________________
૧૫૮
સુષ્ટિવાદ અને ઈશ્વર
એક કન્યા ઉત્પન્ન થઈ. સિંહિકાથી રાહુ નામને એક પુત્ર થયો. કકથી અનંત, વાસુકિ, કાલિય, ધનંજય, કર્ણોદક આદિ નાગે ઉત્પન્ન થયા. લક્ષ્મીના અંશથી મનસાદેવી ઉત્પન્ન થઈ જેનો વિવાહ કરતકાર સાથે થયો. વિનતાના અરૂણ અને ગરૂડ નામના બે પુત્રો થયા. ગાય, બળદ, ભેંસ, પાડા વગેરે સરમાની સંતતિ છે. દનુમાં દાનવ પેદા થયા. આ કાશ્યપને વંશ બતાવ્યો. એવી રીતે ચંદ્રાદિકનો વંશ દર્શાવ્યો છે. વિસ્તારના ભયથી અત્રે લખવામાં નથી આવ્યો.
(૪૦ વૈ૦ ત્રણવારે ૦ રૂ–૪–૧૬-૮)
ગોલોકવાસી કૃષ્ણને સૃષ્ટિકમ. ૧ સત્વ રજ તમ-ત્રિગુણ. | ૧૩ કામદેવ. ૨ મહત્ત.
૧૪ રતિદેવી. ૩ અહંકાર.
૧૫ અગ્નિ ૪ રૂપાદિ તમાત્રા.
૧૬ વરૂણ દેવ સાથે જળ. ૫ ચતુર્ભુજ નારાયણ
૧૭ અગ્નિપત્ની-સ્વાહા. ક પંચમુખી શિવ.
૧૮ વરૂણપત્ની-વરૂણુની. ૭ વૃદ્ધ બ્રહ્મા.
૧૯ વાયુદેવ–પ્રાણદિ પાંચ ભેદ. ૮ ધર્મ રાજા.
૨૦ વાયવી દેવી-વાયુપત્ની. ૯ સરસ્વતી દેવી.
૨૧ વિરા નામે બાળક=વિષ્ણુ. ૧૦ મહાલક્ષ્મી દેવી. રર મધુ અને કૈટભ દૈત્ય. ૧૧ મૂળ પ્રકૃતિ દેવી. ૨૩ દૈત્યના મેદથી મેદિની–પૃથ્વી. ૧૨ સાવિત્રી.
ઇતિ સામાન્ય પ્રાકૃત સૃષ્ટિ ગેલોકમાં રાસમંડળની સૃષ્ટિને કમ. ૧ રાધાદેવી.
૪ ગાય, બળદ અને વાછરડા. ૨ અસંખ્ય ગેપીઓ.
૫ હંસ પક્ષી. ૩ અસંખ્ય ગોપ.
૬ અ .