________________
૨૯૬
સૃષ્ટિવાદ અને ઇશ્વર
કર્તા તરીકે ઈશ્વર સિદ્ધ થશે. ટાદિકને કર્યાં જેમ કલાલ પ્રસિદ્ધ છે તેમ આંહિ બીજો કાઇ કર્યાં પ્રસિદ્ધ નથી માટે સામર્થ્યથી શ્વિરજ કર્તો સિદ્ધ થશે.
એના જવાબમાં શાન્તિરક્ષિતજી કહે છે કે: बुद्धिमत्पूर्वकत्वं च सामान्येन यदीष्यते । तत्र नैव विवादो नो, वैश्वरूप्यं हि कर्मजम् ॥ (૪૦ė૦ ૮૦ ) અજો સામાન્ય રૂપે સાધ્ય માનશે। તે તેમાં અમને વિવાદ્ય નથી કેમકે આખા લેકની વિચિત્રતા પ્રાણીઓનાં શુભાશુભ કર્મથી જનિત છે. વૃક્ષ આદિના કર્તા તરીકે શુભાશુભ કર્મ પ્રસિદ્ધ છે. તેના કર્તા તરીકે ફરી ઇશ્વરને સાધવા જશે! તે સિદ્ધસાધન દોષ આવશે, કેમકે શુભાશુભ કર્મ કરનારા જીવા પણ મુદ્ધિમાન છે. માટે સામાન્ય રૂપે સાધવાનું અનુમાન પણ દૂષિત છે.
વિશેષ રૂપે સાધતાં એ દોષ આવે છે તે અંતાવે છેઃ नित्यैकबुद्धिपूर्वत्व - साधने साध्यशून्यता ।
व्यभिचारश्च सौधादेर्बहुभिः करणेक्षणात् ॥
અ—નિત્યકબુદ્ધિપૂર્વકત્વને સાધ્ય દૃષ્ટાંત કલશાદિકમાં સાધ્યશૂન્યતાને દેષ શાદિક નિત્યબુદ્ધિવાળા પુરૂષથી બન્યા નથી. અનેલ હવેલીમાં હેતુના વ્યભિચારદોષ આવશે, કારણકે સાધ્યના અભાવવાળામાં હેતુ રહી જાય છે.
( ૪૦ સ્૦ ૮૨ ) બનાવશે। તે સાધ આવશે, કેમકે ઘટ કલઅનેક પુરૂષાની બુદ્ધિથી
પ્રથમ અનુમાનમાં વિસ્તારથી દેખે। બતાવીને બીજા અનુમાનમાં સક્ષેપથી દેશે। દર્શાવે છેઃ
एतदेव यथायोग्य - मवशिष्टेषु हेतुषु ।
योज्यं दूषणमन्यच्च किञ्चिन्मात्रं प्रकाश्यते ॥
( ૪૦ ŕ૦ ૮૨ )