________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૦૫) પરમાર્થકાર્યમાં લક્ષ્મીનો વ્યય કરીને આત્માને ઉપગ ધારણ કર! શરીર તજ્યાબાદ લક્ષ્મી કાર્યસાધક થવાની નથી. શામાટે પિતાને જગતમાં પણ કથાવે છે? લક્ષ્મી નહીં ખર્ચનારને જગતના લોક કૃપણ કથે છે, માટે લેકે તને કૃપણ કર્થ અને પરભવમાં સુખ ન મળે એવી અશુભદશાને ત્યાગ કર. જેના મનમાં સત્યનો પ્રકાશ પડ્યો છે તેને અસત્ય ભ્રમણપર ભાવ ઉત્પન્ન થતું નથી. સત્યતત્ત્વને અવબોધનારાઓ સત્યને ગ્રહણ કરે છે. શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, ચાલતા એવા સંસારપન્થમાં આત્મસાધક મનુષે પ્રભુના સગુણે સ્મરણમાં લાવીને ગાયા કરે છે, અર્થાત્ હે મનુષ્યો! તમે ચેતે અને સર્વ બાહ્યપરિગ્રહને તજી પ્રભુના સદ્દગુણે ગાયા કરે. શ્રીમદ્દના છેલ્લા કથનને સાર એ પણ નીકળે છે કે, પ્રભુને યાદ કરી, સ્મરી મરીને, તેના ગુણ ગાવે તે પ્રભુના પન્થ ચાલે અર્થાત્ જાય; વા એમ પણ અર્થ ઉભવી શકે છે કે, શ્રીમદ્ આનન્દઘન પતે સર્વ બાહ્ય પરિગ્રહને તજી પ્રભુના સગુણ ગાતા થકા કહે છે કે, સંસાર પન્થમાં જે આત્મસાધક મનુષ્ય પ્રભુના સદ્દગુણે સ્મરણમાં લાવી ગાયા કરે છે તેઓ પ્રભુના પળે જાય છે, માટે હે મનુષ્ય ! તમે તે અને સ્મરી સ્મરીને પ્રભુના ગુણ ગાયા કરે.
पद् १०१.
(ા સારાવી.) मनुप्यारा मनुप्यारा, रिख भदेव मनुप्यारा मनुष्यारा, ए आंकणी. प्रथम तीर्थंकर प्रथम नरेसर, પ્રથમ યતિત્રતધારા મિત્ર ? नाभिराया मरुदेवीको नन्दन, goધર્મ નિવારા મિત્ર ૨. केवल लइ प्रभु मुगते पोहोता, પાવાગમન નિવાર. | વિમ0 | 3 .. आनन्दघनप्रभु इतनी विनति, શા મા પાર ઉતારા, ને વિશ્વમ
ભાવાર્થ: શ્રીમદ્ આનન્દઘનજી કયે છે કે, શ્રી પ્રથમ તીર્થકર રૂષભદેવ ભગવાન મહારા મનમાં પ્યારા લાગે છે, તેઓ અષ્ટ મહા
ભ. ૬૪
For Private And Personal Use Only