Book Title: Anandghanpad Sangraha Bhavarth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 716
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૯) સમ્યકત્વ અંગીકાર કરીને, આત્માને જ દેવ, ગુરૂ અને ધર્મરૂપ માનીને તેની ઉપાસના, ધ્યાન વા આરાધના કરવી જોઈએ !” નિશ્ચય નયથી આ પ્રમાણે વદનારા મનુષ્યોને સૂચના કે, તેઓએ કાર્યની પરિપૂર્ણ સિદ્ધિ અને કાર્યની સ્થિરતા ન થાય તાવત્ વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મક્ષિાનો ત્યાગ કરે નહિ. વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મની ક્રિયા કરનારાઓને પણ સૂચના કે, તેઓએ શુદ્ધ પ્રેમ, ભક્તિ, અહિસાદિ વ્રત, આત્મવત સર્વત્ર દષ્ટિ, સર્વ જીવોના ગુણે લેવાની દષ્ટિ, આત્મગુણપ્રતિ રૂચિ, શાસ્ત્રોનું બહુ માન અને ભક્તિ તથા સંસાર વ્યવહારમાં ઉત્તમ નીતિના સદ્ગુણેને પ્રાણુની પેઠે ધારણ કરવાની પ્રવૃત્તિ, આદિ સગુણાનું અવલંબન કરવું જોઈએ, તેમજ નિશ્ચય સમ્યકત્વરૂપ સાધ્યની પ્રાપ્તિ માટે વ્યવહારધર્માચરણાઓનું અવલંબન કરવું જોઈએ. જ્ઞાનાદિ ણે પ્રાપ્ત કરવાને માટે દરરોજ પ્રયત્ન કરે જોઈએ. દરરોજ સગુણેની ધૂનમાં મચ્યા રહેવું જોઈએ. ધર્મના સંકચિત નિરપેક્ષ ભેદમાં બંધાઈને કદી કદાગ્રહ કરીને ધર્મ કલેશ કરે જોઈએ નહિ. કેઈને આત્મા દુખાય એ કઈ પણ પ્રયત્ન ન કરે જોઈએ. સાપેક્ષ બુદ્ધિથી ભાષણ કરવાની ટેવ પાડવી જોઈએ. પ્રત્યેક વસ્તુઓને અનેકાન્ત બુદ્ધિથી નિર્ણય કરવો જોઈએ. ઉત્તમ શુભાચારેવડે આત્માના ગુણોની પુષ્ટિ કરવા પ્રયત્ન કરવો જોઈએ; આ પ્રમાણે વ્યવહાર ધર્મની આચરણુઓને સેવતાં નિશ્ચય સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. વ્યવહાર સમ્યકત્વથી જૈન કેમની જગતમાં અસ્તિતા વર્તે છે. વ્યવહાર સમ્યકત્વને અપલાપ કરતાં જૈન તીર્થ વા જૈન સંઘનો નાશ થાય છે. નૈગમ, તથા વ્યવહારનયમાન્ય વ્યવહાર સમ્યકત્વવડે જૈન ધર્મની વ્યવસ્થા ચલાવી શકાય છે. શબ્દનય કથિત ઉપશમાદિ સમ્યકત્વને પ્રાપ્ત કરનારા વિરલા હોય છે અને તેનો વ્યવહારદષ્ટિથી વા પક્ષ પ્રમાણથી નિશ્ચય કરી શકાય નહિ. નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય કથિત સમ્યકત્વ તે કારણરૂપ હેવાથી જૈનધર્મનો પ્રચાર કરવામાં બાળજીને પણ રૂચિકારક થઈ પડે છે; નૈગમનયથી પ્રથમ સર્વ જી ધર્મમાર્ગ પ્રવૃત્તિને આરંભ કરે છે. પહેલી ચોપડી ભણ્યાવિના સાતમીને અભ્યાસ થઈ શકતું નથી. પ્રથમ પગથીયા ઉપર પગ મૂક્યાવિના એકદમ પાંચમા વા છઠ્ઠા પગથીયાપર પગ મૂકી શકાતો નથી, તેમ મૈગમયમાં પણ સમજવું. નૈગમનયના સમ્યકત્વ અને ધર્માચરણની અપેક્ષાએ બાળજી જૈનશાસનમાં રહી શકે છે. વ્યવહારનયના સમ્યકત્વવડે અને ધમચારવડે બાળજી જૈનશાસનમાં રહી શકે છે. જો કે ઉપર ઉપરના નયની અપેક્ષાએ, સમ્યકત્વની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812