________________
www.kobatirth.org
( ૪ )
કર્મના ઉદયથી તદ્દન અજાણી છું. મારા ઉપર એટલાં બધાં આવરણ આવી ગયાં છે કે ચેાથા ગુણસ્થાનકે રહેલા મારા આત્મસ્વામીને આળખી શકતી નથી, અને અત્યંત આવરણના ઉદયથી મારી દિષ્ટ ચોથા ગુણસ્થાનકે ઉઘડતી નથી; તેથી શું થશે તે હું જાણી શકતી નથી. તેરમા ગુણસ્થાનકની પ્રાપ્તિ વિના મારી ચક્ષુએ ઉઘડતી નથી, તેમાં મારે કંઈ દાષ નથી. તેથી સ્વામિનાથ મારાથી શું ? રીસાશે તેા નહીં? અગર મારાથી કદાપિ દૂર જતા રહેશે કે કેમ? અગર મને ઠપકો આપશે કે કેમ? મારો મારા સ્વામી ઉપર અત્યંત પ્રેમ છે, મારા સ્વામી મારા માટે જાગે છે, તેા હું પણ મારા સ્વામીને નિરખવા તત્પર થઇ રહીછું. આ વાત મારૂં મન જાણે છે. મારા સ્વામિ વિના બીજું કંઈ મારે અધિક નથી.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનન્દ્પૂન પિયા રસ પિયાસ, શ્યોરુ ધ્રુવટ મુલ નોર્વે જુનારા
ભાવાર્થ.—અનુભવમિત્રે કેવલદષ્ટિને સંબેધ્યાથી કેવલષ્ટિરૂપ સ્ત્રી તે આત્મસ્વામીપર અત્યંત લીન થઈ ગઈ, અને પેાતાના શુદ્ધચેતનનું સ્વરૂપ જોવા એકદષ્ટિથી ધ્યાન ધરવા લાગી. તેમજ પેાતાના સ્વામિની મુખમુદ્રા નિહાળવા તત્પર બની ગઈ. આત્મસ્વામી પણ ધ્યાનબળવડે ગુણસ્થાનક ભૂમિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. બારમા ગુણસ્થાનકના અન્તસુધી જ્યારે આત્મસ્વામી આવી પહોંચ્યા ત્યારે પેાતાના સ્વામિના સુખદર્શનની પિપાસાવડે કેવલજ્ઞાનદૃષ્ટિ, કેવલજ્ઞાનાવરણીય કર્મરૂપ ઘુંઘટ ખેાલીને અર્થાત્ દૂર કરીને પેાતાના સ્વામીનું સર્વરૂપ સાક્ષાત્પણે દેખવા લાગી અને પેાતાના સ્વામીને એકરસરૂપ થઈને મળી. કેવલજ્ઞાનદૃષ્ટિ પેાતાના સ્વામીને મળવાને માટે તત્પર રહે છે પણ આત્મસ્વામી ગુણુસ્થાનકરૂપ ભૂમિકાનું ઉલ્લંઘન કરીને ત્રયોદશ ગુણસ્થાનકરૂપ ગૃહમાં પ્રવેશ કરે તેા તુર્ત પેાતાના સ્વામીને તે મળી શકે. સતી સ્ત્રી પાતાના સ્થાનકમાં રહે છે તે ગમે તેવા વખતે પણ ાર સ્ત્રીએની પેઠે ફુલ મર્યાદાને તજીને પરિભ્રમણ કરતી નથી. કુળવંતી સ્ત્રી પેાતાની આબરૂને સારી રીતે સાચવે છે અને તે કઈ કામી પુરૂષના સામું પ્રાણ પડતાં પણ કામદષ્ટિથી નિરખતી નથી; કેવલજ્ઞાનદ્ધિ સતી સ્ત્રી છે તે પેાતાના અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં રહે છે. પેાતાના ઉપર અનેક પ્રકારનાં કર્મનાં આવરણુ આવે છતે પણ પેાતાના આત્મસ્વામિને તજી અન્યની બનતી નથી. પેાતાના સ્વામી જાગ્રત થાય છે અને કર્મના આવરણથી પાતે ઉંઘે છે તેાપણુ તેમાં પેાતાને દોષ સમજે છે. પેાતાના સ્વામી પેાતાના દોષથી શું કરશે તેમાટે વિચાર કર્યાં કરે છે અને પેાતાના આનન્દઘન સ્વામિના આવાગમનથી કેવલા
For Private And Personal Use Only