________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૭ )
૪૭ આત્મપ્રશંસાધ્યાન–પોતાની પ્રશંસા કરાવવાનું ધ્યાન, શક
ટાલ મંત્રીના મુખથી પિતાની કવિતાની પ્રશંસા કરાવવા ઈચ્છનાર વરરૂચિને થયું હતું, તથા કેશાવેશ્યાને પોતાની
કળાકુશળતા બતાવનાર રથકારને થયું હતું. ૪૮ પરનિંદાધ્યાન–તે કુરગડુ પ્રત્યે ચાર સાધુને થયું હતું. ૪૯ પરગણાન—પારકી ગહ એટલે અન્ય જનો પાસે પરના
છતા વા અછતા દોષ પ્રગટ કરવા તે. આ ધ્યાન સંઘ સમક્ષ
દુર્બલિકા પુષ્પમિત્રની ગહ કરનાર ગષ્ટમાહીલને થયું હતું. ૫૦ પરિગ્રહસ્થાન–ધનધાન્યાદિક પરિગ્રહ ન મેળવવાનું સ્થાન
અથવા ગયેલી સમૃદ્ધિને પાછી મેળવવાનું ધ્યાન તે પરિગ્રહધ્યાન. તે ધ્યાન ચારૂદત્તને થયું હતું. તથા મુનિપતિ સાધુ વિહાર કરતાં તેને રેધ કરનાર કુંચિક શ્રેણીને થયું હતું. ૫૧ પ૨પરિવાદધ્યાન–અન્યના અછતા દેશે અન્યજન પાસે
પ્રગટ કરવા તે, પરંપરિવાદ કહેવાય છે. તેનું ધ્યાન તે પર પરિવાદધ્યાન. તે સુભદ્રા પ્રત્યે તેની સાસુ તથા નણું
દને થયું હતું. પર પરદૂષણ ધ્યાન–પોતે કરેલા દેષને બીજા નિર્દોષ પ્રાણી
ઉપર આરોપ કરે તે પરદૂષણ કહેવાય છે. તે સંબધી ધ્યાન તે પરદૂષણ ધ્યાન. તે પતિની હત્યારૂપ પિતાના દોષને ભદ્રક વૃષભ ઉપર આરોપણ કરનાર જિનદાસની
સ્ત્રીને થયું હતું. પ૩ આરંભધ્યાન–આરંભ તે બીજાને ઉપદ્રવ કરવો. તે સંબધી
યાન તે આરંભથાન. તે કુરૂડ અને ઉકરડમુનિને તથા દ્વિપાયન રૂષિને થયું હતું. ૫૪ સંરંભધ્યાન–સંરંભ એટલે વિષયાદિકનો તીવ્ર અભિલાષ તે
સંબધી ધ્યાન તે સંરંભધ્યાન. તે માતાના ઉપરથી વ્રત પાળતાં
છતાં પણ વિષયની અભિલાષાવાળા ક્ષુલ્લકકુમારને થયું હતું. પપ પાપધ્યાન–પર સ્ત્રી સેવન વિગેરે પાપકર્મનું અનુમોદન
એટલે તેને પ્રસંગે “આણે આ ઠીક કર્યું ” એમ જે બોલવું તે પાપ કહેવાય છે. તેનું ધ્યાન તે પાપધ્યાન. તે આ ભેગી ભ્રમરણ રાજાને ધન્ય છે” ઈત્યાદિ અનુમોદન કરનારા
લેકેને થયું હતું. ૫૬ અધિકરણ ધ્યાન–પાપની ઉત્પત્તિના કારણરૂપ જે અધિકરણ
ભ, ઉ. ૨૩
For Private And Personal Use Only