________________
સુષ્ટિવાદ અને ઈશ્વર
શ્રૌતસૂત્ર (૮ ૨૧.૧૪) આદિ વૈદિક ગ્રંથોમાં પણ ઉપર પ્રમાણે ૩૩૩૯ દેવતાઓ કહ્યા છે.
પુરાણકાળમાં તેત્રીશ શબ્દ સાથે કોટિ શબ્દ જોડાઈ જતાં દેવતાઓની સંખ્યા તેત્રીસ કરોડની થઈ ગઈ છે. જુઓઃ
सदारा विबुधाः सर्वं स्वानां स्वानां गणैः सहः વિશે તે રિત-રિવરચંતામણના
(vપુરા-૩ત્તર ) અર્થ–આ તૈલોક્યમાં દેવતા પોતાની સ્ત્રીઓ તથા પિતાના ગણે સહિત સર્વ મળીને તેત્રીશ કરે છે.
કેટિ શબ્દનો અર્થ કરોડ સંખ્યા બતાવવાની આ પૌરાણિક કલ્પના છે. ઈતિહાસવેત્તાઓએ તે ટિ શબ્દનો અર્થ પ્રકાર યા વર્ગ બતાવીને તેત્રીશ પ્રકારના વા તેત્રીશ વર્ગના દેવતા' એમ નિશ્ચિત કરેલ છે. જુઓ હિંદતત્ત્વજ્ઞાનને ઇતિહાસ પૂર્વાર્ધ પૃષ્ઠ ૭ નું ટિપ્પણું. “ આમાં લખ્યું છે કે દ્વાદશ આદિત્ય, એકાદશ રૂદ્ર, અષ્ટ વસુ, ઈન્દ્ર અને પ્રજાપતિ મળી તેત્રીશ દેવ કોટિ અર્થાત વર્ગ ગણાય છે. કેટિને કરડ અર્થ થઈ તેત્રીસ કરોડ દેવોની પ્રથા લોકમાં ચાલે છે.”
શબ્દ. ગાથામાં કહેલ–મૌલિક વાર શબ્દને ટીકાકારે રે એવો જે બીજો અર્થ કર્યો છે, તે આ પ્રસ્તુત અનેક દેવવાદને બરાબર લાગુ પડે છે, કેમકે તે યુગના વૈદિકે અગ્નિ, મિત્ર, વરૂણ, ઈન્દ્ર આદિ અનેક દેવને રક્ષક તરીકે માનતા હતા. તેઓની માન્યતા હતી કે મનુષ્ય આખર તે મનુષ્ય જ છે, તે આ સંકટ વખતે પિતાની રક્ષા ન કરી શકે. સંકટ વખતે તે દેવતાઓની કૃપાઠારાજ રક્ષા થઈ શકે છે. અસ્તુ. પ્રસ્તુત માન્યતાની બરાબર સંગતિ બેસાડવા ગાથામાં આવેલ લેક શબ્દથી પિતાની આસપાસને