________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
પેઠે દેવતાઓ જેવાનાં શરીરો પણ છૂટી જાય છે માટે હવે હું આત્મન્ ! જાગ્રત્ થા ! જાગ્રત થા ! ઇન્દ્ર જેવા દિવ્ય શરીરધારીઓ પણ રારીરને છેડી અન્ય ગતિમાં ચાલ્યા જાય છે તે જણાવે છે.
इन्द्र चन्द्र नागेन्द्र मुनीन्द्र चले, कोण राजापति साह राउ रे ॥ भमत भमत भवजलधि पायके, મનવંત મનવિન મા નાઇ હૈ. જ્યા॰ ॥ ૨॥
कहा विलंब करे अब बाउ रे, तरी भवजलनिधि पार पाउ रे ॥ आनन्दघन चेतनमय मूरति, સુનિલન ટ્રેવ યાર દે, યા૦ | ૨ |
ભાવાર્થ.--સાગરોપમ આયુષ્યવાળા, વૈમાનિક દેવતાઓના સ્વામી ઇન્દ્ર, તેમજ જ્યેાતિચ્ચક્રના મહાન દેવતા ચંદ્ર, ભુવનપતિના ઇન્દ્ર નાગેન્દ્ર, અને મુનિવરોના ઇન્દ્ર તીર્થંકર જેવા પણ શરીર છેડીને ચાલે છે. ઇન્દ્રાદિક ઘણા ભૂતકાળમાં ગયા, અને ભવિષ્યમાં ઘણા જશે. કાણુ રાજા, કાણુ ચક્રવર્તિ, કાણુ બાદશાહ, શાહ અને કાણુ રાણા, મૃત્યુની આગળ હીસામમાં છે? અર્થાત્ ઇન્દ્ર, અને તીર્થંકર જેવાઓનાં શરીર પણ આયુષ્યના ક્ષયે છૂટી જાય છે, તેવાનું પણ મૃત્યુના આગળ કંઈ પણ ચાલતું નથી તેા હે ભેાળા, મૂઢ તારા જેવા મૃત્યુના આગળ કશી પણ ગણતરીમાં નથી એમ નિશ્ચય સમજ, સંસારમાં પરિભ્રમણુ કરતાં કરતાં મનુષ્યના અવતારમાં પ્રભુની ભક્તિ
૧. ૬. મેં અને ૫. એ ત્રણ નંબરવાળી પ્રતિયામાં મવત્તમાતનુ માર નાક રે એપ્રમાણે પાઢ છે તે અમને યેાગ્ય લાગે છે. સંસારરૂપ સમુદ્રના કાંઠા પામવાને માટે ભગવન્તની ભક્તિરૂપ નાવને અવલંખી લે. ભગવાનની ભક્તિરૂપ નાવવડે સંસારસમુદ્રની પેલી પાર જાઈશ.
૨. લ. . મ. અને ૬. નખરની પ્રતિયામાં શુદ્ધનિકાન જૈન ધ્યાને બદલે શુદ્ધ નિર્ાન વેવ પાકરે એવા પાડે છે આ પાઠ અમને યાગ્ય લાગે છે. આનન્દના ધન જેમાં છે એવા શુદ્ધ નિરજીન પરમાત્મદેવને હું ચેતન ! તું ગા ! અથવા શ્રીમાન્ કહે છે કે આનન્દમય ચૈતન્યમુર્તિરૂપ નિરજ્જન દેવને હું ગાઉં છું. પરમાત્મદેવનું ગાન કરીને પરમાત્માના ગુણામાં તટ્વીન થાઉં છું.
For Private And Personal Use Only