપક્ષી કહે છે કે અવિદ્યા કારણ તે। ત્યારે અને કે જ્યારે તે પાતેપ્રમાણથી સિદ્ધ થાય. અવિદ્યા પ્રમેય છે અને પ્રમેય પ્રમાણુ વિના જાણી શકાતું નથી. . ૨૭૫ भावेऽपि च प्रमाणस्य, प्रमेयव्यतिरेकतः । ननु नाद्वैतमेवेति, तदभावेऽप्रमाणकम् ॥ (૫૪૦ થા૦ રત૦ ૮ | ૬) અ—અવિદ્યાના નિશ્ચય કરાવનાર પ્રમાણુ કદાચ સ્વીકારવામાં આવે પણ તે પ્રમાણથી પ્રમેયની સત્તાને સ્વીકાર ન થાય ત્યાંસુધી કાકારણુભાવને નિર્વાહ થઈ શકતા નથી. વેદાંતી કહે છે કે અમે એમ નથી કહેતા કે કેવળ અદ્વૈતજ છે. એમા પ્રમાણ, પ્રમેય, બન્નેની વ્યવસ્થા કરેલી છે. પ્રમાણને જો સ્વીકાર ન કરીએ તેા અદ્વૈતતત્ત્વ પણ અપ્રમાણ બની જાય. ઉત્તરપક્ષી કહે છે કે એક તરફ દ્વૈતને સ્વીકાર, ખીજી તરફ અદ્વૈતના સ્વીકાર, આમ પરસ્પર વિશ્ર્વ તત્ત્વના ઉન્મત્ત વિના બીજો કાણુ સ્વીકાર કરે? विद्याsविद्यादिभेदाश्व, स्वतंत्रेणैव बाध्यते । तत्संशयादियोगाश्च प्रतीत्या च विचिन्त्यताम् ॥ (૪૪૦૦ ૪૦ ૮ | ૯૭) અ. નવાં વાવિયાં = પાઘેટોમ સદાણિયા મૃત્યું સીવો વિપયાડમૃતમસ્તુતે ” એ એક શ્રુતિ છે તેમાં વિદ્યા અને અવિદ્યાના ભેદ સ્પષ્ટ બતાવેલ છે. વિદ્યાનું લ અમૃતપ્રાપ્તિ અને અવિદ્યાનું કુલ મૃત્યુતરણ છે. કાભેદથી કારણને પણ ભેદ છે. તેા ઉક્ત શ્રુતિથી સ્વતંત્રપણે અદ્વૈતતત્ત્વના બાધ થાય છે. બીજી Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સૃષ્ટિવાદ અને ઈશ્વર વાત એ છે કે ‘તરવત્તિ’” ઈત્યાદિ શ્રુતિ અદ્વૈતમેાધક છે. દે શ્રદ્ધળી वेदितव्ये परं चापरं च " " परं चापरं च ब्रह्म यदोङ्कारः " ઈત્યાદિ શ્રુતિ દ્વૈત-ભેદ મેધક છે. આ ઉપરથી સંશય ઉત્પન્ન થવાને સંભવ છે. પ્રથમ શ્રુતિ સાચી કે બીજી શ્રુતિ સાચી ? એવી રીતે આગમ પ્રામાણ્યથી બાધ અને સંશય ઉત્પન્ન થવાને સંભવ હાવાથી અદ્વૈતવાદ દૂષિત ઠરે છે. ત્રીજીવાત છે પ્રત્યક્ષ પ્રતીતિની. ધટ પટ આદિ ભિન્ન ભિન્ન વસ્તુ પ્રત્યક્ષથી દેખાય છે. ઘટપટાદિ ભેદની જે પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે તે પણ અદ્વૈતતત્ત્વના ખાધ કરે છે. વેદાંતીઆના દિષ્ટસિષ્ટવાદ પણ બૌદ્દોના શૂન્યવાદની બરાબર છે. કહ્યું છે — प्रत्यक्षादिप्रसिद्धार्थ विरुद्धार्थाभिधायिनः । वेदान्ता यदि शास्त्राणि, बौद्धः किमपराध्यते ॥ अन्ये व्याख्यानयन्त्येवं, समभाषप्रसिद्धये 1 અદ્વૈતના રાત્રે, નિવિટ્ટા ન તુ તત્ત્વતઃ || (સા૦ વા૦ સ૦ ૮। ૮) અ—જૈને વેદાંતીએને કહે છે કે શાસ્ત્રમાં જે અદ્વૈતતત્ત્વના ઉપદેશ આવ્યા છે તે અદ્વૈતતત્ત્વ વાસ્તવિક છે તે બતાવવા માટે નહિ પણ જીવા જગમાં મેાહ પામી રાગદ્વેષાદિ કરે તેને રાકવા માટે અને સમભાવની પ્રતીતિ કરાવવા માટે તથા શત્રુ મિત્રને એક ષ્ટિએ જોવા માટે આમેયેલ સર્યું ' અાવેલું સૂર્વે ' ઇત્યાદિક ઉપદેશ આપેલ છે. જગતને અસાર–તુચ્છ માની સર્વાંને આત્મ સમાન દૃષ્ટિએ જોવાને ઉપદેશ આપવા એ શાસ્ત્રકારને આશય છે. એમાં તમારી અને અમારી એકવાક્યતા છે. ફચલમ. સૃષ્ટિ પરત્વે મીમાંસા શ્લેાકવાતિ કકાર કુમારિલ ભટ્ટના અભિપ્રાય. यदा सर्वमिदं नासीत्, कावस्था तत्र गम्यताम् । प्रजापतेः क्व वा स्थानं, किं रूपं च प्रतीयताम् ॥ (øોવા અહિ૦૬૫ ૪૧ ) Page #307 -------------------------------------------------------------------------- ________________ દાનિક–ઉત્તર પક્ષ ૨૦૦ અ—બ્રહ્મવાદીઓના કહેવા પ્રમાણે જ્યારે સૃષ્ટિના આરંભ પહેલાં બ્રહ્મ શિવાય ખીજું કઈ પણ ન હતું તેા પછી જગની અવસ્થા કાઈ પણ રીતે બુદ્ધિમાં ઉતરી શકતી નથી. વળી પ્રજાપતિને અષ્ટા તરીકે માનવામાં આવે છે, તે તે પ્રજાપતિનું સ્થાન કઈ જગ્યાએ રહી શકશે ? પૃથ્વી આદિ ન હેાવાથી તેને આધાર તેા કઈ છે નહિ. જે પ્રજાપતિ માનવામાં આવે છે તે શરીરસહિત છે કે શરીરરહિત ? શરીરરહિત હોય તે। સૃષ્ટિ રચવાની ઈચ્છા અને પ્રયત્ન– ચેષ્ટા સંભવી શકતાં નથી. શરીરહિત માનવામાં આવે તેા ભૂતાની ઉત્પત્તિ વિના ભૌતિક શરીરની ઉત્પત્તિનેા સંભવ નથી. ज्ञाता च कस्तदा तस्य, यो जनान् बोधयिष्यति । उपलब्धेर्विना चैतत् कथमध्यवसीयताम् ॥ (×≈ોવા॰ બ્| ૪૬ ) અ—પ્રજાપતિએ સૃષ્ટિ બનાવી તે વખતે તેને જાણનાર કાણુ હતા કે જે લેાકાને સૃષ્ટિ થવાની વાત જણાવી શકે ? જે વસ્તુની ઉપલબ્ધિ—સાક્ષાત્કાર નથી તેને નિશ્ચય પણ શી રીતે થઈ શકે ? प्रवृत्तिः कथमाद्या च, जगतः संप्रतीयते । शरीरादेविना चास्य, कथमिच्छापि सर्जने ॥ (જો વા૦ ૯ | os) " અથ——સૃષ્ટિના આરંભની પહેલાં જ્યારે કંઈ પણ સાધન વિદ્યમાન નથી તે જગત્ રચવાની આદ્ય પ્રવૃત્તિ શી રીતે હોઈ શકે ? વળી શરીરને અભાવે સર્જન કરવાની ઈચ્છા પણ કેવી રીતે થઈ શકે ? शरीराद्यथ तस्य स्यात्तस्योत्पत्तिर्न तत्कृता । तद्वदन्यप्रसङ्गोपि नित्यं यदि तदिष्यते ॥ (DESTO ETTO 6186) पृथिव्यादावनुत्पन्ने, किम्मयं तत्पुनर्भवेत् । અ—જો તેના શરીર આદિ માનવામાં આવે તે! તેની ઉત્પત્તિ 9 Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ સુષ્ટિવાદ અને ઈશ્વર તે શરીરથી તો ન જ બની શકે. તેની ઉત્પત્તિ માટે બીજું શરીર જોઈશે. તેને માટે વળી ત્રીજું શરીર એમ અનવસ્થા દોષ આવશે. કદાચ તે શરીરને નિત્ય માનવામાં આવે તે પ્રલયમાં પૃથિવ્યાદિને નાશ થઈ જતો માનવામાં આવે છે તે પછી તે શરીર પૃથિવી આદિ વિના શી રીતે રહી શકશે? પ્રાનિનાં ઝાપટુar , રિક્ષાવસ્થ ન પુરા (વાક૬) साधनं चास्य धर्मादि, तदा किश्चिन्न विद्यते। નિરાધર વાર્તા, ક્રરવૃતિ વાચન I (લાલ૦) અર્થ—આ જગત દુખપ્રાય છે એટલે હિતેચ્છુ પુરૂષને પ્રાણીએને દુઃખ આપનારી સૃષ્ટિ રચવાની ઈચ્છા કરવી ઉચિત જ નથી. કદાચ ઈચ્છા થઈ આવી તે પણ સાધન વિના ઈચ્છા માત્રથી કાર્ય થઈ શકતું નથી. કદાચ પ્રાણીઓના ધર્માધર્માદિ સાધન માનવામાં આવે તો તે પણ નષ્ટ થઈ જવાથી પ્રલયકાલમાં રહેવા પામતાં નથી. કર્તા ગમે તે સમર્થ હોય પણ સાધન વગરને હાઈને ઈચ્છીમાત્રથી કાર્ય કરી શકે નહિ. નાષા વિના છિનામેરી થો પ્રાણિનાં માળાશrfજ, તરસ ઢાઢા પ્રવર્તતે | ( ૦ વા૦ ૯ / ૧૨) અર્થ–કદાચ અદષ્ટ ધર્મધર્મ રહી જાય તો પણ દષ્ટ સાધન વિના કેવલ ધર્માધર્મ માત્રથી કાર્ય બની શકતું નથી. કુંભાર પણ દષ્ટ સાધન મૃત્તિકા આદિ તૈયાર હોય તે જ ઘડે વગેરે કરવાને પ્રવૃત્ત થાય છે, માટી વિના કેવલ અદષ્ટ ઉપર આધાર રાખી પ્રવૃત્ત થતો નથી. કદાચ કરોળીયાનું દૃષ્ટાંત દઈને એમ કહો કે કરોળીયો દષ્ટ સાધન વિના જ મેંમાંથી લાળ કાઢીને લાંબી લાંબી જાળ બનાવે છે, તેમ પ્રજાપતિ પણ દષ્ટ સાધન વિના કેવળ અદષ્ટ માત્રથી સૃષ્ટિ બનાવી શકશે, તો એ પણ ઠીક નથી. કોળી માખી આદિનું ભક્ષણ. Page #309 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક–ઉત્તર પક્ષ ૨૭૯ કરે છે તેથી લાળ ઉત્પન્ન થાય છે, તેમાંથી જાળ બનાવે છે. એટલે દષ્ટ સાધનથી લાળ બનાવે છે, માટે દષ્ટાંતમાં સામ્ય નથી. अभावाचानुकम्प्यानां, नानुकम्पाऽस्य जायते। समेत शुभमेपैक-अनुकम्पाप्रयोजितः ॥ (श्लो० वा०५।५२) અર્થ–કદાચ એમ કહો કે પ્રાણીઓની અનુકંપાથી પ્રજાપતિને સારું ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ તો તે પણ ઠીક નથી. અનુકમ્પા દુઃખનિમિત્તક થાય છે. અશરીરી આત્માઓને મુક્તાત્માની પેઠે દુઃખ છે નહિ, તો અનુકંપા કોની ? દુઃખીનું દુઃખ દેખીને જ અનુકંપા થાય. જ્યાં દુઃખી જ નથી, અર્થાત અનુકંપા કરવા યંગ્ય જીવ નથી ત્યાં પ્રજાપતિને અનુકંપા થવી ઘટતી જ નથી. કદાચ ભવિષ્યનાં દુઃખની અનુકંપા માને છે તે અનુકંપાથી આ સૃષ્ટિ સુખમય જ બનાવત. પણ તેમ તો છે નહિ. પ્રથમ જ કહ્યું છે કે આ સૃષ્ટિ “પ્રાથgar” -દુઃખમય છે. તે અનુકંપા પણ સૃષ્ટિનું કારણ નથી. अथाशुमाद्विना सृष्टिः, स्थिति; नोपपद्यते । आत्माधीमाभ्युपाये हि, भवेतिक नाम दुष्करम् ।। तथा चापेक्षमाणस्थ, स्वातन्ध्यं प्रसिहन्यते । मगचामृनतस्तस्य, किं नामेष्टं न सिद्धयति । ( ૦ ના ૯ ! –૧૪) અર્થ–કદાચ એમ કહે કે દુઃખ વિના સુખની સૃષ્ટિ કે સ્થિતિ ઘટતી નથી તે તે ઠીક નથી. જેને સર્વ ઉપાય આત્માધીન છે, તેને દુષ્કર કાર્ય શું છે? જે પ્રજાપતિને બીજાની જ અપેક્ષા રાખવી પડે છે તે તેનું સ્વતંત્રપણું ટકી શકતું નથી. કદાચ પ્રજાપતિ જગત ન સર્જે તે શું તેની ઈષ્ટસિદ્ધિ અટકી જાય છે? प्रयोजनमनुद्दिश्य, न मन्दोपि प्रवर्तते । एवमेव प्रवृत्तिश्चञ्चैतन्येनास्य किं भवेत् ॥ ( પાલી ૧૯) Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સૃષ્ટિવાદ અને ઈશ્વર क्रीडार्थायां प्रवृत्तौ च विहन्येत कृतार्थता । बहुव्यापारतायां च क्लेशो बहुतरो भवेत् ॥ (જો વા૦૯।૧૬) 9 અર્જુમંદ બુદ્ધિવાળા પણ વિનાપ્રયોજન કાઈ પ્રવૃત્તિ કરા નથી. વિનાપ્રયાજન એમ ને એમ જો પ્રજાપતિ પ્રવૃત્તિ કરે તે એના ચૈતન્યનું કુલ શું ? પ્રજાપતિની સૃષ્ટિપ્રવૃત્તિ તેની ક્રીડા કે લીલા માટે હતી એમ કહે। તો કૃતાપણાના ગુણ નષ્ટ થઈ જાય છે. વળી ક્રીડા પણ શાની? જગ ્—અનંત બ્રહ્માંડ રચવામાં એટલેા બધા વ્યાપાર કરવા પડે કે તેથી આરામને બદલે અધિક કલેશ ઉપજવાને સંભવ છે. संहारेच्छापि नैतस्य भवेदप्रत्ययात्पुनः । " न च कैश्चिदसौ ज्ञातुं, कदाचिदपि शक्यते ॥ ( ો વા૦ 、 । ૭ ) અથ—સિસૃક્ષાની માફક સંહારેચ્છાનું પણ કઈ પ્રયેાજન જોવામાં આવતું નથી. પ્રાણીઓની અનુક ંપા તે સંહારેચ્છાનું પ્રયોજન બની શકે જ નહિ. અનુક ંપાનું કલરક્ષણ તે સંભવી શકે પણ સંહાર તે સંભવેજ નહિ. સિસૃક્ષા અને સંહારેચ્છા પરસ્પર વિરૂદ્ધ છે તેનું અનુકપા રૂપ એકજ પ્રયેાજન ન સંભવી શકે. પ્રજાપતિને સંહાર કરવાનું કાષ્ઠ પ્રયેાજન કાષ્ઠના પણ જાણવામાં નથી આવતું માટે સૃષ્ટિની પેઠે પ્રલય પણ સંભિવત નથી. સિથે પહેલાં અને સંહાર પછી કાઇ પણ પ્રાણી રહેવા પામતું નથી તે પ્રજાપતિની સિસૃક્ષા અને સહારેચ્છાનું પ્રયાજન કાના જાણવામાં હેાય ? નિષ્પ્રયેાજન અજ્ઞાત વસ્તુની કલ્પના કરવી શા કામની? न च तद्वचनेनैषां प्रतिपत्तिः सुनिश्चिता । असृवापि सौ ब्रूयादात्मैश्वर्यप्रकाशनात् ॥ ( જ઼ો થા૦ ૯ | ફ્॰ ) સર્જન કરવાની ઈચ્છા. Page #311 -------------------------------------------------------------------------- ________________ દાનિક–ઉત્તર પક્ષ ૨૮૧ અર્થ-કદાચ એમ કહો કે બીજા કેઈ નહોતા તો ખુદ પ્રજાપતિ તે વિદ્યમાન હતા. તેમના કહેવા ઉપરથી પ્રયોજન કાર્ય કારણભાવ વગેરેનો નિર્ણય થઈ જશે, તો તે પણ ઠીક નથી. પ્રજાપતિનું વચન યથાર્થ જ હોય તેની શું ખાત્રી ? પિતાનું માહામ્ય - પ્રગટ કરવા માટે સૃષ્ટિ બનાવ્યા વિના પણ મેં સૃષ્ટિ આ કારણથી બનાવી છે એમ તે જૂ હું પણ બોલી શકે છે. સૃષ્ટિધક વેદ પણ પ્રમાણ નથી, તે બતાવે છેઃ एवं वेदोपि तत्पूर्वस्तत्सद्भावादिबोधने । साशङ्को न प्रमाणं स्यान्नित्यस्य व्यापृतिः कुतः॥ (કો વાલા દ) અર્થ–એવી રીતે વેદ પણ જે પ્રજાપતિ–બ્રહ્માનો કહેલ હોય અને પ્રજાપતિને સદ્ભાવ બતાવતો હોય તે તે પૂર્વોક્ત આશંકાયુક્ત હોવાથી પ્રમાણરૂપ નથી. અર્થાત–પ્રજાપતિએ પિતાનું માહામ્ય વધારવા માટે તેવાં વાકય કે પ્રકરણે જ્યાં હોય તો કોને ખબર ? સૃષ્ટિબોધક પ્રજાપતિનાં વચન ઉપર જેમ વિશ્વાસ નથી, તેમ તેવાં વેદવાક્ય ઉપર પણ વિશ્વાસ નથી. કદાચ વેદને પ્રજાપતિકત નહિ પણ નિત્ય માનો તે આકાશાદિની પેઠે નિત્ય વસ્તુમાં વ્યાપારનો સંભવ નથી. શબ્દાત્મક વેદને નવા અર્થની સાથે સંબંધ જેવો તે વ્યાપાર છે. તે વ્યાપાર નિત્યવેદમાં નહિ સંભવે. વ્યાપાર નહિ થાય તે શું થશે તે બતાવે છેઃ यदि प्रागप्यसौ तस्मादर्थादासीन तेन सः । सम्बद्ध इति तस्यान्यस्तदर्थोऽन्यप्ररोचना ॥ ( કો. વા. ૯ દર) અર્થ–સૃષ્ટિ કે પ્રજાપતિની પહેલાં પણ જે વેદ વિદ્યમાન હતા અર્થાત વેદ અનાદિ નિત્ય હતા, તે તે વેદોને તેમાં કહેલ પદાર્થોની સાથે સંબંધ હતો કે નહિ? જે હતું તે તે પદાર્થ પણ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સુષ્ટિવાદ અને ઈશ્વર હોવા જોઇએ. પદાર્થ વિના સંબંધ ક્યાંથી હેાય? પદાર્થ પણ હતા તો વેદની માફક પદાર્થો પણ અનાદિસિદ્ધ થયા. સિદ્ધની સૃષ્ટિ શું ? સિદ્ધ પદાર્થને સર્જવામાં સિદ્ધસાધન દોષ આવે છે. જો કહે કે સબંધ ન હતા તે નિત્ય વેદની સાથે નવા પદાર્થોના નવા સંબંધ થવા અશક્ય છે કેમકે નિત્ય પદાર્થમાં વ્યાપાર નથી. તેથી પ્રજ્ઞા પાનયજ્ઞત ’’ઈત્યાદિ શ્રુતિને યથાશ્રુત અ ન કરતાં સ્તુતિરૂપ અન્ય અથ કરવા પડશે. અર્થાત્ એ કાવ્યાના અર્થ પ્રજાપિતએ સિષ્ટ રચી એમ યથાશ્રુત નથી કિન્તુ પ્રજાપતિની સ્તુતિરૂપ અવાદ છે, એમ સમજવું. સૃષ્ટિનું ખંડન કરીને પ્રલયનું ખંડન કરે છેઃ प्रलयेपि प्रमाणं नः, सर्वोच्छेदात्मके न हि । ન ચ પ્રચોલન તેન, ચાસ્ત્રજ્ઞાતિમળા॥ (×હો૦ ૧૦।૬૮) અ—સમય વસ્તુના ઉચ્છેદરૂપ પ્રલયના સદ્ભાવમાં પણ કાઇ પ્રમાણ જોવામાં આવતું નથી. ષ્ટિ રચવામાં જેમ પ્રજાપતિનું ક ંઇ પ્રયેાજન નથી તેમ સંહાર કરવામાં પણ પ્રજાપતિનું કશું પ્રયેાજન દેખાતું નથી કે જેથી પ્રજાપતિને સંહારકર્મ કરવું પડે. વિના પ્રયેાજન પ્રેક્ષાવત્ પુરૂષાની પ્રવૃત્તિ થતી નથી. न च कर्मवतां युक्ता, स्थितिस्तभोगवर्जिता । कर्मान्तरनिरुद्धं हि फलं न स्यात् क्रियान्तरात् ॥ (vi॰ ૦ ૬ । ૬) અ—ક સહિત જીવાને કકલ ભાગવ્યા વિના એમ ને એમ પડચા રહેવાનું બિલકુલ ઘટતું નથી. જે જે કર્મના જ્યારે જ્યારે પરિપાક થશે ત્યારે ત્યારે તે કુલ અવસ્ય ભાગવવું જોઈ એ. તે ફલને રાકનાર કાણુ છે ? શ્વરની સહારેચ્છા તેને રાકશે એમ કહેતા તે ઉચિત નથી. કાઈની ક્રિયા કાઈના કમલને રાકે એ સંભવિત જ નથી. Page #313 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ૨૮૩ सर्वेषां तु फलापेतं, न स्थानमुपपद्यते। न चाप्यनुपभोगोऽसौ, कस्यचित्कर्मणः फलम् ।। (કો ના હા ૭૦) અર્થ–આ જગતમાં એવું કેઈ સ્થાન નથી કે જ્યાં સર્વ પ્રાણુઓનાં કર્મ ફલશન્ય બની જાય. કઈ પણ વ્યક્તિનું એવું કઈ કર્મ નથી કે જેના ફલ તરીકે બધા જીવોનાં ભાગ્ય કર્મોને ભેગ એકદમ અટકી જાય. अशेषकर्मनाशे धा. पुनः सृष्टिन युज्यते । कर्मणां वाऽप्यभिव्यक्ती, किं निमित्तं तदा भवेत् ॥ (૪૦ થre / ૭૨ ) અર્થ–પ્રલયવાદી કદાચ એમ કહે કે પ્રલયમાં જેમ સર્વ વસ્તુઓને નાશ થઈ જાય છે તેમ જીવોનાં શુભાશુભ કર્મોને પણ નાશ થઈ જશે એટલે ફલોપભોગની ક્યાં ચિંતા રહી ? આ કથન પણ યુકત નથી. જે કર્મોનો નાશ થઈ જાય તો પ્રલય પછી બીજી સૃષ્ટિ નહિ બની શકે. એક પ્રલય હમેશને માટે પ્રલય બની જશે. કદાચ એમ કહો કે કર્મને નાશ નહિ પણ તિભાવ થશે, પ્રલયકાલ પુરે થતાં ફરી આવિભાવ થશે એટલે બીજી સૃષ્ટિ ઉત્પન્ન થઈ જશે, તો એમ માનવું પણ વ્યાજબી નથી. કારણ વિના કાર્યને સંભવ નથી. એ તો બતાવો કે તિરેભૂત થએલ કર્મોને ફરી આવિર્ભાવ શા નિમિત્તથી થશે? aછા હોત, ઐશ્વ ચારાયારાણા ईश्वरेच्छावशित्वे हि, निष्फला कर्मकल्पमा ॥ | (ws વા૦ ૯ કર ) અર્થ-કર્મના આવિર્ભાવમાં ઈશ્વરઈચ્છા કારણ છે, એમ કહેતા હે છે તે ઈશ્વર ઈચ્છાથી જ જગત ઉત્પન્ન થઈ જશે. ઈશ્વર ઈચ્છાથીજ સર્વ કાર્ય બની જતાં હોય તો પછી વચમાં કર્મના આવિર્ભાવની કલ્પના કરવી નિરર્થક છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઈશ્વર કદાચ વાદી પિત્તિ કરી લે તે તેને રોકે છેઃ न चानिमित्तया युक्तमुत्पत्तुं हीश्वरेच्छया । यद्वा तस्या निमित्तं यत्तद्भूतानां भविष्यति ॥ ( જ઼ો થા॰ ્ । ઉરૂ) અ—ખરી વાત તો એ છે કે ખુદ ઈશ્વરેચ્છા પણ નિમિત્ત વિના ઉત્પન્ન થઈ શકતી નથી. ઈશ્વરેચ્છાને નિત્ય તે માની નહિ શકાય. નિત્ય માનવાથી હમેશાં સૃષ્ટિ ઉત્પન્ન થયા કરે. કદાચિત્ અનિત્ય માનવાથી તેની ઉત્પત્તિનું ક્રાઇ નિમિત્ત માનવું જ પડશે. જે નિમિત્ત માનવામાં આવે તેથીજ કર્મીના આવિર્ભાવ કાં માનવામાં ન આવે? વચમાં અન્તર્ગડ્ડ સમાન ઈશ્વરેચ્છાને નિમિત્ત માનવાનું શું પ્રયેાજન ? નૈયાચિકાના પૂર્વ પક્ષ. संनिवेशविशिष्टानामुत्पत्ति यो गृहादिवत् । साधयेच्चेतनाधिष्ठां, देहानां तस्य चोत्तरम् ॥ (હો વા૦૯૫ ૭૪) અ. આકૃતિવાળા પદાર્થોની ઉત્પત્તિ કાઈ ચેતનાવાળા અધિવ્હાતા વિના નહિ બની શકે. જેમ કે મકાનધર વગેરે. ઈંટા, ચુને, લાકડું, લાટુ, પથ્થર વગેરે વિદ્યમાન છતાં કાઈ કુશલ કારીગર ન મલે ત્યાંસુધી મકાન હિ તૈયાર થઈ શકે. શરીર પણ સાવયવ છે. તે પણ કુશલ કારીગર વિના ઉત્પન્ન નહિ થાય. આથી એ અનુમાન થાય છે કે શરીર, પહાડ, પત, નદી, વગેરે સાવયવ પદાર્થોને ઉત્પન્ન કરનાર કાઈ મહાન વ્યક્તિ હોવી જોઈ એ. તે વ્યક્તિજ ઈશ્વર છે કે જેના અધિષ્ઠાતૃત્વ નીચે આખુ` જગત્ બને છે અને તેને વ્યવહાર ચાલે છે. મીમાંસકાના ઉત્તર. ૨૮૪ कस्यचिद्धेतुमात्रत्वं यद्यधिष्ठातृतेष्यते । મિઃ સર્વજ્ઞીવાનાં, તત્તિદ્દે નિવ્રુક્ષાધનમ્ || (i =૧૦૯| ૭) અર્થડે નયાયિક ! અધિષ્ટાત્તાને અર્થો સાધ્યસાધક Page #315 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક–ઉત્તર પક્ષ ૨૮૫ હેતુ માત્ર કરશો તો સર્વ જીવોનાં કર્મથી તે તે શરીરાદિની ઉત્પત્તિ થઈ જશે. કર્મથી સિદ્ધ થયેલને તમે ઈશ્વરેચ્છાથી સાધો છે માટે સિદ્ધસાધન દોષને આંહિ પ્રસંગ આવશે. इच्छापूर्वकपक्षेऽपि, तत्पूर्वत्वेन कर्मणाम् । છાનાવિડુિ, છાનિવિદો(સ્ત્રોવા લા૭૬) અર્થ_નિયાયિકે ઈશ્વરની ઈચ્છાપૂર્વક દરેક કાર્ય થાય છે એમ જે માને છે તે પણ ઈચ્છા પછી કર્મને તે કારણ માનેજ છે. ઈચ્છામાત્રથી તે કાર્ય બનતું નથી. તેમણે જે મકાનનું દષ્ટાંત આપ્યું છે તે પણ કારીગરની ઇછામાત્રથી તૈયાર થતું નથી. કારીગર, મજુર વગેરેના પ્રયત્નથી ચેષ્ટાથી-કર્મથી તૈયાર થાય છે. માટે દષ્ટાંતમાં પણ તમારું સાધ્ય રહેતું નથી તે એ અનુમાન શું સાધી શકશે? માટે એ નૈયાયકે ! કર્મને જ કારણ માને જેનાથી સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય છે. કર્મથી સિદ્ધ થયેલને ઈશ્વરેચ્છા લગાડી સિદ્ધસાધન કરવામાં શું ફાયદો છે ? નૈયાયિકના અનુમાનમાં બીજે દોષ દેખાડે છે. अनेकान्तश्च हेतुस्ते, तच्छरीरादिना भवेत् । उत्पतिमांच तदेहो, देहत्वादस्मदादिषत् ।। (श्लो० वा०५।७७) અર્થનૈયાયિકોને પુછવું જોઈએ કે જે ઈશ્વરને તમે કર્તા તરીકે માને છે તે ઈશ્વર શરીરસહિત છે કે શરીરરહિત છે? શરીર સહિત હોય તે શરીર આકૃતિવાળું અને અવયવસહિત છે માટે તેને બનાવનાર કોઈ કુશલ કારીગર ચેતનાન્તર જોઈએ. તે તે છે નહિ માટે સાધ્ય વિના હેતુ રહી જવાથી હેતુ અનેકાંત-વ્યાચારી ઠર્યો એટલે અનુમાન દૂષિત થઈ ગયું. કદાચ એમ કહો કે ઈશ્વરનું શરીર ઉત્પત્તિવાળું નથી કિન્તુ નિત્ય છે તો તે વાત ઉચિત નથી. આકૃતિવાળું સાવયવ શરીર અમારા શરીરની માફક ઉત્પત્તિવાળું જ હઈ શકે, નિત્ય ન થઈ શકે, દેહત્વ બંનેમાં એક સરખું છે માટે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સુષ્ટિવાદ અને ઈશ્વર थ तस्याप्यधिष्ठानं, तेनैवेत्यविपक्षता । ચારીત્રષિgnતા,મુકતારમવત (વાલાષ્ટ) અર્થ–ઈશ્વરના શરીરનું અધિષ્ઠાન ઈશ્વરજ છે. અર્થાત્ ઈશ્વરનેજ પિતાના શરીરના અધિષ્ઠાતા તરીકે માનવામાં આવે તે તે શરીર ચેતનાધિકિત બની જવાથી સાધ્યાભાવવત્તારૂપ વિપક્ષના ન રહી, એટલે અનેકાંતદોષને પરિહાર થઈ જશે એ વાત સાચી; પણ તે શરીર બન્યા પહેલાં ઈશ્વર અશરીરી રહેશે અને અશરીરી આત્મા મુતાત્માની પેઠે અધિષ્ઠાતા બની નહિ શકે. એટલે વિપક્ષતા તે ઉભી રહી. कुम्भकाराद्यधिष्ठान, घटादौ यदि चेष्यते। नेश्वराधिष्ठितत्वं स्यादस्ति चेत् साध्यहीनता ॥ ( વા. ૬ ૭૨) અર્થ–નૈયાયિકને પુછો કે ઘટ આદિ કાર્ય કુંભાર અધિકિત છે કે ઈશ્વરાધિકિત છે? જે કુંભાર અધિછિત માને તે ઈશ્વરાધિકિતત્વ તેમાં નહિ રહે. કુંભારને લઈનેજ ચેતનાધિકિતત્વ રૂપ સાધ્ય સિદ્ધ થઈ જાય છે, તેને ફરી ઈશ્વરને લઈ સાધતાં સિદ્ધસાધન દોષ આવે. વળી ઘટાદિની માફક દેહાદિકમાં ઇશ્વરાધિકિતત્વ સિદ્ધ નહિ થાય. यथा सिद्धे च दृष्टान्ते, भवेद्धेतोविरुद्धता । નીચરનારા-મરવંઝણા (ન્ઝો વા વા ૮૦) અર્થ–ઘટાદિક જેમ અલ્પજ્ઞ, અનીશ્વર અને વિનાશી કુંભારાદિકથી ઉત્પન્ન થાય છે, તેમ દેહાદિક પણ અલ્પજ્ઞ, અનીશ્વર અને વિનાશી પ્રાણીથી ઉત્પન્ન થઈ જશે. ઘટાદિકના દષ્ટાંતવાળા અનુમાનથી ઈશ્વરાધિષ્ઠિતત્વ રૂપ સાધ્યના અભાવને સાધક હેતુ બનવાથી વિરુદ્ધ નામને હેત્વાભાસ લાગતાં અનુમાન દૂષિત બની જાય છે. એટલે ઈશ્વરકર્તક જગત સિદ્ધ થતું નથી. ઘટના કર્તા કુંભાર અને ઈશ્વર બંનેને માનશો તે દેહાદિકના પણ અનેક કર્તા સિદ્ધ થશે. એક ઇશ્વર સિદ્ધ નહિ થાય. Page #317 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ૨૮૭ कुलालवञ्च नैतस्य, व्यापारो यदि कल्पते । अचेतनः कथं भावस्तदिच्छामनुरुध्यते ॥ (श्लो० वा०५। ८१) तस्मान्न परमाण्वादेरारम्भः स्यात्तदिच्छया । અર્થ—કદાચ ઈશ્વરને અશરીરી માનવામાં આવે અને કુંભારાદિની માફક વ્યાપાર–પ્રયત્ન માનવામાં ન આવે તો અચેતન–પરમાણુઆદિ ઈશ્વરની ઈચ્છાને કેવી રીતે અનુસરશે ? ઈશ્વરમાં પ્રયત્ન નથી અને પરમાણ્વાદિકને જ્ઞાન નથી, તેટલા માટે ઇશ્વરની ઈચ્છાથી પરમાણુઆદિની પ્રવૃત્તિ સંભવતી નથી. માટે જગતને અનાદિ માનો એ નિયાયિકે પ્રત્યે કુમારિલ ભટ્ટનો જવાબ છે. સૃષ્ટિ અને ઇશ્વરના સંબંધમાં સાંખ્યસત્રને અભિપ્રાય. સાંખ્યસૂત્રકાર કપિલમુનિ પ્રત્યક્ષપ્રમાણુના લક્ષણની ઈશ્વરમાં અવ્યાપ્તિ હોવાની શંકા કરતાં કહે છે કે: arre II (g૦૧૨) અર્થ-ઈશ્વરના અસ્તિત્વમાં કઈ પ્રમાણ નથી અર્થાત્ ઈશ્વર જ કઈ પ્રમાણથી સિદ્ધ થતો નથી તે અવ્યાપિની શંકા ક્યાં રહી ? નિયાયિક કહે છે કે “fક્ષરથાદિ રાવ ક્રાચાર' પૃથ્વી આદિને કઈ કર્તા હોવો જોઈએ કારણકે તે કાર્યરૂ૫ છે, ઘટાદિની પડે. આ અનુમાન પ્રમાણુ ઈશ્વરની સિદ્ધિ કરે છે, તે અહીં સાંખ્યો! ઈશ્વરની અસિદ્ધિ ઠરાવો છો તે બરાબર નથી. આના જવાબમાં સાંખ્યો કહે છે કે અહો નૈયાયિક ! તમે જે ઈશ્વરને પૃથ્વી આદિના કર્તા તરીકે માનો છો તે ઈશ્વર શરીરહિત છે કે શરીરરહિત છે? જે શરીરસહિત માનો તો તે સામાન્ય જીવની માફક સર્વજ્ઞ ન હોવાથી જગતના કર્તા નહિ બની શકે. જે અશરીરી માને તો મુક્તાત્માની પેઠે અકર્તા હોવાથી જગતકર્તત્વની અનુપત્તિ છે. સ્વસૂત્રકાર જ ઈશ્વરની અસિદ્ધિમાં યુત્યન્તર બતાવે છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર मुक्तबद्धयोरन्यतराभावान्न तत्सिद्धिः ॥ (Fi૦ ૬૦ ર્ । ૧) અર્થ -—જગતમાં પુરૂષ-આત્મા એ પ્રકારના છે, અદ્દ અને મુક્ત. તમારા માનેલ ઈશ્વર મુકતમાં ગણવા કે બધ્ધમાં ? મુક્તમાં ગણશેા તે મુક્તમાં જ્ઞાન, ચિકીર્યાં અને પ્રયત્નને અભાવ હેાવાથી કતૃત્વ સિદ્ધ થતું નથી. બહુમાં ગણશે! તે ધર્મ અધર્મના યાગ થવાથી ઈશ્વરપણું નહિ રહે. ૨૮૮ સૃષ્ટિવાદ અને ચાગદર્શન. પત જિલ ઋષિના ચોગદર્શનમાં યદ્યપિ ઇશ્વરના સ્વીકાર કરેલ છે પણ તે સૃષ્ટિકર્તા તરીકે નહિ કિન્તુ આત્મશુદ્ધિસાધન તરીકે સ્વીકારેલ છે; જીએઃ क्लेश कर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः । (↑ ઘૂ।૨૪ ) અક્લેશ, કર્મ, વિપાક અને આશયથી જેનો પરામર્શસ્પર્શ થઈ શકતા નથી તેવા પુરૂષવિશેષ તે ઈશ્વર છે. तत्र निरतिशयं सर्वज्ञत्वबीजम् । ( ચો૦ ૦ ૨ | ૨૯ ) અ—તેમાં નિરતિશય=સર્વોત્કૃષ્ટ જ્ઞાન હોવાથી તે સર્વજ્ઞ છે. स पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् । (ચોરૢ૦૨। ર૬) અર્થ——તે ઈશ્વર અવતાર તરીકે મનાયેલ બીજા રામકૃષ્ણાદિથી ગુરૂ=મહાન છે, કારણકે તે કાલથી વચ્છિન્ન નથી, અર્થાત્ અનાદિ છે. तस्य वाचकः प्रणवः । ( ચૌ૦૬૦૨।૨૭ ) અર્થ——તે ઇશ્વરના વાચક પ્રણવ=કાર શબ્દ છે, तपस्तदर्थभावनम् । (ચો ૪૦ | ૨૮} Page #319 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ૨૮૯ અર્થ–પ્રણવને જપ કરવો અને તેના અર્થની ભાવના કરવી. __ ततः प्रत्यक् चेतनाधिगमोप्यन्तरायाभाषश्च । | (ચો. સૂ૦ ૨ા ૨૨) અર્થ–જપથી અને ભાવનાથી શરીરસ્થ આત્માનું જ્ઞાન થવાની સાથે અન્તરાયો દૂર થઈ જાય છે. તેથી મન નિર્વિઘે સમાધિમાં લાગી જાય છે. વૈશેષિક દર્શનકાર કણદે ન ઈશ્વરને સ્વીકાર કર્યો છે, ન નિષેધ કર્યો છે; ચુપકી પકડી છે. કણાદ પરમાણુવાદી છે. પરમાણુએના સંઘાતથી જગતનો ચય અપચય થયા કરે છે. વચ્ચે જગતકર્તા તરીકે ઈશ્વરની જરૂરીઆત તેમણે સ્વીકારી નથી. એ વાત તે અગાઉ કહેવાઈ ગઈ છે કે ન્યાયદર્શનકાર ખુદ ગૌતમ ઋષિએ સૃષ્ટિકર્તા તરીકે ઈશ્વરનું સમર્થન કર્યું નથી, કિન્તુ ભાષ્યકાર વાત્સ્યાયને ઈશ્વરવાદને અપનાવી દીધો છે. તેથી પાછળના ગ્રંથકારોએ પોતપોતાના પુસ્તકમાં ઈશ્વરવાદને વિસ્તાર્યો છે, તેથી જ નૈયાયિકને ઈશ્વરવાદના પૂર્વ પક્ષી તરીકે ઉલ્લેખતા આવ્યા છીએ. અસ્તુ. બૌદ્ધદર્શન અને જૈનદર્શને સૃષ્ટિવાદનો જોરશોરથી પ્રતિવાદ કર્યો છે. તેમાં પ્રથમ બૌદ્ધદર્શનનું નિરીક્ષણ કરીએ. સૃષ્ટિવાદ અને બૌદ દશન. તત્ત્વસંગ્રહકાર શાન્તિરક્ષિતે તૈયાયિકાને પૂર્વ પક્ષ આ પ્રમાણે ઉપન્યસ્ત કરેલ છેઃ सर्वोत्पत्तिमतामीश-मन्ये हेतुं प्रचक्षते । नाचेतनं स्वकार्याणि, किल प्रारभते स्वयम् ॥ (૪૦ ) અર્થ–નૈયાયિકે ઉત્પત્તિવાળા સર્વ પદાર્થોના કારણ તરીકે ઈશ્વરને સ્વીકારે છે. તેઓ તેના સમર્થનમાં કહે છે કે અચેતન ધર્મધર્માદિ પિતાની મેળે પોતપોતાનું કાર્ય કરી શકતા નથી. તેને Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦. સૃષ્ટિવાદ અને ઈશ્વર પ્રેરનાર બીજો કેઈક જોઈએ. જે પ્રેરનાર છે તે ઈશ્વર. ઈશ્વરની સિદ્ધિ માટે નિયાયિક જે અનુમાન પ્રમાણ આપે છે તે આ પ્રમાણે यत्स्वारम्भकावयव-सनिवेशविशेषवत् । बुद्धिमद्धतुगम्यं तत्तयथा कलशादिकम् ॥ हीन्द्रियग्राधमप्राचं, विवादपदमीहशम् । बुद्धिमत्पूर्वकं तेन, वैधय॒णाणया मताः॥ (ત સંs ક૭-૪૮) ભાવાર્થ–ચક્ષુ અને સ્પર્શ એ બે ઈયિથી ગ્રાહ્ય પૃથ્વી, જલ અને તેજ એ ત્રણ પદાર્થો. તેનાથી અગ્રાહ્ય વાયુ. એ ચારમાં જે વિવાદસ્પદ હોય, અર્થાત કતૃત્વ સંબંધમાં જેમાં મતભેદ હોય તેને આંહિ પક્ષ તરીકે રાખ્યા છે. ઘટ પટ આદિને પક્ષ ટિમાં ગણીએ તે સિદ્ધસાધન દોષ આવે કેમકે તેમાં બુદ્ધિમપૂર્વકત્વ વાદી પ્રતિવાદી બન્નેને મતે સિદ્ધ છે. તેને સાધવાની શી જરૂર? એટલા માટે વિવાદાસ્પદ” એ પક્ષને વિશેષણ લગાડવામાં આવ્યું છે. “Tમર્ય' એ સાધ્ય છે. રામાયણવિરાણસ્વાસ્એ હેતુ છે. “યથા વિમ' એ દૃષ્ટાંત છે. અવઃ' એ વૈધર્મે દષ્ટાંત એટલે વ્યતિરેકી દષ્ટાંત છે. અર્થાતપૃથ્વી આદિ સાવયવ પદાર્થો બુદ્ધિમાન કર્તાથી જન્ય છે, આકૃતિવિશિષ્ટ છે, માટે ઘટ કલશાદિની માફક જે તેવી વિશિષ્ટ આકૃતિવાળા નથી, તે બુદ્ધિમત કર્વજન્ય નથી; જેમકે પરમાણુ, એ વ્યતિરેકી દષ્ટાંત. આ અનુમાન નૈયાયિકે ઈશ્વરની સિદ્ધિ માટે પ્રમાણરૂપ દર્શાવે છે. તૈયાયિકેનું બીજું પ્રમાણ तत्त्वादीनामुपादानं, चेतनावदधिष्ठितम् । रूपादिमत्त्वात्तन्वादि, यथा दृष्टं स्वकार्यकृत् ॥ (ત સં૨૬). Page #321 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક–ઉત્તર પક્ષ ૨૯૧ અર્થતત્ત્વાદિ=શરીરાદિ, તેનું ઉપાદાને કારણે પરમાણુ આદિ, એ પક્ષ. તનાવધિષિત વાર્થકત એ સાધ્ય અને પfપરવાત એ હેતુ. તતુ આદિ દષ્ટાંત. આ બીજું અનુમાન ઈશ્વરસાધક પ્રમાણુ તેઓ બતાવે છે. અર્થાત પટાદિના ઉપાદાન કારણ તતુ પિતાની મેળે પટરૂપે પરિણત થતા નથી પણ તેને વણનાર જેમ ચેતનાવાળો વણકર હોવો જોઈએ તેમ પરમાણુ પિતાની મેળે શરીર રૂપે પરિણત થતા નથી પણ તેને જનાર કઈ ચેતનાવાળો હોવો જોઈએ. જે યોજનાર તેજ ઈશ્વર છે. ન્યાયાચાર્ય ઉઘાતકારનું પ્રથમ પ્રમાણુ. પષક તનાવપત્તિ स्वकार्यारम्भकाः स्थित्वा प्रवृत्तेस्तुरीतन्तुषत् ।। (ત સં. ૧૦) અર્થ– ધધક ' એ પક્ષ, વેતરાઇપિgિar રકારશ્મા ' એ સાધ્ય, “દિર પ્રવૃત્તેિ ' એ હેતુ અને તુતતુષત' એ દૃષ્ટાંત છે. અર્થાત તુરતંતુની રહી રહીને જે પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિ કાર્યજનક ત્યારે જ થઈ શકે કે જ્યારે તેના ઉપર કઈ ચેતનાવાળો અધિષ્ઠાતા હોય. તેમ ધર્મ અધર્મ અને પરમાશુઓમાં રહી રહીને નિયત કાલે જે પ્રવૃત્તિ થાય છે તે કાર્યસાધક ત્યારેજ બની શકે કે જ્યારે તેના ઉપર કોઈ ચેતનાવાળો અધિષ્ઠાતા હોય. આ અધિષ્ઠાતા ઈશ્વર વિના બીજે કઈ સંભવી શકે નહિ માટે આ અનુમાનથી ઈશ્વરની સિદ્ધિ થઈ જાય છે, એમ ઉદ્યોતકારનો અભિપ્રાય છે. ઉઘાતકારનું બીજું પ્રમાણુ. નવી વાર૪, પુનામો પરાજ નિયત સ્થાપ્રવૃત્તાનાં, મધ્ય દ્વારા છે (ત સં૧૨). Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સુષ્ટિવાદ અને ઈશ્વર અર્થ–બાળકો પુરાં થવા એ પક્ષ. “સરરાજ' એ સાધ્ય. નિયતવાત' એ હેતુ. કુમારશાવત' એ દષ્ટાંત. અર્થાત સૃષ્ટિની આદિમાં જે પુરૂષોને વ્યવહાર થાય છે તે કેઇના ઉપદેશથી થાય છે, નિયમિત છે. માટે કુમારને નિયત વ્યવહાર વૃદ્ધના ઉપદેશથી થાય છે. સર્ગની આદિમાં વ્યવહાર શીખવનાર ઈશ્વર સિવાય બીજો કોઈ છે નહિ માટે વ્યવહાર શિક્ષક તરીકે ઈશ્વરની સિદ્ધિ થાય છે. ઉતકારનું ત્રીજું પ્રમાણ. महाभूतादिकं व्यक्तं, बुद्धिमद्धत्वधिष्ठितम् । याति सर्वस्य लोकस्य, सुखदुःखनिमित्तताम् ।। अचेतनत्वकार्यत्वविनाशित्वादिहेतुतः। वास्यादिवदतस्स्पष्टं, तस्य सर्व प्रतीयते ॥ (ત સં. ૧૨-૧૩) અર્થ–મહામતવિ' એ પક્ષ. “શુદ્ધિમત્વયિતિ નિત નર્ચ જોવાક્ય કુટુણનિમિત્તતાં યાતિ' એ સાધ્ય. “તનાત વાત્વત વિનારિાતઇત્યાદિ હેતુ. “વાક્યાહિવત’ એ દષ્ટાંત. અર્થાત વાસી (વાંસલો) આદિ એજાર કઈ બુદ્ધિમાન પુરૂષના હાથમાં આવે તે અનુકૂલ યા પ્રતિકૂલ કાર્ય કરી શકે છે, તેમ મહાભૂતાદિક કઈ બુદ્ધિમાન ચેતનથી અધિછિત હોય તેજ સુખદુઃખ આદિન નિમિત્તભૂત બની શકે છે, કારણકે તે અચેતન છે, કાર્યરૂપ છે અને વિનાશી છે, માટે તેને યોજનાર કોઈ જોઈએ. જે જનાર તે ઈશ્વર છે. એમ ઈશ્વરસિદ્ધિ માટે ઉદ્યોતકારનાં ત્રણ પ્રમાણે છે. બોદ્ધોને ઉત્તર પક્ષ. તત્ત્વસંગ્રહકાર શાંતિરક્ષિતજી ઉકત પ્રમાણમાં હેત્વાભાસરૂપ દૂષણ છે તે ક્રમથી બતાવે છેઃ Page #323 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ तदत्रासिद्धता हेतोः, प्रथमे साधने यतः । सन्निवेशो न योगाख्यः, सिद्धो नावयवी तथा ॥ दृश्यत्वेनाभ्युपेतस्य द्वयस्यानुपलम्भनात् । साधनानन्वितं चेदमुदाहरणमप्यतः ।। (૪૦ નં૦ ૬–૭) અ—કત પ્રયાગેામાં જેપ્રથમ પ્રયાગ સ્વામાવયવસન્નિવેરાવિશિષ્ટત્થાત્ ' એ હેતુવાળા છે તે પ્રયાગ અસિદ્ દોષથી દુષ્ટ છે. પ્રકૃત હેતુ સિદ્ધ થતા નથી, કારણકે ઉક્ત હેતુમાં એ ટુકડા છે. એક સન્નિવેશ અને બીજો સન્નિવેશવિશિષ્ટ અવયવી. સન્નિવેશને અ અવયવસંયાગ કરશેા, પણ સંયેાગરૂપ સન્નિવેશ અને અવયવી એ ખેમાંથી એક પણ સિદ્ધ નથી. શાંતિરક્ષિત નૈયાયિકને કહે છે કે તમારે મતે સંયેાગ અને સંયેાગશિષ્ટ અવયવી બંનેનું ચાક્ષુષ પ્રત્યક્ષ થવું જોઇએ, પણ રૂપ સિવાય સંયેાગ કે સંયેાગવિશિષ્ટ અવયવી કાઇની ઉપલબ્ધિ થતી નથી. જે કંઈ ઉપલબ્ધ થાય છે તે માત્ર રૂપ છે. હેતુ ઉપલબ્ધ નથી. માટે હેતુની અસિદ્ધિરૂપ દૂષણ હાવાથી ઉત અનુમાન નિષ્કુલ છે. ખીજું કલશાદિકનું જે ઉદાહરણ આપ્યું છે. તે ઉદાહરણ પણ સાધનવિકલ છે કેમકે કલશાદિકમાં પણ રૂપ સિવાય સયેાગ કે સયાવિશિષ્ટ અવયવી એમાંથી એક પણ નથી. સ્વપાસિદ્ધિ બતાવીને આશ્રયકદેશ અસિદ્ધિ બતાવે છેઃ चक्षुः स्पर्शनविज्ञानं, भिन्नाभमुपजायते । एकालम्बनता नास्ति, तयोर्गन्धादिवित्तिवत् ॥ (સ૦ નં૦ ૮) અર્થ—દીન્દ્રિય પ્રાધ-ાગ્રાહ્ય જે પક્ષ કહેલ છે, તેમાં ટ્વીન્દ્રિયગ્રાહ્ય વસ્તુ સિદ્દ નથી, કેમકે ચક્ષુઇન્દ્રિય જ્ઞાન જુદું છે અને અને સ્પશ નઇંદ્રિયજ્ઞાન જુદું છે. બન્ને જ્ઞાનની વિષયતા પણ ૨૯૩ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સુષ્ટિવાદ અને ઈશ્વર ભિન્ન ભિન્ન છે; જેવી રીતે ગંધજ્ઞાન, રસજ્ઞાન ભિન્ન ભિન્ન છે, અને વિષય બંનેના ભિન્ન ભિન્ન છે. આ હિસાબે બે ઇન્દ્રિયથી ગ્રાહ્ય એક વસ્તુ પ્રસિદ્ધ નથી માટે આશ્રયસિદ્ધિરૂપ હેત્વાભાસ દૂષણ લાગવાથી ઉક્ત અનુમાન નિરર્થક છે. ચોથી આસદ્ધિ દર્શાવે છેઃ सन्निवेशविशिष्टत्वं, यादृग्देवकुलादिषु । कर्तर्यनुपलब्धेपि, यदृष्टौ बुद्धिमद्गतिः ॥ तागेव यदीक्ष्येत, तन्वगादिषु धर्मिषु । युक्तं तत्साधनादस्मा-द्यथाभीष्टस्य साधनम् ॥ (ત સં. દૂર-દૂર) અર્થ–શાંતિરક્ષિતજી તૈયાયિકેને કહે છે કે દેવલ મંદિર આદિમાં જેવા પ્રકારને સન્નિવેશ–સંયોગવિશેષ જોવામાં આવે છે કે જે કર્તાની અનુપલબ્ધિમાં પણ જેનારને બુદ્ધિમાન કર્તાનું ભાન કરાવે છે, તેવા પ્રકારનો સંગવિશેષ જે શરીર કે પહાડ આદિમાં હેત તે એ સાધનથી ઈષ્ટ સાધ્યની સાધના થઈ શકત; પરંતુ બંનેના સંનિવેશમાં ઘણું વિલક્ષણતા છે, તે દર્શાવે છેઃ अन्वयव्यतिरेकाभ्यां, यत्कार्य यस्य निश्चितम् । निश्चयस्तस्य तदृदृष्टा-विति न्यायो व्यवस्थितः ।। सन्निवेशविशेषस्तु, नैवामीषु तथाविधः। નતુ તવવિપુ, રાક્ તુ વેવ | तादृशः प्रोच्यमानस्तु, सन्दिग्धव्यतिरेकताम्। आसादयति वल्मीके, कुम्भकारकृतादिषु ॥ (ત સં. દર-૬૪-૬૬) અર્થ—અન્વયે અને વ્યતિરેકથી જે કાર્ય જેનાથી નિશ્ચિત થયેલ હેય, તેને જોવાથી તેના કારણ કે કર્તાને નિશ્ચય થઈ જાય એ તે ન્યાય વ્યવસ્થિત છે. જે સંનિવેશવિશેષ દેવલ આદિમાં Page #325 -------------------------------------------------------------------------- ________________ E = = = = દાર્શનિક-ઉત્તર પક્ષ ૨૯૫ છે તે શરીર, પહાડ, સમુદ્રાદિમાં પ્રસિદ્ધ નથી. તરૂ આદિના ભેદમાં પણ તે સન્નિવેશવિશેષ નથી. કેવલ શબદ માત્રથી સાદસ્ય આવી શકતું નથી. જે સન્નિવેશ સામાન્યને હેતુ માનવામાં આવે તે મૃત્તિકાવિકારથી ઘટાદિકમાં કુંભારકૃતત્વની માફક ઉધઈના રાફડામાં પણ કુંભારકૃતત્વની આશંકા થશે. એટલે સંનિવેશવિશેષને હેતુ કરવાથી તેવો સંનિવેશ શરીર આદિમાં પ્રસિદ્ધ નથી માટે અસિદ્ધિ દેષ આવે છે અને સન્નિવેશ સામાન્યને હેતુ માનવામાં આવે તો સાધ્ય નથી ત્યાં પણ હેતુ રહી જવાથી અનૈકાતિક દોષ આવે છે. માટે બન્ને પ્રકારે અનુમાન દૂષિત છે. વધમ્ય દષ્ટાંતથી સાધ્યની અવ્યાવૃત્તિ. अणुसंहतिमात्रं च, घटाघस्माभिरिष्यते। तत्कारकः कुलालादि-रणूनामेव कारकः ॥ न व्यावृत्तस्ततो धर्मः, साध्यत्वेनाभिवाच्छितः। अणूदाहरणादस्माद्वैधयण प्रकाशितात् ॥ (ર૦ ૦ ૭૮-૭૧) અર્થ–શાંતિરક્ષિતજી તૈયાયિકોને કહે છે કે ઘટાદિ પદાર્થ અણુઓના સમૂહરૂપ છે, તે અલગ અવયવી નથી, એમ અમે માનીએ છીએ. કુંભાર આદિ ઘટાદિના કરનાર નહિ પણ અણુસંઘાતનાજ કરનાર છે. તમે અનુમાનમાં જે વૈધમ્ય રૂપે અણુઓનું ઉદાહરણ આપ્યું છે, તે હવે વૈધમ્મરૂપ રહ્યું નહિ કેમકે તેમાં સાધ્ય ધર્મની વ્યાવૃત્તિ રહી નહિ. તેથી વૈધર્મી તરીકે બતાવેલ દષ્ટાંત સાધમ્ય દષ્ટાંત બની ગયું. અવ્યાવૃત્તસાધ્યધર્મતા વૈધમ્મ દષ્ટાંતને એક દેષ છે, તે દેષથી અનુમાન દૂષિત થયું એટલે સાધ્ય નહિ સાધી શકે. નૈયાયિક કહે છે કે અમે વિશેષ રૂપે સાધ્ય બનાવત તે ઉક્ત દોષ લાગત પણ અમે તે સામાન્ય રૂપે બુદ્ધિમપૂર્વકત્વમાત્રને સાધ્ય બનાવીએ છીએ. તે સિદ્ધ થયે થકે સામર્થ્યથી તરૂ આદિના Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સૃષ્ટિવાદ અને ઇશ્વર કર્તા તરીકે ઈશ્વર સિદ્ધ થશે. ટાદિકને કર્યાં જેમ કલાલ પ્રસિદ્ધ છે તેમ આંહિ બીજો કાઇ કર્યાં પ્રસિદ્ધ નથી માટે સામર્થ્યથી શ્વિરજ કર્તો સિદ્ધ થશે. એના જવાબમાં શાન્તિરક્ષિતજી કહે છે કે: बुद्धिमत्पूर्वकत्वं च सामान्येन यदीष्यते । तत्र नैव विवादो नो, वैश्वरूप्यं हि कर्मजम् ॥ (૪૦ė૦ ૮૦ ) અજો સામાન્ય રૂપે સાધ્ય માનશે। તે તેમાં અમને વિવાદ્ય નથી કેમકે આખા લેકની વિચિત્રતા પ્રાણીઓનાં શુભાશુભ કર્મથી જનિત છે. વૃક્ષ આદિના કર્તા તરીકે શુભાશુભ કર્મ પ્રસિદ્ધ છે. તેના કર્તા તરીકે ફરી ઇશ્વરને સાધવા જશે! તે સિદ્ધસાધન દોષ આવશે, કેમકે શુભાશુભ કર્મ કરનારા જીવા પણ મુદ્ધિમાન છે. માટે સામાન્ય રૂપે સાધવાનું અનુમાન પણ દૂષિત છે. વિશેષ રૂપે સાધતાં એ દોષ આવે છે તે અંતાવે છેઃ नित्यैकबुद्धिपूर्वत्व - साधने साध्यशून्यता । व्यभिचारश्च सौधादेर्बहुभिः करणेक्षणात् ॥ અ—નિત્યકબુદ્ધિપૂર્વકત્વને સાધ્ય દૃષ્ટાંત કલશાદિકમાં સાધ્યશૂન્યતાને દેષ શાદિક નિત્યબુદ્ધિવાળા પુરૂષથી બન્યા નથી. અનેલ હવેલીમાં હેતુના વ્યભિચારદોષ આવશે, કારણકે સાધ્યના અભાવવાળામાં હેતુ રહી જાય છે. ( ૪૦ સ્૦ ૮૨ ) બનાવશે। તે સાધ આવશે, કેમકે ઘટ કલઅનેક પુરૂષાની બુદ્ધિથી પ્રથમ અનુમાનમાં વિસ્તારથી દેખે। બતાવીને બીજા અનુમાનમાં સક્ષેપથી દેશે। દર્શાવે છેઃ एतदेव यथायोग्य - मवशिष्टेषु हेतुषु । योज्यं दूषणमन्यच्च किञ्चिन्मात्रं प्रकाश्यते ॥ ( ૪૦ ŕ૦ ૮૨ ) Page #327 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ૨૯૭ અર્થ–જે દોષો પહેલા અનુમાનમાં દેખાયા, જેવા કે અસિદ્વિવ્યભિચાર, વિરૂદ્ધ, સાધ્યવૈકલ્ય, સામાન્યથી સિદ્ધસાધન, વિશેષ રૂપે સાધતાં વ્યભિચાર આદિ, એજ દોષો બાકીનાં ચાર અનુમાનમાં પણ લગભગ આવે છે તેની યથાયોગ્ય યોજના કરી લેવી. કંઈક વિશેષ દે છે તે નીચે બતાવવામાં આવે છે? विमुखस्योपदेष्टुत्वं, श्रद्धागम्यं परं यदि । वैमुख्यं वितनुत्वेन, धर्माधर्मविवेकतः॥ (त० सं० ८५) અર્થ—ઉદ્યોતકારે સર્ગની અદિમાં વ્યવહારશિક્ષક તરીકે જે ઈશ્વરસિદ્ધિ માટે અનુમાન બતાવ્યું છે, તે બરાબર નથી, કેમકે ઈશ્વરને ધમધર્મ ન હોવાથી શરીર પણ નથી. શરીરના અભાવથી મુખને પણ અભાવ છે. વિનામુખે ઉપદેશકપણું સંભવતું નથી. ઉપદેશક તરીકે બીજા પુરૂષની સિદ્ધિ થતાં હેતુસાધ્યાભાવને સાધક થતાં વિરૂદ્ધષથી દૂષિત છે. - ઈશ્વરસાધક પ્રમાણમાં દોષ બતાવીને ઈશ્વરબાધક પ્રમાણ શાંતિરક્ષિત બતાવે છેઃ नेश्वरो जन्मिनां हेतुरुत्पत्तिविकलत्वतः। गगनाम्भोजवत्सर्वमन्यथा युगपद्भवेत् ॥ (त० सं० ८७) અર્થ—જે ઇશ્વર પિતે ઉત્પત્તિ-જન્મરહિત છે, તે બીજા જન્ય પદાર્થોને ઉત્પન્ન ન કરી શકે આકાશકમલની પેઠે. પૂર્ણ સામર્થ્યવાન ઈશ્વર જે અન્ય પદાર્થોને ઉત્પન્ન કરવા લાગશે તો તે એક ક્ષણમાં જ સર્વ પદાર્થો ઉત્પન્ન થઈ જશે. વસંત ઋતુમાંજ વનસ્પતિ ફળે ફૂલે, ચોમાસામાંજ વરસાદ વરસે, તે નહિ, થઈ શકે. ક્રમે ક્રમે જે કાર્યો થાય છે તેનો ભંગ થશે. વરસ પછી થવાનાં કાર્યો પહેલી જ ક્ષણે થઈ જશે. એ ઈષ્ટ નથી. ધમધર્માદિ સહકારી કારણના વિલંબથી વિલંબે વિલંબે અર્થાત ક્રમે ક્રમે કાર્ય થશે એમ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સુષ્ટિવાદ અને ઈશ્વર કહેતા હે તે ઈશ્વરને સહકારીની અપેક્ષા રહેતાં તેનું સામર્થ્ય અપૂર્ણ ગણાશે. ઈશ્વર સર્વશક્તિમાન નહિ રહે. ये वा क्रमेण जायन्ते, ते नैवेश्वरहेतुकाः। यथोक्तसाधनोदभूता, जडानां प्रत्यया इव ॥ (ત સં. ૮૮ ) અર્થ–જે પદાર્થો ક્રમે ક્રમે ઉત્પન્ન થાય તે ઈશ્વરથી ઉત્પન્ન થયા હોઈ શકે જ નહિ. પૂર્વોક્ત અનુમાનથી ઉત્પન્ન થતા જડ– બેસમજ માણસોના નિર્ણયની પેઠે. અર્થાત જેમ જડ પુરૂષના નિર્ણયો. ઈશ્વરજન્ય નથી તેમ ક્રમિક પદાર્થો પણ ઈશ્વરજન્ય નથી. तेषामपि तदुभूतौ, विफला साधनाभिधा। नित्यत्वादचिकित्स्यस्य, नैव सा सहकारिणी ॥ (ત સં. ૮૧) અર્થ–જડ નિર્ણય પણ (ઈશ્વર સર્વપ્રત્યે નિમિત્તકારણ હેવાથી) ઇશ્વરજન્ય છે એમ માનીને દષ્ટાંતની સાધ્યવિકલતાના દેષનું નિવારણ કરશો તે પૂર્વોકત પાંચે અનુમાનનો પ્રયોગ વ્યર્થ થશે. તે પ્રયોગ સહકારી લેવાથી સફલ થશે એમ કહેશે તે તે પણ ઠીક નહિ. શું ઈશ્વરને સ્વભાવ અસમર્થ હતો તેને પલટાવી સહકારીએ સમર્થ સ્વભાવ ઉત્પન્ન કર્યો? એમ થાય તે ઇશ્વરની. નિત્યતા અને નિરોગિતા નહિ ટકી શકે. માટે અહે તૈયાયિક ! ઈશ્વરને જગતકારણ યા જગકર્તા માની તેને દૂષિત અને કમજેર બનાવવા કરતાં જગત અકર્તા નિર્દોષ અને સમર્થ જ રહેવા દો. सुज्ञेषु किं बहुना ? સુષ્ટિવાદ અને જૈન દર્શન સાંખ્યદર્શનની પેઠે યોગદર્શનનાં મૂલ સૂત્રોમાં જે કે ઈશ્વરને સૃષ્ટિકર્તા નથી માન્યો, પણ ભાષ્યકારે અને બીજા ગ્રંથકારેએ ઈશ્વરને કત્વ અને સુખદુઃખDરપણાની ઉપાધિ લગાડી દીધી Page #329 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ૨૯૯ છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયકાર હરિભદ્રસૂરિએ તેનું નિરાકરણ આવી રીતે કર્યું છે. પાતંજલોના ઈશ્વરનું સ્વરૂ૫. ज्ञानमप्रतिघं यस्य, वैराग्यं च जगत्पतेः । ऐश्वर्यं चैव धर्मश्च, सहसिद्धं चतुष्टयम् ॥ | (iro વાગે રૂ૦ રૂ. ૨) અર્થ—જે જગત્પતિ ઈશ્વરનું જ્ઞાન અપ્રતિહત–વ્યાપક અને નિત્ય હોય છે, જેનું વૈરાગ્ય-માધ્યશ્ચ=વીતરાગ ભાવ, ઐશ્વર્ય–સ્વાતંત્ર્ય અને પ્રયત્ન-સંસકાર રૂપ ધર્મ, એ ચારે સહજસિદ્ધ અનાદિ સિદ્ધ અને નિત્ય હોય છે, તેમજ તે અચિજ્ય ચિચ્છક્તિયુકત છે. સાંખ્ય દર્શને સ્વીકારેલ પચીસ તત્ત્વ પૈકી પુરૂષતત્ત્વમાંનો પુરૂષવિશેષ પાતંજલોન ઈશ્વર છે. સાંખ્યો તે નિરીશ્વરવાદી છે જ્યારે પાતંજલિએ પુરૂષવિશેષને ઈશ્વર માન્યો છે. એવું - क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः ॥ (શs - ૨ા ર૪) હરિભદ્રસૂરિ ઈશ્વરવાદી પાતંજલોને પૂર્વ પક્ષ આ રીતે ઉપન્યસ્ત કરે છેઃ अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः । ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा ॥ (શ૦ વા૦ રૂ૦ રૂ. ૩) અર્થ–સંસારી જીવ હિતાહિત પ્રવૃત્તિનિવૃત્તિના ઉપાયને અજાણ હોવાથી આત્માના સુખદુઃખને કર્તા થઈ શકતો નથી. એટલા માટે અજ્ઞ જીવ ઈશ્વરની પ્રેરણાથી પ્રેરાયો થકે સ્વર્ગ કે નરકમાં જાય છે; જેમ પશુઆદિની પ્રવૃત્તિ નિવૃત્તિ પરપ્રેરણાથી જેવામાં આવે છે. કદાચ પ્રકૃતિ કે કર્મને પ્રેરક માનવામાં આવે Page #330 -------------------------------------------------------------------------- ________________ - ३०० સૃષ્ટિવાદ અને ઈશ્વર તે તે અચેતન છે. ચેતનને અધિકાન વિના અચેતનને વ્યાપાર संभवत नथा. यदुक्तम् मयाऽध्यक्षेण प्रकृतिः, सूयते सचराचरम् । तपाम्यहमहं वर्ष, निगृणाम्युत्सृजामि च ॥ गीता ॥ આ ઉપરથી સર્વના અધિષ્ઠાતા ઈશ્વર છે એમ પતંજલિના અનુયાયીઓનું કહેવું છે. નૈયાયિક ઈશ્વરની સિદ્ધિમાં આ પ્રમાણે હેતુઓ આપે છેઃ कार्यायोजनधृत्यादेः, पदात् प्रत्ययतः श्रुतेः । वाक्यात्संख्याविशेषाच्च, साध्यो विश्वविदव्ययः ॥ अर्थ-छा, मायोमन, धृत्याहि, ५६, प्रत्यय, श्रुति, पाय, સંખ્યાવિશેષ, એટલે હેતુથી અવ્યય ઇશ્વરની સાધના કરવી. (१) “कार्य, सकर्तृकं, कार्यत्वात् " मे प्रथम मनुमान. (२) माया--" सर्गाधकालीनद्यणुककर्म, प्रयत्नजन्यम् , कर्मत्वात् , अस्मदादिशरीरकर्मवत्" मे मीaj २१नुमान. (3) धृति-ब्रह्माण्डादिपतनाभावः, पतनप्रतिबन्धकप्रयुक्तः धृतित्वात् , उत्पतत्पतत्रिपतनाभाववत्, तत्पतत्रिसंयुक्ततृणादिधृतिवत्। आदिशब्देन नाशः-ब्रह्माण्डनाशः, प्रयत्नजन्यः, नाशत्वात् पाट्यमानपटनाशवत् से त्रीod (या)) अनुभान. (४) ५०यवहा२-घटादिव्यवहारः, स्वतन्त्रपुरुषप्रयोज्यः, व्यवहारत्वात् , आधुनिक कल्पितलिप्यादि व्यवहारवत् એ ચોથું અનુમાન. प्रत्यय प्रभा-वेदजन्यप्रमा, वक्तृयथार्थवाक्यार्थज्ञानजन्या, शाब्दप्रमात्वात्, आधुनिकवाक्यजशाब्दप्रमावत् मे પાંચમું અનુમાન. (१) श्रुति-वेदोऽसंसारिपुरुषप्रणीतः, वेदत्वात् मे ७ मनुभान. Page #331 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ૩૦૧ (૭) વાક્ય–વેરઃ પરેચા, વાચવાત, ભારતવત, એ સાતમું અનુમાન. સંખ્યાવિશેષ-વષ્ણુપરિમાણનિલ સંસ્થા, ૩પેક્ષાકુદ્ધિગજ્જા, પવન્યસંગાવત એ આઠમું અનુમાન પ્રસ્તુત આઠ અનુમાન અને અન્ય આગમ-શ્રુતિવાથી નૈયાયિકે ઈશ્વરની સિદ્ધિ કરે છે. જેનોને ઉત્તર પક્ષ. अन्ये त्वभिदधत्यत्र वीतरागस्य भावतः । इत्थं प्रयोजनाभावात् कर्तृत्वं युज्यते कथम् ? ॥ (ા વારત રૂ૪) અર્થ-જેને ઈશ્વરના વિચારમાં પરીક્ષાપૂર્વક પ્રથમ પતંજલિના અનુયાયીઓને જવાબ આપે છે કે તમારે મતે ઈશ્વરમાં વૈરાગ્ય–વીતરાગ ભાવ સહજસિદ્ધ છે. જ્યારે ઈશ્વર વીતરાગ–પરમ વૈરાગ્યવાન છે, ત્યારે તેને કઈ ઈચ્છા સંભવતી નથી. વિનાઈચ્છા પ્રેરણા કરવાનું કંઈ પ્રયોજન નથી. પરપ્રેરકત્વ અને ફલેચ્છાના પરસ્પર વ્યાયવ્યાપક ભાવ છે. વ્યાપક ફલેચ્છાના અભાવથી વ્યાપ્ય પરપ્રેરકત્વને પણ અભાવ સિદ્ધ થાય છે. એજ વાત વધારે સ્પષ્ટતાથી બતાવે છેઃ नरकादिफले कांश्चितू, कांश्चित्स्वर्गादिसाधने । कर्मणि प्रेरयत्याशु, स जन्तून् केन हेतुना ? ॥ (શા વા. સ્ત૦ રૂ. ૧) અર્થ—અહો પાતંજલ ! તમારા ઈશ્વર કેટલાએક છોને નરક આદિ દુર્ગતિ આપનાર દુષ્કૃત્ય કરવાની પ્રેરણા કરે છે અને કેટલાએકને સ્વર્ગ આદિ સદ્ગતિ આપનાર સુકૃત્યમાં પ્રેરે છે, તે શા હેતુથી? તેમ કરવામાં ઈશ્વરનું શું પ્રયોજન છે? Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર स्वयमेव प्रवर्तन्ते, सत्त्वाश्चेञ्चित्रकर्मणि । निरर्थकमिहेशस्य, कर्तृत्वं गीयते कथम् ॥ (શાળ વાર્તા રૂ. ૬) અર્થ–બ્રહ્મહત્યાદિ અશુભ કર્મ કે યમનિયમાદિ શુભ કર્મમાં જેવો પિતાની મેળે પ્રવર્તે છે. અર્થાત બુદ્ધિમાં સત્વગુણની પ્રધાનતા હોય તે શુભ કાર્ય અને તેમની પ્રધાનતા હોય તે અશુભ કાર્યમાં પ્રવૃત્તિ થાય છે. પ્રજન જ્ઞાન માટે ઈશ્વરની અપેક્ષા છે એમ કહેતા હો તે ઈશ્વરનું કર્તુત્વ માનવું નિરર્થક છે. પ્રજનજ્ઞાન તે પ્રવૃત્તિ માટે છે. જ્યારે પ્રવૃત્તિ પિતાની મેળે થઈ જાય છે, ત્યારે ઈશ્વરસિદ્ધિ માટે પ્રયાસ કરવો તે ઘરના ખુણામાં મળેલ ધનને છોડી વિદેશમાં જઈ ધન શોધવાની બરાબર છે. फलं ददाति चेत् सर्व, तत्तेनेह प्रचोदितम् । अफले पूर्वदोषः स्यात्, सफले भक्तिमात्रता ॥ (૨. વાસ્તવ ૭) અર્થ—અચેતન પદાર્થ ચેતનાધિષિત હોઈને કાર્યકર્તા થઈ શકે છે. કર્મ પોતે અચેતન છે. તે ઈશ્વરાધિષિત થઇને સુખદુઃખાદિ આપે છે. માટે અધિષ્ઠાતા તરીકે ઈશ્વરની સિદ્ધિ થાય છે. એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે કર્મ પિતાની મેળે સુખદુઃખાદિ આપવાને અસમર્થ છે એમ માનશો તે કર્મમાં તેનું સામર્થ્ય કેણે ઉત્પન્ન કર્યું? ઈશ્વરે ઉત્પન્ન કર્યું એમ કહેશો તો નિર્દોષ ઈશ્વરને સ્વર્ગ નરકાદિ આપવાનું શું પ્રયોજન? કર્મમાં તેનું સામર્થ્ય છે એમ કહેશે તે વચ્ચે ઈશ્વરને અધિષ્ઠાતા બનાવવાની શું જરૂર? કર્મમાં સ્વર્ગ-નરક આપવાનું સામર્થ્ય તકસિદ્ધ હોવા છતાં તે સામર્થ્ય આપવાનું બલ ઈશ્વરનું છે એમ માનવું તે ઈશ્વર ઉપર તમારી ભક્તિ છે એજ કારણ છે. વિનાઅધિષ્ઠાતા પણ વનબીજથી અંકુર પેદા થાય છે, તેથી ચેતનાપતિજ કાર્ય સાધી શકે છે એ નિયમ વ્યભિચારી છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક–ઉત્તર પક્ષ आदिसर्गेऽपि नो हेतुः कृतकृत्यस्य विद्यते । प्रतिज्ञातविरोधित्वात्, स्वभावोप्यप्रमाणकः ॥ ૩૦૩ (૦ વા૦ સ્ત૦ રૂ।૮) અં—શ્વરકૃતકૃત્ય છે એ પ્રતિના પ્રથમજ કરી છે. કૃતકૃત્યને આદિ સૃષ્ટિ બનાવવાનું કઈ પ્રયેાજન રહેતું નથી. વિનાપ્રયેાજન પણ આદિ સૃષ્ટિ અદૃષ્ટાદિની અપેક્ષા વિના સ્વતંત્રપણે ઇશ્વર રચે એવા ઈશ્વરના સ્વભાવ છે એમ કહે। તે તે પણ ઠીક નથી, કેમકે તેવા સ્વભાવ માનવામાં કોઇ પ્રમાણ નથી. ધર્મીની સિદ્ધિ વિના તેવા સ્વભાવ કલ્પવા ઉચિત નથી. कर्मादेस्तत्स्वभावत्वे, न किञ्चिद्वाध्यते विभोः । विभोस्तु तत्स्वभावत्वे, कृतकृत्यत्वबाधनम् ॥ (ચા॰ થા॰ ત૦ રૂ।૨) અ—ક આદિને આદિસૃષ્ટિ ઉત્પન્ન કરવાના સ્વભાવ માનવામાં ઇશ્વરના સ્વરૂપને કાઈ જાતને બાધ આવતા નથી. ઈશ્વરના તેવા સ્વભાવ માનવામાં ઇશ્વરના કૃતકૃત્યતા ગુણને અથવા વીતરાગના ગુણને ધક્કો લાગે છે; એટલુંજ નહિ પણ ઈશ્વર પ્રકૃતિ જેવા બની જશે. પરિણામી ન બનવાથી પ્રકૃતિરૂપ નહિ બને. પ્રયેાજનને અભાવે અનિત્ય ઈચ્છાને અભાવ હેાવા છતાં નિત્ય ા હેાવાથી વૈરાગ્યને હાનિ નહિ પહેોંચે, ઐશ્વર્ય પણ અનિત્ય નહિ કિન્તુ તત્ તત્ કલાવછિન્ન ઈચ્છારૂપ ઐશ્વર્ય છે. સની આદિમાં રજોગુણના ઉદ્રેકથી તે તે કાર્યના કર્તા ઇશ્વરને માનવાથી ફૂટસ્થપણાની હાનિ નથી એમ કહેતા હૈ। । ન્યાયદર્શીનના સિદ્ધાંતમાં તમારા પ્રવેશ થઈ ગયેા એટલે સ્વસિદ્ધાન્તહાનિ રૂપ નિગ્રહસ્થાન લાગુ પડે છે. નૈયાયિકો પ્રત્યે જૈનાના ઉત્તર પક્ષ. નૈયાયિકાએ ઇશ્વરસિદ્ધિ માટે દર્શાવેલ આ પ્રથમ અનુમાન—“જારું સર્જ ાયાત્ એ છે.” અનુમાને પૈકી Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સુષ્ટિવાદ અને ઈશ્વર શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ટીકા કરનાર યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે એ અનુમાનમાં કઈ અનુકૂલ તર્ક નથી. અહો નૈયાયિક ! કાર્ય સામાન્ય જ્ઞાન ઈચ્છા અને પ્રયત્નસાધ્ય છે એમ માનીને મનુષ્ય આદિનું જ્ઞાન અપૂર્ણ છે તે સર્વ કાર્યને સાધી શકે નહિ તેથી ઈશ્વરીય જ્ઞાન ઈશ્વરીય ઈચ્છા અને ઈશ્વરીય પ્રયત્નથી પૃથ્વી આદિ કાર્ય ઉત્પન્ન થાય છે, એ અનુમાનથી ઈશ્વરસિદ્ધિ કરવાને તમારે આશય છે, પણ એ અનુમાન સિદ્ધ થઈ શકતું નથી; કારણકે તે તે પુરૂષની ઘટટાદિ પ્રવૃત્તિ પ્રત્યે તે તે પુરૂષનું ઘટપટાદિ ઉપાદાન વિષયક પ્રત્યક્ષ જ્ઞાન કારણ માનવું પડશે. કાર્ય સામાન્ય પ્રત્યે પ્રત્યક્ષ સામાન્ય કારણ માનવામાં કઈ પ્રમાણ નથી. વિશેષ વિશેષ રૂપે કાર્યકારણભાવની આવશ્યકતા હોવાથી સામાન્ય કાર્યત્વહેતુતાવ છેદક બની શકતું નથી, તેથી કાર્યવહેતુથી બુદ્ધિમાન કર્તા તરીકે ઇશ્વરની સિદ્ધિ થઈ શકતી નથી. નૈયાયિકના બીજા અનુમાનનું નિરાકરણ નિયાયિક કહે છે કે સર્ગની આદિમાં દ્વાણુક આદિમાં કર્મ પ્રયત્ન વિના સંભવી શકે નહિ. પરમાણુઓ તે અચેતન છે, તેમાં પ્રયત્ન છે જ નહિ. તે વખતે ઈશ્વર શિવાય બીજું કઈ છે નહિ. માટે ઈશ્વરના પ્રયત્નથી જ કચણુકમાં કર્મ ઉત્પન્ન થાય છે. એટલે ચકકર્મજનક તરીકે ઇશ્વરની સિદ્ધિ થાય છે. એના જવાબમાં જૈને કહે છે કે “ છીનષ્ફર્મ એ તમારો પક્ષ છે. તેમાં સર્ગ આદ્યકાલ પક્ષનું વિશેષણ છે. તે પ્રસિદ્ધ જ નથી કેમકે અમારે મતે આ જગત અનાદિ અનંત છે. તેમાં સર્ગ અને તેને આરંભકાલ છે જ નહિ. તેથી પ્રસ્તુત અનુમાનમાં આશ્રયસિદ્ધિ દેષ હોવાથી દૂષિત અનુમાન ઈશ્વરસાધક નહિ બની શકે. વળી ઈશ્વરપ્રયત્નને ચણકાદિના કર્મના કારણ તરીકે માનવામાં આવે તે ઈશ્વરપ્રયત્ન તે નિત્ય છે, તે કર્મ પણ હમેશાં લેવું જોઈએ, વચમાં ખાન Page #335 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ૩૦૫ પડવો જોઈએ. જે કહેશો કે અદૃષ્ટને પણ કારણ માનવાથી અદષ્ટના વિલંબથી કર્મને વિલંબ થશે, તો પછી ઇશ્વરપ્રયતનને કારણ માનવાની શું જરૂર છે? અદષ્ટને જ કારણ માને. બીજી વાત એ છે કે ક્રિયા સામાન્યમાં યત્નસામાન્યને કાર્યકારણભાવ માનવામાં કેાઈ પ્રમાણ નથી. ગમનાદિ પ્રવૃત્તિ પ્રત્યે જીવનનિયત્ન શિવાય વિલક્ષણ યત્ન રૂપે કાર્યકારણભાવ માનવો પડશે. એટલે ઇશ્વરપ્રયત્ન કાર્યકારણભાવની કટિમાં નહિં આવી શકે. માટે બીજા અનુમાનથી ઈશ્વરસિદ્ધિ થઈ શકતી નથી. નયાયિકના ત્રીજા અનુમાનનું નિરાકરણ નૈયાયિકે કહે છે કે આકાશમાં બ્રહ્માંડ અદ્ધર રહેલ છે તે ઈશ્વરના પ્રયત્નથી. ઈશ્વરનો પ્રયત્ન ન હોત તો આ બ્રહ્માંડ ક્યારનું એ નીચે લટકી પડ્યું હોત. એના જવાબમાં ઉપાધ્યાયજી કહે છે કે પતિનનું કારણ કેવલ ગુરૂત્વ નથી પણ પ્રતિબન્ધકાભાવ પણ કારણ છે. અન્યથા આમ્રફલ ભારે થતાં નીચે પડી જશે. પણ બિંદડું પતનનું પ્રતિબંધક છે તેથી પડતું નથી. માટે “વિશ્વમવેતરરામરીન ' એ વિશેષણ આપવું પડશે. તેમ છતાં વેગવાળા બાણમાં પતન થતું નથી. માટે “વેકિયુ' એ વિશેષણ આપવું પડશે. તેમ છતાં મંત્રબળથી કોઈએ આકાશમાં એક ગેળો અદ્ધર રાખ્યો તેમાં વ્યભિચાર આવશે. તેનું નિવારણ કરવા માટે “મદષ્ટાચુ” એ વિશેષણ લગાડવું પડશે. ત્યારે “સરછાયુaહાઇડસ્કૃતિ ' એ પ્રસિદ્ધ થશે, કેમકે બ્રહ્માણ્ડધૃતિ અદષ્ટપ્રયુક્ત છે. એટલે અનુમાનમાં સ્વરૂપસિદ્ધિ દેષ લાગ્યો. કહ્યું છે કે निरालम्बा निराधारा, विश्वाधारो वसुन्धरा । यावञ्चावतिष्ठते तत्र, धर्मादन्यन्नकारणम् ॥ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સરિણા છે સૃષ્ટિવાદ અને ઈશ્વર ઈશ્વરપ્રયત્નને ધૃતિનું કારણ માનવામાં આવે તે ઈશ્વરપ્રયત્ન વ્યાપક હેવાથી લડાઇના સમયમાં એક પણ ફેકેલું બાણ નીચે પડવું ન જોઈએ. - બ્રહ્માંડનાશક તરીકે પણ ઈશ્વરસિદ્ધિ થઈ શકતી નથી. બ્રહ્માંડને પ્રલય થતો જ નથી, જીવોના કર્મવિપાકને એકી સાથે રેકી દેવાની કેઈની શક્તિ નથી. સુષુપ્તિ અવસ્થામાં કેટલાંએક કર્મને નિરોધ થાય છે તે દર્શનાવરણીય કર્મના સામર્થ્યથી ઉત્પન્ન થઈ જાય છે. અનંત જીવોનાં ભેગવાતાં કર્મો એકી સાથે પ્રલયમાં રોકાઈ જતાં હોય તે તે કર્મોને નાશ પણ ઈશ્વર કાં કરી શકે નહિ? જે નાશ કરી નાખે તે પછી જીવોને અનાયાસે મુક્તિ મલી જાય અને તેમ થાય તે બ્રહ્મચર્યાદિ કલેશની કે ગાભ્યાસ આદિ સાધનની પણ શું જરૂર રહે? ખરી વાત તે એ છે કે અનંત જીવોની મુકિત એકી સાથે ઈશ્વરથી થઈ શકતી નથી, તેમ જીવોનાં કર્મોને ભોગ એકી સાથે ઈશ્વરથી અટકાવી શકાતું નથી માટે પ્રલયકાલ સંભવી શકતા નથી. તૈયાયિકના ચેથા અનુમાનનું નિરાકરણ. તૈયાયિક કહે છે કે સર્ગની આદિમાં વ્યવહાર પ્રાજક એક પુરૂષની જરૂર રહે છે. ઈશ્વર શિવાય બીજા કેઈ એ સમયે છે નહિ માટે વ્યવહાર પ્રાજક તરીકે ઈશ્વરની સિદ્ધિ થઈ જશે. એના જવાબમાં ઉપાધ્યાયજી કહે છે કે સર્ગ અને પ્રલય તો છેજ નહિ, જગત અનાદિકાલથી ચાલ્યું આવે છે. તેમાં પૂર્વ પૂર્વ વૃદ્ધ પુરૂષના વ્યવહારથી ઉત્તરોત્તર બાળક આદિને વ્યવહાર ચાલુ રહી શકે છે. ઇશ્વરકલ્પનાની શું જરૂર છે? બીજું ઇશ્વરને અદષ્ટ-ધર્માધર્મ ન હેવાથી શરીર પણ નથી. શરીર વિના મુખ પણ નથી. મુખ વિના શબ્દાદિ વ્યવહારનો પ્રયોજ્યપ્રયોજક ભાવ પણ ક્યાંથી સંભવે ? Page #337 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક–ઉત્તર પક્ષ ૩૦૭ નૈયાયિકના પાંચમા, છઠા અને સાતમા અનુમાનનું નિરાકરણ. 'वेदजन्यप्रभा, वक्तृयथार्थवाक्यार्थज्ञानजन्या, शाब्द vમાવત સાનિયાવચરામાવત” એ પાંચમું અનુમાન. સંસારિપુરુષsoftતઃ વેરવત્ ' એ છઠું અનુમાન અને વેદ ચિઃ વાત મતવત્' એ સાતમું અનુમાન. ઉકત ત્રણે અનુમાને વેદપ્રણેતા કે આખપુરૂષની ભલે સિદ્ધિ કરે પણ સૃષ્ટિકર્તા ઈશ્વરની સિદ્ધિ કરી શકતા નથી; કેમકે યથાર્થ વસ્તૃત્વ તેમજ વેદશાસ્ત્રનું પ્રણયન કે વેદવાક્યનું ઉચ્ચારણ કરવું તે મુખ વિના બની શકે નહિ અને શરીર વિના મુખને સંભવ છે નહિ માટે ઉક્ત અનુમાનો ઈશ્વરસાધક બની શકતાં નથી. નિયાયિકના આઠમા અનુમાનનું નિરાકરણ. નિયાયિકે કહે છે કે આયુપરિમાણ તો કેઈનું કારણ છે નહિ. દૂધણુક પરિમાણનું કારણ અણુ પરિમાણુ થાત પણ તેમ માનવામાં અણુ પરિમાણ કરતાં ઘણુક પરિમાણુ અણુતર થાત, તે ઈષ્ટ નથી. માટે ચણક પરિમાણુજનક ધિત્વસંખ્યા માનવામાં આવે છે. સંખ્યા અપેક્ષાબુદ્ધિજન્ય છે. સર્ગના આદિકાલમાં ઈશ્વર શિવાય બીજા કોઈની અપેક્ષાબુદ્ધિ છે નહિ માટે ઈશ્વરની અપેક્ષાબુદ્ધિજન્ય દ્વિત્વસંખ્યા ઠવણુક પરિમાણુજનક થશે અને એ રીતે ઇશ્વરની સિદ્ધિ થઈ જશે. એના જવાબમાં ઉપાધ્યાયજી કહે છે કે સર્ગકાલ તો છે નહિ, જગત અનાદિ છે, તેથી લૌકિક અપેક્ષાબુદ્ધિથી જ ધિત્વસંખ્યા ઉત્પન્ન થતાં કચણુક પરિમાણની સિદ્ધિ થઈ જશે; એટલા માટે સૃષ્ટિકર્તા ઇશ્વરને માનવાની જરૂર નથી. Page #338 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર જૈનોની દૃષ્ટિએ ઈશ્વરનું કર્તૃત્વ. રૃશ્વરઃ પરમાત્મય, સતુવત્તલેવનાત્ । यतो मुक्तिस्ततस्तस्याः, कर्ता स्याद्गुणभावतः ॥ (M૦વ૦ત૦ રૂ।{) અ—રાગદ્વેષથી સવ થા રહિત, કૈવલજ્ઞાન કૈવલદર્શન સંપત્તિયુકત, વીતરાગ, શુદ્ધાત્મા જૈન ષ્ટિએ પરમાત્મા ગણાય છે. તે પરમ આપ્ત પુરૂષ છે કેમકે તે યથા જાણે છે અને યથા પ્રરૂપે છે. તેના દર્શાવેલ શાસ્ત્રમાં કહેલ સંયમ આદિ અનુષ્ઠાન પાલવાથી જીવાને મુક્તિ મલે છે. એ હિસાબે મુખ્યતાથી નહિ પણ ઉપચારથી ગુણભાવની અપેક્ષાએ તે જીવતી મુક્તિના કર્તા પરમાત્મા કહી શકાય. સાપેક્ષ લવકતૃત્વ. ૩૦૮ तदना सेवनादेव, यत्संसारोपि तत्त्वतः । तेन तस्यापि कर्तृत्वं, कल्प्यमानं न दुष्यति ॥ (૪૪૦ વા૦ સ્ત૦ રૂ।૨૨) અવીતરાગપ્રણીત ધર્મ અને સંયમાનુષ્ઠાન ન પાળવાથી સંસારમાં જીવને પરિભ્રમણ કરવું પડે છે. તેથી એ અપેક્ષાએ ઇશ્વરમાં ઉપચારથી ભવકતૃત્વ કલ્પવામાં આવે તે એમાં અમને વાંધો નથી. અર્થાત્ સાક્ષાત્ ઈશ્વરમાં સંસાર કે સૃષ્ટિકર્તૃત્વ નથી પણ ઉપર કહેલ અપેક્ષાએ સંસારકતૃત્વ માનેા તે। માની શકાય પણ એ બહુ ગૌણુ અપેક્ષા છે. તેના વ્યવહાર કરવા ઉચિત નથી. નિશ્ચયથી તે વીતરાગ પરમાત્મા જ્ઞાનાદિ સ્વભાવના કર્તા છે, રાગ દ્વેષાદિ પરભાવના કર્તા નથી. તે સંસારના કર્તા તે ક્યાંથી હોય? શ્વરને મુક્તિ કે કલ્યાણના કર્તા કહેા તા તે ઠીક છે. सुज्ञेषु किं बहुना. ઐમતાનુસાર પ્રકૃતિવાદના ઉત્તર પક્ષ બૌદ્દાચાય શાન્તિરક્ષિતજી સાંખ્ય મતને ઉદ્દેશી પ્રકૃતિવાદના Page #339 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક–ઉત્તર પક્ષ ૩૦૯ ઉત્તર પક્ષ કરતાં સાંખ્યાચાર્ય ઇશ્વરકૃષ્ણને કહે છે કે પ્રથમ તે પ્રકૃતિ અને મહદાદિકને પરસ્પર અભિન્ન માનીને કાર્ય કારણરૂપ માનો છો તેજ ઠીક નથી. બે વસ્તુ જુદી જુદી હોય તેમાં તે એક કાર્ય, બીજું કારણ એમ વ્યવહાર થઈ શકે, પણ એક જ વસ્તુમાં કાર્ય કારણ વિભાગ શી રીતે થઈ શકે? તમે જે કહે છે કે “મૂલ પ્રકૃતિ કારણ, પાંચ ભૂત અને એકાદશ ઇન્દ્રિયગણુ કાર્ય, બુદ્ધિ, અહંકાર અને પાંચ તન્માત્ર કાર્યકારણ ઉભય રૂ૫, પુરૂષ નહિ કાર્ય તેમજ નહિ કારણ” એમ જે બન્નેની અભેદાવસ્થામાં કાર્યકારણભાવ સ્વીકારે છે. તે ઉચિત નથી. કદાચ કાર્યકારણભાવ સાપેક્ષ હોવાથી “પ્રકૃતિની અપેક્ષાએ મહદાદિ કાર્ય અને મહદાદિની અપેક્ષાએ પ્રકૃતિ કારણુ” એમ વ્યવસ્થા કરતા હો તો તે પણ ઠીક નથી. જ્યાં બન્ને એકરૂપ છેઅભિન્ન છે ત્યાં કણ કેની અપેક્ષા રાખે ? જેમ પુરૂષ એક જ છે તો તેમાં પ્રકૃતિ કે વિકૃતિભાવ નથી તેમ પ્રકૃતિ અને મહદાદિ એક રૂપ હોવાથી પ્રકૃતિવિકૃતિવ્યવહાર નહિ થઈ શકે. અન્યથા પુરૂષમાં પણ પ્રકૃતિવિકૃતિ ઉભય ભાવની આપત્તિ આવશે જે તમને અનિષ્ટ છે. એટલા માટે જ સાંખ્યાચાર્ય રૂદિલની અજ્ઞતા પ્રગટ કરી છે. જુઓ यदेव दधि तत्क्षीरं, यतक्षीरं तद्दधीति च । बदता रुद्रिलेनैव, ख्यापिता विन्ध्यवासिता ॥ અર્થ-જે દહિં છે તે દૂધ છે અને જે દૂધ છે તેજ દહિં છે” એમ કહેનાર રૂદિયે પિતાનું જંગલીપણું પ્રગટ કર્યું છે. વિશ્વની એકરૂપતા. પૂર્વપક્ષીએ વ્યક્તિને કારણુજન્ય અને અવ્યકતને કારણુ અજન્ય વર્ણવેલ છે તે પણ ઠીક નથી કર્યું, કેમકે જે વસ્તુ જેનાથી અભિન્ન છે, તેનાથી વિપરીત સ્વભાવવાળી ન થઈ શકે. વિપરીત સ્વભાવવાળી વસ્તુનું સ્વરૂપ જ જુદું થાય છે. એમ ન માનીએ તે ભેદ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સૃષ્ટિવાદ અને ઇશ્વર વ્યવહાર નહિ બની શકે, ચૈતન્ય અને સત્ત્વરજ આદિ ગુણાને જે પરસ્પર ભેદ માનેલ છે તે નિષ્કારણુ સિદ્ધ થતાં સંપૂર્ણ વિશ્વ એક રૂપ (બ્રહ્મમય) થઈ જશે; એટલે બધાની એક સાથે ઉત્પત્તિ અને એક સાથે નાશ થઈ જશે. એટલા માટે વ્યકતથી અભિન્ન અવ્યકતને વ્યકતની માફક કારણુજન્ય માનવું પડશે અથવા અવ્યકતની માફક વ્યકતને કારણ અજન્ય માનવું પડશે. બીજી વાત એ છે કે અન્વય વ્યતિરેકથી કાર્યકારણભાવ સિદ્ધ થઇ શકે છે. જારનસરવે હ્રાર્યસવમન્વયઃ । જાળામાવે હાર્યાંમાવો વ્યતિરેષ્ઠઃ । અર્થાત્ કારણની હાજરીમાં કાર્યની ઉત્પત્તિ એ અન્વય અને કારણની ગેરહાજરીમાં કાર્યનેા અભાવ થવા તે વ્યતિરેક; જેમ અગ્નિની હાજરીમાં ધુમાડાનું હોવું અને અગ્નિના અભાવમાં ધૂમને અભાવ. આ અન્વય વ્યતિરેક દેશ અને કાલના ભેદથી એ પ્રકારના છે. અન્ને પ્રકાર પ્રકૃતિ અને મહદાદિની સાથે બંધમેસતા થતા નથી કેમકે પ્રકૃતિ સર્વ દેશમાં વ્યાપક છે. અને મહદાદિ અવ્યાપક હાવાથી કાઈ દેશમાં છે અને કાઇ દેશમાં નથી, તેથી દેશાન્તય ન બન્યા. પ્રકૃતિને અભાવ કા દેશમાં હેત અને ત્યાં મહદાદા પણ અભાવ રહેત તે દેશવ્યતિરેક બની જાત પણ તેમ તેા છે નહિ. એવી રીતે કાલાન્વય વ્યતિરેક પણ નથી, કારણ કે પ્રકૃતિ નિત્ય હોવાથી સર્વ કાલમાં રહે છે જ્યારે મહદાદિ સર્વ કાલમાં નથી, માટે કાલાન્વય બનતા નથી. તેમજ કાઈ કાલમાં પ્રકૃતિને અભાવ હૈ।ત અને તે વખતે મહદાદિને પણ અભાવ રહેત તો બન્નેને કાલવ્યતિરેક થાત, પણ પ્રકૃતિને અભાવ તા કાઈ કાલમાં છે નિહ; માટે અન્ને પ્રકારના અન્વય વ્યતિરેકને અભાવે બન્નેના કાર્યકારણુભાવ સિદ્ધ થતા નથી. ત્રીજી વાત એ છે કે પૂર્વપક્ષીએ પ્રકૃતિને સર્વથા નિત્ય માનેલ છે અને સર્વથા નિત્યપદાર્થ કાઇનું કારણ બની શકતું નથી, કારણ Page #341 -------------------------------------------------------------------------- ________________ - - દાર્શનિક–ઉત્તર પક્ષ ૩૧૧ કે નિત્યપદાર્થમાં ક્રમ કે અક્રમથી અર્થક્રિયા બનતી નથી; માટે નિત્ય પ્રકૃતિમાંથી બુદ્ધિઆદિનું સર્જન થઈ શકતું નથી. પૂર્વપક્ષી–એક જ સર્પ કંડલ, દંડ આદિ અનેક અવસ્થામાં પરિણમન કરતાં જેમ અભિન્ન સ્વરૂપી રહે છે, તેમ એક સ્વરૂપવાળી પ્રકૃતિ મહદાદિ અનેક અવસ્થાઓમાં પરિણમન કરતાં અભિન્ન સ્વરૂપે કારણ બની શકે છે. ઉત્તરપક્ષી–એ તમારું કથન ઠીક નથી. પ્રકૃતિમાં પરિણામની સિદ્ધિ થઈ શકતી નથી. અમે એ પુછીએ છીએ કે પ્રકૃતિમાં જે બુદ્ધિ આદિનું પરિણમન થાય છે તે પૂર્વસ્વરૂપને તજીને કે તજ્યા વિના ? જે તજ્યા વિના થતું હોય તો એકી સાથે બે અવસ્થાઓનું સાંકર્ય થશે જે પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. વૃદ્ધાવસ્થામાં યુવાવસ્થા ક્યાંય પણ જોવામાં આવતી નથી. જો એમ કહે કે પૂર્વાવસ્થા તજીને ઉત્તરાવસ્થા ધારણ કરે છે તો સ્વભાવહાનિ પ્રસંગ. સ્વભાવહાનિ થતાં પ્રકૃતિની નિત્યતા ક્યાં કાયમ રહી ? બીજી વાત એ પુછીએ છીએ કે પ્રકૃતિની અવસ્થા પ્રકૃતિથી ભિન્ન છે યા અભિન્ન ? જે ભિન્ન કહેશે તે પ્રકૃતિમાં તે કંઈ ફેરફાર થયો નહિ. ચિત્રની ઉત્પત્તિ કે વિનાશથી મૈત્રમાં ઉત્પત્તિ વિનાશ તે થતા નથી. અન્યથા ઘટાદિકના પરિણામથી પુરૂષ પણ પરિણામી બની જશે. જે કહે કે ઘટાદિકને પુરૂષની સાથે સંબંધ નથી, પ્રકૃતિનો તો અવસ્થાઓની સાથે સંબંધ છે માટે અવસ્થાના ઉત્પત્તિવિનાશથી પ્રકૃતિનું પરિણામ થઈ શકે છે; તો એમ કહેવું પણ ઉચિત નથી, કેમકે પ્રકૃતિ સત છે અને અવસ્થા અસત છે. સની સાથે અસતનો સંબંધ સંભવી શકે નહિ. અવસ્થાને પણ સત માનો તે તે પરતંત્ર હોઈ શકે નહિ કિન્તુ પ્રકૃતિની માફક અવસ્થા પણ સ્વતંત્ર હાઈને કારણુજન્ય નહિ રહે. કારણુજન્યતા અને સ્વંત્રતાનો પરસ્પર વિરેાધ છે. પરતંત્રતાની સાથે તેને સહચાર છે. એટલા માટે મહદાદિને સંબંધ પ્રકૃતિ સાથે સત કે અસત્ એકકે રૂપે બંધબેસતો થતો નથી. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સુષ્ટિવાદ અને ઈશ્વર સત્કાર્યવાદની અસંગતિ, પૂર્વપક્ષીએ સત્કાર્યવાદની સિદ્ધિ માટે જે પાંચ હેતુઓ . દર્શાવ્યા છે, તે હેતુઓ અસત્કાર્યવાદના પણ સાધક બને છે, જેમકે न सदकरणादुपादानग्रहणात् सर्वसम्भवाभावात् । शक्तस्य शक्यकरणात्कारणभावाच्च सत्कार्यम् ॥ અર્થ–(૧) સત પદાર્થની ઉત્પત્તિ થતી નથી કિન્તુ મૃત્તિકાપિંડમાંથી નવીન ઘટની ઉત્પત્તિ થાય છે. (૨) ઉપાદાન કારણનું ગ્રહણ કરવામાં આવે છે. (૩) બધાં કારણોથી બધાં કાર્ય ઉત્પન્ન થતાં નથી કિન્તુ નિયત કારણેથી નિયત કાર્ય ઉત્પન્ન થાય છે. (૪) શક્તિયુક્ત કારણથી શક્ય કાર્યોજ કરવામાં આવે છે. (૫) જે જેનું કારણ માનેલ છે તેનાથી જ તે કાર્યની ઉત્પત્તિ થાય છે. ઉક્ત પાંચ હેતુઓથી સત્કાર્યવાદ યુક્તિસંગત જણાતું નથી. એવી રીતે પ્રકૃતિથી સૃષ્ટિની ઉત્પત્તિ સિદ્ધ ન થવાથી પ્રલયકાલમાં સુષ્ટિને લય પણ પ્રકૃતિમાં સિદ્ધ થતું નથી. મીમાંસક કુમારિલ ભટ્ટને ઉત્તર પક્ષ पुमानकर्ता येषां तु, तेषामपि, गुणैः क्रिया। कथमादौ भवेत्तत्र, कर्म तावन्न विद्यते ॥ ( ૦ વા૦ ૯ / ૯૭) અર્થ–જે સાંખ્યોને મતે પુરૂષ કર્તા નથી કિન્તુ સત્વ, રજ અને તેમની સામ્યવસ્થા રૂપે પ્રકૃતિ જ સૃષ્ટિકર્તી છે, તેમને પુછી જુઓ કે પ્રલયકાલમાં ત્રણે ગુણો સામ્યાવસ્થામાં પ્રકૃતિમાં લીન થએલ છે, તે વખતે સૃષ્ટિના આદિકાળમાં પ્રકૃતિમાં વિકાર ઉત્પન્ન કરનાર કેણ છે? સામ્યવસ્થામાં રહેલ ગુણને વિષમાવસ્થામાં લાવનાર કાણ? ધર્માધર્મ રૂપ કર્મ પ્રેરક છે એમ કહે છે તે વિકૃતિસ્વરૂપ ધર્માધમ પ્રકૃતિમાં તે વખતે છે નહિ. Page #343 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ " मिथ्याज्ञानं न तत्रास्ति, रागद्वेषादयोऽपि वा । मनोवृत्तिर्हि सर्वेषां न चोत्पन्नं तदा मनः ॥ (જો વા૦ ક્ | ૮૮) અ—કુમારિલ ભટ્ટજી કહે છે કે તે વખતે (સૃષ્ટિના આરંભકાલમાં ) મિથ્યાજ્ઞાન ન હતું અને રાગદ્વેષાદિક પણ ન હતા કારણકે તે પણ પ્રકૃતિના વિકાર રૂપ હાવાથી પ્રકૃતિજન્ય તમે માનેા છે. અંતઃકરણના વ્યાપાર રૂપ મનેાવૃત્તિ પણ તે વખતે ન હતી, કારણકે મહત્તત્ત્વ અને અહંકાર પછી અહંકારથી મન ઉત્પન્ન થાય છે એમ તમે માનેલ છે. મન પહેલાં મનેાવૃત્તિ પણ ક્યાંથી હાય ? કહેા, ત્યારે પ્રકૃતિમાં વિકૃતિ ઉત્પન્ન કરનાર કાણુ ? ૩૧૩ પૂર્વ પક્ષી કહે છે કે મન વ્યક્તિરૂપે નથી પણ શક્તિરૂપે તે પ્રકૃતિમાં રહેલ છે તેજ વિકાર ઉત્પાદક બનશે. એના જવાબમાં ભટ્ટજી કહે છેઃ कर्मणां शक्त्यवस्थानां, येरुक्ता बन्धहेतुता । सा न युक्ता न कार्ये हि, शक्तिस्थात्कारणाद्भवेत् ॥ (હૌ વા૦ ૯ ।૮૨) અ—-શક્તિરૂપે રહેલ ધર્માધર્માદિક કે મન વગેરેને વિકાર ઉત્પાદક માનવા તે ઉચિત નથી. મૃત્તિકામાં શક્તિરૂપે રહેલ ટથી શું પાણી ભરી શકાશે? તન્તુમાં શક્તિરૂપે રહેલ પટથી શું શીતનું નિવારણ થશે? નહિજ થાય. તેમ શક્તિરૂપે રહેલ કારણથી કાર્ય કદી પણ ઉત્પન્ન નહિ થાય. ભટ્ટજી દૃષ્ટાંતદ્વારા એ વાતનું સમન કરે છેઃ दधिशक्तिर्न हि क्षीरे, दाधिकारम्भमर्हति । दध्यारम्भस्य सा हेतु स्ततोऽन्या दाधिकस्य तु ॥ (પ્રોવા॰ વ્ । ૨૦) અ—દૂધમાં હિઁ ઉત્પન્ન કરવાની શક્તિ છે તે દૂધમાંથી Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સૃષ્ટિવાદ અને ઈશ્વર દહિં ભલે બનાવે પણ દહિનું કાર્ય–શીખંડાદિ નહિ બનાવી શકે. એવી રીતે પ્રકૃતિમાં રહેલી બુદ્ધિ આદિ ઉત્પન્ન કરવાની શક્તિ બુદ્ધિ આદિને ભલે બનાવે, બુદ્ધિ તથા મનના કાર્યને નહિ કરી શકે. શક્તિરૂપે રહેલ કારણથી કાર્ય માનવામાં દેષાપત્તિ. कारणाच्छक्त्यवस्थाच्च, यदि कार्य प्रजायते । बन्धः पुनः प्रसज्येत, फले दत्तेऽपि कर्मणा ॥ (ઢોવા વા ૧૨) અર્થ—જે શક્તિરૂપે રહેલ અપ્રગટ કારણથી કાર્યની ઉત્પત્તિ માનવામાં આવે તે પુણ્યપાપરૂપ કર્મનું ફલ–સુખદુઃખાદિ ભોગવ્યા પછી પણ પુનઃ પુણ્યપાપના બંધને પ્રસંગ પ્રાપ્ત થશે, કેમકે શક્તિરૂપે તે સદા અવસ્થિત રહે છે. મોક્ષની પ્રાપ્તિરૂપ બીજે દોષ. तच्छक्त्यप्रतियोजित्वान्न ज्ञानं मोक्षकारणम् । कर्मशक्त्या न हि ज्ञानं, विरोधमुपगच्छति ॥ ( સ્ત્રોવા૬. ૨૪) અર્થજ્ઞાન કર્મશક્તિનું પ્રતિયોગી-વિનાશક ન હોવાથી, મેક્ષનું પણ કારણ નહિ બને કારણકે કર્મ શક્તિની સાથે તેને વિરોધ નથી. કર્મશક્તિની મેજુદગીમાં બંધ ચાલુ રહેવાથી મેક્ષની પ્રાપ્તિ નહિ થાય. એટલા માટે શક્તિરૂપે રહેલ મન કે ધર્માધર્મ રૂપ કર્મથી કોઈ પણ કાર્ય થતું માની નહિ શકાય; એટલે ત્રણ ગુણેની સામ્યવસ્થાવાળી પ્રકૃતિમાં વિકાર ઉત્પન્ન કરનાર કઈ પણ કારણ ન રહેવાથી મહત્તત્વ અહંકાર આદિનું સર્જન થવું અશક્ય છે. માટે ઈશ્વરની માફક કેવલ પ્રકૃતિ પણ સૃષ્ટિકત્રી સિદ્ધ ન થઈ. પ્રકૃતિવાદ પરત્વે જનને ઉત્તર પક્ષ. શાસ્ત્રવાર્તાસમુચ્ચયકાર હરિભદ્રસૂરિજી સખ્યાભિમત પ્રકૃતિની નિત્યતા માત્ર શ્રદ્ધાગમ્ય છે, યુક્તિસંગત નથી, તે બતાવે છે Page #345 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ૩૧૫ " युक्त्या तु बाध्यते यस्मात् प्रधानं नित्यमिष्यते । तथात्वाप्रच्युतौ चास्य, महदादि कथं भवेत् ॥ (સા૦ા૦-૪૦ રૂ| ૨૨) અસાંખ્યા પ્રકૃતિને એકાંત નિત્ય માને છે. દરેક દ્રવ્યના " > ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય' એ ત્રણ અંશ છે, અર્થાત સ્વભાવ છે. તેમાંના • ઉત્પાદ વ્યય ' એ એ સ્વભાવને ન માનતાં કૈવલ ધ્રૌવ્ય સ્વભાવ સાંખ્યા સ્વીકારે છે, એ યુક્તિથી ખાધ્ય છે. પૃ સ્વભાવને ત્યાગ અને નવીન સ્વભાવની ઉત્પત્તિ સ્વીકાર્યા વિના રૂપાંતર ક્યાંથી થાય ? રૂપાંતર થયા વિના વિકૃતિ રૂપ મહત્તત્ત્વ આદિ શી રીતે ઉત્પન્ન થાય ? " પૂર્વ પક્ષા કહે છે કે અપૂર્વ સ્વભાવની ઉત્પત્તિથી અમે કાર્ય - કારણુભાવ નથી માનતા કે જેથી પ્રકૃતિના સ્વરૂપભેદથી નિત્યતામાં ખામી આવે, કિન્તુ સ જેમ 'ડાકાર અવસ્થામાંથી કુડાલાવસ્થામાં એસે છે ત્યારે અવસ્થા બદલવા છતાં સ`ભાવ એને એ રહ્યો, સ્વભાવ બદલ્યા નહિ, તેમ પ્રકૃતિ સામ્યાવસ્થામાંથી બુદ્ધચવસ્થા કે અહંકારાવસ્થામાં આવતાં અવસ્થા જરૂર પલટી, પણ પ્રકૃતિસ્વરૂપને ત્યાગ ન થતાં એને એ સ્વભાવ રહ્યા; માટે પ્રકૃતિની નિત્યતામાં કાષ્ટ પ્રકારે ખાધ આવતા નથી. આના જવાબમાં સૂરિજી કહે છે કેतस्यैव तत्स्वभावत्वा-दिति चेत् किं न सर्वदा ॥ अत एवेति चेत्तस्य, तथात्वे ननु तत् कुतः ॥ અ (સા॰ યા ત૦ રૂ | ૨રૂ) અવસ્થાપલટા હોવા છતાં સ્વભાવના પલટા થતા નથી, સ્વભાવ એને એ રહે છે, એમ કહેતા હૈ। તા પ્રકૃતિમાં મુદ્દિ અહંકારાદિ ઉત્પન્ન કરવાના સ્વભાવ સદા રહેવાથી બુદ્ધિ અહંકારાદિ સદા ઉત્પન્ન થયા કરશે; એટલું જ નહિ પણ આખું જગત્ એકી સાથે ઉત્પન્ન થવાના પ્રસંગ આવશે, કેમકે સમર્થ કારણને કા ઉત્પન્ન કરવામાં કાઈ પ્રતિબંધક નહિ નડે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સૃષ્ટિવાદ અને ઈશ્વર પૂર્વપક્ષી કહે છે કે પ્રકૃતિમાં સદા કાર્ય કરવાને કે યુગપત કાર્ય કરવાનો સ્વભાવ ન માનતાં કદાચિત અને ક્રમે ક્રમે કાર્ય કરવાનો સ્વભાવ માનીશું એટલે એકી સાથે કાર્ય ન બનતાં કદાચિત અને ક્રમે ક્રમે કાર્ય બનતું રહેશે, માટે ઉપર બતાવેલ દોષ નહિ આવે. ઉત્તરપક્ષી પુછે છે કે નિત્ય પ્રકૃતિમાં કદાચિત કાર્ય કરવાનો સ્વભાવ ક્યાંથી આવ્યો? સદા એક રૂપે રહેવાવાળી પ્રકૃતિ જે એક વાર કાર્ય કરશે તે હમેશાં તે મુજબ કાર્ય કરતી રહેશે. અને નહિ કરે તો એકવાર પણ નહિ કરી શકે. જે કહો કે જ્યારે જેવું કાર્ય થવાનું હોય ત્યારે પ્રકૃતિ તદનુસાર સ્વભાવવાળી બની તે કાર્ય કરશે, તે એના જવાબમાં સૂરિજી કહે છે કે नानुपादानमन्यस्य, भावेऽन्यज्जातुचिद्भवेत् । तदुपादानतायां च, न तस्यैकान्तनित्यता ॥ (ફrs વાવ ત૦ રૂ. ર8) અર્થ–મૃત્તિકાના સદ્ભાવમાં પટ નહિ બની શકે અને તતુના સદ્ભાવમાં ઘટ નહિ બની શકે કારણકે મૃત્તિકા ઘટનું ઉપાદાન હવા છતાં પટનું ઉપાદાન નથી; એવં તત્ત્વ ઘટનું ઉપાદાન નથી. તેવી રીતે નિત્યપ્રકૃતિ અનિત્ય બુદ્ધિઆદિનું ઉપાદાન કારણ નહિ બની શકે કારણકે ઉપાદેય અને ઉપાદાન ભિન્નભિન્ન સ્વભાવવાળા થઈ ગયા. છતાં અનિત્યબુદ્ધિનું ઉપાદાન કારણ માનશે તે પ્રકૃતિને પણ અનિત્યજ માનવી પડશે. જે કહે કે મહદાદિ પણ હમેશ વિદ્યભાન હેવાથી નિત્ય છે તે પછી પ્રકૃતિવિકૃતિ પ્રક્રિયા હવામાં ઉડી ગઈ. મુક્તિમાં પણ વિકૃતિ કાયમ રહી જશે. કદાચ મહદાદિને પ્રકૃતિના પરિણામની અપેક્ષાએ અભિન્ન અને અનિત્યાદિ ધર્મની અપેક્ષાએ ભિન્ન કહેશો તે ભેદભેદ રૂપ અનેકાંત મતમાં પ્રવેશ થશે. એકાંત નિત્યવાદને ભંગ થશે. પૂર્વપક્ષી કદાચ એકાંતવાદ છોડી અનેકાંતવાદને સ્વીકાર કરી Page #347 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ૩૧૭ પ્રકૃતિની અનેકાંત નિત્યતા કબૂલ કરી લે તો જૈનાએ ઉપર દર્શાવેલ દોષાપત્તિ દૂર થઇ જાય છે પણ એક વાતનેા વિરાધ રહી જાય છે, તે એ કે પૂર્વ પક્ષી કૈવલ પ્રકૃતિનેજ સ્વતંત્ર કર્તાપણાને ભાર સોંપી દઇ કાર્યની પ્રર્ણાહુતિ કરે છે. કારણસામગ્રીમાંથી પુરૂષને અધિકાર બિલકુલ ખાતલ કર્યાં છે. ઉત્તરપક્ષી સૂરિજી દર્શાવે છે કે પુરૂષની અપેક્ષા તા કારણસામગ્રીમાં પગલે પગલે રહે છે. જુઓ घटाद्यपि कुलालादि - सापेक्षं दृश्यते भवत् । अतो न तत्पृथिव्यादि- परिणामैकहेतुकम् ॥ (સા॰ વા૦ ૪૦રૂ| ૨૯) અર્થ—ધટ આદિ સ્થૂલ કાર્ય કેવલ માટીમાંથી બની જતું નથી પણ કૈલાલ–કુંભાર આદિની અપેક્ષા રાખે છે; કુંભારના પ્રયત્ન વિના કેવલ પૃથ્વી કે માટી રૂપ ઉપાદાન કારણથી બનતું નથી. એટલે સાંખ્યાના મંતવ્ય પ્રમાણે પ્રકૃતિપરિણામની એકહેતુતા ન રહી. કાર્યના બધા ધર્મો કારણમાં હાવા જોઇએ, ઘટના બધા ધર્મી માટીમાં છે પણ કુંભારમાં નથી, માટે કુ ંભાર હેતુ નહિ બની શકે, એમ કહેતા હા તે ખુદ્ધિમાં રહેલ રાગાદિ ધર્માં પ્રકૃતિમાં માનવા પડશે. તે તે છે નહિ, તે। પ્રકૃતિ પણ હેતુ નહિ બને. કદાચ એમ કહો કે પ્રકૃતિમાં સ્થૂલ રાગાદિતા નથી પણ સૂક્ષ્મરૂપે રાગાદિ અવસ્થિત છે, તે તેમાં પ્રમાણુ કંઇ નથી. એમ તા ઘટાદિગત ધર્માં કુંભારમાં સૂક્ષ્મ રૂપે રહ્યા છે એમ શું ન કહી શકાય? ચેતનમાં અચેતન ધર્મનું સંક્રમણ બાધક છે એમ કહેા તા કુંભારના આત્માને બદલે કુંભારના શરીરનેજ ઘટાદિના કારણ રૂપે માનીશું તે ચેતનની—અચેતનનું સંક્રમણ નહિ થાય. આના જવાબમાં સૂરિજી કહે હે કે तत्रापि देहकर्ता चे-नेवासावात्मनः पृथक् । पृथगेवेति चेद्भोग, आत्मनो युज्यते कथम् ॥ (૦ વા૦ ત૦ રૂ।.૨૬) Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સુષ્ટિવાદ અને ઈશ્વર અર્થ–કુંભારના શરીરની ચેષ્ટાથી ઘટાદિ ઉપત્પન્ન થાય છે માટે શરીરને જ કારણ રૂપ માને તે દેહ આત્માથી ભિન્ન નથી. દેહ અવ્યાપક અને સક્રિય છે જ્યારે આત્મા વ્યાપક અને નિષ્ક્રિય છે એમ કહેતા હે, અર્થાત દેહ અને આત્માની ભિન્નતા કહે તે આત્માને ભોગ પણ શી રીતે ઘટે? વળી દેહથી સર્વથા ભેદ માનતાં આત્મા મુકત રૂપ થઈ જશે, અર્થાત સંસારને ઉચ્છેદ થઈ જશે. માટે ક્ષીરનીર ન્યાયથી દેહ અને આત્માની એકતા માને તે બુદ્ધિને ભોગ આત્મામાં ઉપસ્થિત થતો દેખાશે. સત્કાર્યવાદમાં જૈનને ઉત્તર પક્ષ. સાંખ્ય કારણમાં કાર્ય સત–હમેશાં વિદ્યમાન છે એમ માને છે, તેના સમર્થનમાં “સરપતિ ઇત્યાદિ પાંચ હેતુઓ આપે છે. પણ એ પાંચ હેતુઓ અસત્કાર્યવાદનું પણ એટલુંજ સમર્થન કરે છે, એ પ્રથમ દર્શાવ્યું છે. આંહિ ને સાંખ્યાને પુછે છે કે હે સાંખ્યો! તમે કારણમાં કાર્ય સર્વથા સત માને છે કે કથંચિત સત માનો છે? સર્વથા સત માનતા હો તે દૂધની અવસ્થામાં દહિ રસ, વીર્ય, વિપાક આદિ રૂપે સર્વથા વિદ્યમાન છેતે પછી ત્યાં ઉત્પન્ન કરવાનું શું રહ્યું ? એવી પરિસ્થિતિમાં દૂધમાંથી દહિં ઉત્પન્ન થયું નહિ કહી શકાશે કેમકે જે સંપૂર્ણ આકારથી વિદ્યમાન હોય તે કેઈથી જન્ય કહી શકાય નહિ, જેમ પ્રધાન અથવા આત્મા. જેમ દહિંનું કાર્યપણું સિદ્ધ ન થયું, તેમ મહદાદિનું પણ કાર્યપણું સિદ્ધ થતું નથી કારણકે તે પણ પ્રકૃતિમાં સદા વિદ્યમાન છે. જે કાર્ય સિદ્ધ થતું નથી તો પછી પ્રકૃતિ કારણ કેવું? જેનું વિમાનમાં કેઈ કાર્ય નથી તે કેળનું કારણ બની શકે નહિ; જેમ આત્મા. આ આપત્તિનું નિવારણ કરવાને જે કથંચિત પક્ષનો સ્વીકાર કરે અર્થાત શક્તિરૂપે સત અને વ્યક્તિરૂપે કાર્ય અસત છે તે શક્તિ એટલે દ્રવ્યરૂપે સત અને વ્યક્તિ એટલે પર્યાયરૂપે અસત, આમ સદસવાદ Page #349 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ૩૧૯ જે જૈને અભિમત છે તેનું અનુસરણ થશે. સાંખ્યાના એકાંત સદ્દાદના ઉચ્છેદ થશે. બીજી વાત એ છે કે દૂધમાં જે શક્તિ રૂપે દહિં માનેા છે તે શક્તિ દહિંથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન હોય તે દૂધમાં હિંની સત્તા સિદ્ધ ન થઇ કિન્તુ શક્તિ નામના સ્વતંત્ર પદાર્થની સિદ્ધિ થઈ. અન્ય પદાર્થના સદ્ભાવમાં અન્ય પદાર્થની સિદ્ધિ સ થા અસ’ગત છે. કદાચ શક્તિ અને કાર્ય બંને અભિન્ન છે એ બીજો પક્ષ સ્વીકારા તે શક્તિની માફક દહિં આદિ કાર્યો પણ નિત્ય ઠર્યા, એટલે તેના માટે કાઇ કારણની આવશ્યકતા રહી નહિ. કદાચ એમ કહે કે કાર્યની અભિવ્યક્તિ માટે કારણની આવશ્યકતા છે તે ત્યાં પણ એજ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અભિવ્યકિત સત્ છે કે અસત્? જો સત છે અર્થાત્ પ્રથમથી વિદ્યમાન છે તે તેની ઉત્પત્તિ ક્યાં રહી? વિદ્યમાન પદાર્થોની પણ ઉત્પત્તિ માનશે। તેા કારણના વ્યાપાર નિરંતર ચાલુ રહેશે, કાઇ વખતે પણ વિરામ નહિ પામે. જો અસત્ કહેશે। તે! આકાશફૂલની માફક અભિવ્યક્તિ નામમાત્ર રહી. તમે પોતેજ ‘અક્ષરાત્' એ વચનથી અસતની અનુત્પત્તિ માની છે. વળી સર્વ પદાર્થી સથા સત્ હાવાથી કાપણું બની શકતું નથી તેથી ઉપાદાન ગ્રહણ પણ અયુક્ત છે. . ત્રીજો હેતુ-સર્વસમ્મવામાવાતું. પ્રતિનિયત દૂધ આદિમાંથી દૈહિ આદિનું પેદા થવુંજ સ સભવાભાવ કહેવાય છે તે સત્કાર્યવાદમાં બિલકુલ અસંભવિત છે. ચેાથે! હેતુ–રાહસ્ય રાજ્યાત્. શક્તિયુક્ત કારણથી શક્ય વસ્તુનું ઉત્પન્ન થવું સત્કાર્યવાદમાં સંભવી શકતું નથી. જો કાઇ ઉત્પાદકથી કાઈ ઉપાદ્ય વસ્તુ ઉત્પન્ન થતી હૈાય તે ઉત્પાદક શક્તિની વ્યવસ્થા અને ઉત્પાદ્યની જન્યતાને નિશ્ચય થઇ શકે, અન્યથા શક્તિનું જ્ઞાનજ થઇ શકતું નથી. તેમજ કાતા સિદ્ધ ન થવાથી કાર્યકારણુભાવ પણ ટિત થતા નથી. Page #350 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર બીજી વાત એ છે કે ઉકત પાંચ હેતુ પેાતાના વિષયમાં પ્રવૃત્ત થઈ તે એ કામ કરે છે; એક તે પ્રમેય પદાર્થોમાં ઉત્પન્ન થયેલ સંશય તથા વિપર્યાસની નિવૃત્તિ કરે છે; ખીજાં નવા નિશ્ચયને જન્મ આપે છે. એ બન્ને કામ પૂર્વ પક્ષીના મતમાં નહિ થઈ શકે. સાંખ્યાને પુછે કે તમારે મતે સંશય અને વિપર્યાસ ચૈતન્યસ્વરૂપ છે કે બુદ્ધિ, મનરૂપ છે? અને કાટિમાં સંશય વિપર્યાંસની નિત્યતા કરે છે કેમકે ચૈતન્ય, બુધ્ધિ અને મન ત્રણે સત્યાવાદમાં નિત્ય સાબિત થાય છે. વળી નવા નિશ્ચયની પણ ઉત્પત્તિ થઈ શકતી નથી કારણકે સત્કાર્ય પક્ષમાં તે સદા વિદ્યમાન રહે છે. જે સાધનેાથી સંશય અને વિપર્યાસની નિવૃત્તિ ન થાય અને નિશ્ચયની ઉત્પત્તિ ન થાય તે સાધનાના ઉપન્યાસને સાર્થક કરવા માટે સાંખ્યાને અવિદ્યમાન નિશ્ચયને ઉત્પન્ન કરવા માનવાની જરૂર પડશે. એટલે ‘અસવારળતું ' ઇત્યાદિ હેતુએ આ સ્થલે વ્યભિચારી બનશે. વ્યભિચારની નિવૃત્તિ માટે હેતુને વિશેષણ લગાડવું પડશે. જેવી રીતે આ પ્રક્રિયામાં અસત્ નિશ્ચયની ઉત્પત્તિ સિદ્ધ થાય છે તેવી રીતે મહદાદિ અસતની ઉત્પત્તિ થઇ જશે માટે સત્કાર્યવાદને તિલાંજલિ આપે. , ૩૨૦ સત્કાર્યવાદમાં બંધમાક્ષની અનુપત્તિ. સાંખ્યાના સત્કાર્યવાદના પક્ષમાં મિથ્યાજ્ઞાન સર્વદા વિદ્યમાન રહેવાથી બંધન કાયમ રહેશે, મેાક્ષ કદિ પણ નહિ થાય. જો કહે કે પ્રકૃતિ પુરૂષના વિવેકજ્ઞાનથી મેાક્ષ થઇ જશે તે તે પણ ઠીક નથી, કેમકે વિવેકજ્ઞાન પણ સર્વદા વિદ્યમાન રહેવાથી જીવ સર્વદા મુકત રહેશે; અન્ધન તે। કદી પણ નહિ રહે. એમ થવાથી બંધમુકતના વ્યવહારના ઉચ્છેદ પ્રસંગ આવશે. દરેક પ્રવૃત્તિ હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહારને માટે હાય છે. સત્કાર્યવાદમાં દરેક પદાર્થ સદા વિદ્યમાન હેાવાથી પ્રાપ્ય અને પરિહાર્ય કઈ રહેતું નથી, એથી સંપૂર્ણ જગત્ નિરીહ-આરતિ Page #351 -------------------------------------------------------------------------- ________________ | દાર્શનિક-ઉત્તર પક્ષ ૩૨૧ સિદ્ધ થશે, તો પછી પ્રવૃત્તિ જ સદંતર ઉડી જવાનો પ્રસંગ આવશે. માટે છોડે એકાંત સત્કાર્યવાદની બલાને. શું એક પ્રકૃતિ જ સર્વનું કારણ છે? મેવાનાં ભિાત' ઈત્યાદિ હેતુઓથી એક પ્રકૃતિને જ સર્વના કારણ તરીકે સ્થાપિત કરવાની પૂર્વપક્ષીએ કેશશ કરી છે પણ તે ઠીક નથી, કેમકે ભેદોના પરિમાણ અને એકકારણુજન્યતાની પરસ્પર વ્યાપ્તિ સિદ્ધ થતી નથી. અનેક કારણજન્યતાને સ્થળે પણ ભેદપરિમાણ રૂપ હેતુ રહેવાથી વ્યભિચાર દોષ આવે છે; જો કે સામાન્ય કારણુજન્યતાની સાથે વ્યાપ્તિ પ્રસિદ્ધ છે; તેને કારણમાત્ર જન્મતારૂપે સાધવા હેતુપ્રયોગ કરે તે સિદ્ધસાધન છે. પૂર્વપક્ષીને બીજો હેતુ ભેદનું સમન્વયદર્શન છે, અર્થાત બુદ્ધિઆદિ ભેદને પ્રકૃતિમાં સમન્વય દેખાય છે, માટે પ્રકૃતિ જ સર્વ ભેદેનું કારણ છે. ઉત્તરપક્ષી કહે છે કે અહિ હેતુ અસિદ્ધ છે. સુખ, દુખ, મેહ એ ભેદે છે અને શબ્દાદિ પણ ભેદ છે. એ બધાને સમન્વય પ્રકૃતિમાં થતો નથી કારણકે સુખદુઃખાદિ તે ચેતન છે અને શબ્દાદિક અચેતન છે. ચેતન અચેતન બન્નેને સમન્વય પ્રકૃતિમાં થવો પ્રમાણવિરૂદ્ધ છે. પૂર્વપક્ષી કહે છે કે પ્રસાદ તાપ ન્યાદિ પ્રકૃતિના ધર્મો છે અને પ્રકૃતિમાં સમન્વિત થાય છે તે પણ એકાંત ઠીક નથી. પ્રકૃતિથી ભિન્ન આત્મા છે એવી ભાવના ભાવવાવાળા ચોગાભ્યાસી કપિલાદિના આત્મામાં પ્રસાદ હર્ષ થાય છે, તેથી વિરૂદ્ધ આત્માના દર્શન ન કરનારને ઉદેગ થાય છે. જડ બુદ્ધિવાળા મનુષ્યને મેહ ઉત્પન્ન થાય છે. તે પણ સાંખેએ આત્માને પ્રધાનમાં સમન્વિત નથી માન્યો. જે કહો કે સંકલ્પ માત્રથી પ્રીતિ આદિ ઉત્પન્ન થાય છે તે સંકલ્પ પણ જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાન એ આત્માને ધર્મ છે. માટે સુખાદિ ચેતન હોવાથી આત્મામાં Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩રર સષ્ટિવાદ અને ઈશ્વર સમન્વિત થશે પણ પ્રકૃતિમાં નહિ થાય. માટે ભેદસમન્વય રૂપ હેતુથી પ્રકૃતિ સર્વનું કારણ સિદ્ધ ન થઈ. સુત્યરુમતિવિરત. (૪૦૦ મા પ૦ ૨ા પૃ. ૮૨-૮૪) કલાદિ વાદ પરત્વે જૈનને ઉત્તર પક્ષ. પ્રકૃતિવાદની સાથે સાથે કાલવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ અને કર્મવાદની એકાંતરૂપે પ્રવૃત્તિ થઈ છે જેથી મૂળ ગાથામાં પ ” શબ્દ રાખવામાં આવ્યું છે. પ્રધાન–પ્રકૃતિ અને આદિ શબ્દથી કાલ સ્વભાવ આદિ ચાર કારણને ઉપન્યાસ પૂવ પક્ષ તરીકે અગાઉ કરી ચુક્યા. સૂરિજીએ આ સંબંધમાં જે ઉહાપોહ કર્યો છે, તેમાંથી કંઈક પૂર્વ પક્ષના ઉપન્યાસની સાથે ઉત્તર પક્ષને ઉપન્યાસ કરવો અપ્રાસંગિક નહિ ગણાય. कालादीनां च कर्तृत्वं, मन्यन्तेऽन्ये प्रवादिनः । केवलानां तदन्ये तु, मिथः सामग्यपेक्षया ॥ (શro વાવ તવ ૨ાકર) અર્થ—કેટલાએક એકાન્તવાદીઓ કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વ કર્મ પૈકી એક એકને એકાંતપણે કારણ તરીકે માને છે, જ્યારે અનેકાંતવાદીઓ એ ચારેના સમૂહ રૂપ સામગ્રીને સાપેક્ષ કારણ તરીકે સ્વીકારે છે. એ ચારે વાદીઓનો પરસ્પર સંવાદ આ પ્રમાણે છે. પ્રથમ કાલવાદી કહે છે કે – न कालव्यतिरेकेण, गर्भकालशुभादिकम् । यत्किञ्चिजायते लोके, तदसौ कारणं किल ॥ (શા વા. ત. ૨ાહરૂ) कालः पचति भूतानि, कालः संहरति प्रजाः । . कालः सुप्तेषु जागति, कालो हि दुरतिक्रमः ॥ (શro વાઇ ૨૫ ૯૭) Page #353 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક–ઉત્તર પક્ષ किञ्च कालादृते नैव, मुद्द्रपक्तिरपीक्ष्यते । स्थाल्यादिसन्निधानेऽपि, ततः कालादसौ मता । ( शा० वा० स्त० २ । ५५ ) कालाभावे च गर्भादि, सर्वं स्यादव्यवस्थया । परेष्टहेतुसद्भाव - मात्रादेव तदुद्भवात् ॥ शा० वा० स्त० २ । ५६ ) અ સુગમ છે. સ્વભાવવાદી કહે છે કે न स्वभावातिरेकेण, गर्भकालशुभादिकम् । यत्किश्चिज्जायते लोके, तदसौ कारणं किल ॥ અર્થ સુગમ છે. નિયતિવાદી કહે છે કે— ( शा० वा० स्त० २ ।५७ ) सर्वे भावाः स्वभावेन, स्वस्वभावे तथा तथा । वर्तन्तेऽथ निवर्तन्ते, कामचारपराङ्मुखाः ॥ ( शा० वा० स्त० २ । ५८ ) न विनेह स्वभावेन, मुद्द्रपक्तिरपीष्यते । तथा कालादिभावेऽपि, नाश्वमाषस्य सा यतः ॥ ( शा० वा० स्त० २ । ५९ ) अतत्स्वभावात्तद्भावेऽतिप्रसङ्गोऽनिवारितः । तुल्ये तत्र मृदः कुम्भो, न पटादीत्ययुक्तिमत् ॥ ( शा० वा० स्त० २ । ६० ) ૩૨૩ नियतेनैव रूपेण, सर्वे भावा भवन्ति यत् । ततो नियतिजा होते, तत्स्वरूपानुवेधतः ॥ ( शा० वा० स्त० २ । ६१ ) यद्यदैव यतो यावत्तत्तदैव ततस्तथा । नियतं जायते न्यायात्, के एतां बाधितुं क्षमः ॥ ( शा० वा० स्त० २ । ६२ ) Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સૃષ્ટિવાદ અને ઈશ્વર नचर्ते नियति लोके, मुद्गपक्तिरपीक्ष्यते । तत्स्वभावादिभावेऽपि, नासायनियता यतः॥ (ા વારત ૨ા ૨) अन्यथाऽनियतत्वेन, सर्वभावः प्रसज्यते । अन्योन्यात्मकतापत्तेः, क्रियावैफल्यमेव च ॥ (ા વા. ત. ૨. દક) અર્થ સુગમ છે. કર્મવાદી એકાંત કર્મની કારણતાનું યશોગાન કરતાં કહે છે કેઃ न भोक्तृव्यतिरेकेण, भोग्यं जगति विद्यते । न चाकृतस्य भोक्ता स्यान्, मुक्तानां भोगभावतः॥ (શro વાઇ રહ૦ ૨ા ) भोग्यं च विश्वं सत्त्वानां, विधिना तेन तेन यत् । दृश्यतेऽध्यक्षमेवेदं, तस्मात्तत् कर्मजं हि तत् ॥ (વા. ત. ૨ા હ૬) न च तत्कर्मवैधुर्य, मुद्गपक्तिरपीक्ष्यते । स्थाल्यादिभङ्गभावेन, यत्किचिन्नोपपद्यते ॥ (શro હત ૨ા ૬૭) અર્થ—આ જગતમાં ભોકતા વિના ભોગ્ય છે નહિ. ભકતા પણ કૃત કર્મને થશે, અકૃત કર્મને કઈ ભકતા નહિ બની શકે. અકૃત કર્મનો પણ ભોક્તા માનશો તો મુક્ત આત્માઓને પણ ભોગને પ્રસંગ આવશે. આ જગત સંસારી પ્રાણીઓને સુખદુઃખાદિ દેવાને પ્રકારે ભેગપ્રયોજન છે તે પ્રત્યક્ષ દેખાય છે. એટલા માટે જગત ભકતૃકર્મજન્ય છે; માટે જગત નું કારણ કર્મ જ છે. ભક્તાનાં કર્મ અનુકૂલ ન હોય તો મગનો પાક પણ નહિ દેખાય. બીજું કંઈ નહિ મલે તો હાંડલીજ ભાંગી જશે એટલે તેને ખાવામાં કામ નહિ આવે. Page #355 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ૩૨૫ चित्रं भोग्यं तथा चित्रात्, कर्मणोऽहेतुताऽन्यथा। तस्य यस्माद्विचित्रत्वं, नियत्यादेर्युज्यते कथम् ।। ( ૦ વા ત. ૨. ૬૮) અર્થ-નાના પ્રકારના ભાગ નાના પ્રકારના કર્મથી સિદ્ધ થાય છે. નાના પ્રકારના કર્મ સ્વીકારવામાં ન આવે તો વિચિત્ર ભોગનો કોઈ હેતુ નહિ રહે. આ વિચિત્રતા નિયતિ આદિથી સધાવાની નથી, કારણકે— नियतेनियतात्मत्वान्नियतानां समानता। तथा लियतभावे च, बलात्स्यात्तद्विचित्रता ।। (શા વા ત૨ દ૨) અર્થ_નિયતિનું સ્વરૂપ નિયત છે. નિયત કાર્યમાં સમાનતા રહેવાની; વિચિત્રતા નહિ આવે. બીજા કારણને ન માનતાં નિયતિને જ કાર્ય માનશે તે કાર્યમાં વિચિત્રતા નિયમથી નહિ આવે, જબરદસ્તીથી લાવો તો ભલે. માટે કર્મને જ કારણ માને. न च तन्मात्रभावादे-युज्यतेऽस्या विचित्रता । तदन्यभेदकं मुक्त्वा, सम्यग्न्यायाविरोधतः॥ - ( ૦ વા તૈ૦ ૨ [ ૭૦) અર્થ–સમ્યફ ન્યાયદષ્ટિથી જોશે તો કાર્યમાં વિચિત્રતા લાવવા માટે કેવલ નિયતિથી કામ નહિ થાય કિન્તુ તદન્યભેદક = નિયતિ શિવાય બીજું કારણ માનવું પડશે. એકાંતપણે કેવલ નિયતિથી નહિ ચાલે. तद्भिन्नभेदकत्वे च, तत्र तस्या न कर्तृता । तत्कर्तृत्वे च चित्रत्वं, तद्वत्तस्याप्यसङ्गतम् ॥ (શા વા તૈ૦ ૨ ૭ર) અર્થ–નિયતિ શિવાય બીજાની કારણતા માનવામાં નિયતિનું કતૃપણું નહિ રહે. તેમ થવાથી નિયતિમાં સવહેતુત્વના સિદ્ધાન્તને લોપ થયો. કદાચ નિયતિનું કર્તાપણું સ્વીકારવામાં આવે તે કાર્યમાં વિચિત્રતાની અસંગતિ કાયમ રહી. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સૃષ્ટિવાદ અને ઇશ્વર तस्या एव तथा भूतः स्वभावो यदि चेष्यते । त्यक्तो नियतिवादः स्यात्, स्वभावाश्रयणान्ननु ॥ (૫૦ વા૦ત૦૨ ૧૭૨) અ—જો નિયતિનેાજ તેવા પ્રકારના સ્વભાવ માનવામાં આવે કે કાર્યની વિચિત્રતા ઉત્પન્ન થઇ જાય તેા ગ્રંથકાર કહે છે કે નિયતિવાદને તિલાંજલિ મલી ગઈ. પછી તે સ્વભાવના આશ્રય લેવાથી સ્વભાવવાદજ કાયમ રહ્યો. સ્વભાવાશ્રયમાં પણ દોષ દર્શાવે છે स्वो भावश्च स्वभावोपि, स्वसत्तैव हि भावतः । तस्यापि भेदकाभावे, वैचित्र्यं नोपपद्यते ॥ . (૫૦ વા૦ સ્ત૦૨૫ ૭૪ ) અ—સ્વભાવ શબ્દને અર્થ નિશ્ચયથી પેાતાની સત્તાજ થાય સત્તા જ થઇ. તેમાં વૈચિત્ર્ય સ્વભાવને આશ્રય કરવા છતાં છે. નિયતિના સ્વભાવ તે નિયતિની પ્રયાજક કાઈ ભેદક ભાવ નથી. માટે કાર્યની વિચિત્રતા તે। અસંગત જ રહી. ततस्तस्या विशिष्टत्वा -युगपद्विश्वसम्भवः । न चासाविति सद्युक्त्या तद्वादोपि न संगतः ॥ (શા॰વા સ્ત૦ ૨૭૬) અવૈચિત્ર્યના અભાવથી સ્વભાવ પણ એકરૂપ જ સિદ્ધ થયેા. એકરૂપી સ્વભાવથી જગત્ ઉત્પન્ન થશે તે જગત્ પણ એક રૂપીજ બનશે, તેમાં વિચિત્રતા નહિ આવે. માટે સ્વભાવવાદ પણ સંગત નથી. નિયતિની માફક સ્વભાવ પણ કાર્યની વિચિત્રતાને પ્રયેાજક નહિ બની શકે. तत्तत्कालादिसापेक्षो, विश्वहेतुः स चेन्ननु । मुक्तः स्वभाववादः स्यात्, कालवादपरिग्रहात् ॥ (U૦વ૦đ૦૨૭૬) Page #357 -------------------------------------------------------------------------- ________________ દાર્શેનિક-ઉત્તર પક્ષ ૩ર૭ અર્થ-કાલવાદી કહે છે કે સ્વભાવ એકરૂપ હોવાથી કાર્યમાં વિચિત્રતા આવતી નથી તે કાલને સ્વભાવ સાથે મેળવે. કાલ સાપેક્ષ સ્વભાવ વિચિત્ર કાર્ય ઉત્પન્ન કરી શકશે. અનેકાંતી કહે છે કે ત્યારે એકાંત સ્વભાવવાદ ક્યાં રહ્યો ? કાલવાદને સાથે મેળવવો હોય તે સ્વભાવવાદને તો તિલાંજલિ મલી ગઈ. कालोऽपि समयादिर्यत्, केवलः सोऽपि कारणम् । तत एव मसंभूतेः, कस्यचिन्नोपपद्यते ॥ ( To વાઇ હત૦ ૨ ૭૭) અર્થ અહો કાલવાદી ! કાલ પણ શું ચીજ છે? સમય મુહૂર્ત આદિ કાલ છે એમ કહેવું પડશે. બીજાની અપેક્ષા વિના શું સમય આદિ કાલ કોઈ પદાર્થને ઉત્પન્ન કરી શકશે ? નહિજ કરી શકે. ત્યારે કાલ પણ નિરપેક્ષ કેાઈનું કારણ નહિ બની શકે. यतश्च काले तुल्येऽपि, सर्वत्रैव न तत्फलम् । अतो हेत्वन्तपरापेक्षं, विज्ञेयं तद्विचक्षणः ॥ (૨ro વાઇ રૂ. ૨ા ૭૮) અર્થ-કાલ જે નિરપેક્ષ કારણ હોય તો કાલ સર્વત્ર એક રૂપ જ છે. જે કાલે એક ઠેકાણે ઘટ ઉત્પન્ન થાય તે કાલે સર્વત્ર ઘટની ઉત્પત્તિ થવી જોઈએ, પણ તેમ થતું નથી. મૃત્તિકા હોય ત્યાં ઘટ ઉત્પન્ન થાય છે, તંતુ હોય ત્યાં પટ ઉત્પન્ન થાય છે. માટે કાલની સાથે બીજી પણ કંઈક કારણ હોવું જોઈએ. જ્યારે બીજા કારણને માનશો ત્યારે એકાંત કાલવાદને પણ તિલાંજલિ ભલી ચુકી. ત્યારે શું થવું જોઈએ તે અનેકાંતવાદી હરિભદ્રસૂરિજી કહે છેઃ अतः कालादयः सर्व, समुदायेन कारणम् । गर्भादेः कार्यजातस्य, विज्ञेया न्यायवादिभिः ॥ .. (શા વા. ૦ ૨ ૭૨) Page #358 -------------------------------------------------------------------------- ________________ ३२८ સુષ્ટિવાદ અને ઈશ્વર न चैकैकत एवेह, क्वचित किश्चिदपीक्ष्यते । तस्मात् सर्वस्य कार्यस्य सामग्री अनिका मता ॥ (શા વા૨ા ૮૦) અર્થ–એટલા માટે કાલ, સ્વભાવ, નિયતિ અને કર્મ એ ચારે સમુદાય રૂપે ગર્ભાદિ સર્વ કાર્યનાં કારણ રૂપ છે એમ ન્યાયવાદીઓએ જાણવું જોઈએ. કોઈ પણ સ્થળે કઈ પણ કાલે એ ચારમાંની એકે એક વસ્તુથી એકાંતરૂપે કાર્યની નિષ્પત્તિ થતી નથી, માટે એ ચારેના સમૂહ રૂપ સામગ્રી સર્વકાર્યના કારણ તરીકે માનવી યુક્ત છે. એજ વાત સિદ્ધસેન દિવાકરે સંમતિતકમાં કહી છે. જુઓ : काली सहावणियई, पुव्वकयं पुरिसकार गंता। मिच्छत्तं ते चेव उ, समासओ हुंति सम्मत्तं ॥ १॥ અર્થ—કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરૂષકાર-પુરૂષાર્થ એ પાંચની પૃથફ પૃથફ કારણતા એકાંતપણે સ્થાપન કરવી તે મિથ્યાત્વ છે. પાંચને સમન્વય કરી કારણતા બતાવવી તે સમ્યક્ત્વ છે. પાંચમાં ગૌણ મુખ્યતા જરૂર છે. કેઈ સ્થળે કાલ પ્રધાન તે બીજા ચાર ગૌણ. કોઈ સ્થલે કર્મ પ્રધાન તે બીજા ચાર ગૌણ છે. એમ પાંચમાં સમજવું. અવસર્પિણીના પહેલા આરામાં સુખમાં સુખ અને છઠા આરામાં દુઃખમાં દુઃખ, ઉત્સર્પિણીના પહેલા આરામાં દુઃખમાં દુઃખ અને છઠા આરામાં સુખમાં સુખ; એ સ્થળે કાળની પ્રધાનતા છે. ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં જ્યારે એકાંત દુઃખ અથવા એકાંત સુખ હોય છે ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં સદૈવ સરખું સુખ હોય છે. ત્યાં સ્વભાવની મુખ્યતા છે. જ્યાં નિકાચિત કર્મને ઉદય છે, ત્યાં નિયતિ–ભાવી–ભાવની મુખ્યતા છે. એક જ વેળાએ એક માબાપને પેટે જન્મેલ બે બાળકોમાં એક રોગી એક નીરોગી, એક સુભાગી એક દુર્ભાગી, ત્યાં કર્મની મુખ્યતા છે. મુક્તિ મેળવવામાં પુરૂષાર્થની પ્રધાનતા છે. એકાંત દૈવ ઉપર કે ભાવીભાવ ઉપર આધાર રાખનારને મુક્તિ મળી શકતી Page #359 -------------------------------------------------------------------------- ________________ * - દાર્શનિક-ઉત્તર પક્ષ ૩૨૯ નથી. અહિ સદ્દાલપુત્ત અને મહાવીરસ્વામીને સંવાદ પ્રકૃત વાદ ઉપર વધારે પ્રકાશ પાડશે. સદાલપુર અને નિયતિવાદ, સદ્દાલપુર પ્રથમ ગોશાલકનો ઉપાસક હતો. પાછળથી શ્રીમન્મહાવીરસ્વામીને શ્રાવક બનેલ હતો. તેનો અધિકાર ઉપાસકદશાંગ સૂત્રના સાતમા અધ્યયનમાં છે. મહાવીરસ્વામી પલાસપુર નગરની બહાર સદ્દાલપુરની કુંભકાર શાળામાં ઉતર્યા છે, ત્યાં સદાલપુત્ત કુંભારની સાથે વાર્તાલાપ થયો. શ્રી મહાવીરસ્વામી–સદ્દાલપુર ! જે આ ઠામ (ઘટ આદિ) તડકામાં સુકાવ્યાં છે તે શેમાંથી બન્યાં ? સદ્દાલપુત્ત–ભગવદ્ ! પહેલાં માટી હતી. તેને પાણીમાં પલાળીને તેમાં રાખ વગેરે મેળવીને પિંડ બનાવી, ચાકડા પર ચડાવવામાં આવે છે. તેમાંથી આ ઠામ બનાવવામાં આવે છે. મહાવીરસ્વામી–સદ્દાલપુર ! એ કામ ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરૂષાર્થ, પરાક્રમથી બન્યાં કે તેના વિના બન્યાં ? સદ્દાલપુર–ભગવદ્ ! અનુત્થાન, અકર્મ, અબલ, અવીર્ય, અપુરૂષાર્થ, અપરાક્રમથી બન્યાં. ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરૂષાર્થ, પરાક્રમ છેજ નહિ. સર્વ ભાવ નિયતિઆધીન છે. મહાવીરસ્વામી–સદ્દાલપુર ! કોઈ માણસ કાચા યા પાકા તારા ઠામને ઉપાડી જાય, વિખેરી નાખે, ભાંગે કે ફેડે અથવા અગ્નિમિત્રા નામની તારી ભાર્યા સાથે કેઈ કુકર્મ કરે તો તેને તું શે દંડ આપે ? સદ્દાલપુર-ભગવદ્ ! તે ગુન્હેગારને આક્રોશવચન કહું, હણું, બાંધું, તાડના તર્જના કરું, નિભટ્સને કરું, કિબહુના અકાલે જીવિતથી ૨હિત કરું. મહાવીરસ્વામી–સદાલપુર! જે ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરૂષાર્થ, પરાક્રમ નથી, સર્વભાવ નિયતિ આધીન છે, તે તે ઠામ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ સૃષ્ટિવાદ અને ઈશ્વર ચેરનાર, ભાંગનાર કે વ્યભિચાર કર્મ કરનાર ગુન્હેગાર નથી, તેણે પોતાના પુરૂષાર્થથી કંઈ કર્યું નથી, નિયતિથીજ બન્યું છે. તે તેને દંડ દે મુનાસિબ નથી. છતાં જે તું તેને ગુન્હેગાર માને, દંડ દે, તે સર્વભાવ નિયતિ આધીન છે એ વાત મિથ્યા કરે છે. આટલી વાતચીત પછી સાલપુર નિયતિવાદને છોડી દે છે અને મહાવીરસ્વામીને શ્રાવક બને છે. (૩૫૦ ૭) આ વિષય પરત્વે વધારે વિસ્તારથી ખુલાસે “કારણ–સંવાદ” નામની પુસ્તિકામાં કરેલ છે. જિજ્ઞાસુએ ત્યાંથી અનુસંધાન કરી લેવું. सुज्ञेषु किं बहुना ? વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ. વિજ્ઞાને યંત્રોદ્વારા પ્રાયઃ પ્રત્યક્ષ અને પ્રાસંગિક અનુમાનપ્રભાણથી દષ્ટિગોચર સૃષ્ટિનાં પૃથફ પૃથફ અંગેની જે શેધ કરી છે તેને વર્ણન ઉપરથી આ જગત સ્વયં બન્યું છે કે ઈશ્વરકૃત છે તે સ્પષ્ટતાથી જણાઈ આવશે. એટલા માટે આ પ્રકરણમાં “ગંગા’ વિજ્ઞાનાંક -પ્રવાહ ચાર-તરંગ એક ઉપરથી કેટલાંક ઉદ્ધરણેને ગુજરાતી અનુવાદ કરી પાઠકગણની સમક્ષ રજુ કરીશું કે જેથી પાઠકગણ સ્વયં વિચારણા કરી સત્યાસત્યનો નિર્ણય કરી લેશે. હિમાલયની જન્મસ્થા. હિમાલય પર્વત વસ્તુતઃ અનેક સમાન્તર પર્વતશ્રેણિઓને સમૂહ છે. તે શ્રેણિએ એકેકની પાછળ આગળ પાછળ લાગી રહી છે. પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલી છે. આ શ્રેણિઓને ઢળાવ દક્ષિણ અર્થાત ગંગા અને સિંધુના મેદાન તરફ ઘણો અધિક છે. ઉત્તરમાં . તિબેટ તરફ ઘણે ઓછો છે. બંગાલ અને સંયુક્ત પ્રાંતનાં મેદાનોથી Page #361 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ ૩૩૧ પર્વતશ્રેણિઓ એકાએક ઘણું ઉંચી થઈ ગયેલી છે......પશ્ચિમમાં પંજાબ તરફ પહાડોની ઉંચાઈ ક્રમથી વધેલી છે. તે તરફથી હિમા ચ્છાદિત પર્વતશ્રેણિઓ પ્રાયઃ ૧૦૦ માઈલ દૂર છે અને ત્યાંથી શ્રેણિઓ દેખાતી પણ નથી. ઉક્ત શ્રેણિઓ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે? (૧) “મહાન હિમાલય” અથવા કેન્દ્રસ્થ પર્વતશ્રેણિઓ, જેની ઉંચાઈ વીશ હજાર કુટ યા તેનાથી અધિક છે. આ શ્રેણિએમાં જ માઉન્ટ એવરેસ્ટ આદિ ઉચ્ચ શિખર પણ છે, જેમાંનાં મુખ્ય મુખ્ય નીચે પ્રમાણે છેઃ માઉંટ એવરેસ્ટ (ગૌરીશંકર ) નેપાલમાં. ર૯,૦૦૨ ફુટ કિંચનચંગા , ૨૮,૨૫૦ , ધવલગિરિ ગ ૨૬,૮૦૦ , નંગા પર્વત કાશ્મીરમાં ૨૬,૬૦૦ ગશેર બુમ કારાકોરમમાં ૨૬,૪૭૦ ગેસાઈથાન કુમાયુમાં ૨૬,૬૫૦ , નન્દાદેવી ૨૫,૬૫૦ , રાકા પોશી કૈલાસમાં ૨૫,૫૫૦ ,, (૨) “મધ્યવર્તી હિમાલય.” એની સરેરાશ ઉંચાઈ બાર હજારથી પંદર હજાર ફુટની વચમાં છે. આ પ્રાયઃ પ૦ માઈલ પહોળાઈમાં છે. (૩) “બાહ્ય હિમાલય” અથવા શિવાલિક શ્રેણિઓ, જે મેદાન અને મધ્યવર્તિ હિમાલયની શ્રેણીઓની વચમાં છે. એની સરેરાશ ઉંચાઈ ત્રણ હજારથી સાત હજાર ફુટની વચમાં છે. એની પહોળાઈ ૫થી ૩૦ માઈલ સુધીની છે. મસૂરી તથા નૈનીતાલ આ શ્રેણિઓમાં જ છે. વૈજ્ઞાનિક અન્વેષણથી માલમ પડયું છે કે લગભગ સાડા ત્રણ કરોડ વરસ પહેલાં આ સ્થાને મહાસાગર હતા. વિજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે હિમાલયના પત્થર પત્થર અને કણ કણમાં સામુદ્રિક Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સુષ્ટિવાદ અને ઈશ્વર ઉત્પત્તિની છાપ લાગેલી છે. એની શિલાઓ અસ્તવ્યસ્ત નથી પડી કિન્તુ સ્તર ઉપર સ્તર જામેલ શિલાઓ પત્થર, વેળુ, માટી યા ચુનાના પત્થરના કણથી બનેલી હોય તેમ લાગશે. આ શિલાઓનું પ્રસ્તરિત થવું અને હાને ન્હાના કણથી બનવું એ વાતને સાબિત કરે છે કે એની ઉત્પત્તિ કઈ જલાશયના પડમાં થએલી છે. હિમાલયની ઉત્પત્તિ કેમ થઈ? આ સાધારણ અનુભવની વાત છે કે નદીઓ અને નાળાં પિતાના પ્રવાહની સાથે માટી, વેળુ કે કાંકરીને વહાવી લઈ જાય છે. મેદાનમાં વહેતી નદી જેમ જેમ સમુદ્રની પાસે પહોંચે છે તેમ તેમ તેનું પાણી ડોળું થતું જાય છે. હરદ્વારમાં ગંગાજલ જેટલું નિર્મળ છે તેટલું કાશીમાં નથી અને કાશીમાં છે તેટલું પટનામાં નથી. નાળાં અને નદીઓ પૃથ્વીને કાપી કાપી પિતાના માર્ગ બનાવતી જાય છે. પેટી મ્હોટી નદીઓ તો કલ કલ શબ્દ કરતી જલના પ્રબળ વેગથી મોટી શિલાઓને પણ કાપી નાખે છે. પહાડોમાંથી ત્રટેલા પત્થરો જલપ્રવાહમાં રગડતા રગડાતા ગેળમટોળ થઈ ધીરે ધીરે ન્હાના ન્હાના કાંકરારૂપ બની જાય છે. પહાડથી ઉતરતાં વેગ પ્રબળ હોય છે જ્યારે મેદાનમાં વેગ કંઈ ઓછો થાય છે, ત્યાં કાંકરા વગેરે અટકી જાય છે, પણ વેળુ અને મારી તે ઠેઠ સમુદ્ર સુધી પહોંચે છે અને સમુદ્રમાં માટી તથા રેતીના થર જામતાં જાય છે, અને તેમાંથી શિલાઓના થર જામતાં પહાડ બનતા જાય છે. આવી રીતે પર્વતની સૃષ્ટિ ગુપ્ત રીતે બને છે. આમ પર્વતે બનતાં લાખે નહિ બલ્ક કરેડ વર્ષ નિકળી જાય છે. કરડે વર્ષ દરમ્યાન ભૂકંપ આદિ અનેક કારણેથી સમુદ્રનું પાણી એક સ્થાન છેડી બીજે સ્થાને જાય છે ત્યારે પર્વતે પ્રગટ થાય છે. એ પ્રકારે હિમાલયની સૃષ્ટિ મહાસાગરમાં થઈ હોય એમ વિજ્ઞાન માને છે. એનું બીજું પ્રત્યક્ષ પ્રમાણ એ પણ છે કે તેની ચટ્ટાનોમાંથી જલચર પ્રાણીઓના અવ Page #363 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ શેષા મળી આવે છે. ઉક્ત પ્રમાણેાથી હિમાલયની ઉત્પત્તિ મહાસાગરમાં થએલી મનાય છે. વૈજ્ઞાનિકા એનું નામ ‘ટેથિસ’કહે છે. હિમાલયની પૂર્વે ભારતના દેશવભાગ આજકાલથી વિભિન્ન હતા. તે વખતે ભારતના દક્ષિણી પ્રાયદ્વીપ પૂમાં આસ્ટ્રેલિયા અને પશ્ચિમમાં આફ્રિકા સાથે લાગેલેા હતા. આજકાલ અંગાલની ખાડી, અરેબિયન સાગર તથા હિંદમહાસાગર જ્યાં છે ત્યાં અગાઉ મહાદેશ હતેા. આ પ્રાચીન મહાદેશને “ગાંડવાના લૅંડ” કહે છે. એવી રીતે ટેથિસ મહાસાગરના ઉત્તરમાં “અંગાશ લૅંડ” અને ઉત્તર પશ્ચિમમાં આટિક’મહાદેશ હતા એમ કેટલાંક પ્રમાણેા ઉપરથી માનવામાં આવે છે. ૩૩૩ હિમાલય પર્વતની શિલાઓ તથા પ્રાણીઅવશેષાના અધ્યયનથી માલમ પડે છે કે આ બધી શ્રેણિએ એકી સાથે ઉડીને આટલી ઉંચી થઈ નથી. આ ઉત્થાન પ્રાયે ત્રણ અવસ્થાઓમાં થએલ છે. પ્રથમ ઉત્થાન “મધ્ય ઈ યાસીન’૧ કાલવિભાગમાં મધ્યત્િ હિમાલયવાળા ભાગ સમુદ્રથી બ્હાર નીકળ્યા અને દશ બાર હજાર ફુટ ઉંચા ઉઠયો. આ કાવિભાગને સમય અનુમાનથી સાડાત્રણ કરોડ સૌર વર્ષ પહેલાંના મનાય છે. ખીજું ઉત્થાન મધ્ય માચેાસીન” સમયમાં આજથી લગભગ એક કરોડ વર્ષ પૂર્વે થયું. એમાં ભરી કસાલીની શ્રેણિએ ઉત્પન્ન થઇ...એની ઉંચાઈ દશથી વીશ હજાર ફુટની થઈ. ત્રીજું ઉત્થાન ખીજા ઉત્થાનથી લગભગ ચાલીશ હજાર વ પછી પ્લાયે સીન ” કાલવિભાગમાં થયું. એમાં શિવાલિક શ્રેણિએની ઉત્પત્તિ થઈ. આ ઉત્થાન ત્રણ હજારથી સાત હજાર ફુટનું થયું. આ ઉત્થાન ભૂક ંપ આદિ હલચલથી થયેલાં લાગે છે. ત્રીજા ઉત્થાનમાં લતઃ શિવાલિક શ્રેણિઓની ઉંચાઈ ૨૫ થી ૩૦ હજાર છુટની થઈ. ૧. ભૌતાત્ત્વિક કાલવિભાગનું નામ છે. 66 Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સુષ્ટિવાદ અને ઈશ્વર હિમાલયની નદીઓ. ગંગા, સિધુ, યમુના, બ્રહ્મપુત્રા આદિ નદીઓ હિમાલયની બધાથી ઉંચી શ્રેણીઓને પેલે પાર તિબેટવાળા પ્રદેશમાંથી નીકળી છે. બ્રહ્મપુત્રા પ્રાયે એક હજાર માઈલ પશ્ચિમથી પૂર્વ તરફ વહીને પછી દક્ષિણ તરફ મરડાઈને ચાલે છે. એક એક કરતી ક્રમશઃ બધી પર્વતશ્રેણિઓને કાપીને મેદાનમાં પ્રવેશ કરે છે. એવી જ રીતે સિંધુ નદી પણ માનસરોવરમાંથી નિકળી પૂર્વથી પશ્ચિમ તરફ વહીને પછી બધી પર્વતશ્રેણિઓને કાપી મેદાનમાં પ્રવેશ કરે છે. ગંગા અને યમુનાને ઉદ્દગમ પણ મહાન હિમાલયમાં છે. એ પણ ક્રમશઃ સમાનાન્તર બધી પર્વતશ્રેણિઓને કાપી મેદાનમાં ઉતરે છે. ઉત્થાન કરતાં નદીઓની પ્રાચીનતા. સાધારણ ભૌતિક નિયમ એ છે કે પહાડની નદીઓને જલમાર્ગ બે સમાનાન્તર પર્વતશ્રેણિઓની વચમાંની ઘાટીમાં હોવો જોઈએ જેમકે સિંધુ અને બ્રહ્મપુત્રાના પૂર્વાર્ધનો ભાગ. પરંતુ ગંગા વગેરેને પ્રવાહ એક પછી એક પર્વતશ્રેણિઓને કાપતે પિતાને માર્ગ બનાવે છે તે ભૌતિક નિયમ વિરુદ્ધ છે. વૈજ્ઞાનિકે કહે છે કે નદીઓને જલમાર્ગ હિમાલય પર્વતની શ્રેણિઓ કરતાં અધિક પુરાણે છે. જ્યારે હિમાલયને સ્થાને ટેથિસ મહાસાગર હતો ત્યારે દક્ષિણ મહાદેશને ઢોળાવ ઉત્તર તરફ હતો. તે સમયે નદીને પ્રવાહ ઉત્તર તરફ વહેતા ટેથિસ મહાસાગરમાં પડતા હતા. એ નદીઓ દ્વારા જે રેતી અને માટી ઘસડાઈ જતી તેથી જ હિમાલયની શિલાઓ બની અને ભૂકંપની હલચલથી જ્યારે તે ઉન્નત બન્યા ત્યારે નદીઓને પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ જવાને બદલે ઉત્તરથી દક્ષિણ તરફ વહેવા લાગે. નદીઓનાં ઉદ્ગમસ્થાન બહુ ઉંચાં થવાથી જલપ્રવાહનો વેગ પણ અધિક થઈ ગયું અને શિલા કાપવાની શક્તિ પણ વધી Page #365 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ ૩૩૫ ગઈ. એ વધેલી શક્તિથી નદીઓ પોતાને માર્ગ કાયમ કરી રાખવામાં સફલ થઈ. જેમ જેમ હિમાલયનાં શિખરે ઉંચાં થતાં ગયાં, તેમ તેમ નદીઓની શક્તિ વધતી ગઈ. ફલસ્વરૂપ પિતાની ઘાટીને દિન પ્રતિદિન ઉંડી બનાવતી ગઈ. એક તરફ નવા પર્વતની સૃષ્ટિ બનતી ગઈ, બીજી તરફ ઘાટી ઉંડી થતી ગઈ. તેનું પરિણામ એ આવ્યું કે એ નદીઓની ઘાટીઓ સમાનાન્તર પર્વતશ્રેણિઓને કાપતી કાપતી દક્ષિણ તરફ વહેવા લાગી. સારાંશ. પહાડ એ પૃથ્વીને પર્યાય છે. પૃથ્વી એક ઠેકાણે ઉંચી બને છે, બીજે ઠેકાણે ખાડો પડે છે. સ્થળ હોય ત્યાં જલ પથરાઈ જાય છે અને જલ હોય છે ત્યાં પહાડ બની જાય છે. એ પર્યાયનો સ્વભાવ છે. દ્રવ્ય ધ્રુવ-સ્થિર રહે છે પણ પર્યાયને પલટો ક્ષણે ક્ષણે થયા કરે છે. દ્રવ્ય સંત છે અને સત નું લક્ષણ ઉત્પાદ, વ્યય, ધાવ્ય સ્વરૂપ છે. ઈશ્વરની શક્તિને વચમાં લાવવાની કોઈ આવશ્યકતા છે નહિ. ઈશ્વરની શક્તિ કામ કરતી હોત તો હિમાલય સાત મિનિટોમાં કે સાત સેકંડોમાં બની જાત. કરડે વરસો લાગત નહિ. (ગંગા વિજ્ઞાનાંકઃ પ્રવાહ ૪, તરંગ ૧. લેખક-અનંતગોપાલ ઝિગરન એમ. એસ. સી.) પૃથ્વીની ઉમર. (?) Des Vignoles (374 Godkrizi) Chronology of the Sacred History નામક પુસ્તકની ભૂમિકામાં લખે છે કે મારી ગણત્રી પ્રમાણે સૃષ્ટિઆરંભને સમય બે પ્રકારનો છે. ઇશુથી ૩૪૮૩ પૂર્વે અથવા ૬૯૮૪ પહેલે. સર્વ મતભેદોને ધ્યાનમાં રાખતાં કહી શકાય છે કે સૃષ્ટિ ઈસાની ૪૦૦ વર્ષ પૂર્વે બની. આર્કબિશપ ઉશર પણ એ પ્રમાણે માને છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સુષ્ટિવાદ અને ઈશ્વર (૨) ભૂગર્ભવિદ્યાવિશારદ પ્રોજૉલિ કહે છે કે પૃથ્વીની હેટાઈ ઉપરથી જણાય છે કે આ પૃથ્વી ૧૦ કરોડ વર્ષોમાં બની છે. (૩) ઈરાની પુરાણ અનુસાર પૃથ્વીની ઉત્પત્તિ આજથી બાર હજાર વર્ષ પહેલાં થઈ હતી. મનુસ્મૃતિ અને પુરાણુનુસાર પૃથ્વીની ઉમર હિંદુ પુરાણોની માન્યતાનુસાર બ્રહ્માના દિવસની શરૂઆતમાં સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને સાંજે તેની સમાપ્તિ થાય છે એટલે પ્રલય થાય છે. રાત્રે પ્રલય અને દિવસે સૃષ્ટિ. બ્રહ્માના એક દિવસમાં ૧૪ ભવંતરે થાય છે. એકેક મવંતરમાં ૭૧ ચતુર્યગી થાય છે. ચાર યુગમાં સત્યયુગનાં ૧૭૨૮૦૦૦, ત્રેતાનાં ૧૨૯૬૦૦૦, દ્વાપરના ૮૬૪૦૦૦, કલિયુગનાં ૪૩૨૦૦૦ વર્ષ થાય છે. એકંદર ૪૩ર૦૦૦૦ વર્ષ ચાર યુગનાં થયાં. ચૌદે ભવંતરનાં ચાર અજ બત્રીસ કરોડ વર્ષ થાય છે. એટલી ઉમર પૃથ્વીની બતાવી છે. વર્તમાનમાં સાતમા ભવંતરની ૨૭ ચતુર્કગી પસાર થઈ છે. ૨૮ મી ચાલે છે. તેના ત્રણ યુગ પુરા થઈ ગયા છે, ચોથા કલિયુગનાં પ૦૪૦ વર્ષ ચાલુ સાલમાં એટલે ૧૯૯૬ ની સાલમાં પુરાં થયાં છે. ચાર લાખ છવીસ હજાર નવસે સાઠ વરસ બાકી કલિયુગનાં છે. વર્તમાનમાં પૃથ્વીની ઉમર ૧૯૭૨૯૪૯૦૪૦ વર્ષની છે. મનુસ્મૃતિ પ્રથમાધ્યાય ક ૬૮, ૭૩, ૭૦, ૮૦ ના અનુસાર પણ ઉપર પ્રમાણે વર્તમાન આયુ દર્શાવેલ છે. સૂર્યસિદ્ધાન્તને અનુસાર પણ એજ અંક છે, પણ આર્ય ભટની ગણનાનુસાર ૧૯૮૬૧૨૫૦૩૧ વર્ષ થાય છે. - રેડિયમ. આ પૃથ્વી કેટલી પુરાણું છે તેને સિદ્ધ કરનાર વૈજ્ઞાનિકોએ શોધી કાઢેલ રેડિયમ નામને પદાર્થ છે. રેડિયમ યુરેનિયમ નામના પદાર્થમાંથી નીકળે છે. અર્થાત યુરેનિયમ રેડિયમ રૂપે પરિવર્તિત થાય Page #367 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ છે. એક ચેાખાભાર રેડિયમ ત્રીશ લાખ ચેાખાભાર યુરેનિયમમાંથી પ્રાપ્ત થાય છે. યુરેનિયમના એક પરમાણુને રૅડિયમરૂપે પરિણત થવામાં સાત અબ્જે પચાસ કરોડ વર્ષ લાગે છે, એમ વૈજ્ઞાનિકાનું અનુમાન છે. એ રેડિયમથી નાસુર વગેરે રાગને નાશ થાય છે. વિજળીથી પણ જે દર્દી નાખ઼ુદ થતાં નથી તેવા રાગાને નાબુદ કરવામાં રેડિયમ કિતમાન બને છે. આ રેડિયમ નામની ધાતુ દુનિયામાં બહુ થાડા પ્રમાણમાં મળી શકી છે. એક તાલા રેડિયમની કિંમત ૨૩ લાખ રૂપીયા લાગે છે. જ્યારે રેડિયમના એક પરમાણુને બનવા માટે ત્રીશ લાખ ગણું યુરેનિયમ જોઇએ, તેને પણ રેડિયમ રૂપે પરિણમવા માટે સાત અક્જ ને પચાસ કરાડ વરસ જોઇએ, ત્યારે એક રતિભાર કે તેાલાભાર રેડિયમ તૈયાર થવા માટે કેટલું યુરેનિયમ જોઇએ અને તેને રેડિયમ બનવા માટે કેટલાં બધાં વરસેા જોઈએ? ૩૩૭ (ગંગા વિજ્ઞાન અંક ઃ પ્રવાહ ૪, તર`ગ ૧. લેખક–શ્રીયુત અનંતગેાપાલ ઝિગરન એમ. એસ. સી.) આઈનસ્ટાઈનના સાપેક્ષવાદ. પૃથ્વીની પ્રાચીનતા વિષે સૌથી વધારે આશ્ચર્યજનક વાત આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદમાંથી મળે છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદે વૈજ્ઞાનિક સંસારમાં અવનવી ખળભળ મચાવી દીધી છે. ઇ. સ. ૧૯૧૯માં લગભગ બધાં સમાચારપત્રામાં સાપેક્ષવાદની પ્રામાણિકતાના લેખેા છપાઈ રહ્યા હતા. એ સાપેક્ષવાદ કહે છે કે પદા અને શક્તિ મૂળે એકજ છે. એક શેર ગરમીની વાત કરવી તે એક શેર લેાઢાની વાત કરવા બરાબર છે. એક શેર ગરમીની શક્તિ સવા અબજ મણુ પત્થરને પિગળાવી દેવાને સમર્થ છે.” કદાચ સૂર્યની ગરમી આ સિદ્ધાંતને અનુસરી પદાર્થીને ક્ષય અને તેને સ્થાને શક્તિ પ્રગટ કરવામાં એછી થતી હાય તે। દૃશ ખવ વર્ષીમાં કેવલ એક શેર પાછળ અડધી રિત ગરમી ઓછી થઈ સર Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સુષ્ટિવાદ અને ઈશ્વર હોય તે ભલે. શેરમાં અડધી રતિ એ કંઈ હિસાબમાં ન ગણાય. એટલા માટે આ સૂર્ય હજારે અબજ વરસથી ચમકતો આવ્યો છે અને હજારે શંકુ વર્ષ પર્યત ચમકતા રહેશે. | (સૌ. ૫. અ. પ-સારાંશ) જેની દષ્ટિએ સમન્વય. વૈજ્ઞાનિકોએ સૂર્ય અને પૃથ્વીની હયાતીનું જે અનુમાન રેડિયમ તથા પદાર્થ અને તેની શક્તિની એકતા ઉપર ખેંચ્યું છે, તે નિશ્ચિત રૂપ નથી પણ અંદાજે છે. તેમાં રેડિયમ બનાવટથી આજસુધીને કાલ નિશ્ચિત છે પણ આગળ પાછળ કાલે અજ્ઞાત છે. આઈ ન્સટાઈનને સાપેક્ષવાદ તે જૈનના નયવાદ યા સ્યાદ્વાદને ઘણે મળતા છે. જૈન દ્રવ્ય અને ગુણ તથા પર્યાયને ભિન્ન ભિન્ન માને છે. એક અપેક્ષાયે ભિન્ન છે તે બીજી અપેક્ષાયે અભિન્ન છે. આઇસટાઈનને પદાર્થ તે જૈનોનું દ્રવ્ય છે અને શક્તિ તે પર્યાય છે. આઈન્સટાઈનને અંદાજમાં અનિશ્ચિત શરત છે કે આમ હોય તે આમ થાય. જૈનના સિદ્ધાંતમાં શરત નથી. તેમાં તે ચોક્કસ વાત છે કે પર્યાના ચાહે તેટલા પલટા થાય પણ દ્રવ્ય તે નહિજ પલટવાનું કે નહિજ ઘટવાનું. દ્રવ્યાંશ તે ધ્રુવ-સ્થિર છે. આઈન્સ્ટાઈન નના કહેવા પ્રમાણે હજારે અબજ વર્ષે અડધી રની ગરમીનો વ્યય થાય તે હજારે નીલવર્ષે ગરમી ખતમ થઈ જાય એ હિસાબ પદાર્થ અને શક્તિની એકાંત અભિન્નતામાં લાગુ પડી શકે પણ અનેકાંતભેદભેદ પક્ષમાં લાગુ ન પડે. શક્તિ ભલે ઓછી વસ્તી થાય પણ પદાર્થ-દ્રવ્યને નાશ તે અનંતકાલે પણ નહિ થાય. ખરી રીતે તે. ગરમી કે શક્તિને જેટલો વ્યય થશે તેટલી આમદાની પણ ચાલુ રહેશે કારણકે લોકમાં ગરમી-શક્તિનાં દ્રવ્ય અનંતાનંત છે. દ્રવ્ય ઉત્પાદ વ્યય અને પ્ર.વ્ય રૂપ છે. એક તરફ વ્યય તે બીજી તરફ ઉત્પાદ પણ ચાલુ છે માટે જર્મન વિદ્વાન રેલ્મ હોલ્ટસની જે માન્યતા છે કે શક્તિ Page #369 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ નવી ઉત્પન્ન થતી નથી અને પુરાણી નષ્ટ થતી નથી તે માન્યતા અરાબર છે અને તે જનેને અક્ષરે અક્ષર લાગુ પડે છે. વિંઠે વહુના? શક્તિના ખજાના સૂર્ય. ૩૩૯ ઈશ્વરવાદીઓ કહે છે કે ઈશ્વર જગતને ઉત્પન્ન કરે છે અને ઈશ્વર જીવાનું પાલન કરે છે. સંહાર પણ તેજ કરે છે અર્થાત્ ઈશ્વર સ શક્તિમાન છે. વૈજ્ઞાનિકા કહે છે કે આ પૃથ્વીના બધા જીવાને જીવનની શક્તિ આપનાર સૂર્યજ છે. એ વાત નિર્વિવાદ છે કે સૂર્યની રશ્મિએથીજ રાસાયનિક પરિવર્તન થાય છે. તેની મારફ્ત ન્હાનામાં ન્હાના તરહાથી માંડી મ્હોટામાં મ્હોટા વૃક્ષ પર્યંત સ` વનસ્પતિ લીલી હરીભરી રહે છે. હરણુ સસલાં વગેરે પશુઓનું જીવન પણ એજ ઉદ્ભિજ્જ પદાર્થો પર અવલંબી રહ્યું છે. આજ સૂર્યના પ્રકાશથી વરાળ અને છે અને વરસાદ થાય છે. વરસાદના કારણથી કેટલાએ ઉદ્ભિજ્જ પદાર્થો અને હરતા ફરતા પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે, એ વાત કાઇથી અજાણી નથી. દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ તરફ મુસાફરી કરનાર કહે છે કે બન્ને ધ્રુવા ઉપર પ્રાણી વનસ્પતિ કે વૃક્ષનું નામ નિશાન નથી. તે સ્થાન જીવનશૂન્ય છે, તેનું કારણ એ કે ત્યાં સૂર્યને પ્રકાશ ઘણાજ એ છે એટલે સૂર્યની શક્તિને અભાવે તે પ્રદેશ પ્રાણી અને વનસ્પતિથી શૂન્ય છે. આંહિ ઈશ્વરવાદીઓને પુછે કે ઈશ્વર તે સર્વવ્યાપક છે. ધ્રુવપ્રદેશ ઉપર પણ તેની શક્તિ છે. તેા ત્યાં વૃક્ષ વગેરેની સૃષ્ટિ કેમ થતી નથી ? આના જવાબ તેમની પાસે નથી, જ્યારે વનાનિકાએ તેા તેને ખુલાસેા ઉપર કરી દીધા છે. સૂર્ય તાપ અને વિદ્યુત્ ધારા. જુદી જુદી એ ધાતુના સળીયા સૂર્યના તાપમાં એવી રીતે Page #370 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઈશ્વર રાખવામાં આવે કે તેમાંની એક બ્લેડ ગરમ થાય અને ખીજી ઠંડી. રહે તે તે કક્ષામાં વિદ્યુતપ્રવાહ થવા લાગે છે. આ ધાતુના યાગને “ તાપવિદ્યાત્ યુગ્મ ” (Thermo-couple) કહે છે. ,, ૩૪૦ એક વિશેષ પ્રકારને કાચ કે જેને એકીકરણ તાલ (Lenscondensing) કહે છે, તેને સૂર્યની કક્ષામાં રાખવાથી તાપ એટલે વધી શકે છે કે તેથી કાગળ, કપડાં વગેરે ચીજો મળી જાય છે. એજ સિદ્ધાંત ઉપર ઈંછનના મેયલરનું પાણી ગરમ થઇ વરાળ રૂપ અને છે. હમણાં હમણાં બર્લિનના વૈજ્ઞાનિક ડા. બ્રુને લેંગે પેાતાની પ્રયેાગશાળામાં એક એવા યંત્રની રચના કરી છે કે જેનાથી સૂર્ય - તાપ નિરંતર વિદ્યુક્તિમાં બદલાતા રહે છે. એ યંત્રની અંગભૂત પ્લેટા હજારોની સંખ્યામાં તૈયાર કરી કામે લગાડાશે તો તેથી મીલ વગેરે કારખાનાંઓ ચલાવી શકાશે. યદ્યપિ જલપ્રપાતથી પણ વિદ્યુપ્રવાહ ઉત્પન્ન થાય છે પણ એના કરતાં સૂર્યતાપથી ઉત્પન્ન થતા વિદ્યુત્પ્રવાહની વિશેષતા એ છે કે તે દરેક સ્થળે ઉત્પન્ન થઈ શકે છે. જલપ્રપાત નદી આદિજલાશયનાં સ્થાન હેાય ત્યાંજ ચાલી શકે છે. સૂર્યપ્રકાશ તા દરેક જગ્યાએ મળી શકે છે. વિશેષ કરીને ભૂમધ્ય રેખાની પાસે ઉષ્ણકટિબન્ધવાળા દેશામાં વિદ્યુત્ શક્તિ ઘણી સસ્તી પડી શકે છે. જો આ સૂની શક્તિ ગ્રહણ કરવાના પ્રયેગ સંપૂર્ણ થશે તેા કાયલા તેલ લાકડાં વગેરેની જરૂરીઆત ઘણી ઓછી થઈ જશે. ડેાકટર લૈંગની પ્લેટને ઉપયેગ આજે પણ અનેક પ્રકારે થાય છે, જેવા કે જહાજ અથવા વાયુ યાનમાં આ યંત્ર દ્વારા ભયની ચેતવણી પ્રાપ્ત કરી શકાય છે. ફાટાગ્રાફની પ્લેટ પર લાલ રંગનાં કિરણા સંગ્રહી શકાય છે. ( ગંગા વિજ્ઞાનાંક : પ્રવાહ ૪ તરંગ ૧. લેખક–શ્રીયુત રામગેપાલ સકસેના ખી. એસ. સી.) Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ સૂર્યની ગરમી, સૂર્યની ગરમી વૃક્ષ, પશુ, પક્ષી, મનુષ્ય વગેરે સર્વને જીવન આપે છે. સૂર્યની ગરમીથી જ જમીનમાં પત્થરના કેયેલા બને છે, કે જે કેલસાથી ઈજિન દ્વારા મીલો વગેરે ચાલે છે. ન્યૂટને શોધ કરી છે કે સૂર્ય અને પૃથ્વીમાં આકર્ષણશક્તિ છે. સૂર્ય પૃથ્વીને પોતાની તરફ ખેંચે છે અને પૃથ્વી સૂર્યને પિતાની તરફ ખેંચે છે. પણ સૂર્યનું વજન પૃથ્વી કરતાં ત્રણ લાખ ત્રીસ હજાર ગણું ભારી છે. તેમાં આકર્ષણ વધારે છે, તેથી પૃથ્વીથી સૂર્ય ન ખેંચાતાં સૂર્ય પૃથ્વીને પિતા તરફ ખેંચે છે. પૃથ્વીમાં પિતામાં પણ આકર્ષણ છે તેથી તે ખેંચાઈ ખેંચાઈને સૂર્યમાં મળી જતી નથી, કિન્તુ સરખા અંતર પર સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીની આકપૈણુશક્તિ કરતાં સૂર્યની આકર્ષણશકિત અઠયાવીશ ગણું વધારે છે. અર્થાત જે ચીજનું વજન પૃથ્વી ઉપર એક શેર છે તે ચીજને સૂર્ય ઉપર દેખવામાં આવે તો તેનું વજન ૨૮ શેરનું થશે. અહિ માણસનું વજન દાઢ કે બે મણનું હોય તે માણસનું વજન સૂર્ય ઉપર લેવામાં આવે તો ૪૨ મણ કે પ૬ મણનું થશે. એટલે માણસ પોતાના વજનથી જ દબાઈને ચૂરેચૂરો થઈ જશે. વાતાવરણ અને શરદી-ગરમી. સૂર્યની ગરમી હમેશાં સરખી રહે છે છતાં શીયાળામાં શરદી, ઉનાળામાં ગરમી, કેાઈ દેશમાં શરદી વધારે, કઈ દેશમાં ગરમી વધારે જણાય છે, તેનું કારણ વાયુમંડલ છે. પૃથ્વીને ફરતું ૨૦૦ માઈલ પર્યન્ત વાયુમંડળ-વાતાવરણ છે. એમાં કોઈ વખતે પાણીની બાફવરાળ વધારે હોય છે, તે સૂર્યની ગરમી પૃથ્વી ઉપર ઓછી આવે છે. કોઈ વખતે વરાળ વરસાદ રૂપે નીચે પડી જવાથી પછી લુખા વાતાવરણથી ગરમી વધારે થાય છે. કોઈ વખતે વાતાવરણમાંથી બરફ પડે છે ત્યારે શરદી વધારે થઈ જાય છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઈશ્વર ઉનાળામાં કાઈ કાઈ દેશોમાં તાપમાન ૧૧૦ થી ૧૧૫–૧૨૦ સુધી જાય છે ત્યારે ઘણાં પશુ પક્ષી મરી જાય છે. એથી વધારે થાય તે! મનુષ્ય પણ મરી જાય છે. શરદીમાં સીમલા જેવા પ્રદેશમાં ઘટી ઘટીને ૪૫-૫૦ ડિગ્રી ઉપર તાપમાન થાય છે ત્યારે ઘણી શરદી થઇ જાય છે. તેથી પણ નીચે જાય તે માણસા, પશુ-પક્ષીએ વગેરે મરી જાય છે. ઠંડા દેશમાં જન્મેલા માણસા વધારે ગરમી સહન ન કરી શકવાથી ગરમ દેશમાં રહી શકતા નથી અથવા રહે છે તે મરી જાય છે. એવી રીતે ગરમ દેશમાં જન્મેલા ઠંડા દેશમાં વધારે ઠંડી સહન કરી શકતા નથી તેથી માંદા પડે છે કે મરી પણ જાય છે. એવી રીતે જ પશુ-પક્ષીઓ માટે પણ છે. કહા, -હવે મનુષ્ય આદિ પ્રાણીઓને જીવાડવા કે મારવાની શક્તિ ઇશ્વરમાં છે કે વાતાવરણ અને સૂર્યમાં છે? ઈશ્વર શરીરરહિત અને વજનરહિત હોવાથી તેમાં ગરમી પણ નથી અને આકર્ષણુશક્તિ પણ. નથી. કદાચ એમ કહે। કે સૂર્ય અને વાતાવરણને શ્વરે જ ઉત્પન્ન કયા છે, તો જે શકિત-ગરમી આકર્ષણ વગેરે ઈશ્વરમાં પોતામાં નથી તે શક્તિ ઈશ્વરે સૂર્ય અને વાતાવરણને ક્યાંથી આપી ? ઈશ્વરમાં પણ તે ગરમી આદિ માનવામાં આવે તે તે સર્વવ્યાપક હાવાથી બધે ઠેકાણે ગરમી કે શરદી એકસરખી હાવી જોઈ એ. તેમ તેા છે નહિ. યંત્રાદિ દ્વારા જે તાપક્રમનું માપ થાય છે તેનેા અન્વય વ્યતિરેક સૂર્યની સાથે તેા પ્રત્યક્ષ છે. શ્વરની સાથે અન્વય વ્યતિરેક થતા નથી તેા પછી ઈશ્વરમાં તેની કારણતા કાઈ રીતે સિદ્ધ થતી નથી. કારણતાની યથા શાધ કરવાથી વૈજ્ઞાનિકાએ પ્રત્યક્ષ સિદ્ધ કરી બતાવ્યું. ઈશ્વરવાદીઓએ વિચારશૂન્ય કલ્પના ઉપર અંધશ્રદ્દા રાખી વાદવિવાદમાં નિરર્થક વખત ગુમાવ્યા. અસ્તુ. ‘ગત 7 શોવામિ’। (સૌ॰ ૫૦ અ॰ પ્-સારાંશ. ) ૩૪૨ Page #373 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ જલ અને વાયુની શક્તિ. વાયુથી કેટલેય સ્થળે પવનચક્કી ચાલે છે. કુવાનું પાણી ઉપર ચડાવવામાં આવે છે. વહાણ ઉપર શઢ બાંધી હવાને યેાગે ઈષ્ટ દિશામાં સમુદ્રમાં જહાજ ચલાવી શકાય છે. જલપ્રપાતથી પણ પવનચક્કી ચાલે છે. અમેરિકાના સુપ્રસિદ્ધ જલપ્રપાતથી વિજળીનાં મ્હોટાં મ્હોટાં મશીને ચલાવાય છે. નાયગરાના જલપ્રપાતમાં અનુમાનથી એંસી લાખ અશ્વબળની શક્તિ છે. દરકલાકે ૨૦ માઇલની ઝડપથી ચાલતી સે। ચારસફુટની હવામાં ૫૬૦ અશ્વમળની શક્તિ રહેલી છે. પાંચ દશ અશ્વમળનું તેલ ઈંજીન ખરીદવામાં કે ચલાવવામાં કેટલું ખર્ચ થાય છે તે સૌ કાઈ જાણે છે જ્યારે ઉપર બતાવેલ ૫૬ ૦ અશ્વમળની હવા મક્તમાં ને મતમાં જાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે હવા અને પાણીમાં શક્તિ આવે છે ક્યાંથી ? હવા કાણુ ચલાવે છે ? પાણીને પહાડા ઉપર કાણુ ચડાવે છે? ઉત્તર-સૂર્ય. સૂજ પૃથ્વીને ગરમી આપે છે. ગરમ થએલી પૃથ્વી ઉપર હવા ગરમ થાય છે. ગરમીથી હવા પાતળી થઈ ઉપર ચડે છે અને ઉપરની હવા નીચે આવે છે. આમ હલચલ થવાથી હવા આમતેમ દોડે છે અને મુસાફરી કરે છે. સૂર્યેજ સમુદ્રના પાણીને ગરમ કરી બારૂપ બનાવે છે. ખાક્ ઉપર વાયુમ`ડલમાં જઈ અમુક સમયે વરસે છે, ત્યારે પહાડા ઉપર પાણી ચડે છે અને પહાડથી ઉતરી મેાટા ધેાધમાં પ્રપાત ચાલે છે અને નદી નાળાં રૂપે વહીને સમુદ્રમાં રેત માટી કાંકરી પત્થર લઈ જઈ તેમાં પહાડેની રચના કરે છે. જ્યાં ૩૦ થી ૩૫ ઇંચ વરસાદ વરસે છે, ત્યાં પ્રતિચારસ માઇલે પાંચ કરાડ મણથી અધિક જલ સૂર્ય વરસાવે છે. જે હવા વના પ્રાણીએ શ્વાસેાશ્ર્વાસ લઈ શકે નહિ અને જે જલનું પાન કર્યાં વિના કાઈ પણ પ્રાણી જીવી શકે નહિ તે પવન અને પાણીને ઉત્પન્ન કરનાર સૂર્ય છે. સૂર્યમાં જ એ બધી શક્તિએ છે, નહિ કે ઈશ્વરમાં. (સ॰ ૫૦ અ॰ પ્–સારાંશ.) જ્ઞાનભુર, વિજયનેધિ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ સુષ્ટિવાદ અને ઈશ્વર કેલસામાં બળવાની શક્તિ. ખાણમાંથી પત્થર જેવા જે કેલસા નીકળે છે તે મૂળે પત્થર કે માટી નથી પણ લાકડાં છે. ઘણું વરસ પહેલાં વૃક્ષ કે વનસ્પતિ ભાટી નીચે દબાઈ જઈ ઘણું કાળના દબાવથી પત્થર જેવી નક્કર બની ગઈ. વૃક્ષાવસ્થામાં બળવાની શક્તિ તેને સૂર્યમાંથી મળી હતી. સૂર્યની રેશની અને ગરમીમાં વૃક્ષો કારબોન ડાઓકસાઈડથી કારબેન હવા ગ્રહણ કરે છે. કાર્બન ડાઓક્સાઈડ (Carbon Dioxide) અને કારબેનને અલગ કરવામાં શક્તિની આવશ્યકતા છે. તે શક્તિ સૂર્યના તાપમાંથી આવે છે. વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે કે વૃક્ષો સૂર્યના તાપમાંથી જેટલી શક્તિ ખેંચે છે તેટલી જ શક્તિ (ન એક રતી કમ, ન એક રતી અધિક) બળવામાં આપે છે. ઘાસલેટ તેલ અને પેટ્રોલમાં પણ એજ નિયમ લાગુ પડે છે. આ ઉપરથી જણાશે કે કેલસામાં બળવાની જે શક્તિ અત્યારે આપણે જોઈએ છીએ તે શક્તિ ખાણમાંથી નીકળ્યા પછી પ્રાપ્ત થઈ નથી પણ લાખો કે કરડે વરસ પહેલાં જ્યારે વૃક્ષરૂપે હતાં ત્યારની તેમાં સંચિત થએલી છે. તેના ઉપર હજારો કુટ માટીના થર જામી ગયા છતાં અને પત્થરરૂપ બન્યા છતાં સૂર્યની રશ્મિમાંથી મળેલી શક્તિ કાયમને કાયમ રાખી શક્યાં કે જે શક્તિ બીજા કોલસાના અવતારમાં હજારે, લાખો કે કરોડો વરસે પછી પ્રગટ કરી શક્યાં. | (સા. ૫૦ અ પસારાંશ) સૂર્યમાંથી કેટલી શક્તિ આવે છે? ગરમી માપવાના યંત્રથી માલમ પડયું છે કે વાયુમંડલની ઉપલી સપાટી ઉપર ઉભી સીધી રશ્મિ પડે છે ત્યારે પ્રતિરસ ગજ દઢ અશ્વબલની બરાબર શક્તિ આવે છે. પરંતુ વાયુમંડળની વચ્ચે થોડી ગરમી રોકાઈ જવાના કારણથી ઉત્તર ભારતવર્ષના તાપમાં લગભગ બે ચોરસ ગજ ઉપર સામાન્ય રીતે એક અશ્વબલની બરાબર Page #375 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ ૩૪૫ શક્તિ આવે છે. એ હિસાબે આખી પૃથ્વી ઉપર લગભગ ૨૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦-૨૩ નીલ અશ્વબલ બરાબર શક્તિ ઉતરે છે. આ તો આપણું પૃથ્વીની વાત કરી. સૂર્યનો તાપ તે આપણી પૃથ્વીની બહાર પણ ચારે તરફ બીજા ગ્રહ ઉપર પણ પડે છે. તે બધાનો હિસાબ કરીએ તો માલૂમ પડે છે કે સૂર્યની સપાટીમાંથી પ્રતિચેરસ ઈચે ૫૪ અશ્વબળની શક્તિ નીકળે છે. સૂર્યના પ્રત્યેક ચેરસ સેન્ટીમિટરમાંથી લગભગ ૫૦૦૦૦ મીણબત્તીની રેશની નિકળ્યા કરે છે. આ હિસાબે એક વર્ષમાં એકંદર ગરમી સૂર્યમાંથી ૧૧ ઉપર ૨૪ શૂન્ય લગાવીએ એટલા મણ પત્થરના કોલસા બાળવાને જેટલી શક્તિ જોઈએ તેટલી નિકળે છે. " શું સૂર્યની ગરમી ઘટી જશે? આવી રીતે સૂર્યની ગરમી હમેશાં નિકળતી રહે તો કાલાન્તરે ઘટી જશે ખરી ? વૈજ્ઞાનિકે કહે છે કે નહિ ઘટે, કારણકે સવા ત્રણ હજાર વર્ષની ઉમ્મરના પ્રાચીન વૃક્ષના પાછળના ભાગનો એક ફેટ લીધો છે, તેની છાલ ઉપરથી વરસની ગણત્રી કરવામાં આવી છે. એક વરસમાં એક છાલ નવી આવે છે. તેવી છાલ ગણતાં બત્રીશસો વરસનું તેનું આયુષ્ય માપવામાં આવ્યું છે. વૃક્ષની વૃદ્ધિ જેટલી આજકાલ થાય છે તેટલી જ વૃદ્ધિ સવાત્રણ હજાર વરસ ઉપર થએલી માલમ પડી છે. તે ઉપરથી નિશ્ચય થાય છે કે સવાત્રણ હજાર વરસમાં જે ગરમી પડવામાં કાંઈ ઘટાડો થયો નહિ તો હવે પછી પણ ઘટાડો નહિ થાય. (સૌ૦ ૫૦ ૫૦ પ–સારાંશ.) વાયુમંડલનો પ્રભાવ, પહાડે સૂર્યની નજીક છે અને પૃથ્વી તેથી દૂર છે. તેથી પહાડે ઉપર ગરમી વધારે પડવી જોઈએ અને પૃથ્વી ઉપર ઓછી પડવી જોઈએ. પણ થાય છે એથી ઉલટું. પૃથ્વી ઉપર ગરમી વધારે પડે છે અને પહાડો ઉપર ઠંડક રહે છે. આબુ અને સીમલાના પહાડ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ સૃષ્ટિવાદ અને ઈશ્વર ઉપર વૈશાખ મહિનામાં પણ ગરમી ન જણાતાં ઠંડી જણાય છે તેનું શું કારણ? ઉત્તર-વાયુમંડલમાં હવાનું હલનચલન. ગરમ પ્રદેશની હવા ઠંડી થાય છે ને ત્યાંથી ચાલી ઠંડા પ્રદેશમાં જાય છે, ત્યાં તે રોકાઈ જાય છે, એટલે ગરમ પ્રદેશ ઠંડા થઈ જાય છે અને ઠંડા પ્રદેશ ગરમ બની જાય છે. બીજી વાત એ છે કે પૃથ્વી દિવસે ગરમ થતી જાય છે, તે તે ગરમી વાયુમંડલમાં રહેલી બાફ કે વાદળાં વગેરેથી રોકાઈ જાય છે એટલે આય વધે છે અને વ્યય કમ થાય છે. એમ ગરમી વધતાં વધતાં વરસાદ થાય છે ત્યારે ગરમીને જવાને માર્ગ ખુલ્લો થઈ જવાથી આય કરતાં વ્યય વધી જાય છે અને વાતાવરણમાં ઠંડી પસરી જાય છે. પહાડો ઉપર ગરમી પડે છે ખરી પણ વ્યયને માર્ગ ખુલ્લે છે. રૂકાવટ એટલી બધી થતી નથી. તેથી આય કરતાં વ્યય વધી જતાં ગરમી કમ થાય છે અને ઠંડક વધારે રહે છે, કેમકે ઉપરની હવા હલકી અને સ્વચ્છ વિશેષ છે, તેથી ગરમીની આય કરતાં વ્યયમાં વધારે થતાં ઠંડી વિશેષ પ્રમાણમાં રહે છે. (સૌ૦ ૫૦ ૫૦ ૫-સારાંશ). - સૂર્યમાં ગરમી કયાંથી આવે છે? આધુનિક વિજ્ઞાનથી સાબિત થયું છે કે શક્તિ નવી ઉત્પન્ન થતી નથી અને ન વિનષ્ટ થાય છે. જ્યારે ઘાસલેટ તેલના ઈજનથી શક્તિ પેદા કરવામાં આવે છે ત્યારે તે શક્તિ નવી ઉત્પન્ન થતી નથી, કિન્તુ જે શક્તિ ઘાસલેટ તેલમાં જડરૂપે છુપી હતી તે ઈજીનની ગતિના રૂપમાં પ્રગટ થઈ. જ્યારે ઈજીનથી કોઈ કામ લેવામાં ન આવે ત્યારે તે શક્તિ નષ્ટ થતી નથી. તે વખતે તેલ પણ ખર્ચાતું નથી. જેટલા તેલનું ખર્ચ થાય તેટલા પ્રમાણમાં સાંચાકામની ગડ અને ફટ ફટ શબ્દ કરવામાં શક્તિને વ્યય થાય છે. તેમ છતાં એ રગડથી શક્તિને નાશ થતું નથી પણ રગડથી સાંચામાં ગરમી ઉત્પન્ન થાય છે. ગરમી એ શક્તિનું જ એક રૂપ છે. કેટલીક શકિત હવામાં ચાલી જાય છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ ૩૪૭ અહિ પ્રશ્ન એ થાય છે કે સૂર્યમાંથી દરરોજ આટલી બધી રોશની, ગરમી કે શક્તિ બહાર નિકળતી જાય છે તે બે ત્રણ હજાર, વરસમાં તે બધી શકિત ખલાસ થઈ જવી જોઈએ અને સૂર્યની ચમક ઘટી જવી જોઈએ; પણ તેમ થતું નથી. હજારો લાખે કરે વરસ પહેલાં જેવો સૂર્ય ચમકતો હતો તે આજ પણ ચમકે છે, અને પહેલા જેટલીજ શક્તિનો વ્યય ચાલુ છે. તો તે શકિત પૂરનાર કોણ છે ? ઈશ્વર તો નહિ હોય ? સૂર્ય કરતાં કોઈ વધારે શક્તિવાળો હોય તેના તરફથી સૂર્યને શક્તિ મળી શકે તે તે ઈશ્વર વિના બીજો કોણ હોય? ઈ. સ. ૧૮૫૪માં જર્મન વૈજ્ઞાનિક હેલ્મહોલ્ટસે (Helmholtz) બતાવ્યું છે કે “સૂર્ય પોતાના આકર્ષણથીજ દબાઈ રહ્યો છે. દબાવથી ગરમી પેદા થાય છે. ઉદાહરણ તરીકે સાઈકલના ટાયરમાં હવા ભરવામાં આવે છે ત્યારે પં૫ ગરમ થઈ જાય છે. ગરમ થવાનું એક કારણ રગડ પણ છે. પંપની અંદર હવાને વારંવાર દબાવવાથી પણ ગરમી પેદા થાય છે. એવી રીતે સૂર્યમાં પણ આકર્ષણશક્તિને કેન્દ્ર તરફ દબાવ છે. તેથી આકર્ષણશક્તિ ગરમીરૂપે પ્રગટ થતી જાય છે અને પ્રકાશ–રોશની કે ગરમી રૂપે ઉપર બતાવેલ પ્રમાણમાં બહાર નિકળતી જાય છે. લાખો કરોડ વર્ષ વીતવા છતાં તોટો પડ્યો નથી અને પડવાનો નથી, કારણકે જેટલો વ્યય થાય છે તેટલી આમદાની આકર્ષણશક્તિના દબાવથી ચાલુ છે. (સૌ૦ ૫૦ ૫૦ ૫-સારાંશ) બેલેમીટર યંત્ર અને તાપકમ. પ્રકાશ થોડા પ્રમાણમાં હોય તો તેને રંગ લાલ હોય છે, જેમ અગ્નિને. વિજળીની બત્તીમાં જેમ જેમ પ્રકાશનું પરિમાણ વધતું જશે તેમ તેમ રંગ બદલાતે જશે અને ગરમી વધારે આવતી જશે. પ્રકાશમાં વધારે ગરમી આવતાં શ્વેત પ્રકાશ બની જાય છે. લાલ, નારંગી, પીળો, લીલો, ઇત્યાદિ અનેક રંગેના મિશ્રણથી વેત રંગ બને છે. પ્રકાશમાં રંગના તારતમ્યથી પ્રકાશને તાપક્રમ માપવામાં Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સુષ્ટિવાદ અને ઈશ્વર આવે છે. આવી રીતે માપવાના યંત્રનું નામ બેલેમીટર રાખવામાં આવ્યું છે. એની પ્રથમ શોધ અમેરિકાનિવાસી એસ. પી. બેંગ્લીએ કરી છે. આ યંત્રથી પ્રકાશને ગરમીના રૂપમાં પલટાવવામાં આવે છે. પ્રકાશમાં ચાહે તેટલા રંગ હો પણ તે જે કાળી વસ્તુ ઉપર ફેંકવામાં આવે છે તે કાળો પદાર્થ પ્રકાશના સર્વ રંગેને ખેંચી લે છે અને તેમાં ગરમી પેદા થઈ જાય છે, અર્થાત પ્રકાશ ગરમીના રૂપમાં પરિવર્તન પામી જાય છે. બેમીટર યંત્રમાં પણ કાળી કરેલ પ્લેટિનમ (platinum) ધાતુનું એક ઘણું ન્હાનું પતરું લાગેલ હોય છે, તેના ઉપર પ્રકાશ પડતાં પ્લેટ ગરમ થઈ જાય છે તેથી તાપક્રમની ડિગ્રીને પત્તો લાગી જાય છે. આ પૃથ્વીની ઉપર વધારેમાં વધારે ગરમી વિજળીમાં છે. વિજળીને તાપક્રમ ત્રણ હજાર ડિગ્રી સુધી થાય છે, જ્યારે સૂર્યની સપાટી પાસે બેલોમીટર યંત્રથી તપાસતાં છ હજાર ડિગ્રી તાપક્રમ થાય છે. સૂર્યના કેન્દ્રમાં તે આથી પણ ઘણી વધારે ગરમી હશે. ઉકળતા પાણીમાં ગરમી ૧૦૦ ડિગ્રી હોય છે. એક હજાર ડિગ્રી ગરમીથી સેનું પીગળે છે. તાપક્રમના માપ ઉપરથી સૂર્યમાંથી કેટલા પ્રમાણમાં ગરમી નિકળે છે તેને હિસાબ પણ વૈજ્ઞાનિકે એ મેળવ્યો છે. આ બોમીટર યંત્ર ઉપરથી કયા દેશમાં કઈ ઋતુમાં કેટલી ગરમી કે શરદી છે તેનું ચોક્કસ પરિમાણ બતાવવામાં આવે છે. આવાં યંત્રોની મદદથી ઇશ્વરવાદીઓની શબ્દમાત્ર કલ્પના વૈજ્ઞાનિકોની પ્રત્યક્ષસિદ્ધ પુરાવાની આગળ જરા પણ ટકી શકતી નથી, એને પાઠકગણ સ્વયં વિચાર કરશે. (સૌ૦ ૫૦ ૫૦ ૫-સારાંશ.) બોલતાં ચિત્ર અને વિદ્યુચ્છકિત. સીનેમામાં જે ચિત્રો ડાં વર્ષ પહેલાં મૂગાં દેખાતાં હતાં તે આજે બોલતાં દેખાય છે. જેનોગ્રાફમાં અમુક ઠેકાણે અને કાળે બેલા Page #379 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ ૩૪૯ યેલ ધ્વનિ કાલાન્તરે હજારે ગાઉ ઉપર એ ને એ રૂપે સંભળાય છે. રેડીયેામાં વિલાયતમાં ગવાયેલું ગાયન મુંબઈ કે કલકત્તામાં એ ને એ રૂપે સંભળાય છે. લાઉડ સ્પિકરમાં એક માણસનું ધીમેથી કરેલું ભાષણ પાંચ પચીસ હજાર માણસો દૂર બેઠાં બેઠાં પણ સ્પષ્ટ સાંભળી શકે છે. બ્રોડકાસ્ટમાં હિટલર કે ચેમ્બરલેનનું ભાષણ દુનીયાને ચારે ખુણે એક વખતેજ સંભળાય છે. ટેલીફેનમાં હજારો ગાઉ દૂરથી બેલનારનો શબ્દ સાફ સાફ પાસે બોલતા હોય તેમ સંભળાય છે. એટલું જ નહિ પણ થોડા વખત પછી બોલનારનો ફોટો પણ દેખી શકાશે. આ બધા ચાલુ જમાનાના આવિષ્કારે એકજ વિદ્યુતશક્તિના પરિણામ રૂપ છે, જેને સૂર્યતાપ સાથે પણ સંબંધ છે. મૂક ચિત્રોમાંથી બાલતાં ચિત્રો. સનેમામાં દશ્ય રૂપે કામ કરનારાં મૂક ચિત્રોની ઉમર પુરાં સો વર્ષની નહિ થઈ હોય એટલામાં દર્શકોનાં મન રંજન કરવા, નાટકોની હરિફાઈ કરનારાં બોલતાં ચિત્રોનો આવિષ્કાર થયો. સામાન્ય રીતે ફેનોગ્રાફની રેકર્ડમાં અને વિશેષતઃ સીનેમામાં તેની પ્રગતિ થઈ. ગ્રામોફેનને આવિષ્કાર એડીસને કર્યો. ગ્રામેફેનમાં બોલનાર માણસના ધ્વનિની રૂકાવટ (Impedance) કરવામાં આવે છે. આ ગ્રામેનની સાથે છાયાચિત્રો યા મૂક ચિત્રોની સાથે એકકાલીનતાને સંબંધ જાય ત્યારે મૂક ચિત્રો બેલતાં થાય. એના માટે મશીનોને ઉપયોગ થવા લાગે, પણ તેથી અધિક લાભ ન મળે; કારણકે એક રેકર્ડ વધારેમાં વધારે છ સાત મિનિટ સુધી અવાજ પેદા કરી શકે અને એક ફિલ્મ ઓછામાં ઓછી ૧૫ મિનિટ સુધી ચાલે. આનું સમીકરણ કરવા માટે કેનેગ્રાફની બે રેકર્ડ એક ફિલ્મ સાથે જોડવામાં આવી, અર્થાત એક રેકર્ડ પુરી થાય કે તરતજ બીજા મશીનની બીજી રેકર્ડ જોડવામાં આવતી. તેમાં દર્શકોને આંતરાની ખબર ન પડે તેની ખૂબ સાવચેતી રાખવામાં આવતી. આથી Page #380 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર કેટલેક અંશે સમાનકાલીનતા જરૂર આવી; છતાં વૈજ્ઞાનિકાને તેથી પુરા સંતાષ ન થયે.. ધ્વનિની રૂકાવટ અને વિદ્યુતની રૂકાવટને એક નવા આવિષ્કાર થયા. આ શેાધની સહાયતાથી ધ્વનિને વિદ્યુતધારામાં પિરવત ન કરવામાં આવી. આથી ધ્વનિને પુનઃ ઉત્પન્ન કરી તેને દકાની મ્હોટી સંખ્યા સુધી પહોંચાડવાને રેડીએ તથા લાઉડ સ્પીકરની સહાયતા લેવામાં આવી. આંહિ સક્ષેપમાં એટલું કહેવું બસ થશે કે સૌથી પ્રથમ મૂલ ધ્વનિને વિદ્યુત તર ંગેામાં બદલાવી તે તર’ગાને પ્રકાશના ઉતાર ચડાવમાં પિરવર્તિત કરવામાં આવે છે. પ્રકાશના ઉતાર ચડાવ તે દસ્યની મૂક ફિલ્મની સાથે સાથે આંકત થાય છે. સીનેમા હેાલમાં એથી વિપરીત કાર્યવાહી કરવામાં આવે છે. લાઉડસ્પીકરમાં અવાજ ઉત્પન્ન કરવા માટે પ્રકાશના ઉતાર ચડાવને ક્રી વિદ્યુત્ તરંગામાં બદલાવવા પડે છે. ધ્વનિને વિજળીના તરંગામાં બદલવાનું કામ આજકાલ સાધારણ થઈ રહ્યું છે. ટેલીફાન અને બ્રોડકાસ્ટિંગ આજ સિદ્ધાન્ત પર કામે લાગે છે. ૩૫૦ માઈક્રોફાન ધ્વનિને વિદ્યુત્તર’ગના રૂપમાં બદલાવી દે છે. આ અધામાં વિના તરંગ એક પ્રકારની ઝીણી–પાતળી પતરી (Diaphragm) ઉપર આવીને કરાય છે. તેથી પતરીમાં સહક`પન ( Sympathetic Vibrations) પેદા થઈ જાય છે. પતરી ગતિ કરવા લાગી જાય છે. આ ગતિથી માઇક્રોફાનની સરકેટ (Circuit) માં વિદ્યુત્તર’ગ પેદા થાય છે. આ તરંગને આધાર પતરીની ગતિ ઉપર રહેલ છે. તેની તેજી અથવા સુસ્તીને અનુસાર તરંગ શક્તિશાળી અથવા કમજોર બને છે. ધ્વનિના સ્વરમાં પરિવર્તન થવાની સાથેજ તરંગમાં પિરવર્તન થતું જાય છે. પિરવ`નશીલ આ તરંગ થોડાંક અન્ય ઉપકરણોથી પ્રકાશના ઉતાર ચડાવમાં બદલી જાય છે. એના માટે કંઇ ઉપાયેા પ્રચલિત છે. એક પદ્ધતિમાં વિષ્ણુદ્ધારામાપક યંત્ર કામમાં આવે છે, એની સાયથી વિદ્ધારાના Page #381 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક સુષ્ટિ પરામર્શ ૩૫૧ માપને પત્તો લાગે છે. એ સમય ધારાનું માપ બતાવવા માટે ગતિ કરતી રહે છે. આ સમયને બદલે ન્હાનો સરખો કાચ–અરીસ લગાડિવામાં આવે છે. તે અરીસે પણ ગતિ કરતો રહે છેએની સહાયતાથી પ્રકાશનું કિરણ એક સ્લિટ (Slit) માં થઈને પસાર કરી શકાય છે. એ કિરણનું પરિમાણુ વિદ્યુતરંગેની શક્તિ ઉપર આધાર રાખે છે. આ સ્લિટની પાછળ એક સીનેમા ફિલ્મ ખેંચી રાખવામાં આવે છે, ત્યારે તેના ઉપર કિરણના પ્રભાવથી ક્યાંક અંધારું અને અજવાળું થતું રહે છે. એમ ફિલ્મ ઉપર પ્રકાશ અને અંધારાના રૂપમાં ધ્વનિ અંકિત થાય છે. મૂલધ્વનિના સ્વરમાં જેમ જેમ ઉતાર ચડાવ થતો જાય છે, તેમ તેમ તે ફિલ્મ ઉપર અંકિત થાય છે. આ ફિલ્મની તપાસ કરવાથી માલમ પડે છે કે ધીમા અવાજ માટે બહુ અસ્પષ્ટ રેખાઓ અંકિત થએલી હોય છે અને તેજ અવાજ માટે તેની તેજ રેખાઓ. પોઝીટીવ ફિલમમાં આથી ઉલટું હોય છે. અર્થાત તેજ અવાજ માટે અસ્પષ્ટ રેખાઓ અને ધીમા અવાજ માટે તેજ રેખાઓ આંકેલી હોય છે. આનું નામ ધારીદાર ફિલ્મ સાઉંડ ટ્રેક છે. આ ફિલ્મ ઉપર ધ્વનિની સાથે સાથે મૂક ચિત્ર પણ અંકિત થતાં જાય છે. ધ્વનિઆલેખન અને દસ્યઆલેખન, બન્ને એકજ કાલે સાથે સાથે થતાં જાય છે. આમ ધ્વનિ અને દક્ષ્ય બન્ને એક કાલે પ્રગટ થાય છે એટલે પ્રેક્ષકેને જોવા તથા સાંભળવાનો લાભ એક કાલેજ મળે છે. અર્થાત જેવાની અને સાંભળવાની ક્રિયા એક સાથે શરૂ થાય છે અને સાથે સાથે જ પૂર્ણ થાય છે. - ધ્વનિચિત્રો જ્યારે દર્શકોની સમક્ષ ઉપસ્થિત કરવામાં આવે છે, ત્યારે તેની કાર્યવાહી ઉલટી કરવામાં આવે છે. વિક્ષેપક (prjecting) મશીન દ્વારા એક પ્રકાશાવલી ફિલ્મના ધ્વનિમાર્ગ પર ફેંકવામાં આવે છે. ધ્વનિભાગ જેમ જેમ પ્રકાશમાં થઈને પસાર Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ સુષ્ટિવાદ અને ઈશ્વર થાય છે તેમ તેમ પિતા ઉપર ફેંકાયેલા સ્થાયી પ્રકાશને રોકે છે. એવી રીતે પ્રકાશમાં પાછાં તેજકંપન ઉત્પન્ન થાય છે કે જેનાં ચિત્ર લેવામાં આવ્યાં હતાં. આ કંપન તે તે વખતે વિદ્યુતકક્ષામાં થઈને જાય છે, અને ફરી વિધુત્કંપનમાં પરિવર્તિત થાય છે, આ વિઘકું. પનને વિસ્તારવામાં આવે છે, અને વિદ્યુત તારી મારફત લાઉડ સ્પીકર સુધી પહોંચાડવામાં આવે છે, જ્યાંથી તે શબ્દ બનીને નિકળે છે. ધ્વનિમાર્ગનાં ધ્વનિચિત્રોને વિઘતરંગોમાં બદલાવવા માટે તથા લાઉડ સ્પીકરના સંચાલન માટે એક વિશેષ પ્રકારનું યંત્ર કામે લગાડવામાં આવે છે. એને ફેટો-ઈલેકિટ્રક સેલ (Photo Electric Cell) કહેવામાં આવે છે. ખરી રીતે ફેટો ઈલેકિટ્રક સેલ વિદ્યધારા પ્રાપ્ત કરવાનું એક સાધન માત્ર છે. માને કે એક સેલ છે તેનાથી સંબદ્ધ અભિવર્ધક અને લાઉડ સ્પીકર છે. સેલની સામે એક હોટી ગળાકાર પ્લેટ છે. એમાં સમાનાન્તર ન્હાના ન્હાના છેદ-છિદ્ધ કરેલા છે. એ પ્રકાશ માટે બારીનું કામ કરે છે. એ પ્લેટની પાછળની બાજુએ એક વીજળીને દીવો છે. એ દીવો છિદ્રો તથા સેલનાં પ્રવેશછિદ્રોની બરાબર રહામે રાખવામાં આવે છે. પ્લેટ ઘુમાવવામાં આવે છે. જ્યારે પ્લેટનાં છિદ્ર, દીવો તથા સેલનાં પ્રવેશછિદ્ર, ત્રણે એકજ સિધી રેખામાં આવે છે ત્યારે સેલની વિઘુદ્ધારામાં પરિવર્તન થઈ જાય છે અને તે પરિવર્તન લાઉડ સ્પીકરના શબ્દદ્વારા પ્રગટ થાય છે. પરંતુ જ્યારે દીવો અને સેલની વચમાં પ્લેટનો છિદ્ર વિનાને ભાગ આવી જાય છે ત્યારે સેલની વિવુધારામાં કાંઈ પરિવર્તન થતું નથી, તેથી લાઉડ સ્પીકર શાંત રહે છે. અગર પ્લેટને વેગથી ઘુમાવવામાં આવે તે શબ્દ ખૂબ જોરથી સંભળાય છે અને ધીમેથી. ઘુમાવાય તે અવાજ પણ ધીમો સાંભળવામાં આવે. અગર પ્લેટ અને સેલની વચમાં કાર્ડબોર્ડને એક ટુકડો રાખવામાં આવે તે. અવાજ એકદમ બંધ થઈ જાય. સેલની અંદર જવાવાળી વિદ્યધારાને Page #383 -------------------------------------------------------------------------- ________________ વૈજ્ઞાનિક સુષ્ટિ પરામર્શ ૩૫૩ રોકી દેવાથી પણ એજ હાલત થાય છે. સેલદ્વારા શબ્દ ઉત્પન્ન કરાવવા સારૂ હાઈ વોલ્ટેજ (High Voltage). ની વિશુદ્ધારા તથા પ્રકાશ એ બન્નેની આવશ્યકતા છે. (ગંગા વિજ્ઞાનાંકઃ પ્રવાહ ૪, તરંગ ૧. લેખક-શ્યામનારાયણ કપૂર બી. એસ. સી.) આ સમાલોચના, ઉપરની પ્રક્રિયામાં પ્રકાશના કિરણની અને વિજળીની કેટલી શાક્ત છે અને તેનાથી કેવાં કેવાં અજાયબીભર્યા કાર્યો થાય છે તે આપણે જોયું. જૈન દૃષ્ટિએ ધ્વનિ એ શબ્દ છે અને શબ્દ પુદ્દગલરૂપ છે. પ્રકાશનું કિરણ પણ પુગલરૂપ છે. પૂરણ ગલન સ્વભાવ એ યુગલનું લક્ષણ છે. ધ્વનિનું વિધુધારા રૂપે બનવું અને પ્રકાશના કિરણની સાથે મળી મૂક ચિત્રને બોલતું બનાવવું; પ્રકાશની મદદથી ધીમા અવાજને તેજ બનાવો યા તેજ અવાજને સ્થલ રૂપ આપવું; ધ્વનિ અને પ્રકાશને ગતિમાં મુકાવું અને રેકર્ડ કે ફિલ્મ ઉપર રોકાવું–ગતિપ્રતિષ્ઠભ થઃ આ બધી પુદ્ગલની લીલા છે. પ્રકાશ યા વિજળીની શક્તિનું માહામ્ય છે. આમાં ઈશ્વરને જરા પણ હાથ નથી. ઈશ્વરનો હાથ હોત તો ઈશ્વર પિતાના ભકતને જ હાથે ફોનાગ્રાફ, લાઉડ સ્પીકર, ટેલીફેન, બ્રોડકાસ્ટ, વગેરે નવી નવી શોધો કરાવત; અથવાતો મનુષ્યને ઉત્પન્ન કરવાની સાથે જ પિતાની આ શક્તિને થોડે ઘણે અંશે પરિચય કરાવત. લાખ કરોડ વર્ષ સુધી જનતાને અજ્ઞાન રાખી ઈશ્વરને પણ ન માનનારા અભકતને હાથે તેને યશ કેમ અપાવ્યો? અપાવે શું ? આ તે ભૌતિક શાકત છે. ઈશ્વરની પાસે તે આત્મિક શક્તિ છે, જે ભૌતિક શક્તિ કરતાં કંઇગુણી અધિક છે. એ શક્તિનું ફલ સંસાર કે કર્મના બંધનથી આત્માને મુક્ત કરે ત્યાં પરમ આનંદના પદની પ્રાપ્તિ કરવી. તે ફળ ઈશ્વરના ભકતને મલ્યું છે અને મલશે. ભૌતિક શક્તિનું પરિ ૨૩ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ સુષ્ટિવાદ અને ઈશ્વર ણામ ભોગવિલાસ અને બીજાને સંહાર કરવામાં પણ આવે છે. વર્તમાન યુદ્ધમાં વાયુયાનમાં બેસી નિરપરાધી પ્રાણીઓ ઉપર બેબ ફેંકવા કે ઝેરી ગેસ ફેલાવી મનુષ્યોને સંહાર કરવો એ ઉપયોગ ભૌતિક શકિતને છે. ગમે તે હે પણ આપણે તે આંહિ એ સમજવાનું છે કે પ્રકાશ, વિજળી, વરાળ અને શબ્દ એ બધા જડ હેવા છતાં તેમાં કેટલી શક્તિ રહેલી છે. એવી અને એથી પણ અધિક શક્તિ જડભૂત કર્મ પુદગલમાં રહેલી છે. તે પુદગલે ઇશ્વરી પ્રેરણું વિના પણ સ્વતઃસિદ્ધ અનેક પ્રકારની શક્તિ ધરાવે છે. એ કર્મ પુગલો જીવાત્માથી ગૃહિત થયા પછી જીવાત્માને પિતાની વિવિધ શક્તિ બતાવે છે; જેમ કે જીવને સુગતિમાં કે દુર્ગતિમાં લઈ જ, સુખી કે દુઃખી બનાવો, રાજામાંથી રાંક અને રાંકમાંથી રાજા બનાવ, સ્ત્રીમાંથી પુરૂષ અને પુરૂષમાંથી સ્ત્રી બનાવવી, નિર્ધનને ધનવાન અને ધનવાનને નિર્ધન બનાવ, એ સર્વ કર્મ પુદગલની લીલા છે. એ ભૌતિક શક્તિનું પરિણામ છે. એ લીલા આજકાલની નહિ પણ અનાદિ અનંત કાલથી ચાલી આવી છે અને ચાલશે. અહિં વહુના? જૈન જગત – લોકવાદ. સૃષ્ટિ, પ્રલય અને સ્થિતિ. " तत्तं ते ण वियाणंति ण विणासी कयाइवि" | (સૂચ૦ ૧ રૂ. ૧) નવમી ગાથાના ત્રીજા પદના વિવરણમાં ભિન્ન ભિન્ન ધર્મના પૂર્વ પક્ષે અને દાર્શનિક ઉત્તર પક્ષના ઉહાપોહથી નિર્ણય એ નિકળે છે કે “ વિષ યાવિ” “ર વિનાશ વિ”િ Page #385 -------------------------------------------------------------------------- ________________ જેન જગત્ – લેકવાદ ૩૫૫ અર્થાત કોઈ પણ કાલે આ જગતનો સર્વથા વિનાશ થયો નથી, થતો નથી, અને થશે નહિ. પિંગલ નિયંઠાએ ખંધક સંન્યાસીને પુછેલા પ્રશ્નો પૈકી પહેલા પ્રશ્નને ખુલાસો કરતાં મહાવીર સ્વામી કહે છે કે __“कालओ णं लोए ण कयावि न आसी, न कयावि न भवति, न कयावि न भविस्सति, भर्विसु य भवति य भविस्सइ य धुवे णियए सासते अक्खए अव्यए अवछिप णिच्चे णत्थि पुण से अन्ते ॥ (भग० २।१। सू० ९१ ) અર્થ—અહો અંધકજી! કાલ આશ્રી આ લોક ભૂતકાળમાં કોઈ વખતે ન હતો એમ નથી. વર્તમાનમાં મોજુદ નથી એમ પણ નથી. ભવિષ્યમાં કોઈ કાળે નહિ હોય એમ પણ નથી. ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં હશે. લેક ધ્રુવ છે, નિયત–એક સ્વરૂપ છે, શાશ્વત–પ્રતિક્ષણ વર્તમાન છે, અક્ષય-અવિનાશી છે, અવ્યય-વ્યય-હાનિરહિત છે. અવસ્થિત–પર્યાય અનંત હોવાથી કોઈ ને કોઈ પર્યાયમાં વિદ્યમાન છે. નિત્ય છે–કાલની અપેક્ષાએ તેને અંત આવતો નથી. લોકનું સ્વરૂપ. धृतः कृतो न केनापि, स्वयं सिद्धो निराश्रयः । निरालम्बः शाश्वतश्च, विहायसि परं स्थितः ॥ . उत्पत्तिविलयध्रौव्य-गुणषद्रव्यपूरितः । मौलिस्थसिद्धमुदितो, नृत्यायेवाततक्रमः ॥ | ( go ૨૨–૧૭) અર્થ-આ લોક કેઈથી ધારણ કરાયેલ નથી તેમ કઈ એ બનાવેલ નથી. પિતાના સ્વરૂપથી જ સિદ્ધ છે. એને ઠેરવા માટે કોઈ મૂર્ત આશ્રયની જરૂર નથી તેમ આલંબનની પણ જરૂર નથી. તે શાશ્વત છે. આકાશમાં અવગાહીને રહેલ છે. ઉત્પત્તિ, વિનાશ અને ધ્રૌવ્ય Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ સૃષ્ટિવાદ અને ઈશ્વર છે ગુણ જેનો એવા ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોથી પૂરેલ-ભરેલ છે, અર્થાત છ દ્રવ્યના સમુદાય રૂપ છે. લોકને એક પુરૂષરૂપે કલ્પીએ તે મુગટને સ્થાને રહેલ સિદ્ધ ભગવાનને આનંદથી આનંદિત થયેલ નૃત્યને માટે જાણે પગ પસારેલ હાયની તેમ નાચતા પુરૂષને આકારે આ લોક છે. તદુર્મુ किमयं भंते लोएत्ति पवुञ्चइ गोयमा! पंचत्थिकाया एस णं एवतिए लोपत्ति पवुच्चइ। तंजहा-धम्मत्थिकाए अहम्मत्थिकाए जाव पोग्गलत्थिकाए । . (મજ રૂ. ૪ સૂ૦ ૨૮૨) અર્થ–ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પુછે છે કે હે ભત! આ લોક એ શું વસ્તુ કહેવાય છે? મહાગતમ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય, એ પાંચ અસ્તિકાયને સમૂહ-એજ લોક કહેવાય છે. અસ્તિકાયનું સ્વરૂપ. અસ્તિ એટલે પ્રદેશ, કાય એટલે સમૂહ; પરસ્પર સંમિલિત પ્રદેશને સમૂહ તે અસ્તિકાય. પરસ્પર સંમિલિત પ્રદેશવાળા પાંચ પદાર્થ છેઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, અને પુલાસ્તિકાય. એ પાંચે પદાર્થોનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે. [શ્રી ગૌતમ મહાવીર પ્રશ્નોત્તર ] ગૌતમ—હે પ્રભો ! ધર્માસ્તિકાય છની કઈ કઈ પ્રવૃત્તિમાં હેત બને છે? શ્રી મહાવીર– હે ગૌતમ ! જીવોનું આવવું, જવું, બેલવું, આંખને પલકારો માર, મનને વ્યાપાર, વચનને વ્યાપાર અને કાયાને વ્યાપાર, ઇત્યાદિ-પ્રકારના જે જે ચલિત ભાવો છે તે બધા ધર્મોસ્તિકાયનું નિમિત્ત પામીને પ્રવર્તે છે, કેમકે ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિ છે. ગતિવાળા પદાર્થો બે છે, જીવ અને પુદ્ગલ. એ બેની ગતિક્રિયામાં સહાયતા આપનાર ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ - - જૈન જગત્ – લોકવાદ ૩૫૭ ગૌતમ–ભંતે ! અધર્માસ્તિકાય જીવોની કઈ કઈ પ્રવૃત્તિમાં હેતુ બને છે? - શ્રી મહાવીર–ગૌતમ! જીવોનું ઉભા રહેવું, બેસવું, લેટવું, સુવું, મનને એકાગ્ર કરવું ઇત્યાદિ પ્રકારના જે સ્થિર ભાવ છે તે બધા અધર્માસ્તિકાયના નિમિત્તથી સ્થિર બને છે, કેમકે સ્થિતિ લક્ષણ અધર્માસ્તિકાયનું છે. અર્થાત પદાર્થોને સ્થિર કરવામાં સહાયતા આપનાર અધર્માસ્તિકાય છે. ગાતમ–ભંતે ! આકાશાસ્તિકાય જીવોની કે અજીવોની કઈ કઈ પ્રવૃત્તિમાં નિમિત્ત બને છે? - શ્રીમહાવીર–ગૌતમ! આકાશાસ્તિકાય જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્યને વાસણની માફક આધાર બને છે, બધી વસ્તુઓને રહેવા માટે કે ઠેરવા માટે અવકાશ આપે છે. એક દ્રવ્ય હોય ત્યાં બીજા દ્રવ્યને પણ અવકાશ આપી ઠેરાવે છે. જ્યાં એક દ્રવ્ય માય ત્યાં સે, હજાર, લાખ, કરેડ કે હજાર કરોડ વસ્તુઓ પણ માઈ જાય છે. રબરની થેલી માફક ઘણી વસ્તુઓને સમાવી દે છે, કેમકે અવગાહના–અવકાશ આપવો એ આકાશાસ્તિકાયનું લક્ષણ છે. ગૌતમ–ભંતે ! જીવાસ્તિકાય જીવોની કઈ કઈ પ્રવૃત્તિમાં હેતુ બને છે? શ્રીમહાઇ–ગૌતમ ! જીવાસ્તિકાય જીવને અનંત મતિજ્ઞાનના પર્ય, અનંત શ્રુતજ્ઞાનના પર્યવો, અનંત અવધિજ્ઞાનના પર્ય, અનંત મન:પર્યવજ્ઞાનના પર્યવો અને અનંત કેવલજ્ઞાનના પર્યવોને ઉપયોગ લગાડવામાં નિમિત્ત બને છે કેમકે ઉપયોગ લગાડવો એ જીવનું લક્ષણ છે. ગૌતમભંતે ! પુદ્ગલાસ્તિકાય છની કઈ કઈ પ્રવૃત્તિમાં કારણ બને છે. શ્રીમહા –ગૌતમ! પુદ્ગલાસ્તિકાય જીવોને ઉદારિક આદિ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ સુષ્ટિવાદ અને ઇશ્વર પાંચ શરીર, શ્રોત્રેન્દ્રિય આદિ પાંચ ઈંદ્રિયો, મનયેાગ, વચનયોગ, કાયયેાગ, શ્વાસેાફ્સ આદિ માટે જોઈતા પુદ્ગલેને ગ્રહણ કરવામાં નિમિત્ત બને છે. અર્થાત્ ઉકત પુદ્ગલા જીવથી ગ્રાહ્ય બને છે. ગ્રાહ્ય અનવું એ પુદ્ગલનું લક્ષણ છે. (મગ૦૨૨-૨ | ૬૦ ૪૮) અસ્તિકાયના ભેદ અને તેનું વિશેષ સ્વરૂપ. ગૌતમ—ભંતે ! ધર્માસ્તિકાયમાં વ, ગંધ, રસ અને સ્પ કેટલા છે? શ્રી મહા॰-ગૌતમ ! ધર્માસ્તિકાય વર્ણ, ગંધ, રસ અને સ્પરહિત પદા છે. તે અરૂપી અજીવ છે, શાશ્વત છે, હંમેશાં અવસ્થિત છે, લાકનાં છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય છે. સક્ષેપથી તેના પાંચ પ્રકાર છે. (૧) દ્રવ્યથી ધર્માં૦ (૨) ક્ષેત્રથી ધર્માં૦ (૩) કાલથી ધર્માં૦ (૪) ભાવથી ધર્માં૰ અને (૫) ગુણથી ધર્માસ્તિકાય. દ્રવ્ય આશ્રી ધર્માસ્તિકાયનું સ્વરૂપ ચિંતવીએ તેા ધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય છે. ક્ષેત્રથી .... સમસ્ત લેાકમાં ધર્માસ્તિકાય વ્યાપ્ત છે એટલે લેાકપ્રમાણથી પરિમિત છે. કાલથી અનાદિ અનંત છેઃ ભૂતકાલમાં હતા, વર્તમાન માં છે. અને ભવિષ્યમાં હશે. નથી કદિ ઉત્પન્ન થયેા અને ન કદાપિ વિનાશ પામશે. ધ્રુવ અને નિત્ય છે. ભાવથી વણુ, ગંધ, રસ અને સ્પર્શી વિનાના છે. ગુણથી ગતિ કરવામાં સહાયતા દેવાના ગુણવાળા છે. ગૌતમ—ભ તે ! અધર્માસ્તિકાયમાં કેટલા વણુ, ગંધ, રસ અને સ્પર્શે છે ? શ્રી મહા॰—ગતમ ! ધર્માસ્તિકાયની પેકેજ અધર્માસ્તિકાયનું વિવરણ કરવું. ફેર માત્ર એટલેાજ કે ગુણથી અધર્માસ્તિકાય પદાર્થીની સ્થિતિમાં સહાયતા આપવાના ગુણવાળા છે. ગૌતમ—ભ'તે ! આકાશાસ્તિકાયમાં વર્ણાદિ કેટલા ? શ્રીમહા॰—ગૌતમ ! આકાશાસ્તિકાય ધર્માસ્તિકાયની માફ્ક સમજવા. ફેર માત્ર એટલા છે કે ક્ષેત્ર આશ્રી આકાશાસ્તિકાય લોક માત્ર Page #389 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત - લોકવાદ ૩પ૯ નહિ પણ લેક અલક-બન્નેમાં વ્યાપક છે. ગુણથી વસ્તુઓને અવકાશ આપવાના ગુણવાળો છે. આ બે વિશેષતા છે. ગૌતમ–ભંતે! જીવાસ્તિકાયમાં વદિ કેટલા છે? શ્રીમહાઇ–ગૌતમ! જીવાસ્તિકાય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિનાને છે. દ્રવ્યથી છવાસ્તિકાયમાં અનંત જીવ દ્રવ્ય છે. ક્ષેત્રથી સમસ્ત લોકવ્યાપક, કાલથી અનાદિ અનંત ધ્રુવ શાશ્વત, ભાવથી વર્ણાદિ રહિત અરૂપી અમૂર્ત અને ગુણથી ઉપયોગ–ચેતન્ય ગુણવાળો છે. ગૌતમ–ભંતે ! પુદ્ગલાસ્તિકાયમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે? શ્રીમહા –ગતમ! પુદ્ગલાસ્તિકાયમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ છે. રૂપી અજીવ છે. શાશ્વત અને અવસ્થિત છે. લેકના છ દ્રવ્યોનું એક દ્રવ્ય છે. સંક્ષેપથી તેના પાંચ ભેદ-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી અને ગુણથી. દ્રવ્યઆશ્રી પુદ્ગલાસ્તિકાયમાં અનંત દ્રવ્ય છે. ક્ષેત્રથી સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. કાલથી અનાદિ અનંત ધ્રુવ નિત્ય શાશ્વત છે. ભાવઆશ્રી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સહિત મૂર્ત છે. ગુણથી જીવથી શરીરાદિ રૂપે ગ્રાહ્ય વા ભાગ્ય છે. (અ. ૨–૨૦. સૂ૦ ૨૨૮) છઠું કાલદ્રવ્ય, યદ્યપિ અસ્તિકાય દ્રવ્યની સંખ્યા પાંચનીજ બતાવી છે, તથાપિ લોપ્રકાશના બારમા સને ૬૭ મા કમાં “હુક્રપિત્ત એ વાકયથી દ્રવ્યની સંખ્યા છની દર્શાવી છે. તેના સમર્થનમાં ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે કે – कालः षष्ठे पृथगद्रव्य-मागमेपि निरूपितम् । कालामावि व तानि स्युः, सिद्धान्तोक्तानि षट् कथम् ।। (જો હવે ૨૮–૧૯) અર્થ–આગમાં પણ કાલ નામનું છઠું દ્રવ્ય જશુવ્યું છે. જે કાલેને છઠું દ્રવ્ય ન માનીએ તો સિદ્ધાન્તમાં કહેલ છ દ્રવ્ય શી Page #390 -------------------------------------------------------------------------- ________________ ३६० સૃષ્ટિવાદ અને ઈશ્વર રીતે પૂર્ણ થાય ? તથા ગ્રામઃ “શફvi મતે વિવા? ગોયમાં छ दव्वा प० तं० धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए, पुग्गलत्थिकाए, अद्धासमए य" કાલનું મુખ્ય લક્ષણ વતની છે. કાલ સર્વ પદાર્થો ઉપર વર્તે છે. દરેક દ્રવ્યમાં સમયે સમયે જે ઉત્પાદ અને વ્યય થાય છે તેનું નિમિત્ત કારણ કાલ છે. નવાનાં જુનાં અને જુનાનાં નવાં કાલથી થાય છે. ઋતુમાં પરિવર્તન કરનાર કાલ છે. તદુ द्रव्यस्य परमाण्वादेर्या तद्रपतया स्थितिः। नव जीर्णतया वा सा, वर्तना परिकीर्तिता ॥ (ત્રો ૦ ૪૦ ૨૮–૧૮) અર્થ–પરમાણુ આદિ દ્રવ્યની પરમાણુ આરિરૂપે સ્થિતિ થવી યા નવીન પદાર્થને જીણું બનાવો અને જીર્ણને નવીન બનાવવો તે વર્તાના કહેલ છે. તે વર્તન કાલને ગુણ છે, એટલે કાલાશ્રિત છે. કાલનું સ્વરૂપ અને પ્રકારે. કાલ દ્રવ્ય, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે. અરૂપી અમૂર્ત દ્રવ્ય છે. સંક્ષેપથી તેના પાંચ પ્રકાર છેઃ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી અને ગુણથી. દ્રવ્યથી કાલ નામે એક દ્રવ્ય છે. ક્ષેત્રથી વ્યવહારકાલ અઢી દ્વીપ પ્રમાણે અને વર્તનાલક્ષણ નિશ્ચય કાલ લેકવ્યાપી છે. કાલથી અનાદિ અનંત-ધ્રુવ શાશ્વત દ્રવ્ય છે. ભાવથી અરૂપી, અમૂર્ત. ગુણથી વર્તના–પરિવર્તન ગુણવાળો છે. કાલ અસ્તિકાય કેમ નહિ? धर्माधर्माभ्रजीवाख्याः, पुद्गलेन समन्विताः। पञ्चामी अस्तिकायाः स्युः, प्रदेशप्रकरात्मकाः॥ अनागतस्यानुत्पत्ते-रुत्पन्नस्य च नाशतः । प्रदेशप्रचयाभावात् , काले नैवास्तिकायता ॥ ( us a૦ ૨ા ૨૨-૨૩) Page #391 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત – લેાકવાદ ૩૬૧ અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ પાંચ અસ્તિકાય એટલા માટે છે કે તે પ્રદેશ ( નિર્વિભાજ્ય અંશ) સમૂહ રૂપ છે. કાલમાં અસ્તિકાયતા નથી કારણકે અનાગત કાલની—ભવિષ્યકાલની ઉત્પત્તિ થઈ નથી અને ઉત્પન્ન થયેલ ભૂતકાલને નાશ થઈ ગયા. એટલે ક્ષણ ક્ષણને સંચય થઈ શકતા નથી. પ્રદેશ સમૂહના અભાવથી કાલ અસ્તિકાય રૂપ નથી એ તાત્પ છે. विना जीवेन पश्चामी, अजीवाः कथिताः श्रुते । पुद्गलेन विना चामी, जिनैरुक्ता अरूपिणः ॥ (ૌ પ્ર૦ ૬૦૨। શ્છ) અ—જીવ વિના આાકીનાં પાંચ દ્રવ્ય શાસ્ત્રમાં અજીવ કહ્યાં છે. અને પુદ્ગલ વિના બાકીનાં પાંચ દ્રવ્ય અરૂપી દર્શાવ્યાં છે. દ્રવ્યલક્ષણ. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત જે સત્ તે દ્રવ્ય. તહુમૂ– उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ॥ ( त० सू० अ०५-२९ ) અ—ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતાયુક્ત જે સત્ સદ્ભૂત વસ્તુ તે દ્રવ્ય કહેવાય છે. ઘટપટાદિકમાં એક નવા પર્યાયની ઉત્પત્તિ થાય છે, બીજા જીના પર્યાંયને નાશ થાય છે અને માટી કે તંતુ આદિ અંશની સ્થિરતા છે અને તે સત્પન્ના છે, માટે લક્ષણુસમન્વય થઇ જાય છે. સસલાના શીંગડા કે આકાશકુસુમાદિક અસદ્ભુત છે; તેમાં સણું નથી માટે તેમાં લક્ષણસમન્વય થતા નથી, એટલે લક્ષણમાં અતિવ્યાપ્તિ આવતી નથી. દ્રવ્ય માત્ર ગુણુપર્યંયાત્મક છે. પર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિ વિનાશ અને દ્રવ્યની અપેક્ષાએ ધ્રૌવ્ય અંશ છે. પદાથ માત્રમાં લક્ષણને સદ્ભાવ હાવાથી અવ્યાપ્તિ દાખ પણ નથી. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દોષથી રહિત હાવાથી ઉત લક્ષણ સલ્લક્ષણ છે. ઉત્પત્તિ અને વિનાશ જ્યાં હાય Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર ત્યાં ધ્રૌવ્ય શી રીતે રહી શકે, કેમકે પરસ્પર વિરૂદ્ધ છે, એ શંકા કરવાની નથી. પરસ્પર વિરૂદ્ધ ધર્મો પણ અપેક્ષાભેદથી રહી શકે છે. જેમ પિતૃત્વ અને પુત્રત્વ એ બે પરસ્પર વિરૂદ્ધ ધર્મો એક પુરૂષમાં રહી જાય છે. પોતાના પુત્રની અપેક્ષાએ તે પિતા છે અને પિતાના પિતાની અપેક્ષાએ તે પુત્ર છે. કોઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું નથી. અને કઈ પણ પર્યાય દ્રવ્ય વિનાને નથી. પર્યાયનો આધાર દ્રવ્ય છે અને દ્રવ્યને આશ્રિત પર્યાય છે. ખરી રીતે તે દ્રવ્ય અને પર્યાય તાદાસ્યભાવ છે. ગુખપતિમ ચ. દ્રવ્યને સહચારી ગુણ છે અને સમભાવી પર્યાય છે. ગુણ સ્થિર અંશ છે, ધ્રુવ સ્વરૂપ છે અને પર્યાય ચલ અર્થાત ઉત્પત્તિવિનાશશાલી છે. દરેક દ્રવ્યનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર અંગ છે. સ્કંધક સંન્યાસી સન્મુખ મહાવીર પ્રભુએ લેકનું સ્વરૂપ પણ ચાર પ્રકારે બતાવ્યું, તે આ પ્રમાણે एवं खलु मए खंदया! चउन्विहे लोए पण्णत्ते तंजहा હમ ચત્તો ત્રિો મારગમવા f સ્ટોપ अणंता वण्णपजवा गंध० रस० फासपजवा अणता सँठाणपजवा अणंता गुरुलहुयपजवा अणंता अगुरुलहुयपजवा ॥ (માઇ ૨-૨ સૂ૦૧૨) અર્થ–શ્રી મહાવીર પ્રભુ કહે છે–હે બંધક! આ લોક મેં ચાર પ્રકારે જણાવ્યું છે. દ્રવ્યઆશ્રી દ્રવ્યલોક, ક્ષેત્ર આશ્રી ક્ષેત્રલોક, કાલઆશ્રી કાલલોક અને ભાવથી ભાવક...ભાવઆશ્રી લોકમાં અનંતા વર્ણપર્યાવ, અનંતા ગંધપર્યવ, અનંતા રસપર્યવ, અનંતા. સ્પર્શ પર્યવ, અનંતા સંડાણપર્યવ, અનંતા ગુરૂલઘુપર્યવ અને અનંતા અગુરુલઘુપર્યવ છે. લોકમાં રૂપી દ્રવ્ય માત્ર પુદ્ગલ છે તેની અપેક્ષાએ તે વણ, ગંધ, રસ, ફરસ, અને ગુરૂલઘુ પર્યવ છે. ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય અરૂપી છે. તે આશ્રી અને પરમાથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ આશ્રી અગુરુલઘુ ર્યવ છે. અગુરુલઘુ Page #393 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત્ - લોકવાદ ૩૬૩ ગુણ પરિવર્તનશીલ છે. કાલના નિમિત્તથી સમયે સમયે પોતે પરિવર્તન પામે છે અને ધર્માસ્તિકાયાદિક અરૂપી અને નિત્યદ્રવ્યોમાં પણું સમયે સમયે પર્યાને ઉત્પન્ન કરે છે અને નષ્ટ કરે છે. અર્થાત્ પહેલા પર્યાયનો વિગમ કરે છે અને નવા પર્યાયને ઉત્પન્ન કરે છે. એથી ધર્મીસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ નિષ્ક્રિય દ્રવ્યમાં પણું પ્રતિક્ષણ ઉત્પાદ વિનાશ થયા કરે છે. પાણીનો સ્થિર સ્વભાવ છતાં પવનના યોગથી સમુદ્રમાં જેમ તરંગે ઉત્પન્ન થાય છે અને લય પામે છે તેવી રીતે ઉકત નિત્ય દ્રવ્યમાં કાલના નિમિત્તથી અગુરૂ ગુણને લઈને પર્યાયે ઉત્પન્ન થાય છે અને લય પામે છે. છતાં સમુદ્રના જલની માફક દ્રવ્યઅંશ તો કૂવ-નિશ્ચલ અને સ્થિર છે. આ પર્યાયે બે પ્રકારના છે. સ્વાભાવિક અને વૈભાવિક. ધર્મ, અધમ, આકાશ, પરમાણુ, કાલ અને સિદ્ધ ભગવાનમાં સ્વાભાવિક અગુરૂ લઘુ પર્યાય છે, જ્યારે અનંતપ્રદેશી પુદ્ગલ, કર્મસહિત જીવમાં વૈભાવિક પર્યાય છે. સ્વાભાવિક શુદ્ધ છે અને વૈભાવિક અશુદ્ધ છે. તે પર્યાય વળી બે પ્રકારના છેઃ સ્વનિમિત્તક અને પરનિમિત્તક. ધર્માસ્તિકાયમાં અગુરુલઘુ ગુણ નિમિત્તક જે પરિવર્તન થાય છે તે સ્વનિમિત્તક અને ગતિગુણવાળા છવ તથા પુદ્ગલના વેગથી ગમન સહાયતાદાનથી જે પયા ઉત્પન્ન થાય છે તે પરનિમિત્તક પર્યાય છે. એવી રીતે અધર્માસ્તિકાયાદિકમાં પણ સમજવું. આવી રીતે પર્યાયના ઉત્પાદવિનાશથી દ્રવ્ય લક્ષણની ઉપપત્તિ થાય છે, અને અર્થક્રિયાકારિત્વરૂપે પદાર્થપણું ઉત્પન્ન થાય છે. અન્યથા આકાશકુસુમની પેઠે અસપણું થઈ જશે. યમસ્તિકાયાદિ અને લોકાકાશ, ઉકત છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય તે આધેય છે અને દ્રવ્ય આકાશ આધારભૂત છે. આધેય દ્રવ્ય લોકપરિમિત છે જ્યારે આધાર (આકાશ) દ્રવ્ય અપરિમિત, અપરિચ્છિન્ન, સર્વવ્યાપક છે. આધારભૂત આકાશે Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ સૃષ્ટિવાદ અને ઇશ્વર દ્રવ્યમાંથી પાંચ આધેય દ્રવ્ય કાઢી લઈ એ તો કેવળ આકાશે આકાશ રહી જશે અને તે આકાશમાં લેાક કે અલેાકના ભેદ નહિ રહે. વેદાંતીએના પરમ બ્રહ્મની પેઠે કેવળ એકલું આકાશ અનન્ત, અપરિમિત, નિરવધિ, નિ:સીમ રહેશે. પરમબ્રહ્મને માયાની ઉપાધિ લાગવાથી જેમ પરમબ્રહ્મ માયાસહિત અને માયારહિત એમ વિભક્ત થાય છે તેમ પરમ આકાશની વચ્ચે ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય હમેશાં અવસ્થિત રહેવાથી આકાશના એ ભાગ લેાકાકાશ અને અલેકાકાશ અનાદિકાળથી શાશ્વત સિદ્ધ છે. વેદાંતીની માયા ત બ્રહ્મમાં લય પામે છે અને પ્રગટ થાય છે, તેમ પાંચ દ્રવ્ય આકાશમાં લય પામતા નથી કિન્તુ હમેશાં છે, છે અને છે. પાંચ દ્રવ્યસહિત આકાશ તે ઢાકાકાશ અને પાંચ દ્રવ્યરહિત કૈવલ આકાશ તે અલેાકાકાશ. તલુન “ ધમ્મસ્થાપ નું મંતે કે મહારુપ પાસે ? ગોયમાં ! लोए लोयमेत्ते लोयप्पमाणे लोयफुडे लोयं चेव फुसित्ता णं fegr एवं अहम्मत्थिकाए, लोयागासे, जीवत्थिकाए, पंचवि एक्काभिलावा || (મ-૦૨-૨૦। ૬૦ ૨૨૨) અ——ગૌતમ–ભંતે ! ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય કેટલું મ્હોટું છે? શ્રીમહા—ગૌતમ ! ધર્માસ્તિકાય લાકમાં વર્તે છે, લેાકપરિમિત છે, લેાકના જેટલા અસ`ખ્યાત પ્રદેશ છે, તેટલાજ અસંખ્યાત પ્રદેશ ધર્માસ્તિકાયના પણ છે. લેાક પેાતાના સર્વ પ્રદેશેાએ કરી ધર્માંસ્તિકાયના સર્વ પ્રદેશેશને ફરસે છે અને ધર્માસ્તિકાય પણ લેાકના સ` પ્રદેશાને ક્રસીને રહે છે. એવીજ રીતે અધર્માસ્તિકાય, ક્ષેાકાકાશ, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય, એ પાંચેને એકજ આલાવા સમજવા. અર્થાત-છએ દ્રવ્ય લેાકપરિમિત હાવાથી લેાકાકાશ જેટલાં મ્હોટાં છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત્ - લેકવાદ ૩૬૫ લોકાકાશની હોટાઈ. [ પ્રશ્નોત્તર ] ગામ–ભંતે ! આ લોક કેટલો હે છે? શ્રીમહાઇ–ગૌતમ ! (લાકની મોટાઈ એક કલ્પિત દષ્ટાંતથી સમજાવું છું). માનો કે મ્હોટી ઋદ્ધિવાળા છ દેવતા જંબુદ્વીપના મેરૂ પર્વતની ચૂલિકાને વીંટીને ઉભા છે. નીચે ચાર દિશાકુમારિકાઓ હાથમાં બલિપિંડ લઈને જંબુદ્દીપની ચારે દિશાઓમાં બહિર્મુખી રહીને એકી સાથે ચારે દિશામાં બલિપિંડ ફેકે. એજ વખતે છ માંને એક દેવ ચૂલિકા ઉપરથી દેવતાની શીધ્ર ગતિએ દોડે; બલિપિંડ જમીન ઉપર પડે તે પહેલાં તો તે દેવતા ચાર દિશાના ચારે પિંડા હાથમાં લઈ લે. એટલી શીધ્ર ગતિ દેવતાની છે. એવી શીવ્ર ગતિએ છએ દેવતા છ દિશામાં લોકનો અંત લેવાને ઉપડ્યા. એક દક્ષિણ દિશામાં, એક ઉત્તર, એક પૂર્વ, એક પશ્ચિમ, એક ઉપર અને એક નીચી દિશામાં એક વેળાએ ચાલતા થયા. એ સમય દરમ્યાન એક શાહુકારને ઘેર હજાર વરસની ઉમરવાળો એક પુત્ર પેદા થયે. કેટલાંએક વરસ પછી તેનાં માબાપ ગુજરી ગયાં. પુત્ર હેટ થયે, પર, તેના પુત્રો થયા, પોતે બુઢ્ઢો થયો અને આયુષ્ય પૂર્ણ થતાં પરલોકવાસી થયો. ગૌતમ–ભંતે! હજાર વરસે તે છ દેવતાઓ કે જે નિરંતર શીધ્ર ગતિએ ચાલ્યા જાય છે તે લોકને છેડે પહોંચ્યા ? - શ્રીમહાઇ–ગૌતમ ! હજી નથી પહોંચ્યા. ત્યારપછી તેના દીકરા, તેના દીકરો એમ સાત પેઢી નીકળી ગઈ. તેનાં નામ ગોત્ર પણ ભુલાઈ ગયાં, ત્યાંસુધી તે છ દે છએ દિશામાં ચાલ્યા ગયા છતાં લોકને છેડે ન પહોંચ્યા. ગૌતમ-તૈત્તિ મરે ! વાળ ધિંગાપ ૫, સાપ વઘુપ? गोयमा ! गए बहुए नो अगए बहुए । गयाओसे अगए असंखे Page #396 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિવાદ અને ઈશ્વર जइभागे । अगयाओ से गए असंखेजगुणे। लोए णं गोयमा ए महालए पन्नत्ते ॥ અર્થ—અંતે ! એ દરમ્યાન છ દે લોકને વધારે ભાગ ગયા અને છેડે ભાગ બાકી રહ્યો ? ઉત્તર-હે ગૌતમ! હા. તે ગયા બહુ અને બાકી રહ્યો છેડે ભાગ જેટલો પંથ કાપ્યો તેના અસંખ્યાત ભાગ બાકી રહ્યો અથવા જેટલો ભાગ બાકી રહ્યો તેથી અસંખ્યાતગુણો ભાગ ગયાઃ એવડે સ્વેટ લેક છે. (મા૨૨-૧૦ | સૂ૦ કરો અલકની હેટાઈ ગૌતમ–ભંતે ! અલોક કેટલો મહે છે? શ્રીમહાગૌતમ! પિસતાલીસ લાખ જેજનને લાંબો પહેળો ભાનુષાર પર્વત અઢી દ્વીપને ફરતે છે. તેના ઉપર દશ દેવતા હેટી ઋદ્ધિવાળા સમાનાંતરે દશ ઠેકાણે ઉભા છે. નીચે આઠ દિશાકુમારિકા આઠ બલિપિંડ લઈ માનુષોત્તર પર્વતની ચાર દિશા અને ચાર વિદિશામાં એકી સાથે ફેકે. દશ દેવતાઓમાંને એક દેવ ફરતું ચક્ર મારી જમીન પર પડયા પહેલાં આઠે બલિપિંડને અદ્ધર પકડી લે એટલી શીધ્ર ગતિવાળા દશે દેવો એકી સાથે ઉપડ્યા. ચાર દિશામાં, ચાર વિદિશામાં, એક ઉપર અને એક નીચે ચાલ્યા. દશે સરખા વેગથી અલોકનો અંત લેવાને દોડયા જાય છે. તે દરમ્યાન લાખ વરસની ઉમરવાળું એક બાળક પેદા થયું. પૂર્વવત તેની સાત પેઢીઓ થઈ ગઈ. રામગોત્ર ભુલાઈ ગયાં. ગૌતમ–ભંતે! તે વખતે દશ દેએ કેટલો પંથ કાપે? શું અલોકને છેડે લીધે? “સિળ રેવાળ કપ ઘgs, સાપ વિદુપ?' તે દેવતાઓ ગયા વધારે કે બાકી રહ્યું વધારે ? શ્રીમહા –ગૌતમ ! ગયા વધારે નહિ પણ બાકી રહ્યું વધારે જેટલો ભાગ ગયા તેને અનંતગુણે ભાગ બાકી રહ્યો. જેટલો ભાગ Page #397 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત્ – લોકવાદ ३६७ બાકી રહ્યો તેને અનંતમે ભાગ ગયા. એટ અલેક હેટ છે. અર્થાત લોકની તો એ દિશામાં સીમા છે, જ્યારે અલોકની તો સીમા જ નથી. (મા૨૨–૨૦ ૦ ૦ર૬) લકની મહત્તા અને જીવનું ગમનાગમન. લોકની મહત્તા એક પ્રકારે તે દષ્ટાંતથી દર્શાવી છે. બીજો પ્રકાર નીચે દર્શાવવામાં આવે છે. [ પ્રશ્નોત્તર ] - ગૌતમ–ભંતે! લોક કેવડો કહે છે? શ્રીમહા –ગૌતમ! અસંખ્યાત કાડાકડી જોજન પૂર્વ દિશામાં, અટકેજે જન પશ્ચિમ દિશામાં, અ૦ કેજોજન દક્ષિણ દિશામાં, અટકે. જોજન ઉત્તર દિશામાં, અટકે જન ઉર્વદિશામાં અને અ ક જન અર્ધ દિશામાં લાંબા અને પહોળા છે. ગૌતમ–ભંતે ! એવડા મ્હોટા લોકમાં એક પરમાણુ માત્ર એવી જગ્યા છે કે જ્યાં આ છ જન્મ કે મરણ ન કર્યો હોય ? શ્રીમહાઇ–ગૌતમ ! એવી જગ્યા એક સરસવ માત્ર કે પરમાણુ માત્ર નથી કે જ્યાં આ છ જન્મમરણ ન કર્યો હોય. ગૌતમભંતે ! એનું શું કારણ, તે કઈ દષ્ટાંતથી સમજાવવાની કૃપા કરશે? શ્રીમહાઇ–ગૌતમ! સાંભળ. એક દષ્ટાંત આપું. કોઈ એક માણસની પાસે એક સો બકરીઓ બાંધવાનો વાડે છે. તે વાડામાં એક હજાર બકરી પુરે; વધારેમાં વધારે છમાસ સુધી તેમાં ગોંધી રાખે; હે ગૌતમ! શું તે વાડામાં એક સરસવ જેટલી એવી જગ્યા રહેશે કે જે બકરીઓની લિંડી, પેશાબ, બળગમ, નાસિકામલ, વમન, પિત્ત, પરૂ, શુક્ર, શણિત, ચર્મ, રામ, ગ, ખુર અને નખ વગેરેથી ફરસાયેલી ન બને? ગૌતમ–ભંતે! તેવાડાને કઈ પણ ભાગ ફરસ્યા વિનાને નહિ રહે. Page #398 -------------------------------------------------------------------------- ________________ ३६८ સુષ્ટિવાદ અને ઈશ્વર શ્રીમહા-ગૌતમ! તેમાં તે કદાચ કઈ પ્રદેશ ફરસ્યા વિનાને પણ મળી જશે પણ આખા લેકની અંદર એક પ્રદેશ એ નહિ મળે કે જે એકેક જીવના જન્મમરણના સંસર્ગ વિના ખાલી રહી ગયો હોય. તદુર– लोगस्स य सासयं भावं, संसारस्स य अणादिभावं, जीवस्स य णिच्चभावं, कम्मबहुत्तं, जम्मणमरणबाहुल्लं च पडुच्च नत्थि केइ परमाणुपोग्गलमेत्तेवि पएसे जत्थ णं अयं जीवे न जाए वा न मए वावि से तेणठेणं तं चेव जाव न मए વારિ | * (મા. ૧૨-૭૩ સૂ૦ ૪૭) અર્થ–લેક શાશ્વત છે, સંસાર અનાદિ છે, જીવ નિત્ય છે, કર્મની બહુલતા છે, જન્મ મરણનું બાહુલ્ય છે, એ બધાં કારણથી લોકમાં પરમાણુ માત્ર જગ્યા જન્મમરણ વિના ખાલી રહી નથી, એ કારણ ખાલી ન રહેવાનું છે. કવિભાગ. ઉપર જણાવવામાં આવ્યું છે કે લોકાકાશ અને અલોકાકાશની વચ્ચે સીમાદર્શક ભેદજનક કઈ વસ્તુ, રેખા, નદી કે પહાડ નથી. આકાશ અને એકજ ગુણ અને સ્વભાવવાળા છે. ભેદ હેય તે તે વાસ્તવિક નહિ પણ ઉપાધિકૃત છે. તે ઉપાધિ ધર્મસ્તિકાયાદિ પાંચ દ્રવ્યને સોગ છે. એવી રીતે લોકાકાશમાં પણ ઉર્વ અધે અને તિર્યની ઉપાધિથી ત્રણ ભેદ છે તે નીચે લખ્યા પ્રમાણે. [ પ્રશ્નોત્તર ] ગૌતમ–ભંતે! દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, એમ ચાર પ્રકારે દર્શાવેલ લોકમાંથી ક્ષેત્રલોક કેટલા પ્રકાર છે? શ્રીમહા –ગૌતમ! ત્રણ પ્રકારને ક્ષેત્રલોક છે. (૧) અધેલોક ક્ષેત્રોક, (૨) તિર્થક ક્ષેત્રોક, (૩) અને ઊર્વીલોક ક્ષેત્રક. Page #399 -------------------------------------------------------------------------- ________________ - अहोलोय-अधोलोक. --- बिछोनोकर:पापडा पृथ्वी पिंड १८००००योमन, नरकाबासा ला . पाथडा/१ पृ.॥९.. यो. न.२५००००० पाथडा. पृ. १८.२. यो मा१५००००० पाथडा. पृ. १२०.०० यो म........ पाथडा ५ पृ. १९८००. यो. - रामनी / संरक न.३..... पाथडा३ पृ. ११६००० यो. न.९९९९५ पाथडो१ पृ.१८००० योजन. नरकाषासा awraliamission અધોલક [.५४ ३१५ Page #400 --------------------------------------------------------------------------  Page #401 -------------------------------------------------------------------------- ________________ वेन्द्र पर्वत एरावत क्षेत्र. रुक्मि पर्वत शिखरी पर्वत एरण्यवंत क्षेत्र. रम्य वास क्षेत्र. नीलवन पर्वत. by १ पुष्क मंग० ६ ५ G आपने कच्छा महाक.. सु १ कच्छ उत्तर रूह क REFEREE २५ वत्सा सुव. महाव. मेरु रम्य० ३ रम. १० ११ १२ वत्सा १३] रम्य १५ १६ मंग० 1000-1-1-1-1 ३२ गंधि 29 पद्म ३1 ड्रमधिल १८ प. ६ ३० इस क. १९ महाप aluudilarmni Vhudi पद्मान शवय व प्रा. २१ महा २२ कुमुद स व. २३ नलिन चप्र० २४ नलिना निषेध पर्यत. हरिवास क्षेत्र. महामयंन पर्यंत. हेमवंत क्षेत्र. भरत ३ क्षेत्र. धूल हेमवंत पर्वत. बैनाढय पर्वन जंबूदीव - जंबुद्वीप. જંબુ દ્વીપ [asa ah] Page #402 --------------------------------------------------------------------------  Page #403 -------------------------------------------------------------------------- ________________ 88-. है:-- MilindnA .-.-१२ : 66 AVN LANNNNN WHATI WWW.ORAN ANANAV । Vi. IIPORPIODIA AN = खाडवानी संख्या = राजनी सरव्या = | मरक MilATTA KAAIDloaWXAditedly VA m VAAVATAR D.V.TALSANIA = लोग-लोक.. લો [५४ ३७०] Page #404 --------------------------------------------------------------------------  Page #405 -------------------------------------------------------------------------- ________________ ४ ३ ॥ 311 ३ 811 ५ ६००० वि. २। ५०००० पि. १११ विमान ४००००० वि. /३ जी त्रिक. १०० वि. १॥ - उड्ड २ जी त्रिक १०७ वि. १नी त्रिक. पाथडा ४ पाथडा ४ पाथडा ४ पाथडा ५ ८००००० वि. पाथडा ६ पाथडा१२ पाथडा १३ २८००००० विमान. मिछो लोक. ९०० योजन लोय - उर्ध्व लोक.. सिध्धि O शिला. Ө eee e. इशान. 0 0 0 १४ ५. सुधर्मा.. ઊર્ધ્વ લાક १४. पाथडो - ९ ग्रैवेयक - १ अनुत्तर वि पाथडा ९ पाथडा ४ १३ पाथडा ४ बन्नेमा मळी ३०० वि. पाथडा ४ यन्नेमा मळी ४०० वि. " १२००००० वि. पाथडा १२ पाथका १३ ३२००००० विमान. १२ [ ५४ ३७० ] ४०००० वि. sygalsania राजनी संख्या 23 20 Page #406 --------------------------------------------------------------------------  Page #407 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત્ – લેાકવાદ - ૩૬૯ ગૌતમ—ભતે ! અધેયેક ક્ષેત્રક્ષેાકના કેટલા પ્રકાર છે? શ્રીમહા॰ગૌતમ ! સાત પ્રકાર. રત્નપ્રભા આદિ સાત નરકની સાત પૃથ્વી કે જે સાત રજ્જુ પરિમિત છે તે અધેાલેક ક્ષેત્રક્ષેાક કહેવાય છે. ગૌતમ—-ભંતે ! તિાક ક્ષેત્રલોક કેટલા પ્રકારના છે? શ્રીમહા॰—ગૌતમ ! અસંખ્યાત પ્રકારને છે. તે જમૂદ્રીપથી માંડી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત, અસંખ્યાત દ્વીપસમુદ્ર પરિમિત તિય ક્લાક કહેવાય છે. [ જુએ જમૂદ્રીપની આકૃતિ ] ગૌતમ—ભંતે ! ઊર્ધ્વલાક ક્ષેત્રક્ષેાક કેટલા પ્રકારના છે? શ્રીમહા॰—ગૌતમ ! પંદર પ્રકારના છે. તે (૧૨) સૌધ કલ્પ આદિ ખાર દેવàાક, (૧૩) નવ ચૈવેયક વિમાન, (૧૪) પાંચ અનુત્તર વિમાન, (૧૫) સિદ્ધશિલા ઉધ્વલાક ક્ષેત્રલેાક. (મન૦ -૧) મૂ॰ કર૦) લાકનું સંસ્થાન–આકૃતિ. લાક આકાશમાત્ર હોત તેા તેની કાઈ આકૃતિ બનત નહિ કેમકે આકાશ નીચે ઉપર અને ચાર દિશા વિદિશામાં એકાકારજ હાત. વળી તેની કયાંય પણ સીમા નહાવાથી કાઈ સંસ્થાન કે આકૃતિ બનત નહિ. પણ લેાકાકાશમાં ધર્માસ્તિકાય આદિ મૂ અને અમૂર્ત પાંચ દ્રવ્ય અમુક પરિસ્થિતિમાં રહેલા છે, ક્યાંક વિસ્તારમાં અને ક્યાંક સ`કુચિત હાલતમાં હંમેશને માટે રહેલ છે તેથી તેની આકૃતિ જરૂર બને તે આકૃતિ નીચે ઉપર અને વચમાં જુદી જુદી છે તે નીચે પ્રમાણેઃ [ પ્રશ્નાત્તર ] ગૌતમ—ભંતે ! અધલેક ક્ષેત્રલેાકનું શું સંસ્થાનઆકૃતિ છે ? શ્રીમહા॰ ગૌતમ! ત્રાપાને આકરે અથવા ઉંધા શરાવલાને આકારે અધેાલાક છે. [જુએ અયાનાકની આકૃતિ ] ... ૨૪ Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦, સુષ્ટિવાદ અને ઈશ્વર ગૌતમ–ભંતે! તિર્યફલેક ક્ષેત્રલોકને શું આકાર છે? શ્રીમહાઇ-ગૌતમ! કિનારી વગરની ઝાલરને આકારે છે. ગૌતમ–ભતે ! ઊર્ધ્વલોક ક્ષેત્રલોકને કે આકાર છે? શ્રીમહાઇ–ગૌતમ ! ઊર્ધ્વમુખ મૃદંગને આકારે છે. [જુઓ ઊર્વ લેકની આકૃતિ] ગૌતમ–ભંતે! ચૌદ રજુ પરિમિત આખા લોકને શું આકાર છે? શ્રીમહા –ગૌતમ! સુપ્રતિષ્ઠકને આકારે લોકનો આકાર છે. ત્રણ શરાવલાં પૈકી પ્રથમ શરાવલું ઉંધું, બીજું સીધું અને ત્રીજું તેના ઉપર ઊંધું રાખતાં જે આકાર થાય તે આકાર લેકને છે. નીચે વિસ્તૃત, મધ્યે સંક્ષિપ્ત અને ઉપર મૃદંગાકાર છે. नरं वैशाखसंस्थान-स्थितपादं कटीतटे । न्यस्तहस्तद्वयं सर्व-दिक्षु लोकोऽनुगच्छति ॥ ( . સ. ૧૨-) અર્થ_એક માણસ કે જેના બે પગ વૈશાખ સંસ્થાનની સ્થિતિમાં રહેલ છે, બે હાથ કેડે રાખેલ છે, અને જે સર્વ દિશામાં ફરે છે, તેવા માણસને આકારે લોકને આકાર છે. [જુઓ લેકની આકૃતિ ગૌતમ– ભંતે! અલોકનો આકાર કેવો છે? શ્રીમહાઇ–ગૌતમ! વચમાં પિલરવાળા ગેળાને આકારે છે. (મા૨૨-Rા સૂ૦ કર૦) લેક અને અલેમાં પ્રથમ કે [રોહમુનિના પ્રશ્નોત્તર ] રેહ–અંતે ! પ્રથમ લેક પછી અલક કે પ્રથમ અલાક પછી લેક થયો ? શ્રીમહા–રાહ! લોક અને અલોક, પહેલાં પણ છે અને પછી પણ છે. એ બને શાશ્વત (નિત્ય) ભાવ =પદાર્થ) છે. હે રેહ! એ આનુપૂર્વી ( પૌર્વાપર્યભાવ)થી રહિત છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત્ – લકવાદ ૩૭૧ રોહ–ભંતે ! પ્રથમ જીવ, પછી અજીવ છે? કે પ્રથમ અજીવ, પછી જીવ છે ? શ્રીમહા – શેહ! જેવી રીતે શક અલોકના સંબંધમાં કહ્યું, તેવી રીતે જીવ અજીવના સંબંધમાં પણ સમજવું. અર્થાત એ બંને શાશ્વત તથા અનુક્રમરહિત છે. એવી જ રીતે ભવસિદ્ધિક (=ભવ્ય) અને અભવસિદ્ધિક (=અભવ્ય), સિદ્ધિ (=મુક્તિ) અને અસિદ્ધિ (=અમુક્તિ), સિદ્ધ (મુક્ત) અને અસિદ્ધ (અમુક્ત) ની બાબતમાં પણ જાણવું. રેહ–ભંતે ! પ્રથમ ઈડું પછી કુકડી? કે પ્રથમ કુકડી પછી ઈડું? શ્રીમહા–રેહ! તે ઈડું શેમાંથી? રેહ–ભંતે ! કુકડીમાંથી. શ્રીમહા –હે રેહ! કુકડી શેમાંથી થઈ? રેહ–અંતે ! ઈડાંમાંથી. શ્રીમહા –હે રેહ! એવી રીતે તે ઈડું અને તે કુકડી પ્રથમ પણ છે, અને પછી પણ છે; એ બંને શાશ્વત પદાર્થ છે. હે રેહ! તે પ્રવાહ આનુપૂર્વીરહિત છે. રહ–ભંતે! પ્રથમ લોકાંત (ત્રલોકનો છેડો), પછી અલકાન્ત (=અલોકનો છેડો) છે? કે પ્રથમ અલાકાત અને પછી કાન્ત છે? શ્રીમહા–રેહ! કાન અને અકાત પહેલાં પણ છે અને પછી પણ છે. એ બંને શાશ્વત ભાવ છે. હે રોહ! એ આનુપૂર્વીરહિત છે. * રેહ–ભગવન! પ્રથમ લોકાન્ત, પછી સાતમે અવકાશાનાર (સાતમી નરકના તનવા નીચેને આકાશ) છે? પ્રથમ સાતમે અવકાશાન્તર અને પછી લોકાન્ત છે? શ્રીમહા –હે રેહ! કાન્ત અને સાતમે આકાશ પહેલાં Page #410 -------------------------------------------------------------------------- ________________ - ૩૭ર સુષ્ટિવાદ અને ઈશ્વર પણ છે અને પછી પણ છે. એ બંને શાશ્વતભાવ છે. હે રેહ! એ આનુપૂર્વીરહિત છે. એવી રીતે લોકાંત અને સાતમા તનુવાત પણ સમજવા તથા એ પ્રમાણે સાતમો ઘનવાત, સાતમે ઘને દધિ, સાતમી નરક પૃથ્વી પણ જાણવી. (મ. –દી સૂ૦ ૧૩) લેકસ્થિતિ-મર્યાદા. લોકમાં પૃથ્વી આદિ શેને શેને આધારે રહેલ છે? કોને કોને પરસ્પર અધારાધેય ભાવ છે તે આંહિ દર્શાવવામાં આવે છે. [પ્રશ્નોત્તર] ગૌતમભંતે ! લોકસ્થિતિ–મર્યાદા કેટલે પ્રકારે છે? શ્રીમહા –ગૌતમ! લોકમર્યાદા આઠ પ્રકારે દર્શાવેલ છે તે આ પ્રમાણે (૧) આકાશને આધારે વાયુ (તનવાત, ઘનવાત.) (૨) વાયુને આધારે ઉદધિ (ધદધિ.) (૩) ઉદધિ–ઘનોદધિને આધારે રત્નપ્રભાદિ સાત પૃથ્વી. (૪) પૃથ્વીને આધારે ત્રસ તથા સ્થાવર પ્રાણીઓ. (૫) જીવને આધારે અજીવ (શરીરાદિ.) (૬) કર્મને આધારે જીવની સ્થિતિ છે. (૭) અછવ–શરીરાદિ છવથી સંગૃહીત-ગ્રહણ કરાયેલ છે. (૮) જીવ કર્મથી સંગૃહીત-ગ્રહણ કરાયેલ છે. એવી રીતે આઠ પ્રકારે લોકમર્યાદા છે. (મ-૬. ૪૦ હ9) અનાદિ વિભુ પદાર્થોને અનાદિ સંબંધ, સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે સંગ બધા વિભાગમૂલક છે. તેમ જે હોય તે સંગ બધા આદિ કર્યો. અનાદિ સંયોગ Page #411 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત્ – લોકવાદ ૩૭૩ કેઈ નહિ રહે. આ શંકા ઉચિત નથી. નૈયાયિકે આકાશ, કાલ અને દિગદ્રવ્યોનો સંગ અનાદિ માને છે. ત્રણે દ્રવ્ય વિભુ અને અનાદિ છે, તેમને સંબંધ પણ અનાદિ છે, માટે સંગ બધા વિભાગપૂર્વક જ હોય એ નિયમ નથી. જૈન શાસ્ત્રમાં ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય (કાકાશ) એ ત્રણેને પરસ્પર સંબંધ અનાદિકાલથી છે. જેમ આદિ નથી તેમ અંત પણ નથી એટલે એ ત્રણ પદાર્થો જેમ અનાદિ અનંત છે તેમ તેમનો પરસ્પર સંબંધ પણ અનાદિ અનંત છે. એ બાબત ભગવતીસૂત્રમાં નીચે પ્રમાણે કહેલ છેઃ [ પ્રત્રનેત્તર ] ગૌતમ–ભંતે! બંધ કેટલા પ્રકારને કહ્યું છે? શ્રીમહા – ગૌતમ ! બે પ્રકારનો બંધ કહ્યો છે. એક પ્રયોગઅંધ, બીજે વિસસા (સ્વાભાવિક) બંધ. (અ) ૮-૧. સૂ૦ રૂરલ) ગૌતમ–ભંતે! વિસસાબંધ કેટલા પ્રકારનું છે? ' શ્રીમહા –ગૌતમ ! વિસ્ત્રસાબંધ બે પ્રકારનો છે. એક સાદિ વિસાબંધ, બીજે અનાદિ વિસસાબંધ. ગૌતમ–ભંતે! અનાદિ વિસ્ત્રસાબંધ કેટલા પ્રકાર છે? શ્રીમહા –ગૌતમ! અનાદિ વિશ્વસાબંધ ત્રણ પ્રકારનો છે. (૧) ધમસ્તિકાયને પરસ્પર અવિ. બંધ, (૨) અધમસ્તિકાય પરસ્પર અ. વિ. બં, (૩) આકાશાસ્તિકાય પરસ્પર અ વિ બંધ. ગૌતમ–ભતે ! એ ત્રણેની કાલથી કેટલી સ્થિતિ છે? શ્રીમહાર–ગૌતમ! એમની સ્થિતિ સબૈદ્ધા–સર્વકાલની છે. અર્થાત એ સંબંધ હમેશને માટે કાયમ રહેનાર છે. મતલબ કે એ ત્રણેને સંબંધ અનાદિ અનંત છે. (મા૮-૧ ૪૦ રૂક૬) આ ઉપરથી લોક પણ અનાદિ અનંત સિદ્ધ થાય છે, એટલે સુષ્ટિકર્તાને સવાલજ રહેતો નથી. . Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ સષ્ટિવાદ અને ઇશ્વર સાકાર અને સાવયવપણાથી લેાક શું અનિત્ય નથી ? કતૃત્વવાદી કહે છે કે જૈન લેાકને પુરૂષાકાર માને છે. ક્યાંક પહેાળા, ક્યાંક સંકુચિત, કયાંક વિસ્તૃત એમ સાકાર માનવામાં આધ્યેા છે. વળી સાવયવ એટલે અવયવસહિત પણ માનેલ છે. છ દ્રવ્યના સમૂહ રૂપ લેાક છે, તે છ દ્રવ્ય લેાકના અવયવ થયા. તેમાં પાંચ દ્રવ્ય તે અરૂપી છે પણ પુદ્ગલદ્રવ્ય તેા રૂપી છે. એટલે લેાકના અવયવ રૂપ પુદ્ગલના અનંત ણુક, અનંત ઋણુક, યાવત્ અનંત અનંતપ્રદેશી કંધ છે.. એવી રીતે સાવયવ અને સાકાર લોકને જૈને અનાદિ અનંત યા અવિનાશી માને છે તે તે ઠીક નથી. જે જે પદાર્થી આકૃતિવાળા અથવા અવ્યવવાળા છે તે સ અનિત્ય છે; જેમ ઘટ પટાદ. તેમ લેાક પણ સાકાર અને સાવયવ હાવાથી અનિત્ય ઠરે છે. અનિત્ય પદાર્થોના કાઈ કર્તા હેાવા જોઈ એ. એકતૃત્વવાદીઓની શંકા છે. સમાધાન. જૈને! વાદીને પુછે છે કે સાકાર અને સાવયવ પદાર્થોની જે અનિત્યતા સાધા છે તે એકાંત અનિત્યતા । કથ ચિત્ અનિત્યતા ? જો એકાંત અનિત્યતા સાધતા હૈ। । દૃષ્ટાંત અસિદ્ધ છે કેમકે ઘટ પાદિક પર્યાયરૂપે અનિત્ય છે પણ દ્રવ્ય રૂપે નિત્ય છે. પર્યાય રૂપે ઘટાદિકના નાશ હોવા છતાં પુદ્ગલ પરમાણુરૂપે તે કદી પણ નાશ થવાને નથી. ઘટ ભાંગીને ઠીકરાં થશે તાપણુ પરમાણુ તે રહેશેજ. ઠીકરાંના કટકે કટકા કરી ચૂર્ણ કરી નાખશેા તાપણુ પરમાણુ તા રહેવાનાજ. માટે પર્યાયાર્થિક નયથી અનિત્ય અને દ્રવ્યાર્થિક નયથી ઘટપટાદિક નિત્ય હોવાથી એકાંત અનિત્યતા દ્રષ્ટાંતમાં પણ નથી કિન્તુ નિત્યનિત્યતા છે. તે પછી ક ંચિત્ અનિત્યતા એ ખીજો પક્ષ સ્વીકારવા પડશે. તેમાં જૈનેને પણ ઋષ્ટા Page #413 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત્ – લોકવાદ ૩૭૫ પત્તિ છે કેમકે જેને કોઈ પદાર્થને એકાંત નિત્ય તે માનતાજ નથી. કથંચિત અનિત્ય અર્થત સર્વ પદાર્થોને નિત્યાનિત્ય માને છે. પર્યાયદષ્ટિથી અનિત્ય અને દ્રવ્યદૃષ્ટિથી નિત્ય માને છે. ઘટપટાદિની પેઠે લોક પણ નિત્યાનિત્ય છે, કેમકે લોક છ દ્રવ્ય શિવાય બીજું કશું નથી. દ્રવ્યનું લક્ષણ જ એ છે કે ઉત્પાદ, વ્યય અને શ્રાવ્યયુક્ત સત. એ વાત તે પ્રથમ જ કહેવાઈ ગઈ છે કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં ક્ષણે ક્ષણે અગુરુલઘુ ગુણને લીધે સ્વનિમિત્તક સ્વાભાવિક નવા પર્યાયો ઉત્પન્ન થાય છે અને જુના પર્યાયે વિનાશ પામે છે. અગુરુલઘુ ગુણમાં એ પણ શક્તિ છે કે પર્યાનું પરિવ ન હોવા છતાં દ્રવ્ય રૂપે ધ્રાવ્ય પણ રહે છે એટલે ધર્માસ્તિકાયને ધમસ્તિકાયરૂપે કાયમ ધરી રાખવાની શક્તિ પણ તે ગુણમાંજ છે. તાત્પર્ય એ છે કે લોક કથંચિત્ અનિત્ય સિદ્ધ થાય છે તેમાં પ્રતિવાદીને કોઈ હાનિ નથી કિન્તુ ઈષ્ટપત્તિ છે. એ કહેવાની જરૂર નથી કે ધર્માસ્તિકાયાદિ નિષ્ક્રિય પદાર્થોમાં પણ પ્રતિક્ષણે અપરિસ્પંદરૂપ પર્યાય પરિવર્તન થાય છે તે વિસ્તાસાબંધરૂપ સ્વાભાવિક પારણમન છે. એના માટે ન તે ઈશ્વરપ્રયત્નની જરૂર છે કે ન છવપ્રયત્નની જરૂર છે, કારણકે તે સ્વાભાવિક હોવાથી સ્વતઃસિદ્ધ છે. દ્રવ્યોની ધ્રુવતાનું શું કારણ? . ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો સત્ હોવાથી ધૃવરૂપ અનાદિ છે. સતની નવી ઉત્પત્તિ થતી નથી અને વિનાશ પણ થતો નથી. ગીતામાં પણ કહ્યું છે કે “નારત વિશR માવો, તમારે પિત્તે રત” અસતની ઉત્પત્તિ થતી નથી અને સતને અભાવ થતું નથી.. સમતભદ્રજીએ સ્વયંભૂસ્તોત્રમાં સુમતિનાથ જિનની સ્તુતિ કરતાં Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સુષ્ટિવાદ અને ઇશ્વર न सर्वथा नित्यमुदेत्यपैति, न च क्रियाकारकमंत्र युक्तम् । नैयासतो जन्म सतो न नाशो, दीपस्तमःपुद्गलभावतोऽस्ति । અ—વસ્તુને સČથા નિત્ય માનીએ તે તે તેમાં ઉત્પાદ વ્યય થઈ શકે નહિ તેમ જ તેમાં ક્રિયા કે કારક પણ બની શકે નહિ, માટે દરેક વસ્તુ કથચિત્ નિત્ય અને કથ'ચિત્ અનિત્ય એટલે નિત્યાનિત્ય માનવામાં આવે છે. અસત્ વસ્તુની કદિ ઉત્પત્તિ થતી નથી અને સ। નાશ થતા નથી. દીવા મુઝાઈ જાય છે એટલે દીવાના સર્વથા નાશ ન થયે। કિન્તુ અંધકાર પુદ્ગલ રૂપે તેને સદ્ભાવ થયા. અસત્ પદાની પણ ઉત્પત્તિ થાય તે સસલાનાં શિંગડાં કે આકાશનાં ફૂલને પણ સદ્ભાવ થવાને પ્રસંગ આવી પડે, માટે છ દ્રવ્યા જે સત્ છે તે કદિ ઉત્પન્ન થયાં નથી અને તેમને નાશ થવાના નથી. તે અનાદિ અનંત સ્વતઃસિદ્ધ છે. દ્રવ્યરૂપે ધ્રુવ છે અને પર્યાયરૂપે ઉત્પત્તિવિનાશશાલી છે. ઉત્પાદવ્યય પણ સ્વતઃ સિદ્ધ છે માટે કાઈ કર્તાની જરૂર નથી. છએ દ્રવ્યામાં પ્રતિક્ષણ સૃષ્ટિ અને પ્રતિક્ષણ પ્રલય હોવા છતાં દ્રૌવ્ય અંશ પણ તેમાં કાયમ છે એજ અનેકાંતવાદની ખૂબી છે. એમાંજ જૈન દર્શનનુ સ્યાદ્વાદમય રહસ્ય છે. એથીજ પર્યાયની દૃષ્ટિએ બૌદ્ધ દર્શન અને દ્રવ્યની દૃષ્ટિએ વેદાંત દનના જૈન દર્શને પાતામાં અંતર્ભાવ કરી લીધેા છે એ સ્યાદ્વાદની વિશાલતા અથવા ઉદારતા છે. જૈન સૃષ્ટિ તથા પ્રલય (ઉત્ક-અપ ). સ્વાભાવિક પરિવર્તન યા ક્ષણ ક્ષણની સૃષ્ટિ અને ક્ષણક્ષણના પ્રલય ઉપરાંત વૈભાવિક પર્યાયજન્ય દીર્ધકાલિક પરિવર્તન યા સ્થૂલ સાષ્ટપ્રલય પણ જૈન શાસ્ત્રમાં અવશ્ય છે, પણ તે માત્ર પુદ્ગલકધ અને કર્મસહિત જીવ એ એ દ્રવ્ય આશ્રીજ છે, તેનું ક્ષેત્ર પણ અતિ મર્યાદિત છે, કેમકે ઊર્ધ્વલેાક અને અધેલાકમાં સ્થૂલ પરિવર્તન રૂપ સુષ્ટિપ્રલય છે નહિ. મધ્યલેાકમાં પણ અઢી દ્વીપની બહાર સૃષ્ટિ Page #415 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત્ – લકવાદ ૩૭૭ પ્રલય નથી. અઢી દ્વીપમાં પણ ત્રીશ અકર્મભૂમિ, પ૬ અંતર્દીપ અને પાંચ મહાવિદેહમાં સૃષ્ટિપ્રલય નથી. રહ્યા માત્ર પાંચ ભરત અને પાંચ ઈરવત એ દશ ક્ષેત્ર. દક્ષિણ તરફ ભરત અને ઉત્તર તરફ ઈરવતક્ષેત્ર=જંબુદ્વીપનું એક ભરત એક કરવત, ઘાતકી ખંડના બે ભરત અને બે ઈરવત તથા અર્ધ પુષ્કરદ્વીપના બે ભરત અને બે ધરવત એમ અઢી દ્વીપના પાંચ ભરત અને પાંચ ઈરવત-એમ દશ ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલનું ચક્ર પ્રવર્તમાન છે. તેને પરિણામે ઉત્સર્પિણી કાલના આરંભમાં ૨૧૦૦૦ વરસપર્યત અને અવસર્પિણીકાલને અંતે ૨૧૦૦૦ વર્ષ પર્યત પ્રલયકાલ ચાલે છે, તે પણ સંપૂર્ણ પ્રલય નહિ પણ ખંડ પ્રલય છે. ૪ર૦૦૦ વર્ષ પર્યત વૃષ્ટિ, ફસલ, રાજનીતિ, ધર્મનીતિ, ગામ, નગર, પુર, પાટણ, નદી, સરોવર, કોટ, કિલ્લા, પહાડ, એ સર્વને ઉચ્છેદ અવસર્પિણીકાલના પાંચમા આરાને છેલ્લે દિવસે થઈ જશે. અવવના છઠા આરામાં અને ઉત ના પહેલા આરામાં આવી જ સ્થિતિ રહેશે. મનુષ્ય અને તિર્યંચ બીજમાત્ર રહેશે. ગંગા અને સિંધુ નદી કાયમ રહેશે. તેને કિનારે કિનારે બીજમાત્ર મનુષ્ય તિયે રહેશે. કુતરાની પેઠે જીવન ગાળશે. પાપી અને ભારેકર્મી જ આ આરામાં અવતરશે. ધર્મી છો એવા વિષમ કાલમાં ભરત કે ઈરવતક્ષેત્રમાં અવતાર નહિ ધારણ કરે. તે વખતે ઉત્તમ છે બીજા ક્ષેત્રમાં અવતરશે. એ વખતે મનુષ્યનું આયુષ્ય માત્ર વીશ વરસનું રહેશે. છ વરસની સ્ત્રી ગર્ભ ધરશે તે કાળા, કુબડા, રોગી, રીસાળ, કેશ અને નખ ઘણાં એવાં સંતાનને જન્મ આપશે. કળા કે હુન્નરનું તે નામનિશાન નહિ રહે. માણસની માથાની ખોપરીમાં પાણી લાવીને પીશે. આ સર્વ કાળ અથવા યુગ-આરાને પ્રભાવ છે એટલા માટે પાંચ કાર માં કાલ અને સ્વભાવ પણ કારણ તરીકે માનવામાં આવ્યા છે. કાલ અને ક્ષેત્ર સ્વભાવની કારણુતાનું પ્રધાનપણું આવા પ્રસંગમાં જ વ્યક્ત થાય છે. સૂર્યની ગતિ જેમ નિયમિત રીતે થતાં દક્ષિણાયન અને Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ સુષ્ટિવાદ અને ઈશ્વર ઉત્તરાયણ મુકરર ટાઈમેજ થાય છે તેમ કાલચક્રની ગતિમાં આરાનું પરિવર્તન પણ નિયમિત રીતે થાય છે એમ જૈન શાસ્ત્રનું માનવું છે. વિશ કોડાકોડી સાગરોપમ પરિમિત એક કાલચક્ર થાય છે. તેમાં દશ કેડાછેડી સાગરોપમ ઉત્સર્પિણી કાલના અને દશ કડાકોડી સાગરોપમ અવસર્પિણી કાલને હેય છે. એકેક કાલમાં છ આરા. ઉત્સપિણીના બીજા આરાના આરંભથી વૃષ્ટિ આદિને આરંભ થતાં સ્થિતિ સુધરવા માંડે છે. એને સૃષ્ટિને આરંભકાળ કહીએ તે કાંઈ ખોટું નથી. પણ આ સૃષ્ટિ અને પ્રલય શબ્દ જગતની સૃષ્ટિ કે જગતના પ્રલય અર્થમાં લેવાના નથી કેમકે પ્રથમ જ કહેવાઈ ગયું છે. આ પ્રલય અને સૃષ્ટિ માત્ર ભરતક્ષેત્ર અને ઈરવતક્ષેત્ર પરત્વેજ લેવાના છે. ખરી રીતે તે પ્રલય શબ્દને બદલે અપકર્ષ અને સૃષ્ટિ શબ્દને બદલે ઉત્કર્ષ–ઉન્નતિ શબ્દ વાપરીએ તે વધારે બંધબેસતો અર્થ થાય છે. અસ્તુ.. ઉત્કર્ષ–કાલઃ ઉતડ ને બીજે આરે. ઉત્સર્પિણીકાલને બીજે આરે શરૂ થતાં ઉત્કર્ષ–હડતા કાલને પ્રારંભ થાય છે. પ્રલયરૂપ પ્રથમ આરે પૂર્ણ થતાં પુદ્ગલપરિણતિમાં અનંત વર્ણ ગંધ રસ અને સ્પર્શને સુધારે થાય છે. કાલસ્વભાવેજ વૃષ્ટિને પ્રારંભ થાય છે. तदुक्तं जम्बुद्वीपप्रज्ञप्तिसूत्रे कालाधिकारे- . " तेणं कालेणं तेणं समएणं पुक्खलसंघट्टए णामं महामेहे पाउब्भविस्सइ । भरहप्पमाणमित्ते आयामेणं, तयाणुरूपं च णं विक्खंभवाहल्लेणं"। અર્થ—તે વખતે પુલ સંવર્તક નામને મહામે પ્રગટ થશે. ભરતક્ષેત્ર પ્રમાણે લાંબે પહોળો અને વિસ્તારમાં હશે. ગર્જના અને વિજળીની સાથે યુગ-મુસલ અથવા મુષ્ટિપ્રમાણુ ધારાએ સાત દિવસ અને સાત રાત સુધી વરસશે. તેથી જે પ્રલયકાલની ભૂમિ અંગાસ Page #417 -------------------------------------------------------------------------- ________________ જેન જગત – લકવાદ ૩૭૯ સમાન, રાખસમાન, તપેલા અગ્નિ સમાન થઈ ગઈ હતી તે શાંત, થશે. ત્યારપછી તેટલાજ વિસ્તારમાં ક્ષીરમેઘ ગર્જના વિજળી સાથે સાત દિવસ અને રાત રાત સુધી વરસશે; તેથી ભરતભૂમિમાં શુભ. વર્ણ ગંધ રસ અને સ્પર્શ ઉત્પન્ન થશે. ત્યારબાદ સાત દિવસ અને સાત રાત સુધી ઘુતમેઘ વરસશે તેથી જમીનમાં સ્નેહ-ચિકાશ ઉત્પન્ન થશે. ત્યારપછી તેટલાજ પ્રમાણમાં અમૃતમેઘ વરસશે તેથી તરણું, વૃક્ષ, લતા, ઓષધિ આદિ ઉત્પન્ન થશે. આ બધું જોઈને વૈતાઢયના. બિલમાં ભરાયેલા મનુષ્ય વગેરે બહુ ખુશ થશે અને એક બીજાને કહેશે કે હવે તૃણ, વનસ્પતિ, ઓષધિ આદિ ઉત્પન્ન થઈ ચુક્યાં છે માટે હવે કેઈએ અનિષ્ટ અશુભ માંસાહાર કરવો નહિ; જે કરે તેની છાયાને પણ સ્પર્શ આપણે કરવો નહિ. અન્નાહાર અને ફલાહાર આપણું માટે બસ છે. આવી રીતે ખાનપાનના નીતિવ્યવહારમાં સુધારે થશે. ઉત્સપિણને બીજે આરે એકવીસ હજાર વરસ પરિ મિત પૂર્ણ થશે. ત્યારપછી સમસુસમા નામનો ઉતને ત્રીજો આરે બેસશો ત્યારે પુદ્ગલપરિણતિમાં ઘણે ઉત્કર્ષ થઈ જશે. મનુષ્યની અવગાહના-ઉંચાઈ, સંસ્થાન, આયુષ્યમાં પણ વધારે થશે.. આ યુગમાં ત્રણ વંશ ઉત્પન્ન થશે. (૧) તીર્થકરવંશ, (૨) ચક્રવર્તી વંશ અને (૩) દસાર-વાસુદેવ વંશ. એ આરામાં ત્રેવીસ તીર્થંકર, ૧૧ ચક્રવર્તી અને નવ વાસુદેવ ઉત્પન્ન થશે. બેંતાલીસ હજાર વરસે ઉણે એક કડાકડિ સાગરોપમ કાલ ત્રીજા આરાને પસાર થશે. ત્યારબાદ વર્ણ ગંધ રસ સ્પર્શમાં પ્રતિસમય અનંતગુણું. વૃદ્ધિએ સુસમદૂસમા નામે એથે આરે બે કડાકડિ સાગરોપમ, પરિમિત બેસશે. તેના પ્રથમ ત્રિભાગમાં એક તીર્થકર અને એક ચક્રવર્તી થશે. પંદર કુલગર થશે. કુલગર પછી ત્રણ નીતિ અવસર્પિણના ઉલટા ક્રમથી ચાલશે. અર્થાત–પ્રથમ ત્રિભાગમાં ધિક્કારનીતિ, બીજા ત્રિભાગમાં કારનીતિ અને ત્રીજા વિભાગમાં હકારનીતિ ચાલશે. પ્રથમ ત્રિભાગમાં રાજનીતિ અને ધર્મનીતિ બંધ થતાં Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ સુષ્ટિવાદ અને ઈશ્વર યુગલધર્મની પ્રવૃત્તિ થઈ જશે. કર્મભૂમિમાંથી અકર્મભૂમિ-ભોગભૂમિ મનુષ્ય બનશે. ઉતને ચોથ, પાંચમો અને છઠો આરો પ્રતિસમય સુખસમૃદ્ધિમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં ઉત્કર્ષભાવને પામતે પસાર થશે. ચોથો આરો બે કેડાડી સાગરોપમ પ્રમાણ, પાંચમો આરે ત્રણ કેડીકેડી સાગરોપમ પ્રમાણુ અને છઠે આરે ચાર કેડાડી સાગરોપમ પ્રમાણ પૂર્ણ થશે એટલે ઉત્સર્પિણી કાલ પુરે થશે. ત્યારપછી કાલની ગતિ અવસર્પિણી તરફ બદલાશે. હવે પ્રતિસમય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં હાનિ થવા માંડશે. જેટલો “ઉત્કર્ષકાલ તેટલો જ અપકર્ષકાલ થાય છે. ઉતને છઠો આવે અને અવને પ્રથમ આરો એ બે સમાન છે. વૃદ્ધિ હાનિ પણ સરખી છે. એમ ઉતને પાંચમે અને અવને બીજે, ઉતને ચાથી અને અવને ત્રીજે આરે; આ ત્રણ ત્રણ આરા જુગલીયાના અને એક તીર્થકર તથા એક ચક્રવર્તિના પ્રાદુર્ભાવને આ સમય છે. -ઉતને ત્રીજો અને અવનો ચોથો એ બે કર્મભૂમિના અને બન્નેમાં વીશ વીશ તીર્થંકર, અગીયાર અગીયાર ચક્રવર્તી તથા નવ નવ વાસુદેવ પ્રગટ થાય છે. ઉતનો બીજો આરો ઉત્કર્ષના આરંભ અને અવનો પાંચમે અપકર્ષના અંત આવે છે. એટલી સૃષ્ટિને આરંભ ઉના બીજા આરામાં જે થયે હતો તેને અંત આવના પાંચમા આરામાં થયો. ત્યારપછી ઉતને પહેલે આરે અને અવને છઠો આરે, એ બન્ને આરા પ્રલયકાલના યા અપકર્ષકાલના પસાર થાય છે. એમ બાર આરાનું, એક કાલચક્ર કહેવાય છે, જે સાથેના ચિત્રથી વધારે પરિચિત થશે. સમાલોચના, શંકા–ક્ષીરમેઘ, ઘતમેઘ, અમૃતમેઘ, એ શબ્દોથી દૂધને વરસાદ, ઘીનો વરસાદ, અમૃતને વરસાદ દર્શાવેલ છે તે ગાયો કે ભેંસો વિના દૂધ કે ઘી ક્યાંથી પેદા થયાં કે જે સાત દિવસ અને સાત રાત સુધી વરસ્યાં કરે? શું આ અતિશયોકિત નથી ? Page #419 -------------------------------------------------------------------------- ________________ काडाकोडी सागरोपम. असमसुसमा. सुसमसुसमा. कोडाकोडी. कोडाकोडी 4./सागरी सागरोपम. का.सा.)४ को - अवसर्पिण दुसमा./३ को को.सा. उस सुसमा. ) सुस उत्सर्पिणी. (He hnd) समा. सुसमा २१ MARATHWAR D.V.TALSANIA - एलचक्क काल કાલય [नुमा १४ ३८०] Page #420 --------------------------------------------------------------------------  Page #421 -------------------------------------------------------------------------- ________________ જેન જગત્ - લેકવાદ ૩૮૧ ઉત્તર–શંકા કરનારની શંકા વ્યાજબી છે. જ્યાં સુધી ખરે અર્થ ન સમજાય ત્યાંસુધી એ શંકા થઈ શકે છે. પરંતુ એ શબ્દો. આલંકારિક છે. ક્ષીરમેઘ એટલે દૂધને વરસાદ નહિ પણ દૂધના જેવો વરસાદ, ઘતમેઘ એટલે ઘીના જેવો વરસાદ, અમૃતમે એટલે અમૃતના જેવો વરસાદ. વરસાદ તે પાણીને જ છે પણ તે પાણું જમીનને દૂધના જેટલો ફાયદો પહોંચાડે છે. બાળકને જેમ દૂધ પિષણ આપે છે તેમ પિષણશક્તિરહિત બાળકના જેવી જમીનને પ્રથમ વૃષ્ટિ દૂધના જેટલો ફાયદો પહોંચાડે છે. એમજ વ્રત અને અમૃતના સંબંધમાં પણ સમજવું. શંકા-કાલ તો સ્વયં નિર્જીવ છે. અજીવ પદાર્થને જ્ઞાન તે છે નહિ, તો પછી પાંચમે આરે પુરે થયો કે છઠો આરે પુરે થય માટે હવે પુલની અશુભ પરિણતિમાંથી શુભ પરિણતિ કરવી, અપકર્ષમાંથી ઉત્કર્ષ તરફ પિતાની ગતિ બદલવી જોઈએ એની ખબર કેમ પડે? શું તેના ઉપર કોઈ નિયંત્રણ કરનાર છે? વિના. નિયંતા ઉત્કર્ષ અપકર્ષનો ક્રમ ધરણસર શી રીતે ચાલે? ઉત્તર–પ્રથમ કહેવાઈ ગયું છે કે દ્રવ્યમાત્રનું લક્ષણ ઉત્પાદવ્યય-ધ્રૌવ્યરૂપ છે. છએ દ્રવ્યમાં સ્વાભાવિક પર્યાયની પ્રવૃત્તિ પ્રતિસમય થયા કરે છે. કાલ પણ એક દ્રવ્ય છે. કાલનું ખાસ લક્ષણ વર્તન છે. કર્મસહિત જીવ અને પુદ્ગલ સ્કંધમાં વૈભાવિક પર્યાએના પરિવર્તનમાં કાલે ખાસ નિમિત્તકારણ છે. દિવસ, માસ, વર્ષ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણ, અવસર્પિણી, એ બધા.. કાલના પર્યાય છે. એનું મૂલ કારણ સૂર્ય છે. સૂર્યનું એક નામ આદિત્ય છે. એનો અર્થ એ છે કે વ્યવહારકાલનું આદિ કારણ આદિત્ય-સૂર્ય છે-“તતુ તે જ મતે પર્વ રે आइच्चे सरे० १ गोयमा ! सूरादिया णं समयाइ वा आवलियाइ वा जाव उस्सप्पिणीइ वा अवसप्पिणीइ वा से તેનાં નાવ મારૂદ ” (મા. ૨૨-૬ સૂ૦ કલ૯). Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર જૈન શાસ્ત્રાનુસાર સૂય એ તિષી દેવતા ઈંદ્ર છે. તેનું વધારેમાં વધારે આયુષ્ય એક પલ્ય અને એક હજાર વર્ષનું છે. એટલે વરસે ચાલુ ઈદ્ર ચવે છે અને બીજો નવો ઉત્પન્ન થાય છે. દુનિયા જેને સૂર્ય તરીકે ઓળખે છે, તે ઈદ્રનું વિમાન છે. જૈન દષ્ટિએ એ વિમાન સ્ફટિક પૃથ્વીરૂપ છે, પ્રકાશ રશ્મિમય છે, શાશ્વત છે. કદિ ઉત્પન્ન થયું નથી અને તેનો નાશ પણ થવાને નથી. તેમાં રહેલ પૃથ્વીકાયના જીવો એક જાય છે બીજા આવે છે. તેનાં શરીરમાં પણ ચયાં ઉપચય થાય છે પણ એકંદર વિમાન ધ્રુવ રૂપ છે. જેના ઉપર આપણે રહીએ છીએ તે રત્નપ્રભા નામની પૃથ્વી છે. એની પીઠ ઉપર અસં ખ્યાત દ્વીપ સમદ્ર છે. તેમાં સૌને કેન્દ્રસ્થાનીય જંબુદ્વીપ છે. તે જંબુ દ્વીપનાજ ભરતક્ષેત્રમાં આપણે રહીએ છીએ. જે ઉત્સર્પિણ અને અવસર્પિણી કાલની વાત કરીએ છીએ તેને સંબંધ આ ભરતક્ષેત્રની સાથે પણ છે. ભરતક્ષેત્રમાં દિવસ, રાત, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ પ્રકૃતિની પ્રવૃત્તિ પણ આ દેખાતા સૂર્યવિમાનને આધીન છે. ભરતભૂમિ પણ શાશ્વત છે અને સૂર્ય વિમાન પણ શાશ્વત છે. છતાં તેમાં બન્નેના સંપર્કથી વૈભાવિક પર્યાય રૂપે ઉત્સર્પિણી અને અવસપિંણીનું કાલચક્ર ચાલ્યા કરે છે. એવાં એક નહિ પણ અનંત કાલચક્ર પ્રવૃત્ત થઈ ચુક્યાં અને અનંત થશે, છતાં ન તો ભરતભૂમિને નાશ થશે, ન સૂર્યવિમાનને નાશ થશે અને ન કાલચક્રને નાશ થશે. હવે સૂર્યવિમાન અને ભારતભૂમિના સંપર્ક સાથે ઉત્કર્ષ અપકર્ષને શું સંબંધ છે તેને વિચાર કરીએ. એ તો વિજ્ઞાનથી સિદ્ધ થયું છે કે સૂર્યમાંથી જે રશ્મિઓ પ્રતિક્ષણે નીકળે છે, તે આ પૃથ્વી ઉપર ન્હાના હેટા દરેક પ્રાણીને જીવન આપે છે. વનસ્પતિને એજ સજીવન રાખે છે. તેના નિકટ સંબંધથી અને દૂરના સંબંધથી વાતાવરણમાં બહુ ફેરફાર થાય છે. સૂર્યથી જ ઋતુઓનું પરિવર્તન થાય છે, ઠંડી ગરમીમાં વધઘટ થાય છે. એના ઉપરજ મનુષ્યોનાં રૂ૫ રંગને આધાર છે. બીજી વાત એ છે કે પ્રાચીન શાસ્ત્રોને મતે સૂર્ય Page #423 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત્ – લોકવાદ ૩૮૩ ગતિમાન છે. નવીન સંશોધકને મતે સૂર્ય સ્થિર છે પણ પૃથ્વી ગતિભાન છે સૂર્યની આસપાસ ફરે છે. એના માટે હજી સાર્વત્રિક નિર્ણય થયું નથી. એ ગમે તેમ હો પણ એટલું તે નિશ્ચિત છે કે બેમાંથી એક ફરે છે. તેથી સૂર્ય અને પૃથ્વીના અંતરમાં વધઘટ થાય છે. અયન પણ સ્થિર નથી કિન્તુ ચલ છે. અયનાંશ પ્રતિવર્ષે થોડું થોડું બદલાતું જાય છે. બહોંતેર બહોતેર વર્ષે એક અંશ અયનાંશ હઠે છે. આજે ૨૨ થી ૨૩ અંશ અયનાંશ બદલી ચૂક્યું છે. દક્ષિણાયન અને ઉત્તરાયણથી ઋતુઓમાં કે શરદી ગરમીમાં કેટલો ફેર પડે છે તે તો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. ઉત્સર્પણ કે અવસર્ષણ એ બે શબ્દો પણ ગતિસૂચક છે. ઉત્સર્પણ આગળ જવું અને અવસર્પણ પાછા હઠવું એ બે શબ્દને અર્થ થાય છે. કાલમાં તો પરિસ્પંદાત્મક ગતિ છે નહિ કારણકે તે તો નિષ્ક્રિય છે. પરિસ્પંદાત્મક ગતિ જીવ અને પુદ્ગલ એ બેમાં છે. તેથી સૂર્યની પૃથ્વી અને આપણી પૃથ્વી એ બેની વચ્ચે ઉત્સર્પણ અને અવસર્પણને બોધ થાય છે. દક્ષિણાયનથી ઉત્તરાયણનો સમય જેમ નિયમિત છ માસને છે, તેમ ઉત્સર્પણ અને અવસર્ષણનો સમય નિયમિત દશ કેડીકેડી સાગરોપમનો છે. જેટલું ઉત્સર્પણ છે તેટલું જ અવસર્ષણ છે. એમાં એક સમયનો પણ ફેરફાર નથી. દક્ષિણાયન ઉત્તરાયણનો જેવો અમુક નિયમ છે, તેજ અમુક નિયમ ઉત્સર્પણ અને અવસર્પણને છે. ઉત્સર્પણના છેલ્લા બિંદુ ઉપર પહોંચ્યા કે તરતજ અવસર્ષણ–પાછા હઠવું ચાલુ થયું. તેમ જ અવસર્ષણના આખરી બિંદુ ઉપર પહોંચ્યા પછી તરતજ ઉત્સર્ષણનો આરંભ થાય છે. આરાની સીમા પણ બન્નેની સરખીજ છે. પાંચમા આરાના છેલ્લા બિંદુથી છઠા આરાના છેલ્લા બિંદુ સુધી પહોંચતાં ૨૧૦૦૦ વરસ લાગે છે. તો તેટલો જ સમય ઉતના પહેલા આરાના આરંભથી બીજા આરાના આરંભબિંદુ સુધી લાગે છે. પાંચમા આરાના છેલ્લા બિંદુ ઉપર પૃથ્વીની જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ ઉતના બીજા આરાના આરંભબિંદુ ઉપર થાય છે. આ ઉત્સ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ સૃષ્ટિવાદ અને ઈશ્વર પણ, અવસણુ આકર્ષણુશક્તિથી થતું હેય તે તેમાં જૈન શાસ્ત્રને કાઈ વિરાધ નથી. ગતિ એકને બદલે બન્નેમાં હાય ! તે પણ અસંભવિત નથી, કારણકે બન્ને પુદ્ગલ રૂપ છે અને પુદ્ગલ એ સાક્રય પદાર્થોં છે. ફેશાન્તરપ્રાપ્તિદ્વૈતુ: નિયા'. ક્રિયાનું લક્ષગુજ એ છે કે એક દેશથી બીજા દેશની પ્રાપ્તિ કરાવે. દેશાંતરની પ્રાપ્તિ એજ ગતિ કહેવાય છે. ગમે તે હા; ઉત્સર્પિણી અને અવસર્પિણી એ બન્ને શબ્દ સ્ત્રીલિંગે વપરાયેલ છે એ કંઈક વિશિષ્ટતા બતાવે છે. સૂર્ય શબ્દ પુલિંગે છે અને પૃથ્વી શબ્દ સ્ત્રીલિંગે છે. ઉત્સપિણી શબ્દને સૂર્યનું વિશેષણ બનાવીએ તેના કરતાં પૃથ્વીનું વિશેષણ અનાવતાં વધારે સંગતિ લાગે છે કેમકે વિશેષણ અને વિશેષ્યનું લિંગ એકજ રહેવું જોઇએ. એ શબ્દાનુશાસનનેા નિયમ છે. આ હિસાબે ઉત્સ`ણુ અને અવસર્પણુ ક્રિયાની કર્વી સૂર્ય નહિ પણ પૃથ્વી ઠરે છે. કાળમાં પરિસ્પ’દાત્મક ગતિ નથી એ તો પ્રથમજ કહેવાઈ ગયું છે. ખરી વાત તો કૈવલીગમ્ય છે. છદ્મસ્થને તો એટલું કહીનેજ અટકવું પડશે કે ‘તમેવ સજ્જ નીસ, જ્ઞત્તિનેહૈિં વેક્રૂ' એટલું તો ખરૂં કે જે સત્ય સિદ્ધ થાય તેજ કેવલીનું કહેલું છે. આંહિ તાત્પ એટલુંજ છે કે ઉત્સર્પિણી અવસર્પિણી કાલચક્ર પ્રવૃત્તિમાન છે તે અનાદિકાલથી નિયમસર ચાલ્યું આવે છે. તેનું નિય ંત્રણ કરવા માટે નિયંતાની કંઈ જરૂર નથી. જેમ નિમિત્ત મળતાં ખીજમાંથી અંકુર પેદા થાય એ સ્વતઃસિદ્ધ છે, તેમ સૂર્ય અને પૃથ્વીના દૂર નિકટ સબંધ થતાં પદાર્થોમાં પ્રતિસમય હાનિવૃદ્ધિ થતાં પુદ્ગલાના ઉત્કષ– અપકર્ષ થવા માંડે એ સ્વતઃસિદ્ધ છે. એ ક્રિયાનું પરિમાણુ ખતાવનાર–પરિચ્છેદક કાલ છે. તેને જાણનાર અતીન્દ્રિયજ્ઞાની છે. તેમણે જે કહ્યું છે તે યથાતથ્ય છે. સુજ્ઞપુર િવદુના? પુદ્ગલ અને જીવના ચેાગથી જગલીલા. ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યા અરૂપી, અમૂર્ત અને નિષ્ક્રિય હાવાથી સ્વાભાવિક પર્યાયવાન હોવા છતાં વૈભાવિક પર્યાયના અભાવ Page #425 -------------------------------------------------------------------------- ________________ - - જેન જગત – લકવાદ થી જગતની વિચિત્રતા તે ચાર દ્રવ્યોથી સિદ્ધ થઈ શકતી નથી. દેખાય છે પ્રત્યક્ષ જગતની વિચિત્રતા. મનુષ્ય, તિર્યંચ, પક્ષી, કીટ, સ્ત્રી, પુરૂષ, યુવા, વૃદ્ધ, રાજા, રાંક, ગરીબ, શાહુકાર, કાળા, ગેરા, સૌભાગી, દુર્ભાગી, પહાડ, નદી, સમુદ્ર આદિ કૃત્રિમ અને અકૃત્રિમ પદાર્થોની વિચિત્ર વિચિત્ર દશ્યતા, વિચિત્ર આકારે શાથી બન્યા હશે? એ પ્રશ્ન સ્વાભાવિક ઉત્પન્ન થાય છે. એને જવાબ ઈશ્વરવાદીઓએ તો સહેલાઈથી આપ્યો છે કે એ બધી ઈશ્વરની લીલા છે. જેને શાસ્ત્ર તેને શો જવાબ આપ્યો છે તેની વિચારણા અન્ને કરવામાં આવે છે. જીવની સક્રિયતા. પરિસ્પંદાત્મક ક્રિયા બે પદાર્થોમાં છે, જીવમાં અને પુગલમાં આ ક્રિયાથી બન્ને પદાર્થો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય છે અને આવે છે. જીવન પુગલ સાથે સંયોગ અને વિયોગ થાય છે. પુદ્ગલ લક્ષણ ગ્રાહ્યતા છે અને જીવ ગ્રાહક છે. ગ્રાહ્ય ગ્રાહકને પ્રગબંધ રૂપે સંબંધ થાય છે. જીવન પુદ્ગલની સાથે શરીર ઈકિયાદિરૂપે તથા કર્મરૂપે સંબંધ થાય છે. આઠ પ્રકારની લોકસ્થિતિમાંજ કહેવાઈ ગયું છે કે “મનવા નવદિશા, નવા ઉપદિય” અર્થાત્ શરીરાદિ જીવને આધારે રહેલ છે અને છવ કર્મપ્રતિષ્ઠિત છે. તેમજ અજીવ–શરીરાદિ છવસંગ્રહીત છે અને જીવ કર્મસંગ્રહીત છે. શરીરનો સંગ્રહ કરનાર જીવ છે અને જીવને સંગ્રહી રાખનાર કર્મ છે. શરીર, કર્મ અને જીવ અન્યોન્ય ક્ષીરનીરની પેઠે અથવા લોહપિંડ અને અગ્નિની પેઠે ઓતપ્રેત મળેલ છે. જીવજ પુદ્ગલસ્કંધને આકર્ષીને પિતાની ક્રિયા વડે કર્મરૂપે પરિણભાવે છે. પુદ્ગલ કર્મરૂપે સત્તા પામીને જીવને ઘેરી લે છે અને જીવની શક્તિઓને દબાવે છે. જ્યાં સુધી જીવમાં ક્રિયા છે ત્યાં સુધી કમબંધ છે. કહ્યું છે કે ૨૫ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ સૃષ્ટિવાદ અને ઈશ્વર [મંડિયપુરના પ્રશ્નોત્તર ] મંડિત –ભંતે! જીવ હમેશાં “ઘતિ, તિ, રતિ, વા, ઘટ્ટ, શુભ, રીતિ, તે તેં મા પરિણમg?” કરે છે? ચાલે છે? પરિસ્પંદાત્મક ક્રિયા કરે છે? એક બીજા પ્રદેશ સાથે સંધ કરે છે ? ક્ષોભ પામે છે? ઉદીરણું કરે છે? તે તે ભાવરૂપે પરિણામ પામે છે? શ્રીમહા –મડિયપુરા ! હા, જીવ તે તે ભાવ રૂપે પરિણામ પામે છે. જ્યાં સુધી જીવ એજન, ચલન, સ્પંદન વગેરે ક્રિયા કરે છે અને તે તે ભાવે પરિણામ પામે છે ત્યાંસુધી છવ સંસારનો અંત કરીને મુક્તિને પામી શકતો નથી, કેમકે જ્યાં સુધી તે તે ક્રિયા કરે છે ત્યાંસુધી આરંભ સમારંભ ચાલુ રહે છે. આરંભ સમારંભમાં વર્તમાન જીવ ઘણું પ્રાણીઓને દુ:ખી બનાવે છે, શોકમાં ગરકાવ કરે છે, ઝરણા કરાવે છે, આંસુ ખેરાવે છે, કટ્ટણ પિટ્ટણું કરાવે છે, પરિતાપના–પીડા ઉપજાવે છે તેથી હે મંડિયપુત્તા! તે જીવ ત્યાંસુધી સંસારને અંત કરી શકતો નથી અને મુક્તિ પામી શકતા નથી. મંડિ–ભંતે! જ્યારે આ જીવ હલનચલનાદિ ક્રિયા માત્રને રેકી નિષ્ક્રિય બને છે ત્યારે સંસારનો અંત કરી મુક્તપદ મેળવે છે? શ્રીમહા –મંઠિયપુત્તા ! ત્યારે આરંભ સમારંભની નિવૃત્તિ થવાથી, કેઈ પણ જીવને અસાતા-દુઃખ ન ઉપજાવવાથી સંસારને અંત કરવાની ક્રિયા કરી છવ મુક્તિપદ મેળવે છે. પ્રાણાતિપાલાદિ નિમિત્તથી લાગતી યિા. ગૌતમ–ભંતે! પ્રાણાતિપાત-જીવહિંસાના નિમિત્તથી જીવને ક્રિયા-કર્મ લાગે છે? શ્રીમહા-ગૌતમ ! હતા–હા. Page #427 -------------------------------------------------------------------------- ________________ જેન જગત્ – લોકવાદ ૩૮૭ ગૌતમ–ભંતે ! તે ક્રિયા જીવથી ફરસાયેલી લાગે છે કે અફરસાયેલી ? શ્રીમહાઇ–ગૌતમ! ફરસાયેલી લાગે છે. અણફરસાયેલી નથી લાગતી. ગૌતમ–ભંતે ! તે ક્રિયા કરેલી લાગે છે કે અણકરી લાગે છે? શ્રીમહા-ગૌતમ! જીવે કરેલી ક્રિયા લાગે છે. અણુકરેલી નથી લાગતી. ગૌતમ–ભંતે ! તે ક્રિયા જીવની પિતાની કરેલી કે પરની કરેલી કે પોતે અને પર ઉભયની કરેલી ક્રિયા લાગે છે? શ્રીમહાગૌતમ! જીવે પોતે કરેલી ક્રિયા જીવને લાગે છે. પરકૃત કે ઉભયકૃત નથી. ગૌતમ–ભંતે ! અનુક્રમથી કરેલી ક્રિયા લાગે છે કે અનુક્રમ વિના કરેલી લાગે છે ? અર્થાત જે પહેલી કરવામાં આવે તે પહેલાં લાગે અને પછી કરવામાં આવે તે પછી લાગે ? શ્રીમહાઇ–ગૌતમઅનુક્રમથી કરેલી ક્રિયા લાગે. અનુક્રમ વિના કરેલી ન લાગે. જેવી રીતે પ્રાણાતિપાતથી કર્મ લાગે છે તેવી રીતે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, અરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલેશ, અભ્યાખ્યાન, વૈશુન્ય-ચાડીચુગલી, પરનિન્દા, રતિ અરતિ, ભાયાસહિત મૃષા અને મિથ્યાદર્શનશલ્ય-એ અઢાર પાપસ્થાનકના નિમિત્તથી ક્રિયા-કર્મ લાગે છે. એ ક્રિયા પર પણ પૂર્વોક્ત પાંચ પ્રશ્નોત્તર પૂર્વવત્ સમજવા. જીની ગુરૂતા-લઘુતા. જીવ સ્વભાવે અગુરુલઘુ હોવા છતાં કર્મજન્ય ગુરૂતા અથવા લઘુતા થાય છે તે વિષે પ્રશ્નોત્તર નીચે પ્રમાણે છે, Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ સૃષ્ટિવાદ અને ઈશ્વર [ પ્રશ્નોત્તર] ગૌતમ–“ મત! ષવા ચિત્ત હશ્વમાનિત” ભંતે! જો ગુરૂપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે? શ્રીમહા–“નોરમા! પાળવાપvi...જ્ઞામિદહંસાसल्लेणं एवं खलु गोयमा! जीवा गरुयत्तं हव्वमागच्छन्ति" હે ગૌતમ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ક્લેશ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરનિન્દા, રતિ અરતિ, માયાસહિત મૃષા અને મિથ્યાદર્શનશલ્યએ આઢાર પાપસ્થાનકના કારણથી જીવ ભારેપણાને પામે છેભારેકર્મી થાય છે. ગૌતમ–“વાહ મેતે !વા દુત્ત વૈમાનિત?” અંતે ! શા કારણથી છવો લઘુપણાને પ્રાપ્ત કરે છે? શ્રીમહા–“મા! વાયરમi ના મિકदसणसल्ल वेरमणेणं एवं खलु गोयमा! जीवा लहुयत्तं हव्वमागદનિત્ત” હે ગૌતમ ! પ્રાણાતિપાતનિવૃત્તિ, મૃષાવાદનિવૃત્તિ યાવત મિથ્યાદર્શનશનિવૃત્તિ–અર્થાત અઢારે પાપસ્થાનકની નિવૃત્તિ કરવાથી જીવ લઘુ ભાવને પામે છે. પાપ કર્મ ન બંધાવાથી છે. હળવાકર્મી બને છે. ભારેકમી છ નીચી ગતિમાં જાય છે અને હળવાકર્મી જેવો ઉર્ધ્વ ગતિમાં જાય છે. (માત્ર ૬-૧૫ સૂ૦ ૭૨) પાપસ્થાનકની પ્રવૃત્તિ એ અધર્મ-કર્મ બંધ છે, અને પાપસ્થાનકની નિવૃત્તિ એ ધર્મ-કર્મબંધની નિવૃત્તિ યા સંવર ધર્મ છે. અધર્મને રોકવો અને ધર્મની વૃદ્ધિ કરવી એ જૈન શાસ્ત્રનો આદર્શ છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરનાર બીજે કઈ નથી, પણ જીવ પિતેજ છે. કહ્યું છે કે – अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली। अप्पा कामदुहा घेणू, अप्पा मे नंदणं वणं ॥ Page #429 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત્ – લેાકવાદ - ૩૮૯ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पठिय सुपट्ठिओ ॥ (૩૬૦ ૨૦ | ૨૬-૩૭ ) અનરકની વૈતરણી નદી આત્મા છે અને નરકનું શાલિ વૃક્ષ પણ આત્મા છે. બીજી તરફ કામહુધા ગાય આત્મા છે અને મેરૂ પર્વત ઉપરનું નંદનવન પણ આત્માજ છે. દુઃખ અને સુખને કરનાર જીવ પે।તેજ છે અને ભાગવનાર પણ પાતેજ છે. ધમ કાર્યમાં પ્રવૃત્ત થએલે! આત્મા પાતેજ પેાતાને મિત્ર છે અને પાપકામાં પ્રવૃત્ત થએલા આત્મા પાતેજ પેાતાને દુશ્મન છે. શુભાશુભ ક. જોકે આત્મા પોતે સ્વભાવે આનંદમય છે, જ્ઞાનસ્વરૂપ છે, પણ પ્રથમ કહેવાઈ ગયું છે કે ક*સહિત આત્મામાં વૈભાવિક પર્યાય ઉત્પન્ન થાય છે. જ્ઞાન, આનંદ–એ સ્વાભાવિક પર્યાય છે. સુખ, દુ:ખ, હ, શાક એ બધા વૈભાવિક પર્યાય છે. સ્વાભાવિક પર્યાયનેક શુદ્ધ એકલા આત્મા છે, વૈભાવિક પર્યાયનેા કર્તા કČસહિત અશુદ્ધ આત્મા છે. એ દ્રવ્યના યાગથી વૈભાવિક પર્યાય થાય છે. એ દ્રવ્યમાં એક દ્રવ્ય તે નિમિત્તકારણ બને છે અને ખીજાં દ્રવ્ય ઉપાદાનકારણ અને છે. એમાં જે પ્રધાન હેાય તે ઉપાદાનકારણ જેમકે રાગ દ્વેષાદિ પ્રવૃત્તિમાં આત્મા ઉપાદાનકારણ અને પુદ્ગલ (કર્મી) નિમિત્તકાર છે. શારીરિક પ્રવૃત્તિમાં ઉપાદાનકારણ પુદ્ગલ અને નિમિત્તકારણ આત્મા છે. આંહિ જે આત્મા કર્તા ભેાકતા કહ્યો છે, તે વ્યવહાર નયથી કહેલ છે. નિશ્ચય નયથી વિચાર કરીએ તો દરેક પદા સ્વસ્વભાવના કર્તા છે. સુખદુ:ખમાં ચેતન અચેતન અને ભાવ છે. શુભ ક અને અશુભ કર્મ એ તે અચેતન ભાવ-પુદ્ગલ ભાવ છે. શુભ કર્મ પુદ્ગલનું વેદવું કે અશુભ કપુદ્ગલનું વેદવું તે ચેતન ભાવ છે. નિશ્ચયથી ચેતન ભાવનું ઉપાદાન કારણ આત્મા અને નિમિત્ત Page #430 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઇશ્વર કારણ ક`પુદ્ગલ છે, અને શુભ ક` અશુભ કર્માંરૂપ અચેતન ભાવતું ઉપાદાનકારણ પુદ્ગલ અને નિમિત્તકારણ આત્મા છે. સ્વાભાવિક પર્યાયમાં કેવલ એકજ ભાવ હોય છે જ્યારે વૈભાવિક પર્યાયમાં ચેતન અચેતન મને લાવ હોય છે. તેમાં ચેતન ભાવના કર્તા - આત્મા અને અચેતન ભાવના કર્તા પુદ્ગલ છે. આંહિ અપ્પા શબ્દ ક`સહિત આત્મામાં વપરાયેલા છે. જ્યાંસુધી ક`સહિત છે ત્યાંસુધી સુખદુ:ખ –શુભઅશુભ કર્મના કર્તા પણ અને ભેાક્તા–અનુભવકર્તા પણ છે. આત્મા વેતરણી નદી, આત્મા શાલિ વૃક્ષ, આત્મા કામદુધા અને આત્મા નંદનવન એ આલંકારિક પ્રયાગ છે. વેતરણી નદી અને શાલિ વૃક્ષ જેમ દુ:ખના હેતુ છે તેમ અશુભ કર્રસહિત આત્મા દુઃખના હેતુ બને છે. કામદુધા ગાય અને નંદનવન જેમ સુખશાંતિના હેતુ છે, તેમ શુભ કસહિત આત્મા સુખશાંતિના હેતુ બને છે, જે આત્મા શુભ કર્મવિશિષ્ટ હાય છે તે પોતે પેાતાના મિત્ર બને છે, આત્મા અશુભ કર્મવિશિષ્ટ હાય છે તે આત્મા પોતેજ પોતાના દુશ્મન અને છે. મતલબ એ છે કે આત્મા અને કર્મ શિવાય ત્રીજી કાઈ વ્યક્તિના સુખદુ:ખમાં હાથ નથી. ગીતામાં પણ કહ્યું છે કે “આત્મય આત્મનો વન્યુ-ાત્મય પુરાત્મનઃ ” . આત્માજ આત્માના બન્ધુ છે અને આત્માજ આત્માના શત્રુ છે. શંકરાચાર્યે પણ કહ્યું છે કે— सुखस्य दुःखस्य न कोपि दाता, परो ददातीति कुबुद्धिरेषा । अहं करोमीति वृथाभिमानः, स्वकर्मसूत्रग्रथितो हि लोकः ॥ ૩૯૦ અ—સુખ અને દુઃખના દેનાર ખીજો કાઈ નથી—પાતા શિવાય ખીને કાઈ સુખદુ:ખ આપે છે એમ માનવું તે દુક્ષુદ્ધિ-અજ્ઞાન છે. હુંજ કરૂં છું એમ માનવું તે મિથ્યા અભિમાન છે. ખરી રીતે તા પોતાનાં પૂર્યાંકથી ગુંથાયàા જીવસમૂહ સુખદુઃખના કર્તા ભેાક્તા છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯T. જૈન જગત્ – લકવાદ ૩૯૧ શુભાશુભ કર્મ ઉપર દૃષ્ટાંતપૂર્વક - કાલાદાયીના પ્રશ્નોત્તર કાલોદાયી–ભંતે ! જીનાં પાપકર્મ કેવી રીતે પાપફલવિપાક આપનારાં થાય છે? શ્રીમહા –કાલોદાયી ! કોઈ માણસ અઢાર પ્રકારનાં શાક યુક્ત મિષ્ટ ભોજન વિષમિશ્રિત ખાવાને બેઠે. તેને તે ભેજન ખાતી વખતે સરસ આહલાદજનક લાગે છે પણ થોડી વાર પછી જ્યારે તે પરિણમવા માંડે છે ત્યારે દુષ્ટ રૂપ, દુષ્ટ ગંધ, દુષ્ટ રસ અને દુષ્ટ સ્પર્શ રૂપે પરિણામ પામતાં નસેનસ ખેંચાય છે અને આવકાયાને જુદાં પાડે છે. તેવી રીતે પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શનશલ્ય–એ અઢાર પાપકર્મ બાંધતી વખતે તો મીઠાં લાગે છે પણ ઉદય થતાં ભોગવતી વખતે મહામુસીબત ઉઠાવવી પડે છે. નરકમાં ઉજલી પીડા ભોગવવી પડે છે. પલ્યોપમ અને સાગરેપમ પર્યત અતુલ અસહ્ય કર્કશ વેદના વેદવી પડે છે. - કાલોદાયી–ભંતે! જીવોને શુભાનુકાન શુભફલવિપાક આપનાર કેવી રીતે બને છે? શ્રીમહા –કાલોદાયી ! જેમ કેઈ માણસ અઢાર પ્રકારનાં શાયુક્ત ઓષધિમિશ્રિત જન જમવા બેઠે. તે ભેજન જમતી વખતે બહુ સ્વાદિષ્ટ નથી લાગતું પણ પરિણમે ધીમે ધીમે સુવર્ણ સુગંધ, સુરત અને શુભ સ્પર્શ રૂપે પરિણામ પામતાં શરીરમાંના રેગને દૂર કરી આરોગ્ય ઉત્પન્ન કરી શરીરને તનદુરસ્ત અને દીર્ધ જીવી બનાવે છે. તેવી રીતે શુભાનુષ્ઠાન કરતી વખતે જે કે થોડીક તકલીફ ઉઠાવવી પડે છે, તપ અને ત્યાગ કરવો પડે છે, બાવીસ પરિષહ જીતવા પડે છે, ઉઘાડે પગે, ઉઘાડે માથે વિહાર કરી પરિશ્રમ સેવ પડે છે કે લોચ કરવો પડે છે, પણ પરિણામે ધીરે Page #432 -------------------------------------------------------------------------- ________________ - ૩૯૨ સુષ્ટિવાદ અને ઈશ્વર ધીરે આત્મશુદ્ધિ થતાં ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી થોડા વખતમાં જન્મ જરા મરણનાં સર્વ દુઃખને અંત આવી જાય છે. (મio –૨૦ ફૂટ રૂ૦૬) સાતવેદનીય અને અસતાવેદનીય કર્મ. [પ્રશ્નોત્તર] ગૌતમ–ભત! જીવ સાતવેદનીય કર્મ કેવી રીતે બાંધે છે? શ્રીમહાઇ–ગૌતમ ! પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વ એ સર્વ જીવોની અનુકંપા રાખવાથી, તેમને દુઃખ ન દેવાથી, શોચન કરાવવાથી, જુરણા ન કરાવવાથી, તેમનાં આંસુ લૂછવાથી, કુદણ પિટ્ટણ ન કરાવવાથી અને પરિતાપના–કલેશ ન ઉપજાવવાથી જીવ સાતવેદનીય કર્મ બાંધે છે. તેને પરિણામે આવતે ભવે જીવ આરોગ્ય, તનદુરસ્તી અને સ્વાસ્થ પામે છે. ગૌતમ–ભંતે ! છ અસાતવેદનીય કર્મ શાથી બાંધે છે ? શ્રીમહા –ગૌતમ ! બીજા પ્રાણીઓને દુઃખ આપવાથી, શેકગ્રસ્ત-દિલગીર કરવાથી, સૂરણું કરાવવાથી, આંસુ ખેરવાવવાથી, કુદણ પિટ્ટણું કરાવવાથી, પરિતાપના–ખેદ ઉપજાવવાથી છે અસતાવેદનીય કર્મ બાંધે છે. તેને પરિણામે જીવ આવતે ભવે રોગ, ગ્લાનિ, આધિ, વ્યાધિ, ઉદ્વેગ, દૈન્ય વગેરે દુઃખ પામે છે. (મ... દા ૪૦ ૨૮૬) કર્મબંધને વધારે વિસ્તાર પન્નવણુસૂત્રના ૨૩ માં પ્રકૃતિ પદમાં અને ભગવતી સૂત્રના આઠમા શતકના નવમા ઉદ્દેશામાં કમ્માશરીર પગબંધના અધિકારમાં જઈ લેવો. ગ્રંથવિસ્તારના ભયથી અત્રે નથી લખ્યું. સંક્ષેપમાં કહેવાનું એટલું જ છે કે જીવ અને પુદગલના યોગથી જગતનું વૈચિત્ર્ય સિદ્ધ થાય છે. જીવ અને પુદ્ગલની પરિણતિ વચ્ચે કારણ તરીકે કાલ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ-પૂર્વકર્મ અને Page #433 -------------------------------------------------------------------------- ________________ E જૈન જગત – લકવાદ ૩૩ પુરૂષાર્થ એ પાંચને સમન્વય છે જેનું સ્વરૂપ કેટલુંક દાર્શનિક ઉત્તર પક્ષ પ્રકરણમાં બતાવેલ છે અને વધારે વિસ્તાર “કારણસંવાદ નામની પુસ્તિકામાં છે ત્યાંથી જિજ્ઞાસુએ જોઈ લેવું. આ પાંચ સમવાયિકારણના નિમિત્તથી જગતની હાનિ, વૃદ્ધિ, વિચિત્રતા, મનુષ્ય, પશુ, પક્ષી, કીટ, રાજા, રાંક, સૌભાગી, દુર્ભાગી, બુદ્ધિમાન, નિબુદ્ધિ, નદી, સરોવર, પહાડ ગામ, નગર, વન, જંગલ વગેરે સર્વ સાકાર દસ્ય બન્યાં છે, બને છે અને બનશે. પૃથ્વી, પાણું, આગ, વાયુ અને વનસ્પતિ એ સર્વ એકેન્દ્રિય જીવોનાં શરીરરૂપ છે. શરીરને બનાવનાર ખુદ જીવ છે, કારણકે “૩rs fraugયા ” શરીર રૂ૫ અજીવ જીવને આધારે રહેલ છે અને જીવે તેને બનાવેલ છે. “કtવા પgિયા' જેવો કર્મને આધારે રહેલ છે, એટલે કર્મના યોગથી જીવોજ ન્હાનાં યા મ્હોટાં શરીર બનાવે છે. જીવ અને પુદ્ગલથી આખું જગત ઠાંસોઠાંસ ભર્યું છે. એક સરસવ માત્ર પૃથ્વી પણ સૂક્ષ્મ તથા બાદર છવ વિનાની ખાલી નથી. જગતમાં જે કંઈ દેખાય છે તે સર્વ જીવોનાં વર્તમાન શરીર અથવા ભૂતકાલીન શરીર છે; જેમકે લીલું વૃક્ષ એ વૃક્ષના અસંખ્ય જીવોએ મલીને બનાવેલ છે, સુકું લાકડું તે વનસ્પતિના જીવોએ બનાવીને છેડેલ અચિત્ત શરીર છે. પહાડને પૃથ્વીના અસંખ્ય છ મલીને બનાવે છે. નદીને કે સમુદ્રને પાણીના અસંખ્ય જીવો મલીને બનાવે છે. એમ સ્થાવર ચીજે સ્થાવર છની બનાવેલ છે અને ત્રસ શરીરે ત્રસ જીવનાં બનાવેલ છે. કર્મયુગલની રચના છવો કરે છે અને શરીરપુગલની રચના પણ છ કરે છે. જગતની રચના માટે ઈશ્વરનું ક્યાંય પણ સ્થાન નથી. જગતની રચના રાગદ્વેષવાળા જીવોની કૃતિ છે, જ્યારે ઈશ્વર રાગદ્વેષ અને કષાયરહિત નિર્દોષ હોવાથી યા કર્મરહિત હોવાથી તે સ્વાભાવિક પર્યાયનાજ કર્તા થઈ શકે છે. વૈભાવિક પર્યાયના કર્તા ન બની શકે. જગત છે તે Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ સુષ્ટિવાદ અને ઈશ્વર વૈભાવિક પર્યાયરૂપ છે માટે જગતની સાથે ઈશ્વરનો મેળ મળે તેમ નથી. ઈશ્વર તે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમશુદ્ધ આનંદમય અને વિજ્ઞાનમય છે. તે શુદ્ધચેતનભાવનાજ કર્તા છે, પરભાવને કતી નથી. सुज्ञेषु किं बहुना ? જૈન ઈશ્વર : અરિહંત અને સિદ્ધ ભગવાન. આઠ કર્મોમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયએ ચાર ઘાતકર્મોને સર્વથા ઉચ્છેદ કરવાથી કેવલજ્ઞાન, કેવલદર્શન, લાયક ચરિત્ર અને અનંતવીર્યની પ્રાપ્તિ કરનાર આત્મા અહંત કહેવાય છે. આ અહંત જીવન્મુક્ત હોય છે. રાગદ્વેષને સર્વથા ક્ષય થવાથી વીતરાગ પદ ધારણ કરનાર અર્હત આખા વિશ્વને– સર્વ પ્રાણીઓને આત્મવત માને છે. તેના ઉપર શત્રુ કે મિત્ર ભાવ ન હોવાથી પૂર્ણ સમદર્શી હોય છે. એમને ત્યાગ અને વૈરાગ્ય પરિપૂર્ણ હોય છે. જગતની કઈ પણ લાલસા એમના મનમાં હેતી નથી. આશા અને તૃષ્ણ એમના ચરણની દાસી હોય છે. અઢારે પાપસ્થાનકને સર્વથા ત્યાગ કરેલ હોય છે. આયુષ્યકમ બાકી હોય ત્યાંસુધી તે તેરમા સયાગી કેવલી ગુણસ્થાનકે બિરાજમાન હોય છે. ચરમશરીરી હોવાથી બીજો ભવ તેમને ધારણ કરવાને હેતો નથી. આ ભવને અંતિજ આયુષ્યકર્મની સાથે વેદનીય, નામ અને ગોત્ર કર્મ સમાપ્ત કરી અગી ગુણસ્થાનકે પાંચ હસ્વ અક્ષર ઉચ્ચારણકાલ પર્યત રહી તેમને મુક્તિપદ પ્રાપ્ત કરવાનું હોય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન શિવાય બીજે ક્યાંય પણ તેમનું લક્ષ્ય જતું નથી. શરીરધારી છતાં મુક્તિદશાનું અનંત સુખ મહાણ રહ્યા છે. એટલા માટે જ તેઓ જીવન્મુક્ત કહેવાય છે. નમસ્કરણય પાંચ પરમેષ્ઠી પદમાં પ્રથમ નંબર અરિહંતને છે કેમકે નમો અરિહંતાણં પહેલાં અને પછી “નમે સિદ્ધાણં'. તેઓ નીચે દર્શાવેલ ૧૮ દોષરહિત અને બાર ગુણે કરી સહિત હોય છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત્ – લેાકવાદ અઢાર દાષ. (૧) મિથ્યાત્વ. (૨) અજ્ઞાન. (૩) મદ–ગર્વ. (૪) ક્રોધ. (૫) માયા. (૬) àાભ. (૭) રતિ–પાપમાં આસક્તિ. (૮) અરતિ—ખેદ યા ઉદ્દેગ. (૯) નિદ્રા. (૧૦) શાક. (૧૧) જૂઠ્ઠ. (૧૨) ચેરી. (૧૩) મત્સર, (૧૪) ભય. (૧૫) હિંસા. (૧૬) શત્રુમિત્ર ભાવ. (૧૭) ક્રીડા– ગમત. (૧૮) હાંસી–મશ્કરી. (ધૈ॰ સ૦ ૬૦ રૃ. ૬) આ અઢાર દોષમાંને એક પણ દોષ અરિહંત ભગવાનમાં હાતા નથી. સર્વ પ્રકારે એ અઢાર દોષથી અલિપ્ત છે. અહંના બે ભેદ. ૩૯૫ અરિહંતના સામાન્યરીતે એ પ્રકાર છે. (૧) કેવલી ભગવાન . (ર) તીર્થંકર ભગવાન. ઉપરનું વર્ણન તે! કેવલી અને તીર્થંકર બન્નેને સરખી રીતે લાગુ પડે છે. નીચેની બાબતમાં કેવલીથી તીર્થંકર જુદા પડે છે. ચેાત્રીશ પ્રકારના અતિશય–પ્રભાવક ચિહ્નો અને ૩૫ પ્રકારના વાણીના અતિશય તીર્થંકર નામકર્મના ઉદયવાળા તીર્થંકર ભગવાનો હોય છે. સામાન્ય વળીને નથી હાતા. એક હજાર આઠ ઉત્તમ લક્ષણા અને ચેાસ. ઈંદ્રની પૂજનીયતા તીર્થંકરમાં હાય છે, કેવલીમાં નથી હોતાં. તીર્થંકરા પાતપેાતાના સમયમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે અને સંઘનાયક યા શાસનપતિ કહેવાય છે. એવા તીર્થંકર એક અવસર્પિણીકાલમાં કે ઉત્સર્પિણીકાલમાં ચાવીસ ચાવીસ થાય છે; જેમકે ગત અવસર્પિણીકાલમાં ઋષભદેવ સ્વામીથી મહાવીર સ્વામી પર્યંત ચોવીસ તીર્થંકર થયા. કૈવલી તે। હર સમય થાડામાં થેાડા એકરાડ અને વધારેમાં વધારે નવ કરાડ પંદર કર્મભૂમિનાં ક્ષેત્રામાં હોય છે. એમ તીર્થંકરો પણ પંદર કર્મભૂમિનાં ક્ષેત્રામાં મલીને ૧૬૦ યા ૧૭૦ હાય છે. ચેાવીશ તા ભરતક્ષેત્ર અને ઈરવત ક્ષેત્રની અપેક્ષાએ કથા, કેમકે અવસર્પિણી અને ઉત્સર્પિણીકાલ ભરત ઈરવત ક્ષેત્રમાંજ છે. પાંચ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ સુષ્ટિવાદ અને ઈશ્વર મહાવિદેહ ક્ષેત્રમાં તે સદા સરખે કાલ છે, એટલે ત્યાં તે હમેશાં તીર્થકર હોય જ છે. બાર ગુણ. (૧) અનન્તજ્ઞાન. (૨) અનન્ત દર્શન. (૩) અનન્ત ક્ષાયક ચારિત્ર. (૪) અનન્ત સુખ. (૫) અનન્ત બલવીર્ય. (૬) અનન્ત ક્ષાયક સમ્યફત્વ. (૭) વજઋષભનારાચ સંઘયણ. (૮) સમચરિંસ સહાણ. (૯) ચેત્રીશ અતિશય. (૧૦) પાંત્રીશ વાણીના ગુણ. (૧૧) એક હજાર આઠ ઉત્તમ લક્ષણ. (૧૨) ચેસઠ ઈદ્રોથી પૂજનીયતા. | તીર્થકરે કેવલીના પણ નાયક ગણાય છે, તેથી કેવલી જિન કહેવાય છે અને તીર્થકરે જિતેંદ્ર કહેવાય છે. આ કેવલી અને તીર્થકરે મલી અરિહંત ગણાય છે. તેમને પ્રથમ પદથી “મે અરિહંતાણું” એ પદથી નમસ્કાર કરવામાં આવે છે. એ જૈનાભિમતા પ્રથમ ઈશ્વર છે. આંહિ ઈશ્વર શબ્દને અર્થ પૂર્ણ આત્મિક સામર્થન વાન ત્યાં પૂર્ણ ઐશ્વર્યવાન એટલો જ થાય છે. ઈશ ધાતુથી બનેલ ઈશ્વર શબ્દમાંથી એજ અર્થ નીકળે છે. કર્તવ, કૃતિ કે પ્રયત્ન એ અર્થ એ ધાતુમાંથી નીકળી શકતો નથી. સામર્થને અર્થ એવો થત નથી કે તેણે જગત્મા ઉપર પોતાનું સામ્રાજ્ય જમાવવું. એને અર્થ એ થાય છે કે આજસુધી જે આત્મા જડ પદાર્થ-પુદ્ગલ દ્રવ્યની સત્તા નીચે દબાયલો હત-કર્મની આજ્ઞાને આધીન હતું તે આત્માએ કર્મના દલને ચૂર્ણ કરી, કર્મની સત્તાને જડમૂળથી ઉખેડી નાખી, અનંતજ્ઞાન અને અનંતદર્શનરૂપી પિતાની અતુલ સમૃદ્ધિને કજો મેળવી, સ્વાભાવિક પર્યાયની સત્તા ઉપર પૂર્ણ સ્વતંત્રપણે પિતાનું સામ્રાજ્ય જમાવવું અને અનંત પરમાનંદમાં લીન રહેવું યા પૂર્ણ બ્રહ્મપદ પ્રાપ્ત કરવું અને જગમાં-ભવસાગરમાં ડુબકીઓ ન ખાતાં જગતની સપાટી ઉપર સ્થિર થઈ જવું, જન્મ જરા મરણના દુઃખને સર્વથા અંત કરીને નિજાનંદમાં અનંતકાલ માટે લયલીન થઈ જવું. એજ Page #437 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત્ – લેાકવાદ ૩૯૭ પૂર્ણ સામર્થ્યનું ફૂલ છે. અરિહંતા એ ક્લસ્વરૂપ મુક્તિપદના સમીપમાં પહેાંચી ચૂક્યા છે છતાં જગત્ નું શ્રેય સાધવામાં માર્ગપ્રદર્શનઠારા, શાસ્ત્રપદેશદ્વારા, સંધસ્થાપનદ્વારા અને અનેક જીવાને મુક્તિના સાથ આપીને અનેલ સાર્થવાહદ્વારા મ્હોટા હિસ્સા આપે છે. તેથી આસન્ન ઉપકારી હાવાને લીધે આઠ કમ ખપાવનાર સિદ્ધપદથી ખીજે નંબરે હોવા છતાં પ્રથમ નંબરે આપણે તેમને નમસ્કાર કરીએ છીએઃ ‘નમે। અરિહંતાણુ’ પ્રતિ. બીજા પરમેષ્ઠી સિદ્ ભગવાન્ નમો સિદ્ધાળ તીર્થંકરા પણ જેને નમસ્કાર કરે છે. નમો વિદ્યુÆ અથવા. “સિદ્વાળું નમો વિશ્વા સંનયાળ જમાવો'' ઇત્યાદિ અનેક સ્થલે તીર્થંકરાના સિદ્ધ ભગવાન પ્રત્યે નમસ્કરણીય ભાવ જોવામાં આવે છે તે એટલા માટે કે અરિહતેાનાં ચાર કમ બાકી છે જ્યારે સિદ્ધ ભગવાને આઠેકને સવ થા ક્ષય કરીને સંપૂર્ણ કૃતકૃત્યતા પ્રાપ્ત કરી છે. " शिवमयलमरुयमणंत मक्खयमव्याबाहमપુનરાવત્તિય સિદ્ધિાર્ નામધેય ટાળે સંપત્તાપ્ન. ’’ અ-સિદ્ધિગતિ નામનું સ્થાન જેમણે પ્રાપ્ત કર્યું છે. તે સ્થાન કેવું છે કે શિવઉપદ્રવરતિ, અચલ, અરૂજ–રોગરહિત, અણુ...ત–અંતરહિત, અક્ષય— ક્ષય ન પામનાર, અવ્યય–વ્યયરહિત, અવ્વામાહ–વ્યાબાધા–પીડારહિત, અપુણરાવત્તિય–પુનરાવૃત્તિ રહિત, એવું સિદ્દિગતિ નામનું સ્થાનક જેમણે પ્રાપ્ત કર્યું છે તે સિદ્ધ ભગવાન સિદ્દશિલા નામની પૃથ્વીની ઉપર એક જોજનના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગને વિષે ૩૩૩ ધનુષ્ય અને ૭૨ અંગુલ પરિમિત ક્ષેત્રમાં લેકને અગ્રભાગે અનંત અનંત સુખની લ્હેરમાં બિરાજી રહ્યા છે. તે કેવા છે ? અવર્યું, અગધે, અરસે, અાસે, અમૂર્ત, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રાગ નહિ, સેાગ નહિ, સંતાપ નહિ, દુઃખ નહિ, જન્મ નહિ, મરણુ નહિ, કાયા નહિ, કર્મ નહિ, ચાકર નહિ, ઠાકર નહિ, આત્મસ્વરૂપે સર્વ એક Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ સૃષ્ટિવાદ અને ઈશ્વર સમાન છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ છે અને જ્યાં અનંત છે ત્યાં એક છે. કહ્યું છે કે – जत्थ य एगो सिद्धो, तत्थ अणंता भवक्खयविमुक्का। अण्णोण्णसमोगाढा, पुट्ठो य सव्वे य लोगंते । અર્થ–જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધો છે. એક બીજાને અવગાહીને રહેલા છે. સર્વ લેકના અંતને સ્પર્શલા છે. જીવનો સ્વભાવ ઉર્ધ્વગામી હોવાથી નિર્લેપતુંબીવત એરંડબીજ બંધનમુક્તવત ધનુષ્યમુક્ત બાગવત અવિગ્રહગતિએ એક સમયમાં લોકને અંતે પહોંચે છે. ત્યારપછી ધર્માસ્તિકાય ન હોવાથી અલકમાં ન જતાં લોકને અંતે મુક્ત જીવો અટકી જાય છે. સિદ્ધનું સૈખ્ય. णवि अत्थि मणुस्साण, तं लोक्खं णवि य सव्वदेवाणं। जं सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं ।। जं देवाणं सोक्खं, सव्वद्धापिडियं अणंतगुणं । णय पावइ मुत्तिसुहं, णंताहिं वग्गवग्गूहि ॥ (૩૨૦ પૃ૦ રરૂ) 4 અર્થ—જે સુખ મનુષ્યમાં કઈ પણ મનુષ્યને નથી, જે સુખ સર્વ દેવતાઓમાં નથી, તે સુખ અવ્યાબાધ સ્થિતિને પ્રાપ્ત થએલ સિદ્ધ ભગવંતોને છે. દેવતાઓનાં સર્વ સુખને પિંડભૂત બનાવીને તેને અનંતગણું કરીએ તે પણ સિહના સુખની તુલના ન થઈ શકે. અથવા અનંત વર્ગને વર્ગ કરીએ તે પણ સિદ્ધસુખની સમાનતા ન કરી શકાય. એ સુખ સ્વાનુભવગમ્ય છે. અનુભવનારજ જાણી શકે. તીર્થંકર પણ જીભથી વર્ણન ન કરી શકે. જેમ જંગલી માણસ નગરની વસ્તુઓનું વર્ણન ન કરી શકે તેમ સંસારી માણસ સિંહના સુખનું ખ્યાન ન કરી શકે. બીજ બળી જવાથી જેમ અંકુર ઉત્પન્ન ન થાય Page #439 -------------------------------------------------------------------------- ________________ જૈન જગત્ – લેાકવાદ ૩૯૯ " તેમ કર્મખીજ મળી જવાથી સિદ્ધના જીવાને સંસારરૂપ અંકુર ઉત્પન્ન ન થાય, માટે સિદ્ધને ફ્રી સંસારમાં અવતરવું નથી. આવા પર્મ વિશુદ્ધ આત્મા, મુક્ત આત્માએ જૈનેાની દષ્ટિએ પરમ શ્વિરપરમેશ્વર તરીકે ગણાય છે. આ એ પદના અધિકાર માત્ર મનુષ્યનેજ છે. મનુષ્ય તરીકે જન્મેલ આત્માજ કર્મીના ઉચ્છેદ કરતા કરતા અરિહંત બનીને સિદ્ધપદને પ્રાપ્ત કરે છે. अप्पा सो परमप्पा " જીવ તે શિવ, ‘· હૈં ધ્રુમિ’આ સર્વ ઉક્તિએ આંહિ સાર્થક થાય છે. તાત્પર્ય એ છે કે આપણે પણ સતત શુદ્ધ પુરૂષાર્થ કરીએ તા ઈશ્વરપદને પ્રાપ્ત કરી શકીએ છીએ. તેથી પારકી આશા સદા નિરાશા એમ ધારી, અહે। ભવ્યે! અધર્મને રાકી ધર્મના સતત પુરૂષાર્થ કરેા કે જેથી આપણે પણ જન્મમરણના અંત કરી અરિહંત અને સિદ્ધપદ પ્રાપ્ત કરીએ, એજ આ ગ્રંથના ઉદ્દેશ છે. સુજ્ઞેયુ વિ बहुना ? ૫ ૯ ૯ ૧ ૬ ग्रन्थप्रशस्तिः । शार्दूलविक्रीडितवृत्तम् | बाणाङ्काङ्कधराऽक्षयोत्तमतिथा-वारब्ध आग्रापुरे । ૯૯ ૧ पनिध्यङ्करसाऽश्विने शुभदले, तिथ्यां दशम्यां रवौ ।। ग्रन्थोऽयं विदितेऽजरामरपुरे, नीतः समाप्ति परां । श्रीमद्वीरगुलाबचन्द्र विदुषः, शिष्येण रत्नेन्दुना ॥ १ ॥ અ—સ્થવિર મહારાજશ્રી વીરચંદ્રજી સ્વામીના વડીલ બન્ધુ પૂજ્યપાદશ્રી ગુલાબચંદ્રજીસ્વામીના શિષ્ય મુનિ રત્નચંદ્રે વિક્રમ સંવત્ ૧૯૯૫ ના અક્ષયતૃતીયા (વૈશાખ સુદ ૩) ના દિવસે આગ્રા શહેરમાં આરંભેલ આ ગ્રન્થ સંવત્ ૧૯૯૬ ના આશ્વિન શુક્લદશમી અર્થાત્ વિજયાદશમી અને રવિવારે પ્રસિદ્ધ અજમેર શહેરમાં પૂર્ણ કર્યાં. પર શ્રેયોનૂ | ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ Page #440 -------------------------------------------------------------------------- ________________ ४०० સૃષ્ટિવાદ અને ઈશ્વર ઈશ્વર વિષે જેન કવિ ન્યામતસિંહને અભિપ્રાય. (૧) (તર્જ–હુવા સુત રામ દશરથકે, બહાદુર છે તે ઐસા હે.) ન રાગી હો ન હેલી હે, સદાનન્દ વીતરાગી હૈ. સબ વિષકા ત્યાગી છે, જે ઇશ્વર હાં તે ઐસા હે. ટેક ન ખુદ ઘટઘટમેં જાતા હૈ, મગર ઘટઘટના જ્ઞાતા હે, વહ સત ઉપદેશદાતા હે, જે ઈશ્વર હો તે ઐસા હે. ૧ ન કરતા હો ન હરતા હો, નહીં અવતાર ધરતા હે, મારતા હે ન મરતા હો, જે ઈશ્વર છે તે એસા હે. ૨ જ્ઞાન કે નૂરસે પુરતૂર, હે જિસકી નહીં સાની, સરાસર નર નૂરાની, જે ઈશ્વર છે તે ઐસા હ. ૩ ન ક્રોધી હો ન કામી હો, ન દુશ્મન હો ન હામી , વહ સારે જગકા સ્વામી છે, જે ઈશ્વર હો તે ઐસા હો. ૪ વહ જાતે પાક હો દુનિયાં - કે ઝગડોંસે મુરા , આલિમુલ ગબ હોવે, જે ઈશ્વર હો તો ઐસા હે. ૫ દયામય હો શાન્તરસ હો, પરમ વૈરાગ્યમુદ્રા હો, ન જાવિર હો ન કાહિર છે, જે ઈશ્વર હો તે ઐસા હો. ૬ નિરંજન નિર્વિકારી હા, નિજાનન્દ રસવિહારી હે, સદા કલ્યાણકારી છે, જે ઈશ્વર છે તે ઐસા હો. ૭ ન જગજંજાલ રચતા હો, કરમફલકા ન દાતા હે, વહ સબ બાતેક જ્ઞાતા છે, જે ઈશ્વર હો તે ઐસા હે. ૮ વહ સચ્ચિદાનંદ રૂપી હે, જ્ઞાનમય શિવસ્વરૂપી હો, આપ કલ્યાણરૂપી હો, જે ઈશ્વર હો તે ઐસા હો. ૯ જિસ ઈશ્વરકે ધ્યાનસે હી, બને ઈશ્વર કહે “ન્યામત,” વહી ઈશ્વર હમારા હૈ, જે ઈશ્વર હો તો ઐસા હે. ૧૦ ૧ પ્રકાશથી ભરેલ. ૨ ચાંદની. ૩ સર્વજ્ઞ. Page #441 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર વિષે જૈન કવિ ન્યામતસિંહના અભિપ્રાય ૪૦૧ ( ૨ ) ( ગઝલ ) ઈશ્વર, અગર હવે તે! મૈં તેા મૈં સુન લીજે, જગતકર્તા નહીં સરે મુંહ ભી ક્રરક ઈસમે, અગર હાવે જરા ઈન્સાફ કરકે ચાર, મેરી ખાત ને કર્તાકા તુમ્હેં વિશ્વાસ, અગર હવે તે। મૈં જાનુ', જો ઈશ્વર સર્વવ્યાપી હૈ, તે। હરકત કર નહીં સકતા, કભી આકાશ મુતહરરિક, અગર હેાવે તે મૈં જાનૂ. જગત સાકાર હૈ, ઈશ્વર- નિરાકાર આપ માને હૈં, કાઈ નિરાકારસે સાકાર, અગર હવે તે। મેં જાનુ. ૪ વહે ઈશ્વર સચ્ચિદાનંદ હૈ, સદા કલ્યાણકારી હૈ, ન કર્તા હૈ ન હર્તા હૈ, અગર હાવે તે। મેં જા, ૫ વિના સમઝે જગકર્તીકા, ક્ષેાગાંકા હેા રહા ધાખા, ન્યાય પઢ઼ દેખિયે ધેાખા, ન દૂર હવે તે। મૈં જાનૂ'. કહે ન્યામત ન્યાયપરમાણુ-સે તહકીક જગતકર્તા મેં કાઈ પ્રમાણુ, અગર હવે તેા મૈં જાનૂ. કર લીજે, (૩) જાનૂ, જાન્ ૩ ७ ઈશ્વરની અવહેલના. ( તર્જ–નાથ કૈસે ગજકો બંધ છુડ઼ાયા) માનવ મુજને માનવ સરિખા બનાવે, મારી સધળી પ્રભુતા તજાવે. મા. ટેક નાનકડું ખાળક સમજીને, પારણીયામાં ઝુલાવે, જન્મ જરા ને મરણ તજ્યાં છતાં, ફરી ફરી જન્મ ધરાવે. માનવ. ૧ ટાઢુ ને તકા પડ઼ે માનવને, મુજને વસ્ત્ર વસવાને મુજ માટે મેટાં, મંદિર માળ ભૂખ તરસ લાગે નહિ તેાપણુ, મેાટા થાળ મારૂં નામ લઈ ને દુષ્ટો, માલ મલીદા ૨૬ ધરાવે, ચાવે. માનવ. ૨ ધરાવે, ઉડાવે. માનવ. ૩ Page #442 -------------------------------------------------------------------------- ________________ ४०२ સૃષ્ટિવાદ અને ઈશ્વર ઉંઘ કદી આવે નહિ તેપણ, સુંદર સેજ બિછાવે, કામ-વિકાર નહિ તેએ પણ, પ્રેમ ધરી પરણાવે. માનવ. ૪ અશુદ્ધ થયેલ મને સમજીને, નિત નિત સ્નાન કરાવે, શુદ્ધસ્વરૂપી હું છું તથાપિ, આમ અવિદ્યા જણાવે. માનવ. ૫ નિર્ધાનીયાની પેઠે મુજને, ઘરઘર ભીખ મંગાવે, નખોદિયાના માલ ખજાના, ભારા નામે ચડાવે. માનવ. ૬ નિર્વિકારી નિર્લેપીને, વિકારી સરાગી ઠરાવે, છેક ઉતારી નાખી મુજને, પામર આમ પુજાવે. માનવ. ૭ આધુનિક વિદ્વાનોના અભિપ્રાય. ईश्वर के सम्बन्ध में राहुल सांकृत्यायन का अभिप्राय. ईश्वर का विचार हमारे सभी कामों में कठिनाई पैदा करता है। ईश्वर का ख्याल ही यह सिखलाता है कि हम अपने मालिक नहीं। कितने ही धर्म इसलिये सन्ताननिरोध के विरोधी हैं कि मनुष्य को ईश्वर के काम में दखल देने का अधिकार नहीं है। यदि जनसंख्या कम करना उसे मंजूर होगा, तो वह उसके लिये बड़ा काम नहीं है। पिछले वर्ष जब हम कश्मीर राज्य के वाल्तिस्तान प्रदेश में थे। वह तृणवनस्पति शून्य पहाडी स्थान है। वहाँ इच्छानुसार पानी की नहरों और खेतों के बनाने का सुभीता भी उतना नहीं है। हम लोग जाते वक्त रास्ते के एक गाँव में ठहरे थे । गाँववालों की गरीबी वर्णनातीत थी। पूछने पर मालूम हुआ आधी सदी पहले इस गाँव में सिर्फ पांच घर थे, किन्तु अब बीस हैं । यह लोग कुछ शता Page #443 -------------------------------------------------------------------------- ________________ આધુનિક વિદ્વાનોના અભિપ્રાયો ૪૦૩ ब्दियों पूर्व बौद्ध थे। और अपने धर्मभाई तिब्बतवासियों की भाँति बहुपतित्व के माननेवाले थे। तिब्बत में सभी भाइयों की एक स्त्री होने का कारण था जनवृद्धि की भीषणता का रोकना; किन्तु जब यह लोग मुसल्मान हो गये, तब खुदा के भरोसे पर लगे बच्चे पर बच्चे पैदा करने । हमारे जर्मन मित्रने उनसे पूछा-जब तुम्हारे पास खेतोंकी इतनी कठिनाई है, और जीवन-निर्वाह बहुत ही मुश्किल है, तब फिर तुम क्यों इतने बच्चे पैदा करते हो ? उत्तर मिला-जो बच्चों को देता है (अर्थात् खुदा) क्या वह उन को नहीं सँभालेगा? हमारे मित्र ने कहा-हाँ वह न सँभालेगा तो हैजाचेचक, भूख, अकाल तो जरूर सँभाल लेंगे। ल्हासा में एक मुसल्मान सजन ने अपना विश्वास इस प्रकार प्रकट कियाहमारे धर्म के अनुसार, यदि माँबाप को काफी सन्ताने हो जायँ तो उनके लिये हज करना आवश्यक नहीं रह जाता। हिन्दू भी तो 'अपुत्रस्य गतिर्नास्ति' मानते हैं। इस प्रकार आप जितना ही सोचेंगे, मालूम होगा, ईश्वर का ख्याल हमारी सभी प्रकार की प्रगतियों का बाधक है। मानसिक दासता की वह सब से बड़ी बेड़ी है, शोषकों का जबर्दस्त अस्त्र है। क्योंकि उसके सहारे वह कहते हैं-'धनी गरीब उसी के बनाये हुये हैं', 'वह जो करता है सभी ठीक करता है', "उस की मर्जी पर अपने को छोड दो'. 'क्या जाने इन चन्द वर्षों के कष्ट के लिये मरने के बाद उसने क्या क्या आनन्द आपके लिये तैयार कर रक्खें हैं ?' 'वह यंत्रचालक की भाँति सभी प्राणियों को चला रहा है', 'मनुष्य उस के हाथकी कठपुतली है।' यह ख्याल क्या हमें अपने भविष्य का मालिक बनने देंगे ? Page #444 -------------------------------------------------------------------------- ________________ ४०४ સુષ્ટિવાદ અને ઈશ્વર आप यह तर्क नहीं बधार सकते-यदि ईश्वर नहीं है, तो संसार को बनाता कौन है ? क्या हर एक चीज के लिये बनानेवाला बहुत जरूरी है ? यदि है, तो ईश्वर का बनानेवाला कौन है ? यदि वह स्वयंभू है, तो वही बात प्रकृति के बारे में भी क्यों नहीं मान लेते ? एक ईश्वर माननेवाले धर्मों की अपेक्षा अनेक देवता माननेवाले धर्म हजार गुना उदार रहे हैं। उनके ईश्वरों की संख्या अपरिमित होने से वहाँ औरों के देवताओं का भी समावेश आसानी से हो सकता था। किन्तु एक ईश्वरवादी वैसा करके अपने अकेले ईश्वर की हस्तीको खतरे में नहीं डाल सकते थे। आप दुनिया के एक ईश्वरवादी धर्मों के पिछले दो हजार वर्षों के इतिहास को उठाकर देख डालिये, मालूम होगा कि वह सभ्यता, कला, विद्या, विचारस्वातंत्र्य और स्वयं मनुष्य के प्राणों के भी सबसे बडे शत्रु थे। उन्हों ने हजारों बड़े बड़े पुस्तकालय और करोडों पुस्तकें आग में डाल दीं । सौन्दर्य और कोमल भावों के साकार रूप, कितने ही कलाकारों की सुन्दर मूर्तियाँ चित्रों और इमारतों को नष्ट कर दिया। हजारों विद्याव्यसनियों और विद्वानों के जीवन को समाप्त कर, स्वतंत्र विचारों का गला घोंटा। मनुष्य की मानसिक प्रगति को कम से कम एक हजार वर्ष के लिये उन्हों ने रोक ही नहीं रक्खा, बल्कि पहिले की प्राप्त सफलताओं के प्रभाव को बहुत कुछ नष्ट कर डाला। और करोडों निर्दोष नर-नारियों और बच्चों की हत्या ? यह तो उनके अपने धर्मप्रचार का एक प्रधान साधन थी। वह जिस जिस देश में गये, आग और तलवार ले कर गये। पहले तो इनके फन्दे में फंसी जातियां अफिमके नशे में थीं, Page #445 -------------------------------------------------------------------------- ________________ આધુનિક વિદ્વાનાના અભિપ્રાય ४०५ उन्हें इसका ख्याल ही न हो रहा था, कि उनकी चिर सचित जातीय निधि नष्ट की जा रही है। पीछे जब नशा टूटा, तो देखा कि पूर्वजों की सभी उत्तम कृतियाँ नष्ट कर दी गई । जर्मन जाति में एक ईश्वरवाद तलवार के बल ही फैलाया गया । उस समय पुराने धर्म के साथ २ जर्मन जाति का व्यक्तित्व भी मिटा देना आवश्यक समझा गया । उनकी लिपि को धत्ता बताया गया । उनके साहित्य को खोज खोज कर जलाया गया । उनके मन्दिरों को ही बर्बाद नहीं किया गया, बल्कि, यह सोच कर कि कहीं यह लोग अपने ओक वृक्षों की पूजा करके भ्रष्ट न हो जायें, लाखों विशाल ओक वृक्ष काट डाले गये । एक- ईश्वरवादियों के ऐसे कारनामें एशिया के ही नहीं, अमेरिका की माया और ● अजे तक जैसी सभ्यताओं के संहार के कारण हुये । अपने नाम पर सैंकडों वर्षों तक इस प्रकार के भयङ्कर अत्याचार करते, खून की नदी बहाते देख भी, यदि ईश्वर रोकने के लिये नहीं आया, तो इस से बढकर उस के न होने का और दूसरा प्रमाण क्या चाहिये ? ( " साम्यवाद ही क्यों? " पृ. ५८-५३ ) ईश्वर के सृष्टिकर्तृत्व के विषय में स्याद्वादवारिधि पं. गोपालदासजी बरैया का अभिप्राय । ईश्वर का कर्तव्य है कि मनुष्य को पाप न करने दे, न कि उसके पाप करने पर उसको दण्ड दे । इसलिये यदि ईश्वर सरीखा सर्वज्ञ, सर्वशक्तिमान् और दयालु इस लोक का कर्त्ता होता तो लोक में किसी भी प्रकार पाप की Page #446 -------------------------------------------------------------------------- ________________ - સૃષ્ટિવાદ અને ઈશ્વર प्रवृत्ति नहीं होती। परन्तु ऐसा दीखता नहीं है, इस कारण इस लोक का कर्ता कोई ईश्वर नहीं है। यदि ईश्वर का स्वभाव ही कर्तृरूप माना जाय तो क्या दोष है ? इस प्रश्न का उत्तर यदि स्वभावतः ही कर्ता माना जाय तो जगत् में भी स्वभाव मानने से जगत् की उत्पत्ति आदि का सम्भव होने से असम्भव तथा अदृष्ट ईश्वर की कल्पना कहाँ तक सत्य है यह पाठकों की बुद्धि पर निर्भर करते हैं। ऐसा नहीं हो सकता कि, जगत् में यह स्वभाव नहीं हो सके और ईश्वर में सम्भव हो सके। यदि यह स्वभाव ही है तो कौन किस में रोक सकता है (तदुक्तं स्वभावोऽतर्कगोचरः)। इस प्रकार कार्यत्वहेतु को सर्वतः विचारने पर भी बुद्धिमान् ईश्वर को कर्ता नहीं मना सकता। इसी प्रकार सन्निवेशविशेष अचेतनोपादानत्व अभूतंभावित्व, इत्यादिक अन्य भी हेतु आक्षेप समाधान समान होने से ईश्वर को कर्ता सिद्ध नहीं कर सकते हैं। (सृष्टिकर्तृत्व मीमांसा पृ. ७, २६) ईश्वर के कर्तृल पर स्याद्वादवारिधि पं. गोपालदासजी ने अपनी पुस्तक 'सार्वधर्म के पृष्ठ २४ पर भी बतलाया है कि संसार में जितने अनर्थ होते हैं उन सब का विधाता ईश्वर ठहरेगा। परन्तु उन सब कर्मोंका फल बेचारे निर्दोष जीवों को भोगना पडेगा। देखा! कैसा अच्छा न्याय है अपराधी ईश्वर और दण्ड भोगें जीव । इस प्रकार प्रमाण की कसौटी पर कसने से ऐसे कल्पित ईश्वर की सत्ता सिद्ध नहीं हो सकती। Page #447 -------------------------------------------------------------------------- ________________ આધુનિક વિદ્વાનેાના અભિપ્રાયે ४०७ पृ. २६ पर:- 'जो २ मित्र के पुत्र है वेर श्याम है और जो २ श्याम नहीं है वे २ मित्र के पुत्र भी नहीं हैं। गर्भस्थ मित्रका पुत्र है इस लिये श्याम होगा । परन्तु यदि मित्र का पुत्र गोरा हो जाय तो बाधक कोन ? | इसी लिये विपक्ष में बाधक के अभाव से मित्रपुत्रत्व और श्यामत्व में व्याप्त नहीं हो सकती । इस ही प्रकार कार्य और चेतन कर्ता में भी विपक्ष में बाधक के अभाव से व्याप्ति नहीं हो सकती । इस प्रकार कार्यत्वहेतु ईश्वर की सत्ता सिद्ध करने में असमर्थ है। बा० सूरजभानुजी जैन ने भी अपनी पुस्तक 'जगदुत्पत्ति विचार' के पृष्ठ ४०-४१ में ईश्वर के कर्तृत्व पर लिखा है बाकी सब ही जंगल में गल सड़ जाते हैं. यदि ईश्वर इन वस्तुओं का बनानेवाला होता तो इतनी ही उत्पन्न करता जितनी काम आती हैं और ऐसे ही स्थान में पैदा करता जहाँ वह काम आवें ।...... यदि संसार का सर्व प्रबन्ध ईश्वर ही करता तो वह ऐसा कदाचित् नहीं करता कि चोर भी बनाता और चोरों के पकडने के वास्ते चौकीदार भी बिठाता । (२७) क्यों जी ? यदि संसार का सब कार्य ईश्वर ही करता है तो मैं जो उसका खंडन कर रहा हूँ वह भी वास्तव में वही कर रहा है, संसार को धोखे में डालने की कोशीश कर रहा है. यदि ईश्वर को प्रबन्धकर्ता माना जावे तो मनुष्य का कर्त्तव्य कुछ भी नहीं है. कोई २ मनुष्य ऐसा मानते हैं कि कर्म करने में मनुष्य स्वतंत्र है परन्तु फल उसका ईश्वर देता है; परन्तु विचार करने पर यह बात बिलकुल असम्भव सिद्ध होती है । Page #448 -------------------------------------------------------------------------- ________________ ४०८ સૃષ્ટિવાદ અને ઈશ્વર ईश्वर कर्तृत्व पर चन्द्रसेन जैन वैद्य ने अपनी पुस्तक 'सृष्टिवाद-परीक्षा के पृष्ठ ३ में भी कहा है"कृतार्थस्य विनिर्मित्सा कथमेवास्य युज्यते । अकृतार्थोऽपि न स्पृष्टुं विश्वमीष्टे कुलालवत्" ||७|| अब यह कहो कि तुम्हारा सृष्टिकर्ता ईश्वर कृतार्थ है अथवा अकृतार्थ है ? यदि कृतार्थ है अर्थात् उसे कुछ करना बाकी नहीं रहा, चारों पुरुषार्थों का साधन कर चुका है तो उसका कर्तापना कैसे बनेगा ? वह सृष्टि क्यों बनावेगा ? और यदि अकृतार्थ है अपूर्ण है, उसे कुछ करना बाकी है, तो कुंभकार के समान वह भी सृष्टि को नहीं बना सकेगा क्योंकि कुम्हार भी तो अकृतार्थ है. इसलिये जैसे उससे सृष्टि की रचना नहीं हो सकती है उसी प्रकार से अकृतार्थ ईश्वर से भी नहीं हो सकती है। “ अमूर्तो निष्क्रियो व्यापी कथमेष जगत्सृजेत् । न सिमृक्षापि तस्यास्ति विक्रिया रहितात्मनः" ॥८॥ यदि ईश्वर अमूर्त, निष्क्रिय और सर्वव्यापक है, ऐसा तुम मानते हो, तो वह इस जगत् को कैसे बना सकता है ? क्योंकि जो अमूर्त है, उससे मूर्तिक संसार की रचना नहीं हो सकती है, जो क्रियारहित :है वह सृष्टिरचना रूप क्रिया नहीं कर सकता है, और जो सब में व्यापक है, वह जुदा हुये विना-अव्यापक हुये बिना सृष्टि नहीं बना सकता है। इसके सिवा ईश्वर को तुम विकाररहित कहते हो । और सृष्टि बनाने की इच्छा होना एक प्रकार का विकार हैविभावपरणति है, तो बतलाओ उस निर्विकार परमात्मा के Page #449 -------------------------------------------------------------------------- ________________ આધુનિક વિદ્વાનોના અભિપ્રાયે ૪૦૯ जगत् बनाने की विकारचेष्टा होना कैसे संभव हो सकती है ? "कर्मापेक्षः शरीरादि देहिनां घटयेद्यदि । नन्वेवमीश्वरो न स्यात्पारतव्यात्कुविन्दवत् "॥११॥ यदि सृष्टिकर्ता जीवों के किये हुए पूर्व कर्मों के अनुसार उनके शरीरादि बनाता है, तो कर्मोंकी परतंत्रता के कारण वह ईश्वर नहीं हो सकता है जैसे कि जलाहा । अभिप्राय यह है कि, जो स्वतंत्र है-समर्थ है उसी के लिये 'ईश्वर' संज्ञा ठीक हो सकती है, परतंत्र के लिये नहीं हो सकती। जुलाही यद्यपि कपड़े बनाता है, परन्तु परतंत्र है और असमर्थ है इसलिये उसे ईश्वर नहीं कह सकते । ईश्वर के प्रति श्री सम्पूर्णान्दजी के विचार ॥ निर्धन के धन और निर्बलके बल कोई भगवान हैं ऐसा कहा जाता है। यदि हैं तो उनसे किसी बलवान् या धनीको कोई आशंका नहीं है। वह उनके दरबार में रिश्वत पहुँचाने की युक्तियाँ जानता है। पर उनका नाम लेनेसे दुर्बल और निर्धनका क्रोध शान्त हो जाता है । जो हाथ सतानेवालों के विरुद्ध उठते वह भगवान के सामने बँध जाते है। आँखोंकी क्रोधाग्नि आँसू बनकर ढल जाती है। वह अपनी कमर तोड़ कर भगवान् का आश्रय लेता है। इसका परिणाम कुछ भी नहीं होता। उसके आतं हृदय से उमँड़ी हुई कम्पित स्वरलहरी आकाशमंडल को चीर कर भगवान के सूने सिंहासन से टकराती है। टकराती है और ज्योंकी त्यों लौटती है । कबीर साहव के शब्दों में 'वहाँ कुछ है नहीं, अरज अंधा करै, कठिन डंडौत नहिं टरत टारी'। आज हजारों कुलवधुओं का सतीत्व Page #450 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિવાદ અને ઈશ્વર बलात् लुट रहा है, हज़ारों को पेट की ज्वाला बुझाने के लिये अबला का एक मात्र धन बेचना पड़ रहा है, लाखों बेकस निरीह राजनीतिक और आर्थिक दमन और शोषण की चक्की में पिस रहे हैं, पर जो भगवान् कभी खम्भे फाड कर निकला करते थे और कोसों तक चीर बढ़ाया करते थे वह आज उस कला को भूल गये और अनन्त शयन का सुख भोग रहे हैं । फिर भी उनके नाम की लकड़ी दीन दुःखियों को थमाई जाती है। जो लोग ऐसा उपदेश देते हैं वह खूब जानते हैं कि अशान्तों को काबू में रखने का इस से अच्छा दूसरा उपाय नहीं है । 1 ४१० ईश्वरने विभिन्न मतानुयायियों को विभिन्न उपदेश दे रक्खे हैं । जगजनक होकर भी बलि और कुरबानी से प्रसन्न होता है । एक ओर विश्वेश्वर बनता है, दूसरी ओर विधर्मियों और कभी कभी स्वधर्मियों को भी मार डालने तक का उपदेश देता है । एक ही अपराध के लिये अलग अलग लोगों को अलग अलग दण्ड देता है और एक ही सत्कर्म के पुरस्कार भी अलग अलग देता है । अपने भक्तों के लिये कानून की पोथी को बेठन में बन्द कर के रख देता है । प्रायः सभी सम्प्रदायों का यह विश्वास है कि उन को सीधे ईश्वर से आदेश मिला है पर हिन्दू का ईश्वर एक बात कहता है, मुसलमान का दूसरी और ईसाई का तीसरी । इटली की सेना अबीसीनिया पर आक्रमण करती है और उभय पक्ष ईश्वर, ईसा और ईसाकी माता से विजय की प्रार्थना करते हैं । ('समाजवाद' पृ. १५, १८, १३. ) Page #451 -------------------------------------------------------------------------- ________________ આધુનિક વિદ્વાનોના અભિપ્રાય ४११ ईश्वर के विषयमें महात्मा गाँधी का अभिप्राय ।। ईश्वर है भी और नहीं भी है। मूल अर्थ से ईश्वर नहीं है। मोक्ष के प्रति पहुँची हुई आत्मा ही ईश्वर है, इसलिये उस को सम्पूर्ण ज्ञान है। भक्ति का सच्चा अर्थ मात्मा का शोध ही है। आत्मा को जब अपनी पहचान हो जाती है, तब भक्ति नहीं रहती, फिर वहाँ ज्ञान प्रकट होता है। नरसी मेहता इत्यादि ने ऐसी ही आत्मा की भक्ति की है। कृष्ण, राम इत्यादि अवतार थे, परन्तु, हम भी अधिक पुण्य से वैसे हो सकते हैं। जो आत्मा मोक्ष के प्रति पहुँचने के लगभग आ जाती है, वही अवतार है। उनके विषय में उसी जन्म में सम्पूर्णता मानने की आवश्यकता नहीं। ('महात्मा गांधी के निजी पत्र' पृ. ४७) भगवद्गीता का अवतरण ॥ न कर्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः। न कर्मफलसंयोग, स्वभावस्तु प्रवर्तते ॥ (गी०५-१४) जगत का प्रभु न कर्तापन रचता है, न कर्म रचता है; न कर्म और फल का मेल साधता है। प्रकृति ही सब करती है। टिप्पणी-ईश्वर कर्ता नहीं है। कर्म का नियम अटल और अनिवार्य है। और जो जैसा करता है उसको वैसा भरना ही पड़ता है। नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः। अज्ञानेनावृतं ज्ञानं तेन मुद्यन्ति जन्तवः ॥ (गी०५-१५) Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર ईश्वर किसी के पाप या पुण्य को अपने ऊपर नहीं ओढ़ता। अज्ञानद्वारा ज्ञान ढक जाने से लोग मोह में फँस जाते हैं । टिप्पणी-अज्ञान से, 'मैं करता हूँ' इस वृत्ति से मनुष्य कर्मबन्धन बाँधता है। फिर भी वह भले बुरे फल का आरोप ईश्वर पर फरता है, यह मोहजाल है। (भगवद्गीता का अनुवाद-कर्मसंन्यासयोग) श्रीमद् परमहंस सोऽहं स्वामी का अभिप्राय ॥ जो वेद को ब्रह्म से उत्पन्न मानता है, उसके लिये बाईबिल को ईश्वर के द्वारा निर्माण किया हुआ न मानना, अथवा जो लोग बाई बिल को ईश्वर की बनाई हुई मानते हैं, उनके लिये वेद का ब्रह्म से उत्पन्न होना न मानना युक्तिसंगत नहीं है। ‘जगत के कर्ता ने विविध देशों में विविध नामों से प्रकट होकर विभिन्न दोशों में देश, काल और पात्र के भेदसे अलग अलग धर्म का उपदेश किया है', इस पर जो लोग विश्वास करते हैं, क्या वे विविध देशों के सृष्टितत्त्व विषयक मतों में जो भेद पड़ गया है, उस का निर्णय कर सकते हैं ? (भगवद्गीता की समालोचना ) ( अनु० गोपालचंद्र वेदान्तशास्त्री पृ. १८) Page #453 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિ સંબંધમાં પાશ્ચાત્ય દાર્શનિકે શું કહે છે? ૪૧૩ સૃષ્ટિ સંબંધમાં પાશ્ચાત્ય દાર્શનિકે શું કહે છે? કાન્ટને મત. જે સંસાર દેશ અને કાલથી પરિચ્છિન્ન નથી તે અનંત અંશોને જોડવાથી બન્યો છે. આ અનંત અંશોને જોડવામાં અનંત કાલ લાગે છે. એ કાલ તે વીતી ચુક્યો છે. વીતેલો કાલ અનંત શી રીતે થઈ શકે? એટલા માટે સંસારને દેશકાલથી પરિચ્છિન્ન માનવો જોઈએ. પણ તેમાં હોટી મુશ્કેલી છે, કેમકે સંસારનો અર્થ છે પ્રત્યક્ષ યોગ્ય વિષયોને સમૂહ. તે જે પરિચ્છિન્ન છે તે પરિચ્છેદક દેશ એનાથી હાર હોવો જોઈએ તે હારને દેશ પ્રત્યક્ષ યોગ્ય નહિ રહે, અર્થાત તે અમૂર્ત કરશે અને એમ થયું તે મૂર્ત અને અમૂર્તને સંબંધ સ્થાપિત થશે કે જે અસંભવિત છે. આ વિરોધથી સંસારને ન તો પરિચ્છિન્ન કહી શકાશે તેમ ન અપરિચ્છિન્ન કહી શકાશે. પરમાણુઓથી બનેલ સંસાર? એમજ જે સંસાર પરમાણુઓથી બનેલ માનવામાં આવે તો પરમાણુ મૂર્ત છે કે અમૂર્ત ? જે મૂર્ત હોય તો તેને વિભાગ થઈ શકે છે. જે અમૂર્ત છે તો તેનાથી મૂર્તનો આવિર્ભાવ શી રીતે થાય ? કેમકે અસતને સત થઈ શકતું નથી. એટલા માટે પરમાણુ ન મૂત છે ન અમૂર્ત. અર્થાત પરમાણુ કઈ ચીજ નથી. સંસાર મિશ્ર વસ્તુઓથી બનેલ છે? જે સંસાર મિશ્ર વસ્તુઓથી બનેલ માનવામાં આવે તો અવયવીઓથી બનેલ માનવો પડે. અવયવીને અવયવ અવશ્ય હોવા જોઇએ. અવયવો એજ પરમાણુ રૂપ સિદ્ધ થયા. હવે મોટી આપત્તિ આવી પડી કે પરમાણુ છે કે નહિ? Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ સૃષ્ટિવાદ અને ઈશ્વર કાર્યકારણુભાવ. એવી જ રીતે દરેક કાર્યનું નિયત પૂર્વ કોઈ કારણ છે કે કારણ વિનાનું પણ કાર્ય છે? જે સમસ્ત સંસાર કારણથી નિયત છે તે કારણોની અવસ્થા છે, કેમકે કોઈ આદિકારણ સ્વતંત્ર નથી. જે આદિકારણ કે માનવામાં આવે તે તે આદિકારણ શું અમુક કાલ સુધી સ્વતંત્ર નિષ્કાર્ય રહીને પછી કોઈ કાર્યને ઉત્પન્ન કરે છે? એમ શા માટે? શું તેમાં કાર્યોત્પાદન શક્તિ પાછળથી આવી? પાછળથી આવી તે ક્યાંથી આવી? આ મુશ્કેલીથી ન આદિકારણ માનવાથી સંસાર બને છે ને ન–માનવાથી બને છે. શું સ્વતંત્ર ઈશ્વર સંસારનું કારણ છે? જે સ્વતંત્ર ઈશ્વર સંસારનું કારણ માનવામાં આવે તે એક પ્રશ્ન એ ઉઠે છે કે તે ઈશ્વર સંસારની અંદર છે કે વ્હાર ? જે અંદર છે તે તે આરંભમાં હશે કે સમસ્ત સંસાર સ્વરૂપ હશે? આરંભમાં હોય તે આરંભને તે એક જ ક્ષણ છે, તે તેની પહેલાં કેઈ ક્ષણ હતો કે નહિ? જો હા તો આરંભને આરંભ જ ન કહી શકાય. અગર આરંભ પહેલાં ક્ષણ ન હતું તે તે અસંભવિત છે, કેમકે કાલ અનાદિ અનંત છે. યદિ અષ્ટાને સૃષ્ટિની હાર માનવામાં આવે તે દેશકાલ પણ સૃષ્ટિની અંતર્ગત છે, એટલે સ્ત્રષ્ટા દેશકાલથી અતીત થયો. દેશકાલાતીતને દેશકાલ સાથે સંબંધ થવો અશક્ય છે. ન તેનાથી દેશકાલાવચ્છિન્ન સૃષ્ટિ બની શકે. - ઉપસંહાર. . આ રીતે કારને મતે અનેક વિરોધ ઉભા થવાથી સૃષ્ટિવાદ માનવ ઉચિત નથી, અર્થાત કાલ અનાદિ અનંતની માફક સંસાર પણ અનાદિ અનંત માનવો ઉચિત છે. ગુર૦ fo g૦ ૨૨૮–સારાંશ Page #455 -------------------------------------------------------------------------- ________________ -- સુષ્ટિ સંબંધમાં પાશ્ચાત્ય દાર્શનિકે શું કહે છે? ૪૧૫ પીટર ધિ લોમ્બાર્ડનો અભિપ્રાય. ઈશ્વર સૃષ્ટિમાં સ્વતંત્ર છે કે પરતંત્ર? જે સ્વતંત્ર હોય તે રુષ્ટિનું જ્ઞાન તેને પહેલાં નહિ હોય કેમકે નિશ્ચય જ નહિ હોય કે સૃષ્ટિ થશે યા નહિ. જે પ્રથમ જ્ઞાન છે તો તે જ્ઞાનને અનુસારજ સૃષ્ટિ થશે; તેમાં ઈશ્વરની સ્વતંત્રતા ન રહી. સૃષ્ટિની પહેલાં ઈશ્વર કયાં રહ્યો હશે? કેમકે સૃષ્ટિ પહેલાં કોઈ સ્થાન તે છે નહિ. ઈશ્વરની વર્તમાન સૃષ્ટિથી બીજી કોઈ ઉત્તમ સૃષ્ટિ બની શકે કે નહિ ? જે ન બની શકે તો ઇશ્વર સર્વશક્તિમાન ન રહ્યો. જે બીજી ઉત્તમ સૃષ્ટિ થઈ શકે તે હમણુજ ઉત્તમ સૃષ્ટિ શા માટે ન બનાવી ? ચ૦ ૩૦ Éિ૦ પૃ૦ દદ–સારાંશ. છુટક છુટક શંકાઓ. આરંભમાં પર્યાપ્ત કારણ પ્રકૃતિના પરમાણુઓ સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં સમર્થ હતા તે આજકાલ વિનાબીજ વૃક્ષ ઉગાડવામાં વિનામાબાપ પુત્ર પેદા કરવામાં, એકસીજન–હાયડ્રોજન વિના પાણી ઉત્પન્ન કરવામાં, વિનાજલ બર્ડ બનાવવામાં અને વિના માટી પર્વત બનાવવામાં કેમ સમર્થ થતા નથી ? પ્રકૃતિ ઉપાદાન અને ઈશ્વર નિમિત્ત માનીએ તો ઈશ્વર કુંભારસ્થાનાપન્ન થશે. ઇશ્વરની અપશકિતમત્તાનાં કારણે. (૧) ઇશ્વર સાધનની સિદ્ધિ માટે સાધનનો પ્રયોગ કરે છે માટે ઈશ્વર સર્વશક્તિમાન નહિ સિદ્ધ થાય. (૨) ઈશ્વર સાધનોને બુદ્ધિ અને વિચારપૂર્વક પ્રયોગ કરે છે માટે સર્વશક્તિમાન નહિ. Page #456 -------------------------------------------------------------------------- ________________ 416. સૃષ્ટિવાદ અને ઈશ્વર (3) ઇશ્વર સાધનને પિતે બનાવે છે અને પિતાની ઈચ્છાનુસાર ગુણ તથા યોગ્યતા આપે છે. તેના નિર્વાચનમાં બુદ્ધિમત્તા દેખાતી નથી. (4) સાધનને પ્રયોગ તેજ કરે છે જેને કંઈ મુસીબત જણાતી હોય. ઈશ્વરને અવશ્ય કઈ મુસીબત જણાતી હશે? ઈશ્વરે શૂન્યમાંથી સૃષ્ટિ બનાવી કે પિતામાંથી જે શૂન્યમાંથી પ્રકૃતિ બનાવી અને પ્રકૃતિમાંથી સંસાર બનાવ્યો તે શૂન્યમાંથી પ્રકૃતિને બદલે સંસારજ કેમ ન બનાવ્યો? સાયન્સનો તે સિદ્ધાંત છે કે કઈ પણ વસ્તુ શૂન્યમાંથી ઉત્પન્ન થઈ શકતી જ નથી. જો કહે કે શુન્યમાંથી નહિ પણ પિતામાંથી જ પ્રકૃતિ બનાવી, જેવી રીતે કરોળીયો પોતામાંથી જાળ બનાવે છે, તે એ પણ ઠીક નથી. કરોળીયામાં બે વસ્તુ છે. ચેતન અને પ્રકૃતિ–શરીર. જીવ વિશેષ પ્રકારથી શરીરસ્થિત પરમાણુસમૂહમાંથી જાળ બનાવે તેમાં અસંગતિ નથી; પણ ઈશ્વર પરમાણુ વિના પોતામાંથી જગત કે પ્રકૃતિ બનાવે તે અસંગત છે. અપ્રાકૃતિક વસ્તુમાંથી પ્રાકૃતિક વસ્તુ નીકળે તે સંભવિત નથી. પ્લેટને અભિપ્રાય. અનંત કાલથી અપરિવર્તનીય પરિવર્તનશીલ પદાર્થની સાથે સંમિલિત આવી રહેલ છે તેથી જગત અનાદિ અનંત બહિ: પ્રકાશ માત્ર છે. ન્યુ પ્લેટોનિષ્ટના અભિપ્રાય ઈશ્વર અને જગત બન્ને સમાન રૂપે અનાદિ અનંત છે. ગ્રીસને પ્રાચીન મત (એરિસ્ટોટલ). જગતનું રૂપ અને સ્થિતિકાલ અનાદિ અનંત છે.