________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ). ભાવતઃ એક બીજાથી વિરૂદ્ધ એવા પ્રકારની શક્તિ વર્ણગંધરસ સ્પર્શની વિભિન્નતા રહ્યા કરે છે. તેમજ પુણ્ય અને પાપનાં પગલે પણ પરસ્પર વિરૂદ્ધ સ્વભાવવાળાં હોય છે, પુણ્યનાં પુદગલે જ્યારે શાતા વેદનીય ના હેતુ થાય છે ત્યારે પાપનાં પગલે અશાતા વેદનીયના હેતુભૂત થાય છે. ચૌદ રાજલેકમાં પુગલસ્કંધે સદાકાળે વર્તે છે. વિશ્રસા, મિશ્રા, અને પ્રગસા આ ત્રણ પ્રકારે પણ પુદગલેજ પરિણમે છે. પુદ્ગલ સ્કંધો અને નેકરૂપે પરિણમે છે. શુભ પુગલે અશુભરૂપે પણ પરિ. ણમે છે, અને અશુભ પુદ્ગલે છે, તે શુભ રૂપે પણ પરિ ણમે છે. મિષ્ટ પુદ્ગલે અમિષ્ટરૂપે પરિણમે છે, અને અમિષ્ટ પુદ્ગલે મિષ્ટરૂપે પરિણમે છે. સુગંધી પુદ્ગલે ક્ષણમાં દુર્ગધરૂપે પરિણમે છે, અને દુર્ગધનાં પગલે નિમિત્ત પામી, ક્ષણમાં સુગંધરૂપે પરિણમે છે. અંધકારનાં પુગલે અજવાળા રૂપે પરિણમે છે, અને અજવાળાનાં પુગલે અંધકાર રૂપે પરિણમે છે. નૈયાયિક તેજના અભાવને તમઃ માને છે, પણ તેની તે ભૂલ છે. તેજને અભાવ તે અંધકાર નથી, પણ અંધકાર યુગલ દ્રવ્ય છે. જેમ તેજની ઉત્પત્તિ અને વિલય છે, તેમ અંધકારની પણ ઉત્પત્તિ અને વિલયતા છે. તેજનાં યુગલોથી અંધકારનાં પુદ્ગલેને નાશ થાય છે. જેટલા જેટલા ભાગમાં તેજનાં પગલે
For Private And Personal Use Only