________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( १२७ )
ज्ञानकला घटघट वसेरे-जोग जुगतिके पार ॥ निजनिज कला उद्योत करेरे-मुगति होय संसार ॥ बहुविध क्रियाक्लेशसुंरे - शिवपद न लहे कोय ॥ ज्ञानकला परकाससो- सहज मोक्षपद होय ॥ अनुभवचिन्तामणिरतन-जाके हइए परकास ॥ सो पुनीत शिवपद लहेरे-दहे चतुर्गति वास ॥ महिमा सम्यग्ज्ञानकी- अरुचि रागबल जोय ॥ क्रिया करत फल भुंजते - कर्मबन्ध नहि होय ॥ भेदज्ञान तब लों भलो-जब लों मुक्ति न होय ॥ परमज्योति परगट जिहां- तिहां विकल्प नहि कोय ॥ भेदज्ञान साबु भयो - समरस निर्मल नीर ॥ धोबी अंतर आतमा-धोवे निजगुण चीर ॥ राग विरोध विमोह मलीरे-एहि आश्रव मूल ॥ एहि करम बढायकें - करे धर्मकी भूल ॥ ज्ञानस्वरूपी आतमा करे ज्ञान नहि ओर ॥ द्रव्यकर्म, चेतन करेरे-एह व्यवहारकी दोर ॥ कर्ता परिणामी द्रव्यछे रे - कर्मरूप परिणाम ॥ किरिया परजयकी फिरेरे-वस्तु एकत्रय नाम ॥ कर्ता कर्म किया करे क्रिया कर्म करतार ॥ नामभेद बहुविध भये रे - वस्तु एक निरधार ॥ एक कर्म कर्तव्यता - करे न करता दोय ॥ तेजस सत्तासधि - एक भावको होय |
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
॥ चेतन ॥ ६ ॥
॥ चेतन ॥ ७ ॥
॥ चेतन ॥ ८ ॥
॥ चेतन ॥ ९ ॥
॥ चेतन ॥ १० ॥
॥ चेतन ॥ ११ ॥
॥ चेतन ॥ १२ ॥
॥ चेतन. ॥ १३ ॥
॥ चेतन ॥ १४ ॥
॥ चेतन ॥ १५ ॥
॥ चेतन ॥ १६ ॥
જ્ઞાનની મહત્તાસંબન્ધી આ પ્રમાણે સ્વસમય અને પરસમયમાં અનેક સાક્ષીએ માજીદ છે. તેના અત્ર વિસ્તાર કરવામાં આવે તે ઉપેદ્ઘાત બદલાઈને એક અન્ય ગ્રંથ થઈ જાય. દિગંબરશાસ્રોમાં પણ અધ્યાત્મજ્ઞાનસંબન્ધી વર્ણન છે. શ્રી વીરપ્રભુની પટ્ટપરુંપરાએ સુવિહિત આચાયોઁદ્વારા પ્રવર્તતા શ્વેતાંબર જૈનશાસ્ત્રોમાં વ્યવહાર અને નિશ્ચયની શૈલી જેવી સરસ વર્ણવવામાં આવી છે તેવી અન્યત્ર દેખાતી નથી. જૈનશ્વેતાંબરમાન્ય આગમામાં અધ્યાત્મજ્ઞાનનું કથન એવી રીતે કરવામાં આવ્યું છે કે, જેથી કાઇ પણ મનુષ્ય વ્યવહાર અને નિશ્ચય એ બે નયથી ભ્રષ્ટ ન થાય અને જૈનશાસનની સદાકાલ ઉન્નતિ થયા કરે.