________________
દાર્શનિક–ઉત્તર પક્ષ
૨૯૧ અર્થતત્ત્વાદિ=શરીરાદિ, તેનું ઉપાદાને કારણે પરમાણુ આદિ, એ પક્ષ. તનાવધિષિત વાર્થકત એ સાધ્ય અને પfપરવાત એ હેતુ. તતુ આદિ દષ્ટાંત. આ બીજું અનુમાન ઈશ્વરસાધક પ્રમાણુ તેઓ બતાવે છે. અર્થાત પટાદિના ઉપાદાન કારણ તતુ પિતાની મેળે પટરૂપે પરિણત થતા નથી પણ તેને વણનાર જેમ ચેતનાવાળો વણકર હોવો જોઈએ તેમ પરમાણુ પિતાની મેળે શરીર રૂપે પરિણત થતા નથી પણ તેને જનાર કઈ ચેતનાવાળો હોવો જોઈએ. જે યોજનાર તેજ ઈશ્વર છે.
ન્યાયાચાર્ય ઉઘાતકારનું પ્રથમ પ્રમાણુ. પષક તનાવપત્તિ स्वकार्यारम्भकाः स्थित्वा प्रवृत्तेस्तुरीतन्तुषत् ।।
(ત સં. ૧૦) અર્થ– ધધક ' એ પક્ષ, વેતરાઇપિgિar રકારશ્મા ' એ સાધ્ય, “દિર પ્રવૃત્તેિ ' એ હેતુ અને તુતતુષત' એ દૃષ્ટાંત છે. અર્થાત તુરતંતુની રહી રહીને જે પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિ કાર્યજનક ત્યારે જ થઈ શકે કે જ્યારે તેના ઉપર કઈ ચેતનાવાળો અધિષ્ઠાતા હોય. તેમ ધર્મ અધર્મ અને પરમાશુઓમાં રહી રહીને નિયત કાલે જે પ્રવૃત્તિ થાય છે તે કાર્યસાધક ત્યારેજ બની શકે કે જ્યારે તેના ઉપર કોઈ ચેતનાવાળો અધિષ્ઠાતા હોય. આ અધિષ્ઠાતા ઈશ્વર વિના બીજે કઈ સંભવી શકે નહિ માટે આ અનુમાનથી ઈશ્વરની સિદ્ધિ થઈ જાય છે, એમ ઉદ્યોતકારનો અભિપ્રાય છે.
ઉઘાતકારનું બીજું પ્રમાણુ. નવી વાર૪, પુનામો પરાજ નિયત સ્થાપ્રવૃત્તાનાં, મધ્ય દ્વારા છે
(ત સં૧૨).