________________
૧૦૬
સૃષ્ટિવાદ અને ઇશ્વર
કાર્ય વાયુ. આવા કાર્યકારણભાવ ખીજા કાઈ પણ પ્રકારમાં દર્શાવેલ નથી તે આ નવા ક્રમ યેાજવાનું શું કારણ ? એષધિ, અન્ન અને રેતની પણ આ ક્રમમાં નવીનતા છે. આત્મા ચેતનરૂપ છે તેમાંથી જડરૂપ આકાશની ઉત્પત્તિ શી રીતે સંભવે ? ચેતનમાંથી ચેતન અને જડમાંથી જડ ઉત્પન્ન થાય એ તે સંભવિત ગણાય, પણ ચેતનમાંથી જડ ઉત્પન્ન થાય એ નિયમ વિરૂદ્ધ નથી? પુરૂષ ઉત્પન્ન થયા પહેલાં અન્નમાંથી વીર્ય શી રીતે ઉત્પન્ન થાય ?
વૈદિક સૃષ્ટિના ખારા પ્રકાર (સ્કભસૃષ્ટિ).
અથર્વણુ વેદના દશમા કાંડના ચોથા અનુવાદના સાતમા સૂક્તમાં મ્હોટામાં મ્હાટા સષ્ટિકર્તા દેવ કંભ જણાવ્યા છે. સાતમા સૂક્તના આરંભમાં જ ભાષ્યકાર જણાવે છે કે મ કૃતિ સનાતનतमो देवो ब्रह्मणोप्याद्यभूतः अतो ज्येष्ठं ब्रह्मेति तस्य સંજ્ઞા । તસ્મિન સર્વમૈતત્તિત્તિ । તત્સર્વમેતેનાવિમ્ । વિરાsपि तस्मिन्नेव समाहितः । तस्मिन्नेव देवादयः सर्वे समाદિતાઃ। ઇત્યાદિ વનૅનમ્ ।
અર્થ—બ્રહ્મથી પણ પહેલાંને જુનામાં જુને દેવ કંભ છે, એટલા માટે એનું નામ જ્યેષ્ઠ બ્રહ્મ છે. તેમાં બધું રહે છે. તે સર્વ એનાથી વ્યાપ્ત છે. વિરાટ્ પણ તેમાં સમાઈ જાય છે. સર્વ દેવા પણ તેમાં ધારણ કરાયેલા છે.
यस्मिन्त् स्तब्ध्वा प्रजापतिर्लोकान्त् सगँ अधारयत् । कम्भं तं ब्रूहि कतमः स्विदेव सः ॥
(થ૦ સં૦ ૬૦ | ઃ । ૭ । ૭)