________________
સૃષ્ટિવાદ અને ઈશ્વર
કદાચ વાદી પિત્તિ કરી લે તે તેને રોકે છેઃ न चानिमित्तया युक्तमुत्पत्तुं हीश्वरेच्छया । यद्वा तस्या निमित्तं यत्तद्भूतानां भविष्यति ॥ ( જ઼ો થા॰ ્ । ઉરૂ) અ—ખરી વાત તો એ છે કે ખુદ ઈશ્વરેચ્છા પણ નિમિત્ત વિના ઉત્પન્ન થઈ શકતી નથી. ઈશ્વરેચ્છાને નિત્ય તે માની નહિ શકાય. નિત્ય માનવાથી હમેશાં સૃષ્ટિ ઉત્પન્ન થયા કરે. કદાચિત્ અનિત્ય માનવાથી તેની ઉત્પત્તિનું ક્રાઇ નિમિત્ત માનવું જ પડશે. જે નિમિત્ત માનવામાં આવે તેથીજ કર્મીના આવિર્ભાવ કાં માનવામાં ન આવે? વચમાં અન્તર્ગડ્ડ સમાન ઈશ્વરેચ્છાને નિમિત્ત માનવાનું શું પ્રયેાજન ? નૈયાચિકાના પૂર્વ પક્ષ.
संनिवेशविशिष्टानामुत्पत्ति यो गृहादिवत् । साधयेच्चेतनाधिष्ठां, देहानां तस्य चोत्तरम् ॥
(હો વા૦૯૫ ૭૪) અ. આકૃતિવાળા પદાર્થોની ઉત્પત્તિ કાઈ ચેતનાવાળા અધિવ્હાતા વિના નહિ બની શકે. જેમ કે મકાનધર વગેરે. ઈંટા, ચુને, લાકડું, લાટુ, પથ્થર વગેરે વિદ્યમાન છતાં કાઈ કુશલ કારીગર ન મલે ત્યાંસુધી મકાન હિ તૈયાર થઈ શકે. શરીર પણ સાવયવ છે. તે પણ કુશલ કારીગર વિના ઉત્પન્ન નહિ થાય. આથી એ અનુમાન થાય છે કે શરીર, પહાડ, પત, નદી, વગેરે સાવયવ પદાર્થોને ઉત્પન્ન કરનાર કાઈ મહાન વ્યક્તિ હોવી જોઈ એ. તે વ્યક્તિજ ઈશ્વર છે કે જેના અધિષ્ઠાતૃત્વ નીચે આખુ` જગત્ બને છે અને તેને વ્યવહાર ચાલે છે. મીમાંસકાના ઉત્તર.
૨૮૪
कस्यचिद्धेतुमात्रत्वं यद्यधिष्ठातृतेष्यते ।
મિઃ સર્વજ્ઞીવાનાં, તત્તિદ્દે નિવ્રુક્ષાધનમ્ || (i =૧૦૯| ૭) અર્થડે નયાયિક ! અધિષ્ટાત્તાને અર્થો સાધ્યસાધક