________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૦ ) રશે. ઉપર્યુંકત દષ્ટાતથી પણ અધિક ઉપમા હે આનન્દઘન ચેતનસ્વામીન ! શું તમે ચાહે છે? કુમતિને માટે આ જડ દષ્ટાતથી સમજશે કે કાટ જેવી જડ વસ્તુમાં તાંબાને છેદવાની શક્તિ છે, તે કુબુદ્ધિમાં તેના કરતાં અનંત ગણુ શક્તિ-આપની હાનિ કરવામાટે હોય, તેમાં કંઈ આશ્ચર્ય નથી. હે ચેતન સ્વામિન્ ! આપને રાશીલક્ષ જીવનમાં કુબુદ્ધિએ અનન્તિવાર પરિભ્રમણ કરાવ્યું છે. જડવસ્તુઓમાં અહં અને મમત્વ કરાવનાર કુબુદ્ધિ છે. આપનું ધન તે આપની બનીને ફોલી ખાય છે. પાંચ પ્રકારના પ્રમાદને કરાવનાર કુબુદ્ધિના પાશમાં આપ સપડાઈ જાઓ છો, કેમ કે ચાર પ્રકારના કષાયથી તે આપને સદાકાળ પિતાના તાબામાં રાખે છે. બુદ્ધિની ઈન્દ્રજાળમાં ફસાવાથી તમે કુબુદ્ધિની લીલાઓમાં આસકત બને છે અને તમારું અમૂલ્ય જીવન ધૂળના કરતાં પણ લધુ કરવા પ્રયત્ન કરે છે, તેમજ સત્યને અસત્ય સમજે છે અને અમૃતને ત્યાગ કરી વિષયરૂપ ઝેરના પ્યાલા પીવા પ્રયત્ન કરે છે, તે કઈ રીતે આપને હિતકર નથી. આપ વિવેકજ્ઞાને જે વિચારશે તો મારૂં કથેલું સર્વ સત્ય જણાશે. આથી આનન્દના ઘનભૂત આત્માએ સુમતિનું કથન હૃદયમાં ઉતાર્યું અને શુદ્ધ પ્રેમવડે સુમતિની સંગતિ ઇચ્છી; એમ આનન્દઘન કથે છે.
पद् ७५.
(રાગ વસંત.) लालन बिन मेरो कुन हवाल, समजे न घटको निठुर लाल.॥
.. સાસન છે ? वीर विवेक जुं मांजि मांयि, कहा पेट दइ आगें छिपाइ.॥
| || સાજન | ૨ | तुम भावे जोसो कीजें वीर, सोइ आन मिलावो लालन धीर.॥
| | કાન || 3 || ભાવાર્થ –સુમતિ કથે છે કે, હે વીર વિવેક મિત્ર! લાલન, પાલન કરનાર એવા આત્મસ્વામીવિના મારા શા હાલ થવાના?–હાલને ઠેકાણે હવાલ શબ્દ રૂઢ થયેલ છે. નિષ્ફર એવો લાલ, મારા મનની દશા સમજી શકતો નથી. હે વિવેક મિત્ર ! મારા હૃદયમાં જે છે, તે તમે સર્વે જાણે છે. પેટ દીધા પછી તમારી આગળ શું છુપાવવા ગ્ય છે? અર્થાત્ મેં તમારાથી કઈ વાત કરવામાં કંઈ પણ છુપાવ્યું નથી. મારું હદય જેવું છે તેવું આપની આગળ ઉઘાડું કર્યું છે. જગતમાં પણ
For Private And Personal Use Only