________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૩)
રની સ્તુતિ.
શ્રીમદ્ પિતાના ખરા જીગરથી પ્રભુની સ્તુતિ કરતા હતા, પણું
એક કવિ તરીકે સ્તુતિ કરતા નહતા. શ્રીમદે પ્રભુની શ્રીમદુની પ્ર. સેવા કરવાના શ્રી સંભવનાથન સ્તવનમાં અભય-અદ્વેષ ભુ પ્રતિ જીગ
અને અખેદ એ ત્રણ મુખ્ય ઉપાય જણાવ્યા છે. ભય
ખેદ-અને દ્વેષ કરનાર મનુષ્ય, શ્રી જિનેશ્વરની સેવાના માર્ગમાં પગ મૂકી શકતું નથી. તરવારની ધારપર નાચ કરે સુલભ છે પણ પ્રભુની સેવા કરવી એ દલેભ છે. રાજ-બાદશાહ અને ઠાકોરની સેવા કરવી દુર્લભ છે તે પરમાત્માની સેવા કરવી એ તે કેટલી બધી મુશ્કેલ છે, તેનું રહસ્ય જ્ઞાનીઓ સમજી શકે છે. પરમાત્માની આજ્ઞા અને તેમના ગુણેને હૃદયમાં ધારણ કરીને અભય- અદ્વેષ અને અખેદને ધારણ કરનાર, પ્રભુની સેવા કરી શકે છે. શ્રીમદે પ્રભુની કરેલી સ્તવનામાં, તેમના હૃદયના ઉદ્ગારે નીચે પ્રમાણે છે.
#ારુષિ સહી પંથ નિઝિશું રે, તુ મારા વિરું ए जन जीवे रे जिनजी जाणजो रे, आनन्दघन मत अंब ॥ पंथडो० ॥ ६ ॥
(નિતનાથ સ્તવન.) मुगध सुगम करी सेवन आदरे रे, सेवन अगम अनूप ॥ देजो कदाचित सेवक याचना रे, आनन्दघनरसरूप ॥ संभव ॥६॥
(મિલનાથ સ્તવન.) तुज मुज अंतर अंतर भाजसे रे, वाजसे मंगल तूर ॥ जीव सरोवर अतिशय वाधशे रे, आनन्दघनरसपूर ॥ ६ ॥
(ઘામ સ્તવન.) मुज मन तुज पदपंकजे रे, लीनो गुणमकरन्द ॥ रंक गणे मंदिर धरा रे, इंदचंद नागिंद ॥विमल-दीठा० ॥३॥ साहिब समरथ तुं धणी रे, पाम्यो परम उदार ॥ મન વિસરામ રાદો રે, મારો સાધાર વિમલીકાnકા एक अरज सेवक तणी रे, अवधारो जिनदेव ॥ कृपा करी मुज दीजिये रे, आनन्दघनपदसेव ॥ विमल-दीठा० ॥५॥
| ( વિમરનાથ સ્તવન.) ઇત્યાદિ પ્રભુસ્તવનાનાં વાકથી શ્રીમને પ્રભુ ઉપર કેટલી બધી ભક્તિ હતી તેને ખ્યાલ આવે છે. શ્રીમદ્ પોતાના શબ્દોમાં હૃદયના ભાવને લાવે છે. પ્રભુની સાથે મળવાન અને પ્રભુની સાથે એકમેક થવાને, અર્થાત્ અન્તરહિત થવાને ભાવ શ્રીમદને અપૂર્વ હતો, તે
ભ, ઉ. ૩૦
For Private And Personal Use Only