Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/008615/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Cas काव्यसुधाकर. रचयिता, प्रसिद्धवक्ता आचार्य श्रीमद् अजितसागर सरि For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सद्गुरु श्रीमद् बुद्धिसागरसूरीश्वर सिरिझ नं. १ लो. & विश्ववन्द्यसद्गुरुश्रीमद्बुद्धिसागरसूरीश्वराय नमः काव्यसुधाकर. લેખક— પ્રસિદ્ધવક્તા આચાર્ય શ્રીમદ્દ અજીતસાગરસૂરિ રાજનગરનિવાસી શ્રીયુત શેઠ માણેક્લાલ ચુનીલાલ વિગેરે સગૃહસ્થાની આર્થિક મદદથી વીર સ. ૨૪૫૧ બુદ્ધિ સ. ૧ છપાવી પ્રસિદ્ધકર્તા, શ્રી જૈન આત્માન દસભા-ભાવનગર. 喝喝喝 { ક`મત રૂા. વિ. સ. ૧૯૮૧ રી શ્રી આત્માન† જૈન ગ્રંથમાળા ન. પર For Private And Personal Use Only સને ૧૯૨૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ગ્રંથ સ્વામીત્વના સર્વ અધિકાર પ્રકાશકને સ્વાધીન છે. ભાવનગર ધી ‘આનંદ’ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ લલુભાઈએ છાપ્યું. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સમર્પણ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્ગુરૂ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પાપ કજમાં. સકલમાનવરત્નવંદનીયપાદપદ્મ ! પરમેાપકારન ! નિખિલપ્રશસ્તમાનસ ! નિખિલદર્શનનિકનલિનમકરંદમધુપ ! પરમાર્થવિણ્ય ! હે ગુરૂદેવ ! આપની વિશાલ બુદ્ધિના પરમાણુએ પવિત્રકીત્તિના મિત્રથી દિગંતરમાં પ્રસરી રહ્યા છે. પૂજ્યવયે ! આપની અપૂર્વ કવિત્વ શક્તિની સુંદર લીલા ભુવનાંતરમાં માનવાના માનસમિંદરોને દીપાવી રહી છે. આપે પરાપકારની દ્રષ્ટિએ શુદ્ધ ભાવથી રચેલા એકસાઆઠ ગ્રન્થપુષ્પાની મનાહર માલા આ દુનીયામાં ધાર્મિક પ્રવૃત્તિ માટે અખંડ સારભ્ય વિસ્તારી રહી છે. જેના પુવાસમાં લુબ્ધ થયેલા વિજ્ઞાત અને સામાન્ય માનવા પણ આત્મિક ધ્યાનમાં પ્રેરા For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : - ge 9 - - - - - છે બાહ્ય ભોગવિલાસથી વિમુખ થાય છે. તેમજ હેયાય, . | પિયાય, બેધ્યાય, સેવ્યાસેવ્ય, પૂજ્યાપૂજ્ય અને ધમધર્મ વિગેરે તાત્વિક ભાવનામાં પટુતા ધરાવતો જન સમાજ ઉદ્ધારના શિખર પર આરૂઢ થઈ નેત્રકમલને 8 | વિકસ્વર કરે છે તે પણ આપનો જ મહિમા છે. હે મહે- છે પકારી ગુરૂવર્ય! અજ્ઞાન તિમિરમાં અથડાતા જેન, જેનેતર જીજ્ઞાસુઓને ઉપાદેય વસ્તુનું ભાન કરાવી માર્ગાનુસારી બનાવવામાં આવે ગબલને મહિમા યથાર્થ પ્રગટ કર્યો છે છે. તેમજ ઉપનિષદ વેદાંતાદિક દર્શનના પરસ્પર ભિન્ન અર્થોની પ્રરૂપણા નયદષ્ટિએ અવિસંવાદિપણે પણ રોમાં પ્રદર્શિત કરી છે. તેવા ગ્રન્થરો કયા સાક્ષર 8 વર્ગને આનંદિત ન કરે ? આપની એક એક કૃતિ સંભારતાં હર્ષના આવેશથી હદયમાં અવકાશ રહેતું નથી. 1 પૂજ્યપાદ ! આપની આશિષની નિકૃતિમાં આ છે. ગ્રથસ્તુતિ હું નિવેદન કરું છું. ૐ શાંતિઃ ૩ E= === = For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ श्री अर्हम्, ' ખાસ અભિનંદન કાવ્યકલાના વિશાલક્ષેત્ર તરફ દષ્ટિ કરતાં આનંદ હું થાય છે કે-શાસ્ત્રવિશારદ જેનાચાર્ય યોગનિષ્ઠ સદ્ગત છે સદ્ગુરૂ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીના પટ્ટધર સુશિષ્ય પ્રસિદ્ધવકતા આચાર્ય શ્રી અજીતસાગરજી મહારાજ કૃત અપૂર્વ રસમય શ્રીસુપાર્શ્વનાથ ચરિત્રને ગુર્જર ભાષાનુવાદ તથા પ્રકરણ સુખસિધુ ભાગ ૧-૨ જે તેમજ સંવેધ છત્રીશી અને વિવિધ છોલંકારથી વિભૂછે ષિત સુલલિત રસાકાવ્યને સંઘાત જનસમાજને શું ધર્માવલંબનમાં બહુજ આધારભૂત થઈ પડે છે, તે તેઓશ્રીની વિશાળ દષ્ટિનો જ ઉપકાર છે. ગુજરાતના છે ચારૂતર (ચડેતર ) દેશવિભાગના જાણીતા એક (નાર) For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ગ્રામમાં તેઓશ્રીને જન્મ છતાં અધ્યાત્મ રસિક સ૬- છે. ગુરૂને સુગ સાધી આત્મિક જ્ઞાનશક્તિ વડે સાહિત્ય સેવા સાથે શાસન પ્રભાવના માટે સતત સદ્દઉપદેશનો ઘણો પ્રચાર કરી રહ્યા છે, તેમજ અનેક શહેરે અને પ્રભાવિક ગામમાં શાસને દીપક ગદ્વહન, ઉજમણું અને સંઘયાત્રા વિગેરે ધર્મોન્નતિનાં અનેક સત્કાર્યો કરાવી આનંદ વત્તાવે છે. તેમજ તેઓશ્રી દેશ વિદેશમાં દરેક સ્થળે વિહાર કરી ધાર્મિક અને સામાજીક ભાષણોદ્વારા ઉપદેશ આપી રહ્યા છે. જેમાં પ્રસિદ્ધવક્તાની પદવી પોતે સાર્થક કરી છે તેમજ સારા લેખક અને કવિત્વ શક્તિમાં ધુરી છે તેથી જ આ ગ્રન્થરત્ન પણ તેવાજ પ્રયત્નના છે ફલરૂપે પ્રગટ થયું છે, આ સભા ઉપર પણ તેઓશ્રીને પ્રેમ હોવાથી આ ગ્રંથ તેઓશ્રીએ બનાવી જ્ઞાનોદ્ધારના કાર્ય માટે ઉપદેશદ્વારા આર્થિક સહાય અપાવી સીછે રીઝ તરીકે પ્રગટ કરવા આ સભાને સુપ્રત કરેલ છે. છે તેથી જ આ કાવ્ય ગ્રન્થ સાહિત્યરૂપે પ્રગટ કરવા છે આ સભા ભાગ્યશાળી થયેલ છે. જેથી આ સભા તે . આચાર્યશ્રીનો અન્ત:કરણપૂર્વક આભાર માને છે. શ્રી જેન આમાનંદ સભા. ભાવનગર. ============શશશશી == For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra cosis -RD (dige www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્યવાદ. રૂા. ૨૫૦) રાજનગરનિવાસી શ્રીયુત શેઠ માણેકલાલ ચુનીલાલે જ્ઞાનભક્તિ નિમિત્તે. રૂા. ૧૨૫) શા વાડીલાલ દલસુખભાઈ જર્મન સીલવરવાળા તરફથી તેમનાં સદ્ગત પુત્રી સરસ્વતી હૅનના સ્મરણાર્થે, રા. ૧૦૦) શા ચીમનલાલ સીંગલાલ ઝવેરી. રૂા. ૧૦૦) શા મેહનલાલ ચુનીલાલ ઝવેરી. રૂા. ૧૦૦) શાહુ પાપટલાલ સામચંદ વથળનિવાસી જ્ઞાનભક્તિ નિમિત્તે. રૂા.પ૦) શા પુરૂષોત્તમદાસ ટાલાલ, રૂા.૫૦) માણેકપુરવાળા શા મેહન શીરચંદનાં વિધવા ધર્મ પત્ની માણેકભાઇ તરફથી સાધ્વીજીશ્રી રિદ્ધિશ્રીજીના સદુપદેશથી. ઉપરાત સગૃહસ્થાએ આ પુસ્તક છપાવવામાં ન્યાયાપાર્જિત પોતાની લક્ષ્મીનાં સદુપયાગ કર્યો છે, જેથી તેમને ધન્યવાદ ઘટે છે. ॐ शांति: ३ For Private And Personal Use Only XXXRXE_EEE=========X-XX ==== X Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસ્તાવના. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગદ્યપદ્યાત્મક વિભેદથી પ્રકાશ આપતી કવિતા એ કવિએના હૃદયનું પ્રતિબિંબ હોય છે, રસ સરિતાનું ઉત્પત્તિ સ્થાન કવિજનજ હાય છે. કવિનું જીવન વૃત્તાંત જાવું એ પણ એક અગત્યનું છે. કારણ કે તે વિના કવિતાનું સંપૂર્ણ રહસ્ય બુદ્ધિમાન પુરૂષાને અગમ્ય તા રહેતું નથી. પરંતુ અત્યંત શ્રમ સાધ્ય થઇ પડે છે. નૂતન કથાકારોની કૃતિ અને જનસમાજના સ્વાભાવિક ચરિત્રદર્શક સર્વે પ્રબંધાને માટે પણ તેજ ઘટના સમજી શકાય છે. કલ્પિત કે અધકલ્પિત પાત્રાના નૈસિર્ગક ગુણાનુવાદમાં કિવિ, નાટ્યકાર કે કથાકાર જ્ઞાત અજ્ઞાત દૃષ્ટિએ પેાતાનાજ દશ્ય-અદશ્ય હૃદયનું પ્રબળ કિંવા નિબળ મનેોવિકારનું અને સ્થૂલ સૂક્ષ્મ સંસ્કારનું પ્રતિબિંબ પાડે છે. તેમજ પોતાના વિચારો પણ તેમાં પ્રતિરોપિત કરે છે. અને સર્વથા પેાતાના અનેક અનુભવાના આધારભૂત એક મનેાહર ચિત્ર પ્રગટ કરે છે. મનેારંજક અર્ધના મનહર શબ્દોમાં યાજના કરવી તે કવિતા ગણાય છે. રસ એટલે ઈતર જનના હાર્દિક સંસ્કારની જાગ્રતી માટે કવિના હૃદય મંદિરમાંથી વ્હેતા સદ્દભાવના તાત્ત્વિક પ્રવાહ, પરકીય હૃદયને કાવ્ય રસથી આર્દ્ર કરવાની જે પટુતા તે કવિનું રસ જીવન. હવે તે કવિતા રૂપી મિષ્ટ ફળના રસના આસ્વાદ લેવામાં અવિલંબિત જે શક્તિ તેજ રસિકતાનું અંગ છે. તાત્ત્વિક દૃષ્ટિએ કવિતામાં ગદ્યપદ્યના મેળ હાતા નથી. રસમાત્રની આવશ્યકતા હોય છે. ભાષાની શ્રેષ્ઠતા એ કાવ્યનું દ્વિતીય અંગ જરૂરનું છે. કિષ્ટ કે ગ્રામ્ય ભાષાથી રસના વિચ્છેદ થાય છે. સુંદર, સરલ અને શુદ્ધ ભાષાના નિયોગથી રસની અતિ વૃદ્ધિ થાય છે. ભાષા જ્ઞાનથી વિમુખ એવા કવિઓ લેાકરંજન કવિતાઓ રચી શકતા નથી. માટે ભાષા જ્ઞાન વિના તેમને ચાલતું નથી. પ્રાયે એવું પણ સભવે છે કે રસની ઉત્કૃષ્ટતા હોય તેા શબ્દોની સુંદરતા સ્વાભાવિક મળી આવે છે. ઉત્તમ કવિએ રચેલી કવિતાનું માધુર્ય એવા પ્રકારનું હોય છે. વર્તમાન સમયમાં વિવિધ પ્રકારના ઇતિહાસા દૃષ્ટિગોચર થાય છે. તેમાં સર્વથી અધિક મનોહર અને દીલરજક ઈતિહાસ કવિતાઓને છે. કારણ કે એનાથી એવા ખાધ મળે છે કે ભાષાના પ્રાદુર્ભાવ કેવા સ્વરૂપમાં બને છે ! તેમજ તે For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધ સ્વરૂપમાં કેવી રીતે થઈ શકે છે ? કયા પ્રકારે તેની ઉન્નતિ થાય છે તેમાં મધુરતા કેવી રીતે આવી શકે છે ? અને તે મધુરતા વાસ્તવિક કવિતામાં કેવી રીતે રૂપાંતર પામે છે ? વિગેરે અપૂર્વ જ્ઞાન થાય છે. કેટલાક વિદ્વાનોનું મંતવ્ય એવું છે કે-કાવ્ય એ વિચાર સૃષ્ટિનું એક સ્વપ્ન છે. જેનો વાસ્તવિક જગતની સાથે કંઈ પણ સંબંધ હેતો નથી. કોઈ પણ સુંદર વસ્તુ માનવને દૃષ્ટિગોચર થાય છે અને જ્યારે તેના હૃદયની અંદર તે સંબંધી ઉત્તમ વિચાર પ્રગટ થાય છે ત્યારે તે હેને બહુ પ્રેમભાવથી અપૂર્વ સ્વરૂપમાં વર્ણવે છે, તે સમય એવી અલૌકિક વસ્તુનો વિકાસ થાય છે કે તે સમગ્ર દુનીયામાં દષ્ટિગોચર થતી નથી પરંતુ તે વસ્તુ હેનાથી અતિરમ્ય, ઉચ્ચકોટીની અને વિશાળ સ્વરૂપમયી હોય છે. કવિતાના સ્વરૂપમાં કવિને આત્મભાવ ગુપ્તપણે રહે છે. કોઈ પણ કવિની કૃતિને જ્યારે અમે હસ્તમાં લઈએ છીએ ત્યારે તે આબેહુબ પ્રત્યક્ષ સ્વરૂપધારી અમારી આગળ ઉપસ્થિત થાય છે. પરંતુ સર્વ કાઈ એટલું તે સ્વીકાર્યા વિના નહીં રહે કે—કવિજન પોતાની કૃતિમાં સર્વથા ગુતપણે રહે છે. એવી રીતે તેઓ ગુપ્તપણે રહે છે કે જેમની ઉપર અમારી દષ્ટિ પણ પડી શક્તી નથી. કાવ્ય રસમાં અમે એટલા બધા નિમગ્ન થઈએ છીએ કે કવિનું સ્વરૂપ તે અમને બીલકુલ સ્મૃતિગોચર રહેતું નથી. ભિન્ન ભિન્ન કવિઓનાં ભિન્નભિન્ન કાવ્ય કિવા રાસાઓ અમારા વાંચવામાં આવે છે, ત્યારે તદ્દગત રસની અંદર લુબ્ધ થઈ અને તેમના પાત્રોની ઓળખ માટે બુદ્ધિપૂર્વક તેમાં દોડાદોડ કરી મૂકીએ છીએ. પરંતુ તેમના ઉત્પાદક કવિ તરફ તો ભાગ્યેજ કોઈનું લક્ષ્ય બેંચાતું હશે ! સજ્જનો ! વિચાર કરે ! આ કવિવર્યની કેટલી મહટી ત્યાગ વૃત્તિ ગણાય ? આપણે નથી જાણતા કે કવિઓ પોતાના જીવન કાળમાં કેટલાં કેટલાં સુખ દુઃખને સહન કરે છે ? તેઓ પણ માનવ જાતિમાં જન્મેલા છે. તો તેમના જીવન સમયમાં શું શારીરિક અને માનસિક આપત્તિઓ વિઘભૂત નહીં થતી હોય ? શું તે વ્યાધિરૂપ મઘરેના મુખમાં નહીં આવી પડતા હોય ? શું તેઓ હર્ષ, શેક, ભય, વિસ્મય, ક્રોધ, , લેભ, નિર્લોભ અને માનના આવેશમાં નહીં આવતા હોય ! દરેક વિચારે તેમના અનુભવમાં તે આવે; પરંતુ કવિજનો તે વિકારથી એવી રીતે અલગ રહી પ્રવૃત્તિ કરે છે કે અન્ય લેકે હેને જાણી શકતા નથી. પપકારી કવિ લેકે પોતાના જીવનરૂપ સમુદ્રનું મથન કરી અમૃત રસ પ્રગટ કરે છે, For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ પરંતુ તે અમૃતનું તેઓ પાન કરતા નથી. માત્ર આ દુનિયાના સુખને માટે કાવ્યરસિકજનોને અર્પણ કરે છે અને પોતે તો છેવટના વિષપાનને માફક શ્રમના પાત્ર થાય છે. જેમકે – વિડ વોતિ જાસ્થાનિ, રહે માનન્તિ પવિતા ! कन्यासुरतचातुर्य, जामाता वेत्ति नो पिता ॥ १ ॥ અર્થ–રસ, અલકાર અને ભાવવેદી કવિજન વિવિધ પ્રકારનાં કાવ્યો. રચે છે, પરંતુ રસાસ્વાદના ભોગીતે પંડિત થાય છે; કારણકે કન્યાના સંગનું ચાતુર્ય જામાતૃ (જમાઈ) ના જાણવામાં આવે છે. પિતા તે માત્ર ઉત્પાદક તરીકે ગણાય છે.” કવિઓ પિતાની કાવ્ય પ્રવૃત્તિમાં હંમેશાં નિમગ્ન હોય છે તેમની કૃતિઓનું નિરીક્ષણ કરવાથી એમ અનુભવ થાય છે કે તેમને સંબંધ આ દુનિયાદારીથી વિલક્ષણ હોય છે. માત્ર કલ્પના સૃષ્ટિમાં તેઓ અધિક પ્રેમ ધરાવે છે. કવિઓનું જીવન બહુ રહસ્ય ભરેલું હોય છે. કોઈ કઈ પ્રસંગે અમને એવી ઉત્કંઠા થાય છે કે આ લેકમાં પ્રવૃત્તિ કરતા તેમને જોઈએ. કવિઓ પણ કઈ કઈ સમયે પોતાના વિષયમાં કંઈ કંઈ નવીન પ્રકાશ પાડે છે. એવી અવસ્થામાં તેઓ જે કંઈ લખે છે તે તેમનાં અંતઃકરણનાં પ્રતિબિંબ હોય છે. તે સમયે તેઓ કવિભાવમાં વર્તતા નથી; કિંતુ માનવ ભાવને અનુસરે છે. ભિન્ન ભિન્ન ભાવને સ્વાધીન કેણ નથી થતું? કવિજને પણ માનવની રેખાને જ અનુસરે છે. દુ:ખની પીડાથી તેઓ પ્રભુ ચરણનું સ્મરણ કરે છે, અનીતિના આચરણથી દુઃખી થાય છે. ત્યારે તેઓ ક્રોધાનલને પિતાના હૃદયાવાસમાં શાંત કરવા શકિતમાન થતા નથી. આનંદના સમયે તેમના હૃદયને ભેદીને પ્રમેદની ઉમિઓ બહાર પ્રગટી નીકળે છે. પ્રસંગને અનુસરી તેઓ વ્યંગ્યાર્થમાં મર્મ ભેદી બાવડે પિતાના વિરોધી જનોને જખમ કરવા ચૂકતા નથી. અધર્મ અન્યાય કે વિસંવાદી વચનનું શ્રવણ કરતાં તેઓનું હૃદય કલુષિત થાય છે. જન સમાજ માન અપમાનની લાગણું તેમને દર્શાવે તે તરફ લક્ષ્ય નહીં આપતાં તેઓ સમભાવમાં રહી પિતાનું કર્તવ્ય ભૂલતા નથી. કદાચિત તેઓ અહમિંદ્ર શ્રીમતોનું નિનીય સ્વરૂપ જાહેર કરે છે, તેમજ કઈક સમયે પિતાના પ્રિય સજ્જનની કૃતજ્ઞતાનું ખુલ્લી રીતે વર્ણન કરે છે. ટલાક પ્રસંગે નિરાશ બની ઉદાસતાને ભજે છે, અને કોઈક વખત તેઓ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ પિતાની આંતરિક ગુપ્ત શક્તિઓના અનુભવ પૂર્વક તેમની પરીક્ષા માટે સામાછક લેકેને પરિચય વધારે છે. તે પ્રસંગે તેઓ યુકિતક વચન રચના વડે ગર્વના અંકુરાઓ પ્રક્ટ કરે છે. દરેક દેશવાસી કવિઓએ પોતાની કવિતાએમાં ઈચ્છાનુસાર આત્મિક વિચારો દર્શાવ્યા છે. કેટલીક કવિતાઓ એવી પણ રચેલી છે કે જેમની અંદર પિતાના સદાચારને સારી રીતે ચિતાર હોય છે, તદુપરાંત પોતાના યશોગાનમાં એટલા બધા ઉંડા ઉતરી જાય છે કે જાણે અન્ય કંઈ વનીય જ નથી. એવા કવિઓના વાગવિલાસથી તેમનું મિથ્યાભિમાન વાચક વર્ગના હૃદયમાં ખુલ્લી રીતે પ્રગટ થાય છે. તેવા કવિઓ જ્યારે પોતાના વિરોધીઓને ઉદ્દેશ વચન પ્રહાર કરે છે ત્યારે તેઓ પોતાની મર્યાદાનું ભાન ભૂલી જાય છે. વળી કવિઓને પિતાના મુખે આત્મ પ્રશંસા કરવી અનુચિત ગણાય છે. તેમજ અસભ્ય વચને ઉદ્દગાર પણ તેમના મુખને દૂષિત કરે છે. પરંતુ સર્વ કવિઓ કંઈ તેવા હેતા નથી, સુજ્ઞ કવિએનાં વચનામૃત એવાં અસરકારક હોય છે કે અન્ય તરફ બીલકુલ પ્રવૃત્તિ પણ થતી નથી. જેમના પાનથી અમે કવિઓના આંતરિક ભાવ સાથે એક રસ થઈ જઈએ છીએ. અને તેવા કવિઓની જ્ઞાન શકિત જોઈ તેમની પર અમારી શ્રદ્ધા બહુજ અડગ રહે છે. માનવ જાતિને જ્યારે હર કે શોક હૃદયમાં ભરાઈ આવે છે ત્યારે વાણું કિવા ચેષ્ટા દ્વારા બહાર મૂકે છે અને જો એમ ન થાય તે હેના હદય ને બહુ આઘાત લાગે છે એટલું જ નહીં પણ હેનું હૃદય બહુ મુંઝાય છે. શેકો આઘાત દૂર કરવા માટે લોકોમાં કેટલેક ઠેકાણે રૂદન કરવાને પ્રસંગ વ્યવહાર સિદ્ધ ગણાવામાં આવ્યો છે તે પણ કેટલેક અંશે ઉપયોગી છે. તેમજ હર્ષના પ્રસંગમાં હ ઘેલા લકે વ્યવહારમાં અનુપયોગી જોવામાં આવે છે. માટે તે સંબંધમાં પણ હર્ષના ઉદ્ગારેને વ્યય થે આવશ્યક છે. ચિરકાલનાં વિરહી સ્ત્રી પુરૂષ તથા મિત્રમંડળ જ્યારે પરસ્પર એકઠાં થાય છે ત્યારે પ્રથમ તો તેમનાં હૃદય બહુ હર્ષથી ભરાઈ જાય છે. જેથી કેટલાક સમય તેઓ રૂદ્ધકઠે બોલી પણ શકતાં નથી. પછી કેટલાક સમય વ્યતીત થયા બાદ તેઓ હૃદંગત હર્ષને પ્રગટ કરવા રૂદ્ધકઠે મંદમંદ વાણીને વિકાસ કરે છે. અને પરસ્પર એક બીજાના ભાવ નિવેદન કર્યા સિવાય હદય શાંત થતું નથી. નાના બાળકે વ્યક્તિ વાણુને ઉચ્ચારવા અશક્ત હોય છે છતાં પણ તેઓ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org નર્ પોતાના આનંદ કરચરણાદિકના ચેષ્ટા કિવા અવ્યક્ત હાસ્ય અથવા કિલકિલ વાણી વડે પ્રગટ કરે છે: વિવિધ રસના પરમાણુએના સંયોગથી નિર્માણ થયેલા માનવાના હૃદયમાં તે તેરસનાં ઝરણાં વહ્યાજ કરે છે, સર્વેનું જીવન ન્યૂનાધિક અંશે રસમય હોય છે. સહનશીલ મનુષ્યો લેાકાને હસાવે છે. પરાક્રમી સુભટા સમરાંગણમાં વીરરસનું પાન કરે છે. શૃંગારિક વાર્તામાં પોતાને જન્મ સફળ ગણે છે. કાણિક ખતા હંમેશાં કરૂણા રસમાં સ્નાત થઇ અન્ય જતાને તન્મય બનાવે છે. એમ અન્ય રસાની જાગ્રતી દરેક વ્યક્તિઓમાં ખીલેલી હોય છે. સામાન્યરીતે એકએક રસની મુખ્યતા દરેક મનુષ્ય જાતિમાં રહેલી હોય છે અને ગૌપણે બીજા રસ પણ રહે છે. એક રસને પાપક જો રસ ન હોય તે તે સહાય વિના રહી શકતા નથી. એ બાબત દરેકને સ્વભાવસિદ્ધ હોય છે. કેટલીકવાર પાશ્ચાત્ય સંયોગ, સાધન સંપત્તિ, સંસર્ગ અને સમયાત્રિકને લઇ પોતાના જીવનનું અનેક પ્રકારે પરાવર્ત્તન થાય છે. કારણકે પોષ્ય, પોષક અને સાધન સંપન્નતા તેમાં મુખ્યત્વે ભાગલે છે. કવિઓ જ્યારે ભિન્ન ભિન્ન પ્રસંગોને લઇ પૃથક્ પૃથક્ ઋતુમાં તાક્ સૃષ્ટિનું સૌદર્ય નિહાળે છે અને નૈસગિક નિયમેાને અનુસરી યથાસ્થિત સાદર્થ દર્શાવવામાં ઉત્સુક થાય છે ત્યારે તત્કાલીન દસ્યોને ધ્યાનમાં લઈ ઇશ્વરની કૃતિરૂપે, કુદરતના નિયમરૂપે અને ઋતુએના સ્વભાવ પ્રમાણે વર્ણન કરે છે. તેમજ કવિતારૂપ સંપુટમાં મધુર રસ ભરી તેએ પિપાસુ જનેને પાન કરાવે છે. સૃષ્ટિ સાદર્યની એટલી બધી મનહરતા છે કે બહુ પ્રેમ પૂર્વક તેનું વહન કરવા કવિએ પ્રેરાય છે. માત્ર નેતાનું સ્વરૂપ ભિન્નભિન્ન પ્રકારે વિવેચન કરવામાં આવે છે. તેનું કારણ કવિએના સ્વભાવ બેગ્રસ્ત હોય છે. એકજ ચિત્ર ભિન્ન ભિન્ન ચિત્રકારને ચિતરવા આપ્યું હોય અને તેએ પાતાની ઇચ્છાનુસાર ચિતરી લાવે ત્યારે તે ચિત્રની આકૃતિ જોઇ વિજ્ઞ પુરૂષષ તરતજ સમજી જાય છે કે અમુક ચિત્રકારને અમુક ભાવ રૂચિકર હોય છે. પ્રાચીન મહા કવિઓની કૃતિનું અવલાકન કરી સાક્ષરવ વર્તમાન કાલમાં પણ તેમના મનોગત ભાવની પરીક્ષા સ્પષ્ટ રીતે કરી શકે છે. કવિ એ એક અલૌકિક અને નવીન કલ્પનાનું જીવન છે. તેના માનસિક વિચારોનું સ્વરૂપ તેજ કવિતા સમજવી. હર્ષ કે શાકના પ્રસંગે કવિઓનું હૃદય તદાકાર થાય છે. જેથી તેમના ઉદ્દગારામાં તે તે પ્રસંગે તદ્દ તદ્ ભાવે પ્રગટ થાય છે. અને તે રસાલકારને તેએ વ્યભિચરતા નથી. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ આ પ્રણાલિકા માત્ર કવિએને જ લાગુ પડતી નથી. પણ દરેક ઉપદેશંકા કે ગ્રંથકારાને વળગી રહેલી હોય છે. કવિઓની કવિતા વાંચી કેટલાક વાચક વર્ગ નું હૃદય સંતુષ્ટ નહી થવાથી તે તરફ ઇર્ષ્યા વૃત્તિ ધારણ કરે છે. કેટલીક કૃતિને હસી કાઢે છે. કેટલીક કૃતિને નિંદનીય કરી તરછોડે છે, કાને દૂષિત કરે છે. વળી પેાતાને અનુકુલવિષયની પ્રશંસા પણ કરે છે. કાઇક પ્રસંગે કાવ્ય તથા તેના કર્તાના તિરસ્કાર પણ કરે છે. એમ અન્યગત ચર્ચામાં નિપુણતા ધરાવતા તેઓ આત્મ તરફ દિષ્ટ તા ચૂકી જાય છે અને તે એમ નથી સમજતા કે પરાપકારની દૃષ્ટિએ નિરપેક્ષ ભાવથી કવિઓની કલ્પના જગત્ જીવાને ઉદ્દેશી વિસ્તરેલી હોય છે. તેા પછી અનુકુલતાનેા પ્રસંગ દરેકને એક રૂપમાં કેવી રીતે આવે? વળી દષ્ટાંત તરીકે કૈાઇ એક માણસ પેાતાના અનુકુલતા પ્રમાણે મકાન બંધાવ છે તેને જોઇ અન્ય લોકેા વિતર્ક કરવા મંડી પડે છે કે અમુક માણસે અમુક મકાન બંધાવ્યું છે પણ ખીલકુલ તે ઢંગધડા વિનાનું છે, તેમાં જોઇએ તેવી સગવડ નથી. હવે આમાં દોષ કાને ? વસ્તુતઃ અહિદૃષ્ટિથી અનુપયોગી લોકાની મ્હોટી ભૂલ ગણાય, કારણ કે તેમની અંતઃપાત દૃષ્ટિ નથી. આવી અજ્ઞાનતાને લીધે લેાકામાં ભેદષ્ટિને પ્રચાર વધી ગયેલા હાય છે. અહીંયાં વિશેષ સૂચના એ છે કે--આ ગ્રંથ કર્તાએ આ પુસ્તકનું નામ કાવ્યસુધાકર રાખેલ છે. તા કાવ્ય શબ્દના તાત્પર્યાયનું દિગ્દર્શન કરવું અહીં ઉચિત છે. કાવ્ય એટલે કવિના હદ્દગતભાવ, કિવા કવિના વાગવિલાસ, કાવ્યનું સ્વરૂપ ત્રણ પ્રકારમાં વિસ્તરેલું હોય છે. જેમાં કવિને સ્વતઃ હાર્દિકભાવ શબ્દ રૂપમાં પ્રગટ કરવામાં આવે તે પ્રથમ પ્રકાર ગણાય છે. બીજો ભેદ એ છે કે જેની અંદર વિશાલ સંપ્રદાય કે મહાપુરૂષના જીવન રેખા વર્ણવવામાં આવેલી હાય અને ત્રીજા પ્રકારની અંદર વિશેષ કાવ્યકળાની રચના તેમજ તેના અંગીભૂત તત્કાલીન યથાસ્થિત સ્વરૂપ વ નનેા સમાવેશ થાય છે. કવિની વાણી એટલે વિના માનસિક વિચારોનો વાંત્મક પ્રાદુર્ભાવ, જેની અંદર ક્ષમાદિક ગુણાના અંતર્ભાવ હોય છે. સ્વગત સુખદુઃખના અનુભવાયલા માની પ્રરૂપણા દર્શાવવામાં આવેલી હોય છે. સામયિક પ્રેમરસથી ભરપુર વાક્ય રચના રસિકજનાને શાંતિદાયક વર્ણવેલી હોય છે. સુરદાસ, ભર્તૃહરિ વિગેરે કવિઓએ પોતાની પૂર્વાવસ્થાના પ્રેમમય શ્રૃંગાર તથા પા For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શ્રાત્ય અવસ્થાને શોભે તૈવી વૈરાગ્ય મય કવિતાઓ પ્રગટ કરી છે. અધ્યાત્મ રસિકજનેા આત્મગીતાનું અદ્દભુત વિવેચન કરી ગયા છે. ઇતિહાસ રસિકાએ ઐતિહાસિક કાવ્યો રચવામાં ખામી રાખી નથી, જેથી ભાવી કાળમાં તેમને ઉપકાર જાગ્રત રહે એમાં શી નવા ? વળી ખીજા પ્રકારનાં કાવ્યામાં દેવી ભક્તાએ બનાવેલા ગરબા તથા શ્રીમાન્ તીર્થંકર વિગેરે ઇષ્ટ દેવાની સ્તુતિએ તેમજ તેમનાં અસાધરણ ચરિત્રાદિકના સમાવેશ થઇ શકે છે. ત્રીજા પ્રકારમાં ઐતિહાસિક–મહાભારત, રામાયણ, ચંપૂ પૃથ્વીરાજ રાસા તેમજ ભાટચારણાદિક કવિઓએ રચેલાં વિવિધ પ્રકારનાં રાજકીય પરિસ્થિતિનાં આખ્યાનેા તથા શિક સામાજીક અને નૈતિક વ્યાખ્યાના આવી શકે છે. વળી કાવ્યનાં લક્ષણ કૃતિઓના ભેદને લઈ વિવિધ પ્રકારનાં પ્રતિપાદન કરવામાં આવેલાં છે. તે સંબંધી સ્પષ્ટતા કાવ્ય પ્રકાશાદિક ગ્રંથામાં રહેલી છે. સ લક્ષણામાં તાપસૂચક · સામ થાય હ્રાવ્યમૂ, ’' રસવિશિષ્ટ જે વાક્ય તે કાવ્ય, એમ આધુનિક કવિઓનું પણ મંતવ્ય સમયેાચિત ગણાય છે, અને તે જનસમાજને બહુ પ્રિય અને ઉપકારક થાય છે. કારણ કે રવિનાનું શબ્દ રચનાથી અલંકૃત કાવ્ય શુષ્ક વસ્તુની બરાબર લેખાય છે. શાંતરસ જેમાં પ્રધાનપણે રહેલા છે એવા આ (કાવ્યસુધાકર) ગ્રંથ પ્રસિદ્ધવતા આચાર્ય શ્રી અજીતસાગરજી મહારાજે રચેલા છે તે આજે અમારા તરફથી સીરીઝ તરીકે પ્રગટ થઈ વાચકવર્ગ સમક્ષ મુકવાના સુયોગ પ્રાપ્ત થતાં અમાને આનંદ થાય છે. ,' આચાર્ય શ્રી અજીતસાગરજી સૂરીશ્વર જેમ પ્રખરવકતા અને લેખક છેતેમ કાવ્યકાર પણ છે. તેમ આ કૃતિ ઉપરથી સ્પષ્ટ સમજાય તેવું છે. ગુજરાતી ભાષામાં રસમય કવિતા પ્રધાનપદ ભોગવે છે. કવિતાના નામે પદ્યમાં કેટલી કવિતા છે, વિનામ ધરાવનારાઓમાંથી કેટલા કવિ છે, તે તે ગ્રંથના વાચક વર્ગ તેના પરીક્ષક હોય તેએજ કહી શકે. પરંતુ આ ગ્રંથમાંનાં કાવ્યા કવિત્વ તિથી અનેલાં હોય તેમ તેની રચના અને તેમાં આવેલ પદોના ભાવવાહી પણાથી જણાય છે. સામાન્ય રીતે કહેવાય છે કે સા ગદ્યના લેખક હોય ત્યારે માત્ર એકજ પદ્યનેા લેખક હોય. એટલે કે અનેક રસોથી પાયાએલી એવી જુદી જુદી કવિતાએમાંથી જેતે જેતે જે રસ મેળવવા હોય તેને તે રસ તેમાંથી For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મળી શકે તેજ કાવ્ય કહેવાય. આ ગ્રંથમાંથી તે વારસો મળી શકતો હોવાથી તેના કર્તા મહાશયે પિતાના હૃદયમાંથી અનુભવેલી ઉર્મીઓના રંગે તેમાં પૂર્યા હોય તેમ સ્પષ્ટ દેખાય છે. વિદ્વાને કહે છે કેકવિ કલ્પના કરે છે પણ તે અનુકરણ કરીને કલ્પના કરે છે. કલ્પના અને અનુકરણ અંતઃક્ષોભના સાધન ભૂત કહેલ છે. અને કવિતા રચવાનાં તે અંગો છે. છતાં પણ કવિતાશક્તિ માત્ર અભ્યાસથી આવતી નથી. પરંતુ રચનામાં કુદરતની બક્ષીસ હોવી જોઈએ. તેજ તે કવિ થઈ શકે છે. આવી બક્ષીસથી જ રચવામાં આવતી કવિતા હદયને સ્પર્શ કરે છે અને લાગણીને જગાડી મનુષ્યની રૂચિ ઉત્પન્ન કરે છે. ત્યારે જ જેમને જે રસ લેવો હોય તેને તે તે રસ તેમાંથી મળી શકે છે. આ ગ્રંથમાં આવેલ કાવ્યના રચનાર મહાત્મામાં કુદરતની બક્ષીસ હોય તેમ કેટલીક કવિતામાં પિતાના ભાવનું ચિત્ર તેમાં આવેલ જણાતું હોવાથી, તેમ પિગલના નિયમને અનુસરી લખાયેલ હોવાથી, કહી શકીએ છીએ. જેથી આ કૃતિ કાવ્ય રૂપે ઉત્તમ બનેલ છે. આપણું ઘણું મુનિ મહારાજાઓએ ગદ્ય, પદ્ય અને પૂજાના પ્રથે બહુ ઉચ્ચ પ્રકારના રચ્યા છે. પરંતુ સામાજીક, નૈતિક, ધાર્મિક વિષય અને પ્રાસંગિક કુદરતી વર્ણના બનાવા માટેના કાવ્યોનો ગ્રંથ તો આ પ્રથમ જ માલમ પડે છે. ગદ્યના વાચક વર્ગની જ્યારે મોટી સંખ્યા હોય છે ત્યારે પદ્યાત્મક કાવ્ય-કવિતાના વાચન ઉપર શોખ કે પ્રેમ ધરાવનાર અલ્પજ હોય છે. તેમજ તે કાવ્યમાં સમાયેલ તેની ખુબી, ભાવ, રસ, વર્ણન અને રચનારની શક્તિનું માપ કરનાર તે તેથી પણ અલ્પ એટલે કોઈકજ હોય છે. જેનેતર દનોમાં અનેક કાવ્ય કારક છે ત્યારે જૈન દર્શનમાં આવાં વિવિધ કાવ્યોના નિર્માતા આ કાવ્યના લેખક આ શ્રીમાન આચાર્ય જ જણાય છે. વિવિધ જેન સાહિત્યના અનેક ગ્રંથોને અમારા તરફથી પ્રકાશન અને પ્રચાર થયેલ છે. તેમાં ગુજરાતી ભાષામાં સર્વને ઉપયોગી એવા કાવ્યનો આ ગ્રંથ કવિતા સાહિત્યની અભિવૃદ્ધિ કરતે હે આ સભા તરફથી પ્રગટ થતાં અમોને આનંદ થાય છે. આ ગ્રંથ (કાવ્યસુધાકર) માં અછત કાવ્યકિરણાવલી ની પ્રથમ આવૃત્તિ સમાપ્ત થવાથી દ્વિતીય આવૃત્તિ રૂપે દાખલ કરવામાં આવી છે, તેમજ અધ્યાત્મ પરાયણ મહાત્મા આનંદઘનજી મહારાજનાં પદોનો જે કે ગદ્યમાં અનુવાદ થએલે છે, પરંતુ સરલ અને સાદી ગુજરાતી ભાષામાં કાવ્ય For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ રુપે આ ગ્રંથકર્તા મહાત્માએ અનુવાદ કરેલ છે અને વિવિધ પ્રકારનાં હૃદયદ્રાવક બીજે અનેક કાવ્યો આચાર્યશ્રીએ નવીનકૃતિ રૂપે લખેલ તેમને આ ગ્રંથમાં નિવેશ કરેલો છે. તે પૈકી આ ભાષાનુવાદનાં કાવ્યો એટલાં બધાં સરલ બનેલાં છે કે સામ્ય રીતે તેમનો અર્થ સમજી શકાય તેમ છે. એક મહાપુરૂષનાં અગમ્ય–અગોચર અર્થવાળાં પદોનું ગદ્ય ભાષાંતર કરવા કરતાં તેમની કવિતામાં અનુવાદ સરલ રીતે કરવા એટલે કે પદોના ભાવ કાવ્યમાં ઉતારવા તે દુર્ધટકાર્ય છે. છતાં આ કાવ્યગ્રંથના રચનાર આચાર્યશ્રીની તે કૃતિમાં કવિત્વશક્તિ ખુલ્લી રીતે દેખાય છે. વાચક વર્ગના પઠનથી તે હકીકત જણાશે. તિરામ | આત્માનંદ ભવન. ભાવનગર. ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ. આશ્વિન શુક્લ પંચમી. વીર સંવત ૨૪૫૧ સેક્રેટરી. આત્મ સંવત ૩૦ સં. ૧૯૮૧. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતી. બે બેલ. વ્યવહારનું મોટામાં મોટું સાધન ભાષા છે. જે દેશની ભાષા જેટલા પ્રમાણમાં ખેડાયેલી હોય તેટલા પ્રમાણમાં તે દેશ આગળ વધેલો છે એવું સહજ સમજી શકાય છે, દેશની ચડતી પડતી. મુખ્ય આધાર ભાષા સાહિત્ય ઉપર રહેલું છે. અખિલ ભૂમંડલનો ભૂત કાળનો ઈતિહાસ ઉકેલવાનું મુખ્ય સાધન ભૂતકાળનું ભાષા. સાહિત્યજ છે. ભૂતકાળમાં રચાયેલું ભાષા સાહિત્ય સંસ્કારવાળું હોય તો તે ભૂતકાળમાં દેશની ઉન્નતિ દરશાવે છે અને ભૂતકાળનું ભાષા સાહિત્ય ઢંગધડા વગરનું હોય તો તે ભૂતકાળમાં દેશની કઢંગી સ્થિતિ સુચવે છે, વર્તમાન કાળમાં સમગ્ર દેશ કેવા સંજોગો વચ્ચે પસાર થાય છે તેને યથાર્થ ન્યાય તોળવાનું સાધન પણ એક જ છે અને તે ભાષા સાહિત્ય છે. વર્તમાન કાળમાં દેશની ભાષામાં જે સાહિત્ય રચાઈ રહેલું છે તે સંસ્કારિત છે કે અસંસ્કારિત છે તેની પરીક્ષા કરી શકાય તો એજ ન્યાયે દેશની પરિસ્થિતિની પણ પરીક્ષા આંકી શકાય. વર્તમાન યુગમાં રચાઈ રહેલાં ભાષા સાહિત્યમાં રાજકીય વિષને અગત્યનું સ્થાન આપવામાં આવતું હોય તો સ્પષ્ટ સમજી શકાય કે દેશમાં અત્યારે રાજકીય પ્રવૃત્તિઓ મુખ્યત્વે કરીને ચાલી રહેલી છે. જે ભાષા સાહિત્ય મતપંથના ખંડન મંડનના વિષય ઉપર રચાતું હોય તો દેશમાં ધર્મ ધર્માતરેના ઝગડાએ વિશેષે કરીને ઘર કરેલું છે, એવું સમજી શકાય છે. જે ભાષા સાહિત્યમાં શંગારાત્મક નાટકાદિ લખવાની પ્રવૃત્તિઓ વિશેષે કરીને For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ થતી હોય તો દેશમાં શાંતિ છે અને લોકો મોજ શોખ તરફ ઢળ્યા છે એવું અનુમાન બાંધી શકાય છે. એ જ પ્રમાણે દેશનું ભવિષ્ય ઘડાવાનું કામ પણ ભાષા સાહિત્ય જ કરે છે. આટલો મોટો મહિમા ભાષા સાહિત્યનો છે. જે દેશમાં ભાષા સાહિત્યનો મોટે ભાગે અભાવ હોય છે, અગર તો ભાષા સાહિત્ય નહિ જેવું જ હોય છે તે દેશ તદન અજ્ઞાન અવસ્થામાંથી પસાર થાય છે એવું વિના શકે માની શકાય છે એટલું જ નહિ પણ જે દેશમાં આગળ પાછળનું સંસ્કારિત સાહિત્ય છતાં વચલા યુગમાં કશું સાહિત્યને રચાયું હોય અગર તો ગધડા વગરનું રચાયું હોય તો તે સંસ્કારિત દેશ પણ તેટલા સમયમાં ઘસડાયો હતો અગર તો ટંટા, ફિશાદ અને અંદર અંદરના મહાન યુદ્ધોમાંથી પસાર થયો હતો એવું સમજી શકાય છે. આવી રીતે ભૂત વર્તમાન અને ભવિષ્યની ઘટનાઓનું દિગ્દર્શન કરાવનારાં ભાષા સાહિત્યનો જેટલો મહિમા ગાઈએ તેટલો ઓછો છે. ત્રિકાલ જ્ઞાનનો આવ્યાબાધ અનુભવ કરનારા પરમ પવિત્ર કેવલજ્ઞાની ભગવાનને પણ એવા અલૌકિક અનુભવો જગત સન્મુખ રજુ કરવા માટે ભાષાનો ઉપયોગ કરે પડે છે. એટલું જ નહિ પણ પ્રત્યક્ષ અનુભવેલા અનુભવોમાંથી જેટલા જેટલો ભાવ ભાષામાં ઉતરી શકે છે તેટલોજ કેવલજ્ઞાનીઓ કહી બતાવે છે. કેવલજ્ઞાની ભગવાન સર્વે જાણે છે પણ સર્વ કહી શકતા નથી. અરે ! પોતાના આત્માનું વર્ણન કરવાને પણ ભાષામાં શબ્દો નથી એવું મહાભાગ કેવલજ્ઞાનીઓએ પ્રકાશવું પડે છે. ભાવાર્થ એ છે કે સર્વ વ્યવહારનું મુખ્ય સાધન ભાષા છે. ભાષાના આશ્રય વડે દુનિયાના ઘણા ખરા વ્યવહારો યથાસ્થિત થઈ શકે નહિ. કેવલજ્ઞાની મહાત્માઓ ભાષા મારફતે જેટલો પ્રકાશ કરે છે તેટલો કે તેનો અમુક ભાગ સાહિત્ય રૂપે ગુંથાવા પામે છે, જે સાહિત્ય ન હોય તો કેવલજ્ઞાની મહાનુભાવોના અસ્તિત્વ માટે અને તેમના પૂર્ણ જ્ઞાન માટે ભવિષ્યની For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુનિયા પાસે કશેયે પુરાવે રહેવા પામે નહિ. આવાં કારણોથી પરાપૂર્વથી સાહિત્ય ગ્રંથનનો રિવાજ અખલિત પણે ચાલ્યો આવે છે, ભાષા સાહિત્યનો અગાધ મહિમા બતાવવા માટે કહેવામાં આવે છે કે કેવલજ્ઞાની મહાપુરુષ સર્વ જાણે છે અને એનો અનંત ભાગ ભાષા મારફતે કહી શકે છે. તીર્થકર ભગવાને પ્રકાશ કરેલા અનંતમાં ભાગને અનંત ભાગ ગણધર ભગવતો સાહિત્યમાં ગુંથી શકે છે, સાહિત્યમાં ગુંથાયેલા કેવલજ્ઞાનીના વિચારોનો અર્થ અનંતમા ભાગે સમાજ સમજી શકે છે. સમજેલા વિચારને અનંતમા ભાગે આચરણમાં માંડ માંડ ઉતારી શકે છે. આ સઘળું ભાષા સાહિત્યની અગત્ય અને તેનો મહિમા સૂચવે છે, ભાષા સાહિત્ય રચવાનો રિવાજ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. ભાષા સાહિત્ય રચવાનું કાર્ય મુખ્યત્વે નિવૃત્તિવાળા પુરૂષો જ કરી શકે છે, વેદાન્ઝાય પ્રમાણે નદી સરોવરતીરે કે પહાડની કંદરાઓમાં નિવાસ સ્થાન કરી રહેલા નૃપાશ્રિતો ઋષિમુનિઓ પરાપૂર્વથી ભાષા સાહિત્ય રચતા રહેલા છે, એમણે સૌથી પહેલાં ઋગ્યેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એવા ચાર વેદ વ્યા, મૂળ વેદને સંહિતા ભાગથી સંબોધવામાં આવે છે, એ પછી બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદની બુતિઓ રચાઈ. શ્રુતિ એટલે સાંભળેલું. જ્યારે ભાષા સાહિત્ય લખી લેવાના સાધનોની શોધ નહોતી થઈ અગર તે લખી લેવાની જરૂર ન હોતી પડતી પણ એક વખત સાંભળેલું વરસો સુધી યાદ રાખવાની પ્રબળ સ્મરણ શકિતઓ હતી ત્યારે પૂર્વકાળના મહાપુરૂષો પાસેથી સાંભળેલી વસ્તુઓ સાહિત્યના રૂપમાં ગોઠવી દીધી તે શ્રુતિ રમો કહેવાઈ. શ્રુતિઓના અર્થ કરવામાં મતભેદ ઉભા થયા ત્યારે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક. પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા નામક દર્શનો જુદા જુદા મહર્ષિઓએ રચ્યાં. એજ અરસામાં ચાર ઉપવેદ અને સ્મૃતિઓ રચાઇ, સ્મૃતિ એટલે યાદ રહેલું. પૂર્વે જે કાંઈ શ્રવણ કરેલું હતું તેમાંથી જે કઈ અવશેષ રૂપે સ્મરણમાં For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવા રહેલુ તેની ભાષા સહિત્યમાં ગુથણી કરવામાં આવી તેનુ નામ સ્મૃતિ કહેવા, એ પછી રામાયણ અને મહાભારત નામક ઇતિહાસના ગ્રંથા રચાયા અને છેવટે દેશકાળ પરત્વે અષ્ટાદશ પુરાણા રચવાની પ્રવૃત્તિ કરવી પડી. એ પછી તે અઢાર ઉપપુરાણ અને અઢાર ઉપાપ પુરાણુ પણ રચાયાં, વેદાસ્નાયનું સાહિત્ય એક વખતની સંસ્કૃત ભાષામાંજ લખાયું છે તેથી એ સાહિત્યના અભ્યાસ માટે સંસ્કૃત ભાષાને અભ્યાસ અને તે સાહિત્યના જાણકાર પડિતાના આશ્રય એ બે પરતંત્રતા વેઠવી પડે છે, પરાપૂર્વથી દેશમાં એક વર્ગ એવા ચાલ્યેા આવે છે કે જે સમગ્ર લાદેશની સંપૂર્ણ સ્વતંત્રતાએ સગવડતાની ખાતર દેશ ભાષામાં સાહિત્યના પ્રચાર કરીને મહાન ઉપકાર કરતા આવે છે. આ વર્ગ તે જૈન લેાકાતા વર્ગો છે. જ્યારથી આ સૃષ્ટિ ચાલી આવે છે ત્યારથી જૈન ધર્મ પણ ચાલ્યા આવે છે એવું જાણકાર જૈન ભાઈએ માનતા આવેલા છે; જેન ધર્મના મુખ્ય ઉપદેશકા તે સતતીર્થંકર દેવા છે, ખુદ તી કર તેવા પણુ અ માગધી એટલે દેશ ભાષાને પસ ંદ કરે છે એટલુંજ નહિ પણ એ ભાષાને ઉપદેશ એવા ભાવથી આપે છે કે દેશી વિદેશી મનુષ્યો ઉપરાંત ગાયા ભેસ, આદિ તીર્યચા વગેરે પણ પ્રાતઃસ્મરણીય તીર્થંકર દેવાના ભાષણના ભાવને સ્વશક્તિ અનુસારે સમજી શકે છે. તીર્થંકરા તે અ પ્રકાશે છે અને સ્ત્રોમાં તા ગણુ ધરા ગુંથે છે. તીર્થંકર દેવા એટલા બધા અં પ્રકાશે છે કે તે સધળા સામાન્યછવા ન સમજી શકે કે ન યાદ રાખી શકે એટલા માટે સામાન્ય જીવના કલ્યાણ માટે ગણધર દેવા તીર્થંકર દેવે પ્રકાશેલા અર્થને અત્યંત સંક્ષેપે દેશભાષામાં એટલે અ`માગધી ભાષામાં સૂત્ર રૂપે ગુંથે છે. આ સધળાં સુત્રોને દ્વાદશાંગી ગર્ગાણુપીટક કહેવામાં આવે છે. પરમકૃપાળુ વીતરાગ દેવની વાણી ખાર અંગામાં સૂત્ર રૂપે ગુચવામાં આવે છે. એ પછી જીવાના કલ્યાણ માટે એ સૂત્રોને સરળ અર્થાં થવા માટે તેના ઉપર નિયુક્તિ રચવામાં આવે છે For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ એ પછી ભાષ્યા અને ટીકાએ પણ રચાય છે. જરૂર જણાતાં આ દ્વાદશાંગી પરમેશ્વરી વાણીમાંથી અમુક અમુક સૂત્રો જુદાં પાડીને જુદા સંગ્રહ રૂપે ગોઠવીને તેને જુદા સૂત્રના નામથી પણ સમાધવામાં આવે છે. બાર અંગ, બાર ઉપાંગ, વગેરે મળીને એક કાળે ચારાશીની સંખ્યા હતી. એક કાળે બહેાતેરની સંખ્યા હતી. એક કાળે પીસ્તાલીસની સખ્યા હતી અને હાલમાં સત્તાવનેક સૂત્રો ઉપલબ્ધ છે. પરમ દયાળુ તીર્થંકર દેવાએ જે અમાગધી ભાષામાં ઉપદેશ આપ્યા હતા તેવીજ ભાષામાં સઘળાં સૂત્રો ભાષાના ઘેાડાઘણા ફેરફાર સાથે ગુંથાયલાં છે. સંસ્કૃત ભાષાના જાણકાર માટે ઉપકારક થાય તેટલા માટે ટીકાએ! સંસ્કૃતમાં રચેલી છે સૂત્રકાળ પછી ગ્રંથકાળ શરૂ થયા અને મહાન પ્રતિભાશાળી મુનિરાજોએ અનેક પવિત્ર ગ્રંથશ્ રચેલા છે, જમાનેા જતાં ભાષા બદલાવા લાગી અને અપભ્રંશ ભાષા શરૂ થઇ કે જે અપભ્રંશ ભાષામાંથી હાલની ભાષા ઉતરી આવી છે, દેશકાળને ઉપકારક થાય તેટલા માટે અપભ્રંશ ભાષામાં ગ્રંથે રચાવાના વહીવટ શરૂ થયા. ગુજરાતના પ્રખ્યાત મહારાજા કુમારપાળના ગુરૂવર્ય કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન્ હેમચંદ્રાચાજી મહારાજે લોક કલ્યાણુ અર્થે અપભ્રંશ ભાષાનું વ્યાકરણ રચ્યું ઉપરાંત દેશી નામમાલા પણ લખી, સારા સૌરાષ્ટ્ર એટલે ગુજરાત, કાઠીયાવાડ અને કચ્છમાં જે ભાષા હાલમાં ખેલાય છે તેની કાંઇક શરૂઆત કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય ના વક્તે થઇ હોય એવું માની શકાય છે. કારણુ કે એમણે પેાતાના વ્યાકરણમાં દેશ ભાષાના નમુના આપેલા છે તે હાલની ભાષાના મૂળ રૂપ જણાય છે. શ્રીમાન કલિકાલ સર્વજ્ઞની અગાઉના રચાયલા થૈામાં આવાં વાકયેા વાંચવામાં આવ્યાં નથી. શ્રીમાન હેમચદ્રાચાર્યે દેશ ભાષાના આપેલા અવતરામાં ‘ ઢાલા મઇ તું હું વારિ...' તથા ‘ વેણુ ચંપકવ . વગેરે ઘણાં જાણીતાં છે. એ પછી સમક્ષેત્રી રાસ' રચાયા કે જેને સ્વગીય ચેાનિક જૈનાચાર્યજી શ્રી મુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજે For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ છપાવીને પ્રસિદ્ધ કરાવેલ છે. વળી ગામ કુકડીએ કર્યો ચોમાસે સંવત તેરે પંતરા માં યો” આ શબ્દો સંવત તેરસે ને પનરની સાલના છે એ પછી જેમ જેમ ભાષાનું સ્વરૂપ બદલતું ચાલ્યું તેમ તેમ જૈન ધર્મના મહાનુભાવે તે તે સમયમાં ચાલતી દેશી ભાષામાં સાહિત્યનું ગ્રંથન કરતા રહ્યા. હાલમાં જે પ્રકારની ભાષા બોલાય છે અને લખાય છે તેની ખરેખરી શરૂઆત તે સંવત્ ૧૪૧૨ ની સાલથી થયેલી જણાય છે. કારણ કે ઉદયવંત મુનિએ રચેલે “ગૌતમ રાસો” ચૌદસેને બારની સાલમાં રચાયો છે અને એ ગૌતમ રાસાની ભાષા હાલના ભાષાને બરાબર બંધ બેસતી આવે છે જુઓ – “ચરમજીણેસર કેવલનાણી, ચઉવિત સંઘ પછઠ્ઠા જાણી, પાવાપુરી સામી સંપત્તિ, ચઉવિ દેવ નિકાયે જુતો. દેવે સમવસરણ તિહ કિજે, જીણ દીઠે મિથ્યામતિ ખીજે. ત્રિભુવનગુરૂ સિંહાસન બઈઠા, તતખિણમેહ દિગતે પઠા. ક્રોધ માન માયા મદ પુરા, જાયે નાઠ જિમ દિન ચોર, દેવ દુંદુભિ આકાશે વાજી, ધરમ નેરિસર આવી ગાઇ. કુસુમ વૃષ્ટિ વિચ્ચે તિહદેવા, ચોસઠ ઈ માગે જસુ સેવા, ચામર છત્ર સરોવરિ , રૂપ અણવર જગ સહુ મહે” “ સમવસરણની ઉપર, જે જે સંશય ઉપજે એ; તે તે પર ઉપગાર, કારણ પૂછે મુનિવરો જિહાં જિહાં દિને દિખ, તિહાં તિહાં કેવલ ઉપજે એ” જિમ સહકારે કાલ ટહુકે, જિમ કુસુમવને પરિમલ બહકે, જિમ ચંદન સુગંધ નિધિ. જિમ ગંગાજલ લહર લહકે, જિમ કણયાચલ તેજે ઝળકે તિમ ગાયમ સૌભાગ્ય નિધિ. જિમ માનસરોવર નિવસે હંસા, જિમ સુરવર સિરિકણવાસા For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિમ મયર રાજીવવની. જિમ સુરતરૂવર સેહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાખા જિમ વન કેતકી મહમહેએ. ચઉદય બારેતર વરસે, ગેયમ ગણહર કેવલ દિવસે ખંભનયર સિરિપાસ પસાથે, કિયું કવિત ઉપગાર કરે” ઉપર પ્રમાણે ગૌતમ રાસાની ભાષા છે. આ ભાષાને હાલની ભાષા સાથે ઘણુંજ સામ્ય છે. એ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે ગૌતમ રાસ રચાયો ત્યારે હાલના જેવી ભાષા બોલવી શરૂ થઈ ચૂકી હતી. ગૌતમ રાસાની અગાઉન રાસાઓમાં માગધી વિગેરે ભાષાનું ભરણું ઘણું મોટા પ્રમાણમાં છે અને ગૌતમ રાસામાં તે હાલની ભાષાને લગભગ મળતીજ ભાષા છે. માટે માનવાને કારણ મળે છે કે હાલની ભાષાની પદ્ધતિએ બેલાતી ભાષાની શરૂઆત ગૌતમ રાસ રચાયો તે અરસાથી કે તેની પહેલાં થોડા વરસોથી થઈ અને હાલની બેલાતી ભાષામાં પ્રથમ કાવ્ય ઉદયવંત સૂરિએ રવ્યું માટે હાલની ગુજરાતી ભાષાના આદિ કવિ તે જૈન પંડિત ઉદવંત રિ છે. હાલની ભાષાના આદિ કવિનું સ્થાન ઉદયવંત સૂરિ પછી થયેલા કેઈ જૈન કે જનેતર કવિને આપી શકાય જ નહિ અને કોઈ આપતું હોય તો તે વ્યાજબી નથી. આજ કારણથી નરસિંહ મહેતાને લોકે આદિ કવિ તરીકે સંબોધતા હતા તે હવે બંધ થયા છે. જૈન ભાઈઓની ધખોળ અને મહેનતનું આ એક મહાન ફલ છે. ગૌતમ રાસ રચાયા પછી જૈન કવિ લાવણ્યસમય થયા તેઓ સંવત ૧૫૪૩ થી સંવત ૧૫૮૭ સુધી કવિતાઓ રચતા હતા એવું તેમના ગ્રંથ ઉપરથી માલમ પડે છે. સંવત ૧૫૭ર થી સંવત ૧૫૮૭ સુધી સહેજ સુંદર કવિએ ભાષામાં કાવ્યો રચ્યાં છે. સંવત ૧૬૯૯માં ભીમ. કવિએ એક કાવ્ય રચેલું છે. જુઓ – For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra << www.kobatirth.org ૨૪ સુગુરૂ સુસાધુ વદીએ, મંત્ર મહાટે નવકાર; દેવ અરિહંતને પૂછએ, જેમ તરીએ સસાર. શાલિભદ્ર સુખ ભોગવ્યાં, પાત્ર તણે અધિકાર, ખીર ખાંડ ઘત વારાવીમ, પહેાંતા મુક્તિ માઝાર. સવત્ સાલ નવાણુ એ, બીજાને મુધવાર; આસા માસે ગા, છીકારી નગરી મેઝાર. ભીમ ભણે સહુ સાંભળેા, મત સાંચા દામ; જીમણે હાથે વાવસે, તે સઉ આવશે કામ. સંવત્ ૧૭૧૨ ની સાલને નમુના - ચઉદ રાજ માં જીવ કાઇ કાઇ જુગ ભમ્યા સુક્ષ્મ વલી બાદર અનંત વારૂ, કર્મની કાડ ભરી અકામ નિર્જરા કરી પાળએ પાસ ત્રિભુવન તારૂ બેટ રૈ ભેટ પ્રભુ પાસ ચિંતામણી, એહિજ યુક્તિના માર્ગ સાચા; કુગુરૂ કુદેવ કુધર્માંતે રિહરી; માહ મિથ્યા તમે કેમ રાચે. નયર ગુણુ દાવ ગુણુ વેલી વધે સદા પુષ્કરાવ પાસ મેધ દેવા, શ્રી સુધ મંડપ તલે વેલી તે વિસ્તરે ઉપજે આનંદ સુકૃત સેવા. સંવત શશિ સાયર ચંદ્રલોચન સ્તબ્યા, આશાદિ દશમી રવિવાર રાજે સૂરિ શિરતાજ ગુરૂરાજ આણુજી તસપટે સુરિ વિજયરાજ છાજે ધન ધન હ ગુરૂ વિબુધ ચૂડામણી જાસ દીક્ષિત કાતિ સારી, રત્ન વિજય મુધ સત્ય વિજય તણા વૃદ્ધિ વિજય ભણે આનંદકારી સંવત ૧૭૨૯ ની સાલમાં જૈન કવિ વિનય વિજયજી મહારાજે રચેલા કાવ્યની ભાષા જીએ,— $1 ઈય તરણતારણુ સુત કારણુ, દુખ નિવારણ જગજ યા. શ્રી વીર જીનવર ચરણુ થતાં, અધિક મન ઉલટ થયા, શ્રી વિજય દેવ સુરિદ પાધર, તીથ જંગમણિ જંગે; તપગચ્છ પતિશ્રી વિજય પ્રભ સરિ સૂરિ તેજે ઝગમગે. શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક કીર્તિ વિજય સુરગુરૂ સમા, << Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ તસ શિષ્ય વાચક વિનય વિજયે થુણ્યા ન ચેાવીશમે; સય સત્તર સવત એગણુત્રીસે રહી રાંદેર ચક્રમાસ એ, વિજય દશમી વિજય કારણ, કીયે ગુણુ અભ્યાસ એ સંવત્ ૧૭૮૧ ની સાલમાં રચાયલી કવિતાની ભાષા તા એવી છે કે, “ શ્રી જીન શાસન પામીએ, આજ મેહ અમીરસ વુઠારે. સત્તર એકયાશીએ ચૈત્રમાં, વારૂં વિદે છડ મંગલવારરે; વીતરાગ એમ વિનવ્યા, સુરયપુર નગર માજારરે. સંવત્ ૧૮૭૨ ની સાલમાં રચાયલી કવિતાનેા નમુના તા જુએ. “ હવે પંદર ભેદ સિદ્ધના, વવું તે સુખકારી રે. જિષ્ણુ સિદ્ધ તે અરિહંતજી પુરક અણુ બલિહારીરે વારિજાઉ હું સિદ્ધની– એ આંકણી-૧. વિહરમાન તે તીર્થં સિદ્ધ, મરૂદેવી માય રે ગૃહસ્થાવાસે ક્ર્માંપુત્ર સિદ્ધા, અન્નલિ ંગે વલલ શિવજાયરેવારી ૨. સ્વલિંગે સાધુ તે સિદ્ધ કથા, સ્ત્રીલિ ંગે ચંદન ખાલારે પુરૂલિંગે ગેાતમ જાણવા નપુંસક લિંગે ગાંગેયા રે વારી—૩. "" પ્રત્યેક યુદ્ધ તે નમિ થયા પાતાની મેલે સ્વયં બુદ્ધ રે બુદ્ધ અધિત સિદ્ધ તે ઉપદેસે, ભરતાદિક બુદ્ધુ ધિરે, વારી—૪. એક જીવ તે એક સિદ્ધ છે, ઘણા સિદ્ધે અનેકરે. ઇમ પંદર ભેદ સિદ્ધના, વરણવ્યા સુ વિવેક રે. વારી. પ એ નવ તત્ત્વતા ગુણુ ગાયા, નિદિન ચઢત સવાયા રે શ્રી વિજય ડુંગર ગુરૂ સુપસાયા, વિવેકે નિત સુખ પાયારે વારી. જગજ તુ તારણુ દુઃખ નિવારણુ. આદિ જિનવર્ મે શુષ્યા, સંવત અઢાર અહેાંતેરા વરસે, ભવિક હિત હેતે ભણ્યા. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir દમણુ પૂરવ વિજય દશમી, આશ્વિન માસ સુપક્ષઍ, સુર ગુરૂવારે સુખ વધારે, કહે વિજન દક્ષ એ. તપગચ્છરાજે વડ દીવાજે, શ્રી વિજયદયા સૂરીસર્ તસ ચરણ સેલી મુક્તિ વિજયે, ભવિક જનમન સુખ કરૂં તસ શિષ્ય સુંદર ગુણપુર દર પડિત ડુંગર મણુંદ એ તસ શિષ્ય સેવક ભણે ભાવે, વિવેક લહે આણું એઃ ઓગણીસમી સદી સુધીના ભાષાના નમુનાએ ઉપર આપવામાં આવ્યા છે એથી આપણી ભાષા ક્રમે ક્રમે કેવા કેવા વિકારને પામતી આવી છે તે સહેજેજ સમજાઇ જશે આજે આપણે વીશમી સદીમાંથી પસાર થઈ રહ્યા છીએ વીશમી સદીનાં યે એકયા શી વરસતે પસાર થવા આવ્યાં છે. અગાઉની સગળી સદીએ કરતાં આ વીશમી સદી. કાઇ અજમ પ્રકારની સદી છે એવું તા સ્વીકાર્યા વગર ચાલે તેમજ, નથી. આજે આકાશમાં વિમાનેા ઉડી રહ્યાં છે. ભૂતલ ઉપર રેલ્વે અને મેટર દોડી રહી છે, દરિયાની સપાટી ઉપર લાખે! મણ મેળે ઉચકીને લાહબંધવાળી આગખાટા સા કરી રહી છે. અને દરિયાની સપાટીની અંદર ડુબકી મારીને સબમરીને વિહાર કરી રહી છે. આજે મશીનરીની સહાયથી વગર તેલે દિવાએ બળી રહ્યા છે. એ દિવાઓ ઉપર વાયરા પેાતાની કશીયે સત્તા અજમાવી શકતે નથી. આજે અલ્પ સમયમાં ધેર બેઠે હજારો કાશ દૂરથી સંદેશાઓ મગાવી શકાય છે. અને માકલી શકાય છે આજે સેકડ ગાઉ છેટે બેઠેલી વ્યક્તિ સાથે વાતે કરી શકાય છે, અને હારે ગાઉ છેટે થઈ રહેલાં ભાષણા કાને કાન સાંભળી શકાય છે. આજતે જમાને! આથીયે ઘણાં અજાયખી ભરેલા છે. આવા વિજ્ઞાનના ચમત્કારથી ભરેલા જમાનામાં સાહિત્યની ભાષા પણ ચમત્કારવાળી હાવીજ જોઇએ. આજે જેમ સત્તરમી સદીના રબશીયાં ગાડાંની ઘણી કિંમત નથી અંકાતી તેમ આજે સત્તરમી સદીની ભાષા જેવી ભાષામાં સાહિત્ય રચવામાં આવે તે તેવી ભાષાના સાહિત્યની અને હાલતી. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચમત્કારી જમાનાની દૃષ્ટિએ પેલા સત્તરમી સદીના રઘીયાં ગાડા કરતાં જરાયે વધારે કિંમત આંકી શકાય નહિ. આ જમાનામાં બંગાલી ભાષામાં પ્રખ્યાત કવિ રવીન્દ્રનાથ ઠાકુર પોતાની પ્રતિભાશાળી સંસ્કારવાળી ભાષામાં કાવ્યો રચીને સારી દુનિયાને છક કરી રહેલા છે, ગુજરાતના મહાકવિ નાનાલાલ દલપતરામ કવિ સાહેબ એમ. એ. એ. જયા જયંત, ઈંદુકુમાર, ઉષા, પ્રેમજ, રાજર્ષિ ભારત, નરજહાં વગેરે પ્રૌઢ પ્રતિભામાંથી જન્મેલાં, રસમાં તરબોળ થએલાં અને ગગનવિહારી છતાં સપ્રમાણ કલ્પનાવડે કાયલાં અપૂર્વ પુસ્તક આજે ગુજરાત પ્રાંતમાં અવનવી ભાવના પ્રસારી રહેલાં છે, સાક્ષર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીનાં રચેલાં સરસ્વતીચંદ્રના ભાગે સારા નવિન ગુજરાતીઓનાં દિલ ડેલાવી રહેલ છે. સ્વામી વિવેકાનંદ રામતીર્થ અને પરમહંસ રામકૃષ્ણના અનુવાદ થએલાં વચનામૃત સારા પ્રાંતમાં ઘેર ઘેર અને માણસે માણસે સ્થાન કરી રહેલાં છે એવા ત્વરિત ગતિથી આગળ વધતા જમાનામાં આપણે સત્તરમી સદીમાં વપરાતી ભાષામાં કશે સુધારો વધારે કર્યા વગર એમને એમ ધકેલ્યા કરીએ તો આવા દેવતાઇ જમાનામાં આપણી ભાષાની આપણે હાથેજ કિંમત ઘટાડવા જેવું કરીએ છીએ એવું કહ્યા વિના ચાલે તેમ નથી. જૈન સમાજમાં લેખકેનો મોટો ભાગ પંચમહાવ્રત ધારી ત્યાગી મુનિરાજેનો છે. સમાજનો મોટો ભાગ મુનિરાજોના વચનને જ અનુસરે છે. એથી જૈન સમાજમાં લેખક તરીકે અને દેશ પ્રખ્યાત કવિ તરીકે શ્રાવકે ભાગ્યેજ પ્રખ્યાતિમાં આવેલા છે શ્રાવકે ગમે તેવું સુંદર લખે તો પણ તે સાધારણમાં સાધારણ મુનિરાજના જેવું પણ પ્રમાણભૂત ન ગણાય એવી સામાન્ય પ્રણલિકા ચાલતી આવેલી છે એવું કેટલાક ભાઈઓ માને છે. આમાં કેટલું સત્યાંશ છે તેને નિર્ણય કરવાનું આ સ્થાન નથી પણ એટલું તે ચોકસ છે કે શ્રાવકભાઈઓ મુનિરાજોના વચન ઉપર વધારેમાં વધારે શ્રદ્ધા રાખે છે અને લખનારાઓમાં મેટે ભાગ મુનિરાજેનો For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - છે. મુનિરાજેનું લખાણ ગમે તેવું હોય તે પણ તે જૈન સમાજના મુનિરાજે તરફના અત્યંત ભાવને કારણે ચિરસ્થાયી રહિ શકે છે. આસ્થળે સ્પષ્ટ શબ્દોમાં લખવાની જરૂર પડે છે કે આ વીસમી સદી છે. આજે સારી દુનિયા ભરમાં જમાનો બદલાઈ ગયો છે. સારી દુનિયામાં વધારેમાં વધારે સુધરેલી ભાષા બોલાય છે અને લખાય છે. ભાષાના સુધારાની સાથે વિચારમાં પણ પારાવાર સુધારા વધારા થયા છે સોળમી કે સત્તરમી શતાબ્દિ કરતાં આજે ગણગણી વધારે કિંમતવાલી કવિતાઓ લખાય છે આવા સુધરેલા જમાનામાં પણ જૈન ધર્મના પવિત્ર મુનિરાજે ચાલુ આગળ ધપતા જમાનાના અપરિચયને લીધે હજીયે સવિ, ઈમ, ઇણિપરે નવરી વગેરે સત્તરમી સદીના શબ્દોનો પ્રયોગ કર્યો જ જાય છે, દેશકાળ પર સુધારા વધારા કરવાની શ્રી પ્રાતઃસ્મરણીય સર્વત તીર્થકર દેવોની સાફ આજ્ઞા છે. જે મુનિરાજે પિતાની સગવડતા વધારવા વગેરેની ખાતર આચારાદિકમાં યથાયોગ્ય સુધારા કરતા રહે તો તેમણે ભાષાદિકમાં પણ અવશ્ય સુધારા કરવા ઘટે છે. શ્રી પ્રાતઃસ્મરણીય શત્રુંજયગિરિ રાજ જેમ જૈન ભાઈઓનો પ્રાણ છે તેમ મુનિરાજે જેનભાઈઓનું - હૃદય છે. મુનિરાજેની સંસ્થા એ ઘણી જ ઉપયોગી અને સનાતન સંસ્થા છે. જ્યાં સુધી આ ભૂતલ ઉપર એક પણ મુનિરાજ વિચરતા રહેશે ત્યાં સુધી જેનધર્મ સૂર્ય અને ચંદ્રની પેઠે સદાયે પ્રકાશ રહેશે. શ્રાવકે તો માત્ર ધર્મ પાળે છે પણ ધર્મવૃક્ષના મૂળમાં જળ સિંચન કરીને તેને જાગનો જીવતો ફાલતો પુલ અને વૃદ્ધિ પામત -મુનિરાજ રાખી શકે છે જ્યારે મુનિરાજોને અભાવ હોય છે ત્યારે પવિત્ર તીર્થો પણ ધર્મરક્ષણનું મહાન પવિત્રકાર્ય કરે છે. કહેવાનો ભાવાર્થ એછેકે મુનિરાજની સંસ્થા એ અત્યંત ઉપકારક સંસ્થા છે અને એવી ‘ઉપકારક સંસ્થા જે આગળ ધસી રહેલા ચાલુ જમાનાનો અભ્યાસ કરીને પિતાની ભાષાને હાલે છે તેથી એ વધારે સંસ્કારિત કરેતે ગુજરાતી ભાષાની મહાન સેવાઓ જેમ અગાઉ બજાવી છે. તેમ તેથી ચે For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધિક પુણ્યશાળી સેવાઓ બજાવી શકે એમાં તે જરાયે શક નથી. ચાલુ વીસમી સદીમાં જે જેન કવિઓ થઈ ગયા છે તેમાં સૌથી છેલ્લા સ્વર્ગીય મહાકવિ શ્રી બુદ્ધિસાગરસુરીશ્વર થઈ ગયા છે. એમણે પોતાની ભાષા સુધારવાને કાંઈક પ્રયાસ કીધો હતો તે પણ સત્તરમી અને અઢારમી સદીમાં વપરાતી ભાષાના શબ્દ પ્રયોગો એમાં આવ્યા વગર રહ્યા નથી. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વર એક સારા કવિ હતા અને એમણે એકસો ને આઠ ગ્રંથ લખીને ગુજરાતી સાહિત્યની કિમતી સેવા બજાવી છે એટલું તો સહુ કઈ ભાષાના અભ્યાસકે કબૂલ કરે છે, હવે શ્રી બુદ્ધિસાગરસૂરીજીની ભાષા તરફ જરા દૃષ્ટિ કરીએ. જુઓ“તુમ સંગતથી સાચું જ્ઞાન, પ્રગટયું ભક્તિનું શુભતાન; ત્રણ જગતના પાલક ધીર, જય જય જગમાં શ્રી મહાવીર. - “દેરાસરના એક મઝાર, દીઠું શુક બચ્યું મહાર; સર્વ ખંડના રે લેકે, સત્ય શિખામણ માને. દેશભેદ ને વર્ણભેદથી, ધરો ન મોહ કશ્યાને “એક સરીખા માનવ સર્વ.” “અન્યોની દરકાર કર્યા વિણું.” તારો સત્ય સ્વભાવ ન છેડીશ.” સર્વ જાતનાં દુઃખ સહીને સત્ય ન ડ તપ એ સાર.” “ દશમા સ્વર્ગમાં જીવે, સ્વર્ગ તણું સુખ પાવે.” “જાણી આનંદ પાયા.” ઉપરની પંક્તિઓ વીશમી સદીના સૌથી છેલ્લા સ્વર્ગે સીધાવેલા મુનિ મહાત્માની વાણી ફરે છે. એમાં તુમ, મઝાર, મનોહાર, કશ્યાને, સરીખા, વણ, કંડીશ, છેડે, જાવે, પાવે, પાયા, વગેરે શબ્દો જુની રૂઢિના શબ્દો છે, છતાં એ એટલું તે કબૂલ કરવું પડે છે કે આ જૈનકવિએ પોતાની ભાષાને સંસ્કારિત કરવા માટે બનતા પ્રયત્ન કરે છે, આ સ્થળે એ તો ભૂલવું જ નહિ જોઈએ કે ભાષા એ જુદી વસ્તુ છે અને ભાવ એ જુદી વસ્તુ છે. શ્રી બુદ્ધિસાગરસુરિજીની કવિતાઓમાં ભાવ અને લાગણી ભરવા માટે બનતા પ્રયાસ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થએલે છે તેની સાથે સર્વ લેકને ઉપકાર થઈ પડે એવી સરલ ભાષા પણ વાપરવામાં આવી છે. આ યુગમાં જૈન કવિઓમાં થી બુદ્ધિસાગરસૂરિજી પહેલા નંબરના કવિરાજ લેખાશે એમાં તે કાજ શાની હેય!કહેવાનો ભાવાર્થ એટલેજ છે કે હવે જૈન કવિરાએ પોતાની ભાષાને વધારે સંસ્કારિત કરવાની જરૂર છે. મુનિરાજે સર્વસંગ પરિત્યાગી હેવાથી એમનામાં વૈરાગ્યરસ અને શાન્તરસ તો સ્વાભાવિક રીતેજ ભરેલા હોય છે. એ રસને સંસ્કારિતભાષા મારફતે જનસમાજ પાસે રજુ કરવામાં આવે તે તેની અસર જૈન તેમજ જૈનેતર ઉપર ઘણી વધારે થવા પામે. એક બીજી વાત એ કહેવાની છે કે આજ સુધી જનકવિઓએ જે જે રાસાઓ વગેરે સાહિત્ય લખીને સાહિત્યની સેવાઓ બજાવી છે તે તો સદાયે ભાષા સાહિત્યના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે કાતરાઇ રહેશે. મુનિરાજે સંપ્રદાયના ઉપદેશક હોવાથી તથા સંસારના ત્યાગીઓ હોવાથી તેમની પાસેથી સર્વ સંપ્રદાયને ઉપયોગી થાય તેવી તથા ગંગાર વગેરે રસ પૂર્ણ ભાષાની આશા વધારેમાં વધારે તે રાખી શકાય નહિ તેમ છતાં તેવા મુનિરાજ લેખકોએ પિતાનું લખાણું સેવાપયેગી અને સર્વરસથી ભરપુર લેખાય તેવું કરવા માટે પિતાથી બનતો પ્રયાસ કરેલ છે તેમ છતાં આ સઘળાં સાહિત્યનો મોટો ભાગ સાંપ્રદાયિક પદ્ધતિ ધ્યાનમાં રાખીને જ લખવામાં આવ્યો છે એટલું તે સ્વીકારવું જ પડશે સંપ્રદાયની આગળ પાછળની રૂઢિઓ ધ્યાનમાં રાખીને લખવામાં આવેલું સાહિત્ય તે સંપ્રદાયને અનુસરનારા રાગી ભક્તજનોમાં તે જરૂર માનનીય થઈ પડે પણ જેનેતરમાં તેવું સાહિત્ય ભાગ્યેજ આદરણીય નીવડે એટલા માટે જૈન કવિઓની બહુજ થેડી કવિતાઓ જેનેતર ભાઈઓને મોટેથી સાંભળવામાં આવે છે. આના કારણમાં સંપ્રદાય દષ્ટિ ઉપરાંત જુની ભાષાના શબ્દ પ્રયોગો પણ કારણભૂત છે. હવે જેનેતર કવિઓ તરફ જરા દૃષ્ટિ ફેરવીએ. બ્રાહ્મણ લેકે માનતા આવ્યા છે કે નાછિત, For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ " રાજમતિ મલેચ્છ થવું નહિ અને પ્લેચ્છ ભાષા બેજવી નહિ, આ માન્યતાને વરસો સુધી બ્રાહ્મણે વળગી રહ્યા અને સઘળું સાહિત્ય સંસ્કૃતમાંજ ફેલાવવા લાગ્યા. ગુજરાતમાં પાટણની સ્થાપના થઈ અને વનરાજ ચાવડાનું રાજ્ય મંડાયું ત્યારથી જે જે ચાવડા રાજાઓ થયા તે સઘળા મોટે ભાગે જૈનધર્મને ટેકો આપનારા હતા. આ પ્રમાણે રાજદરબારમાં જેનોનો લાગવગ વખો અને તે ઠેઠ વાઘેલા વંશના અંત સુધી ઓછા વત્તા પ્રમાણમાં ટકી રહ્યો તેના માગે બ્રાહ્મણોને સંગવશાત્ પિતાને મૂળ વિચાર બદલ પડ્યો અને ચાલુ દેશ ભાષા બોલવાની ફરજ પડી એટલું જ નહિ પણ આ વિકાની ખાતર કે ટેવવશાત પણ ચાલુ ગુજરાતી ભાષામાં કવિતાઓ રચવી પડી, બ્રાહ્મણ કવિઓમાં કહાનડદે પ્રબંધ સૌથી જૂનો ગ્રંથ છે પણ તેની સઘળી ભાષા તે જેનની ચાલતી આવેલી ભાષાજ છે. સંવત ૧૫૧૨ ની સાલમાં હાર મળવાથી સારા ભારતવર્ષમાં અત્યંત પ્રખ્યાતિ પામેલા જુનાગઢ નિવાસી નરસિંહ મહેતાની ભાષા શુદ્ધ ગુજરાતી ભાષા છે. એ જ અરસામાં કવિભૂખણ થયા, પછી મીરાંબાઈ, સામળ ભટ્ટ, પ્રેમાનંદ, અખે વગેરે કવિ થયા. એક મનોહર કવિને બાદ કરીએ તે જેનેતર કવિઓનો મોટો ભાગ લગભગ ગૃહસ્થાશ્રમીઓને હતો આ લેકે ગૃહસ્થાશ્રમી હોવાથી તેમજ તેમના સંપ્રદાયમાં રક્ષાની ખામી હોવાને લીધે શિથિલતા આવેલી હોવાથી જેન કવિઓ કરતાં વધારે સ્વતંત્ર પણે કવિતાઓ લખી શક્યા છે અને ગૃહસ્થાશ્રમી હોવાથી ગાર વગેરે અનુકુળ રસને વધારેમાં વધારે પિપી શક્યા છે એ કારણે એમની કવિતાઓ જેન ભાઈઓ પણ અદ્યાપિ પર્યત રસ પૂર્વક વાંચી રહ્યા છે. જેનેતર કવિઓમાં છેલ્લે છેલ્લે દલપતરામ અને નર્મદાશંકર પ્રસિદ્ધ કવિઓ થયા, હાલમાં ગુજરાતના મહાકવિ ન્હાનાલાલ, વગેરે કવિઓ છે અને જુદા જુદા, વિષય ઉપર કવિતાઓ રચીને ગુજરાતી ભાષાની ન ભૂલાય તેવી કિમતી સેવાઓ બજાવે છે. જેના ભાઈઓમાં હાલમાં કવિ તરીકે જિરાતી ભાષાનંદ, અખા મોટા ભાગજ તેમના For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર શ્રીમાન અછતસાગર સુરિજી મહારાજ બિરાજે છે અને તેઓ પણ ઘણાજ ઉદાર ભાવથી પ્રતિભાશાળી કવિતાઓ બનાવીને જેન તેમજ જેનેતર ભાઈઓને પોતાની કવિતાનો લાભ આપી રહ્યા છે કલાપિની કવિતાઓ અને જેન કવીશ્રી અજીતસાગર સૂરિજીની કવિતામાં ઘણું સામ્ય છે શબ્દરચના ભાવે અને રસની સરખામણી કરીએ તો આ બંનેની કવિતાઓ સમાન કક્ષામાં મૂકી શકાય તેમ છે. પાછળના જૈન કવિઓ કરતાં શ્રીમાન અજીતસાગર સૂરિજીની કવિતાઓ ઘણા ઉદાર ભાવવાળી છે એટલું જ નહિ પણ ઘણીજ સ્વતંત્ર છે અને એ કારણથી આગળના જૈન કવિઓની કવિતાઓ કરતાં વધારે રસદાતા બની છે એટલું સ્વીકાર્યા વગર તો છૂટકોજ નથી ! ! ! જેમ ઉદારતા અને સ્વતંત્રતા વિશેષ તેમ કવિતાઓ વધારે સુંદર બને. એક લોકોકિત આલી આવે છે કે “વર: નિરંકુ ” કવિઓ નિરંકુશ હોય છે. કવિઓ ઉદાર અને સ્વતંત્ર હોય છે. જ્યાં લેખીની ચાલતાં હૃદયમાં જરા પણ ક્ષેભ થાય ત્યાં રસક્ષતિ થયા વગર રહેજ નહિ. વર્તમાન યુગ વિચાર કરીને રસક્ષતિ ન થાય તેટલા માટે જેન કવિશ્રી અછત સાગરસૂરિએ પિતાની કવિતાઓ લખવામાં પાછળના જેન કવિઓ કરતાં વધારેમાં વધારે પણ મર્યાદિત છૂટ લીધી છે. આવી રીતે ક્ટ લેવી તે ઘણી ઘણી રીતે ઈષ્ટ છે. જે સંપ્રદાયના કવિઓ વૃત્તિઓનો સંક્ષેપ કરીને વાડાના કુંડાળામાં જ અટકી પડે છે તે કવિ પિતાના હૃદયને વધારેમાં વધારે વિકાસ કરી શકતા નથી કે જનસમાજને પિતાના પવિત્ર વિચારોનો બહોળો પ્રકાશ આપી શકતા નથી. હવે સવાલ માત્ર ગુજરાતી ભાષાની ઉત્પત્તિ રહે છે ગુજરાતી ભાષાને મોટામાં મોટો ફાળો જૈન કવિઓએ આપેલ છે. પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય જેની પાસે છે અને ગુજરાતી ભાષાનો વધારેમાં વધારે ફેલા જેનેએ કરેલ છે આ સઘળાં સત્યો એટલાં બધાં પૂર્ણ છે કે તેમને અન્ય પ્રમાણેની કશીયે For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ અપેક્ષા રહેતીનથી. આટલુ` છતાંયે ગુજરાતી ભાષાની ઉત્પત્તિ સબંધે વિચાર કરવા અનાવશ્યક તેા નહિજ ગણાય. પુરાણામાં લખ્યું છે કે ઘણા જૂના કાળમાં સૌરાષ્ટ્રમાં જંગલ હતાં અને જંગલી લેાકેા વસતાં હતાં. ભગવાન શ્રી કૃષ્ણે જરાસ ધના ભયથી મથુરાનગરી છેોડીને સૌરાષ્ટ્રને આશ્રય લીધો તે વખતે હાલ જ્યાં દ્વારિકાં છે ત્યાં જંગલી લેાકા એટલે રાક્ષસેા રહેતા હતા અને રાક્ષસાના આગેવાન મેાટા દૈત્યને શ્રી કૃષ્ણે હણ્યાની વાત તેા પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ શ્રી કૃષ્ણ ભગવાન અને તેમનું યાદવકુળ આવીને વસ્યું:— આ લેકે મથુરાથી આવ્યા. મથુરા અને મગધની ભાષા લગભગ એક સરખીજ હાય છે. કારણકે નજીકમાં આવેલાં છે. શ્રી કૃષ્ણ ભગવાન અને સમગ્ર યાદવ ફુલમાં કુલ ધ તરીકે તા જૈન ધર્મ પળાતા હતા એ હકીકત જન ધર્મના પ્રાચીન પવિત્ર સસ્ત્રામાં લખેલી છે. એટલુજ નહિ પણ એ પ્રાચીન કાળનું સ્મરણ કરાવનારૂં હાલમાં દ્વારિકામાં ઉભેલું જગત્ દે” અને પટ્ટરાણી રમણીનું દેવલ એ બંને દેવલા જૈન ધર્મની કારીગીરીથી ભરપુરછે. અને એ દેવાયા તે અસલના વારામાં જૈન લેાકેાનાં દેવાલયેા હતાં એવું હુમષ્ણાં હમણાં ઇતિહાસથી પણ સાબિત થઇ ચૂકયું છે. વળી જીનાકાળમાં વસતીને વસઇ કહેતા હતા જ્યાં માણસાને સમુદાય રહેતા હૈાય તેવા સ્થળને વસતી નામથી સમેધવામાં આવે છે. દ્વારિકા નગરીથી નજીકમાંજ આજેય વસઇ નામનું પ્રાચીન સ્થળ છે અને ત્યાં જૈન ધર્મના દેવાલયાનાં ડેરા આજે પણ માજીદ છે. એ બતાવે છે કે પ્રાચીન કાળમાં એક એવા સમય હતેા કે જે કાળે દ્વારિકા નગરીમાં જૈન લેાકેા વસવાટ કરી રહ્યા હતા. જૈન ધર્મના ત્રામાં દ્વારિકા નગરીને જૈન પુરીનામથી સમેધવામાં આવેલ છે એ હકીકતને જગત્ દેવલ, રૂક્ષ્મણીજીનું દેવલ તથા વસઇનાં ખંડેરા મોટા ટેકા આપે છે. આથી એટલું તેા સાબિત થાય છે કે દ્વારિકાની શરૂઆતમાં ત્યાં જૈન લેાકાને મોટા વસવાટ હતા. જૈન ધર્મના For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir વસવાટ કે ઈતિહાસ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આ યાદવોના વસવાટ યાદવો મથુરાથી આવ્યા અને સાથે તે વખતે એલાતી અર્થ માગધી ભાષાને સાથે લેતા આવ્યા કે જે ભાષા તે જૈન સૂત્રેાની ભાષા છે, જૈન ધર્મની સર્વ માન્ય થએલી શાસ્ત્રીય ભાષા છે. યાદવાનુ રાજ્ય નબળુ પડયા પછી અશાકનુ રાજ્ય એટલે માવંશનું રાજ્ય મંડાયું અને ક્રમે ક્રમે સૌરાષ્ટ્ર એટલે ગુજરાત અને કાઠિયાવાડ પ્રાંતમાં વસવાટ કરીને લેાકા રહેવા લાગ્યા. જૈન ધર્મના ચોવીશમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનનું નિર્વાણ થયા. પછી ૯૮૦ વરસે જૈન ધર્મનાં પવિત્ર પુસ્તા પ્રથમ લખવામાં આવ્યાં તે પણ સૌરાષ્ટ્રમાં આવેલા વલ્લભીપુર નગરમાં લખવામાં આવ્યાં. આ બતાવી આપે છે કે સૌરાષ્ટ્રમાં પ્રથમ વસવાટ એ કર્યો જેને પાતાની અર્ધ માગધી ભાષા સાથે લાવ્યા અને સારા ગુજરાત અને કાઠિયાવાડ પ્રાંતમાં ફેલાયા. એ પછી અનેક લોક આવ્યા પણ તે સઘળા કાઇ જૈનમાં તે કાઇ દ્ધમાં એમ ભળવા લાગ્યા. આવું ઘણા વરસા સુધી ચાલ્યું. સૂત્રકાળથી જૈન મુનિએ શહેર શહેર અને ગામડે ગામડે ફરતા રહ્યા અને દેશ ભાષામાં ઉપદેશ આપતા રહ્યા. શહેર શહેર અને ગામડે ગામડે નલકા દુકાને માંડીને વેપાર કરવા લાગ્યા આ રીતે જૈનોની ભાષા તે અનેક કારણેાને લીધે દેશ ભાષા થઇ પડી. વાસ્તવા તાજ પ્રથમ આવીને વસ્યા અને એ કારણથી નાની ભાષા તેજ દેશલાકા થઇ પડી. જૈન ધર્મના મુનિરાજે જેમ જેમ સમય બદલાતા ગયા તેમ તેમ ભાષા બદલાતી ચાલી તેની સાથે સાથે અનેક નવા નવા ગ્રંથા બનાવતા રહ્યા. છેક કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્યજી થયા. એમના સમયમાં ભાષાએ હાલમાં ખેલાતી ભાષાને મળતું કાંઈક સ્વરૂપ પકડયું એ આપણે એમનાસાહિત્ય ગ્રંથેામાંથી જોઇ શકીએ છીએ; આ સમય સુધી બ્રાહ્મણા પ્રાકૃત કે અપભ્રંશમાં કાંઇ પણ લખતા નહિ કારણ કે સંસ્કૃત ભાષા સિવાય ખીજી ભાષામાં લખવું For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ તમાં વાલ્મણે પાપ માનતા હતા. આ કારણથી હાલની ભાષા કે જે મહારાજે કુમાર પાળના સમયમાં કંઈક અંશે ઉત્પન્ન થઇ તેના ઉપાદકે બ્રાહ્માણ કરી શક્તા નથી બ્રાહ્મણનો મોટે વસવાટ તે મહારાજા સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું. તે અગાઉ મેરે ભાગે જેને જ કરતા કરતા હતા, સૌરાષ્ટ્રમાં પ્રથમ વસવાટ જેનો વે અને સારા દેશમાં પ્રચાર પામ્યા તેમજ બ્રાહ્મણો અપભ્રંશ ભાષાને માનતા નહિ. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે હાલમાં બે લાતી ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદક જેનેજ છે. સૈકા સૈકામાં નાપા કેવી રીતે વિકારને પામી તે જાણવાનું સાધન પણ જેની પાસે જ છે. જેને મુનિરાજેએ પિ નાની અંદગીના ભોગે આપીને મહાન ઉપકારક ગ્રંથો માટે આ પણે લખી રાખેલા છે. આ સાધનામાં સૌથી જૂનું સાધન વલ્લબીપુર નગરમાં મહારાજા શિલાદિત્યના સમયમાં લખાયેલાં જેને સુત્રો છે. એ પછી નિર્યુક્તિઓ ખાઈ અને ગ્રંથો ગુંથાયા. ભાષા મોટા વિકારને પામી ત્યારે જેન ડિન હેમચંદ્રાચાર્યો “સિદ્ધહેમ' બાકરણ છે, એ પછીનું દેશ ભાષાનું સાહિત્ય આજ દિન સુધીનું જેનભાઈ પાસે અખલિતપણે મોજુદ છે. એટલું ખરું છે કે પાછલા જમાનામાં નરસિંહ મહેતા, મીરાંબાઈ, સામળભટ્ટ, પ્રેમાનંદ, -અખો, રતન, ખીર, દલપતરામ, નર્મદાશંકર વગેરે કવિઓએ ગુ‘જરાતી ભાષામાં સુંદર કાવ્યો રચીને 4 રાતી ભાષાને શણગારવા પૂરતી સુંદર સેવા બજાવી છે, આટલી ભિતી સેવા બજાવી છે માટે ગુજરાતી ભાષાના ઉત્પાદકેજ કાહ્મણે છે એવું તો ત્રણકાલમાં એ સાબિત થઈ શકે તેમ નથી. ગુજરાતી ભાષાના ઉત્પાદક તરીકેનું માન જેનભાઈઓનેજ ઘટે છે એટલું જ નહિ પણ આ ભાષાના મૂળઉદષ્ટ ભગવાન મહાવીર સ્વામી છે. વચલા યુગના જિક કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્યજી છે અને ચાલુ ભાપાના આદિકવિ ઉદયવતસૂરિ છે કે જેમણે ગૌતમ રાસ રચીને ગુજરાતી ભાષાની મહાન સેવા બજાવી છે. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક જૈનેતર વિદ્વાને એવો આક્ષેપ કરે છે કે જેનભાઈ ઓ નરી સંપ્રદાયને જ લગતી કવિતાઓ રચે છે અને તેમાં એ માગધી વગેરે ભાષાનું પારાવાર ભરણું હોય છે માટે જેનભાઈઓની ભાષા તે શુદ્ધ ગુજરાતી ભાષા કહેવાય નહિ પણ મિત્રે ગુજરાતી ભાષા કહેવાય. એવા જૈનેતર બંધુઓને અમારી આગ્રહપૂર્વક વિ. નતિ છે કે એમણે વિદ્યમાન જૈન કવિશ્રી અજીતસાર સૂરિજીનો રચેલે “કાવ્ય સુધાકર ” ગ્રંથ અવેલેકી જવો. કેટલાક જૈનેતર બંધુઓ જૈન સાહિત્ય વિભાગના બહોળા અભ્યાસની ખામીને લીધે એવો આક્ષેપ કરે છે કે જૈનમુનિરાજેએ પિતાના વાડાની બહાર દષ્ટિ ફેરવી જ નથી. એવા જૈનેતરભાઈઓને મારી વિનંતિ છે કે જૈન મુનિ મહાત્માઓએ જૈનધર્મનું ઘણું બહેલું સાહિત્ય ખેડયું છે એ વાત જેમ સવંગ સત્ય છે તેમજ ઘણું જેને મહાત્માઓએ જૈનેતર સંપ્રદાયે વિષે પણ ખુબ ચર્ચા કરેલી છે. જૈન મુનિરાજે સ્વપરમતના જાણકાર હોવા જોઈએ એવી એક માન્યતા ભગવાન જીનેશ્વરના સમયથી ચાલી આવે છે. એ માન્યતાને અવલંબીને જૈન મુનિરાજે જૈન દર્શન ઉપરાંત સાંખ્ય. દર્શન, ગદર્શન, ન્યાયદર્શન, વેદાંતદર્શન વગેરેનો અભ્યાસ કરે છે એટલું જ નહિ પણ તે દર્શને ઉપર સમાચિત વિવેચન પણ લખે છે. જૈનદર્શનની પરંપરામાં એવા સંખ્યાબંધ આચાર્યો થઈ ગયા છે કે જેમણે અન્ય દર્શનના સંબંધ ખુબ લખ્યા છે. મેઘદૂત, કિરાત, વગેરે કાવ્યો ઉપર તે કાવ્યની દૃષ્ટિએજ ટીકાઓ કરેલી છે અને વાલ્મિકિ રામાયણને આધારે બાબરામાયણ પણ રચેલી છે છેલ્લે છેલ્લે જૈન કવિ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ ઇશાવાસ્યપ ષ ઉપર સરલ ભાષામાં વિસ્તૃત વિવેચન લખેલું છે અને તે છપાઈને પ્રગટ પણ થઈ ચૂક્યું છે. કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્યજીએ “સિદ્ધહેમ’ વ્યાકરણ તથા નામમાળા રચેલાં છે. “સ્યાદ્વાદમંજરી” નામક ગ્રંથમાં અને “પડદર્શન સમુચ્ચય'માં સર્વ દર્શન સાથેના For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ જિન મુનિ મહાત્માઓનો પરિચય સ્પષ્ટ જણાઈ આવે છે. દિલ્હીમાંથી હિંદુરાજ્ય નાબુદ થયું અને મુસલમાની રાજ્ય મંડાયું ત્યારથી સારા ભારતવર્ષમાં મોટા પાયા ઉપર અંધાધુંધી ચાલી. આ અંધાધુંધીના સમયમાં ધર્મનું ગમે તે પ્રકારે રક્ષણ કરવા માટે જુદા જુદા ધર્માચાર્યોએ જુદા જુદા પંથની સ્થાપના કીધી. રામાનુજ, રામાનંદ, નાનક, કબીર, ચૈતન્ય, મધ્ય, નિંબાર્ક, શ્રીચંદ, વલ્લભાચાર્યજી, મહેરાજ ઠક્કર અને શ્રીદેવચંદજી, શ્રી સ્વામીનારાયણ સહજાનંદ સ્વામી, દયાનંદ, કેશવસેન વગેરે ધર્માચાર્યોએ કેવલ હિંદુ ધર્મને સંરક્ષણની ખાતર પિતાની જીંદગીના ભોગે આપીને જમાનાને અનુકુળ નવિન સંપ્રદાયોની સ્થાપના કીધી અને એ રીતે હિંદુધર્મનું સંરક્ષણ કીધું. આવા અંધકારમય યુગમાં જૈનધર્મનું સંરક્ષણ કરવાની ખાતર જૈન મુનિ મહાત્માઓને પોતાની જીંદગીના ઘણું વરસોનો ભોગ આપવો પડ્યો હતો અને ધર્મસંરક્ષણની પુષ્ટિની ખાતર મોટે ભાગે જનધર્મને લગતું જ સાહિત્ય રચવાની જરૂર પડી હતી. જેનમુનિ મહાત્માઓની સૌથી પ્રથમ ફરજ તો જેન ધર્મનું સંરક્ષણ કરવું એ છે. આવા અંધકારમય યુગમાં મુનિ મ. હાત્માઓએ પોતાની જીંદગીના ભોગે પણ જેનધર્મનું રૂડી રીતે સંરક્ષણ કીધું છે એ સમગ્ર જૈન સમાજ ઉપર મુનિરાજેને મોટામાં મેટો ઉપકાર છે. એક તરફથી ઈસ્લામધર્મ ફેલાવવાની બાદશાહોની પ્રબળ ઈચ્છા, બીજી તરફથી નવા નવા ધર્માચાર્યોની પિતાના મતે ફેલાવવા માટેની તનતોડ મહેનત અને ત્રીજી તરફથી યુગનો અંધકાર આવા વિકટ પ્રસંગમાં જૈનધર્મને જાળવી રાખવા માટે તે સમયના મુનિ મહાત્માઓને કેટલી મહેનત પડી હશે એ મહેનતની કિંમત તે વાંચનાર પોતેજ આંકી લેશે. આવા સમયમાં જૈન મુનિરાજેએ ધર્મસંરક્ષણ માટે મોટે ભાગે જનધર્મને અનુકુલ જ સાહિત્ય રચેલું છે તેમ છતાં આ સઘળાં સાહિત્ય ભંડોળની અંદર અન્ય દર્શનની નોંધ તો આવ્યાજ કરી છે, જૈન For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ દર્શનનું સંરક્ષણ કરવા માટે અન્ય નવા નવા સંપ્રદાય વાળાએ કેવા પ્રકારે પ્રયત્ન સેવી રહ્યા છે તથા કયા કયા સિદ્ધાંત લોકોને ગળે ઉતરાવી રહ્યા છે એ જાણવાની જૈનમુનિરાજેની એક ફરજ થઈ પડી હતી. એટલે કે અંધકાર યુગમાં પણ જૈનમુનિરાજે પિતાના વાડાનાં કૂંડાળામાંજ ધુમ્યા કરતા હતા એમ ન હતું પણ સઘળા સંપ્રદાય તરફ તેમની દૃષ્ટિ ઘુમતી હતી. માટે જે લોકે એવો આક્ષેપ કરે છે કે જૈનમુનિરાજે કેવલ પિતાને વાડામાંજ ઘુમવાવાળા છે એ વાતમાં કશુંયે વજૂદ નથી એ સિદ્ધાંત આથી સાબિત થાય છે. જેનકવિ શ્રી અજીતસાગરસૂરિનો રચેલે કાવ્ય સુધાકર” ગ્રંથ જેવાથી સહુ કેદ સમજી શકશે કે જૈન મુનિરાજે કવેલ પોતાનાજ વાડામાં આળસુ થઈને પડ્યાં રહેલા નથી પણ સઘળા વાડાઓને વિચાર કરે છે અને ઘણીજ વિશાળ દષ્ટિથી ઘણીજ મધુરી ભાષામાં પ્રતિભાશાળી કવિતાઓ રચે છે. જ્યારે મેં પ્રથમ કાવ્ય સુધાકરનું છપાઈ રહેલું પુસ્તક જોયું ત્યારે આશ્ચર્યને પાર રહ્યો નહિ. કલાપી જેવા લેખકને પણ ઘડીભર હંફાવે એવી ઉન્નત ભાષા, ભાવ અને અલંકારો જોઈને મને તો એવું જ લાગી આવ્યું કે આજે જૈનધર્મમાં કેઈ ન કલાપિ જન્મ પામ્યો કે શું !!! પૂર્વ મુનિ મહાત્માઓએ અનેક પ્રકારના સાહિત્ય ગ્રંથો રચેલા છે તેના કરતાં આ ગ્રંથ કાંઈક જુદી અને સુંદર પદ્ધતિ ઉપર રચાયેલું છે એવું મને જણાયું. ઘણા જ રસપૂર્વક આ ગ્રંથ હું સાદ્યુત વિચારી ગયો અને કલાપિની હરોલનું ઉચ્ચ મતિનું સાહિત્ય તૈયાર કરવા માટે મહે તો જૈનાચાર્ય શ્રી અજીતસાગરસૂરિજીને ખરેખર અંતઃકરણપૂર્વક ધન્યવાદ આવ્યો. મને લાગે છે કે જેમ જેમ જમાને આગળ વધશે તેમ તેમ આ ઉત્તમ પ્રતિના સાહિત્ય ગ્રંથની લોકેામાં વધારે વધારે પ્રતિષ્ઠા જામતી જશે. અત્યારે જેન ભાઈઓને જેવી કવિતાઓની જરૂર છે તેવી જ કવિતાઓ આ “કાવ્યસુધાકર”માં છે, હવે લોકોને ઈણિ, સવિ, નયરી, For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ વગેરે સત્તરમી સદીના શબ્દોને પ્રવેગ કર કે વાંચ કંટાળા ભલે લાગે છે, લેકેને સ્પષ્ટ અને શુદ્ધ ભાષા બોલાવી છે, અને વાંચવી છે. હમણું હમણું સંસ્કૃત ભણેલા કેટલાક જૈન પંડિત જમાનાથી પાછળ રહીને આજની વીસમી સદીમાં પણ સત્તરમી શતાદિની ભાષા લખી બેલી રહ્યા છે. આ પ્રણાલિકામાં સુધારે કરવાની ઘણુ જ જરૂર છે. જ્યાં સુધી તેવા પ્રકારના જેન મુનિરાજે ચાલુ જમાનામાં ભાષા સાહિત્યનાં કેટલી સુંદર ઢબે પુસ્તકો તૈયાર થઈ રહ્યાં છે તે તરફ દષ્ટિ નહિ ફેરવે ત્યાં સુધી જેનસમાજમાંથી સત્તરમી સદીના ચરી, સવિ, વગેરે શબ્દપ્રયોગે સુધરવાના નથી. શ્રી અજીતસાગરજીસુરિજી એક ચુસ્ત જૈનમુનિરાજ અને જૈનધર્મના સંરક્ષક એટલે ધર્મ ધુરંધર આચાર્ય તરીકે છે છતાં એમણે જેનભાઈઓના પરમહિતની ખાતર અને જુની રૂઢિના જૈનાચાર્યો તથા મુનિ મહાત્માઓને અનુકરણય થઈ પડે તેટલા હેતુથી, જેનધર્મ અને જેનેતર મતાંતરોને અભ્યાસ કરીને અને ચાલુ જમાનાની સુધરેલી ભાષા વાણીમાં ઉતારીને જેન તેમજ જૈનેતરોના કલ્યાણને માટે આ “કાવ્ય સુધાકર' નામનો કાવ્ય ગ્રંથ લખેલે છે. અને આટલા માટે જ આ ગ્રંથ સાર્થક છે. હવે આ ઉત્તમ પ્રતિના કાવ્યગ્રંથમાં જે ઉત્તમ પ્રતિના વિચારો રહ્યા છે તેના પૃથક્કરણ તરફ વળું છું. જુદા જુદા વિષય ઉપર કેટલી સુંદર કવિતાઓ રચેલી છે એનું કંઈક ભાન આ પૃથક્કરણથી આપણું ભાઈઓને જરૂર આવશે. એક કવિ જ્યારે કવિતા રચતા હોય ત્યારે તે કવિ છે અને જ્યારે જેનધર્મનું આરાધન કરતા હોય ત્યારે તે ચુસ્ત જૈનમુનિ છે. આટલું છતાં એ વ્યક્તિ જ્યારે કવિતા રચે છે ત્યારે જૈનમુનિપણાનો તેમનો હક્ક નાબુદ થઈ જતું નથી તેમ જ જૈનમુનિની ક્રિયાઓ પાળે છે ત્યારે તેમનું કવિત્વ નષ્ટ થઈ જતું નથી. આ પ્રમાણે શ્રી અજીતસાગરસૂરિજી એક ચુસ્ત જૈનમહાત્મા અને કલાપિ સરખા એક બ્રતિભાશાલી કવિ પણ છે. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેદાન્ઝાયમાં ઉપનિષદોને ઘણું જ પવિત્ર વસ્તુ તરીકે માનવામાં આવે છે. આ ઉપનિષદના અમુક ભાગના કવિતા રૂપે ભાષાંતર “કાવ્ય સુધાકરમાં વાંચવામાં આવે છે. આ કવિતાઓમાં મૂળ ઉપનિવદેના રસ અને ભાવ કોઈ પણ પ્રકારની ક્ષતિ પામ્યા વગર કાયમ રહેલા છે. એક જૈન કવિ ઉપનિષદનું ભાષાંતર કરે અને તેમાં રસ અને ભાવની ક્ષતિ ન થવા પામે એ કાંઈ જેવી તેવી વાત નથી. જુઓ – “ મારા ધણીની ધાકથી આ સૂર્ય આકાશે ફરે, મારા ધણના દુકમથી શશિ તેજ અંગે વિસ્તરે મારા ધણીની ધાકથી છે સ્વર્ગ આકાશે રહ્યું, અવની તણું પડેય પણ સ્થિરતાની સાથે કરી રહ્યું.” આપણું દેશની ઉન્નતિ અવનતિનો મુખ્ય આધાર આપણું દેશના ત્યાગી સંતમહંત ઉપર રહેલો છે. આપણે દેશ સંતમહંતોના વચનો ઉપર પરમ શ્રદ્ધાળ છે. આ સંત કવિમાં દેશદાઝ પણ કંઇ જેવી તેવી નથી. જુઓ – “ ઉપજયા અમો જે દેશમાં મરવું અને જે દેશમાં, ખાવું વળી જે દેશનું રહેવું તથા જે દેશમાં; એ દેશમાં ગરીબાઈ છે એ પુકાર ઉઠાવે, એ સર્વદા અન્યાય છે એ ન્યાય ક્યાંને જાણવો. નિજ ઉન્નતિથી નવ હઠે, પાછા કદિ ના પગ ભરો: સારૂં સદા કરનારનું, ભગવત સદા સારું કરે. કવિ પોતે સ્વતંત્ર વિચારક છે. અને જગતને મોટે ભાગ પરતંત્ર વિચારક છે. જ્યાં નિરંકુશપણે વિહાર કરનાર ગગનવિહારી કવિ અને કયાં અનેક અંકુશની બેડીઓ પહેરીને એક ઓરડીમાં ચક્કર મારનાર અન્યજન !!! કવિ કહે છે કે સંપૂર્ણ સ્વતંત્રતા અને સંપૂર્ણ પરતંત્રતાના મૂળ શી રીતે મેળવવા. !!! For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ “ જાવું અમારે ઉત્તરે કરવા સુદર્શન દેવનાં, દક્ષિણ તરફ જાઓ તમે જ્યાં હર્યા છે યમદેવનાં; ચોકસ અભય આ માર્ગ છે ને આપ પથમાં પગ કળે, બોલો હવે ઓ બંધુઓ આ મેળ શી રીતે મળે. ” કઈ રીતે જગતજનના તત્વમાં મેળ આણું, કયાં રાત્રિને રવિકિરણ કયાં ઐક્ય શી રીત જાણું; સંસારીનાં કલુષિત દિલો સ્વર્ગમાં શું સુહાવે, પ્યારા મારા પિયુ વિણ મને તેનામાં નિંદ નાવે. ” આ છે જુદા નથી નથી બધે મોંઘીલા સ્પર્શ કાંત, 'છાયા શીળી નથી નથી બધે કલ્પ કોટી પ્રશાંત; કોઈ કેરા પુનિત ઉરમાં આત્મ ઝાંખી જણાવે, પ્રારા મારા પિયુ વિણ મને નેનમાં નિંદ નાવે. ” વંધ્યા નારી જણતરતણી આપદા કેમ જાણે.” કોઈ કોઈ જેનેરો આક્ષેપ કરે છે કે જેનમુનિરાજોમાં પ્રભુભક્તિ હોતી નથી, કારણ કે જેને પ્રભુને માનતા નથી. ખરું જોતાં આ આક્ષેપ સમજણ વિનાનો છે. જેનો પ્રભુને માને છે પણ તે આત્મા એ જ પરમાત્મા છે એ દષ્ટિએ ઉપાસના કરે છે. જેનો આત્મા પૂરતું કર્તુત્વ પણ સ્વીકારે છે. આ કવિમાં અપૂર્વ પ્રભુભક્તિ દેખાઈ આવ્યા વિના રહેવા પામતી નથી. આત્મામાં સત્તાએ સર્વ શક્તિઓ રહેલી છે અને જ્યારે એ સર્વ શક્તિઓની સંપૂર્ણ ખીલવટ થાય છે ત્યારે તે સર્વ કરવાને શક્તિમાન થાય છે એ અપેક્ષા પૂરતું કર્તૃત્વ પણ આ કવિ સ્વીકારે છે. કે જે કતૃત્વ પૂર્વે મહાન જૈનાચાર્યોએ સ્વીકારેલું છે. “ ભવાબ્ધિ મળે આ વિષયરૂપ કલ્લોલ ઉછળે, પરીણામે ખારું જળ પણ દિસે છે જ સઘળે; અમોને અબ્ધિથી અહીં ઉધરવાને પદ ધરે, પ્રભ વિશ્વસ્વામી અમ પર કરૂણું કંઈ કરે. ” For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ પ્રાણીનું સહજભાવમાં પાલન આપ સદૈવ કરે, નિજનિજની મર્યાદા માંહી વસ્તુ રાખવા સેતુ ખરે; આપતણું આધાર વડે આ સર્વ ભુવન સ્થિતિ ધારી રહ્યાં, આપ સેતુના આશ્રયેબલથી ગરબડ કરી નહિ ગગડી ગયાં. અપૂર્વ લીલાભરી આ દુનિયાં છે પણ તેને ત્યાગ કરી, આપતણું દર્શન માટે છે સંતજને કૌપીન ધરી. ” કોઈ કહે તું વ્યાપક સઘળે અવ્યાપક નહિ કયાંઈ કદા. વ્યાપક જે તું હોય ઈશ તે તીર્થ ફરે જન કેમ સદા: જે વ્યાપક તું હોય નહિ તે, દોષ અશક્ય ઘટે ભારી, એક નિરંજન ચિદ્ધન આતમ સ્તુતિ મારી લે સ્વીકારી, કદિ માલા ઝાલી પ્રભુ પ્રભુ પ્રભુ મહે કહ્યું નથી, કદિ કાલાવાલા વિનય કરી કીધા પણ નથી; કદિ યાત્રા તીર્થે રટણ કરી કીધી હજી નથી, છતાં શાંતિ શાંતિ કરી કર દયા તું દીન પતિ. ” પ્રભુ આપજે પ્રભુ આપજે હારા ચરણની પ્રીતડી, પ્રભુ આપજે પ્રભુ આપજે હાર સ્મરણ કરી ઘડી; પ્રભુ કાપજે પ્રભુ કાપજે દુર વાસનામય દુર્મતિ, પ્રભુ થાપજે પ્રભુ થાપજે મુજ આત્મની તુજ પદસ્થિતિ.” પ્રાણી માત્ર ઈશ્વરની શોધમાં અનેકવિધ પ્રયત્ન સેવી રહ્યાં છે. જે સઘળી દિશા પ્રયત્ન થાય તે જ તે સફળ છે. પ્રભુ આપણું પાસે જ છે. આપણે શુદ્ધાત્મા છે એ જ પ્રભુ છે. આપણા ઘટ મંદિરમાં આમદેવ વિરાજે છે. બીજે સ્થાને શેધવાથી એ આત્મદેવનાં દર્શન થવાનાં જ નથી. જ્યારે ઘટમાં શોધ થશે ત્યારે જ આપોઆપ આત્માનાં દર્શન થશે. આ સિદ્ધાંત સમજાવવા કવિ “કમ આથડે છે હૃદય મળે જ્ઞાન સંજ્ઞક જાનવી, ત્યાં સ્નાન કરતાં સર્વ પાપ નાશ કરતાં માનવી; For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ જે નિરખવા કાજ પ્રાણી આમ ને તેમ દોડતા, તે પુરૂષ તેા હારા ઘેર વિશ્રાંતિ લઈને છે સૂતા. ભૈયા પ્રદેશ બુધા છતાં હૈ આત્માને જોચે! નહિ, તા સ કંઇ ભૈયું નહિ પારસમણિ ખાયે સહી. ’ આપણા આત્મા કાઇના બાપે નથી તેમ કાઇના દિકરા પણ ` નથી; કાઇને ગુરૂ નથી તેમ કાઈને ચેલેા નથી, કાઇની નીતિ નથી"... તેમ કેાની ભીતિયે નથી. આત્મા નથી સાંખ્યવાદી કે નથી યાગવાદી: આત્મા નથી. જૈન કે નથી મીમાંસક; આત્મા તે। શુદ્ધ ચૈતન્યધન સિદ્ધ્ સ્વરૂપ છે. આત્મા જેવા છે તેવા જ છે. આત્મા માટે કાઇ ઉપમા છે જ નહિ. જેને અનુભવ થાય છે તે જ આ વાત સમજી શકે છે આવી પણ એક અપેક્ષા છે. આવી નિર્મલ અપેક્ષા લક્ષમાં રાખીને કિવ તા પુકારે છે કે, હું “હું સાંખ્ય વાદી છું નહિ કે રાવ-વૈષ્ણવ હું નથી, હું જૈન મીમાંસક નથી યા માગી તેને હું નથી; હું શ્રેષ્ઠ અનુભવથી કરીને સિદ્ધ સુંદર આત્મ છું, હું સર્વ કરતાં ભિન્ન કેવળ આત્મ સત્ પરમાત્મ છું. આ દુ:ખથી પરિપૂર્ણ તત્ત્વ રહિત વિશ્વ અસત્ય છે: જળ ઝાંઝવાનુ ફ્રાંક તેવું જ્ઞાનથી ઉડી જાય છે; એને અને તુજને કરશે! સયાગ નથી જગનાથ છું, હું અછત અક્ષય શુદ્ધ નિર્માલ આત્મ સત્ પરમાત્મ છે. મુજને નથી પરવા કશી આ વિશ્વના રસરાજની: કારણે જગતના રસ બધા છે ચાંદની ઘડી ચારની; હું અમર દિવ્ય પ્રકાશના વાસી બની હર્ષી રહ્યો, મૃગ માના પચીતા સહચર અમલા થઇ રહ્યો. કબીર, નાનક, ગારખ, ધીરા, રવિસાહેબ વગેરે અવળી વાણીમાં પણ લખી ગયા છે. આનદધનજી મહારાજે પણ વાણીમાં કંઇક લખ્યું છે; કેટલાંક અવલ વાણીના પોતે એની એજ અવળ For Private And Personal Use Only ,, Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શબ્દ રચનામાં છેવટે કોઈ કબીરજીનું નામ ઉમેરે છે તો કોઈ એજ વાણીને અંતે આનંદઘનનું નામ ઉમેરે છે આ કવિશ્રી અજીતસાગર અરિજીએ પણ અવળ વાણુમાં પિતાના સ્વતંત્ર વિચારે દરશાવેલા છે. અવળ વાણને અર્થ કરવામાં શાસ્ત્રી પુરાણું કે ન્યાય ભણેલા પંડિતનું કામ નથી. ન્યાય ભણેલા કે વ્યાકરણ શીખેલા પંડિતો તો માત્ર શબ્દાર્થ જ કરી શકે છે કે તે સંબંધી ઉહાપોહ ચલાવી શાસ્ત્રાર્થ સાધી શકે છે પણ અવળવાણુના ખરા અર્થને તેઓ પામી શકતા નથી અવળ વાણીનો અર્થ કરવો એ અનુભવી મહાભાઓનું કામ છે એમાં ડહાપણ કામ કરતું નથી. એક કહેવત ચાલી આવે છે કે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી આપણે આ કવિનું અવળ વાણીનું એકાદ પદ જોઈએ. વિના વાદળી ઝરમર ઝરમર અખંડ ઘોર વરસે વરસાદ વિના ગંગના પ્રબલ ધોધ અહીં ગુણગંભીર થાતા ઘોંઘાટ; વિના પાણી ઉછળે છે સાગર વચમા ઘુમે અગણિત નાવ: વિના હસ્તે પદ પ્રબલ મલ્લજન રમે રમાડે દિલના દાવ. વિના મોરલી વૃંદાવનમાં કૃષ્ણચંદ્રને જાગી ધૂન, વિના મોરબી શ્રી ગોકુલમાં ગેપ ગોપીને લાગી ધૂન; વિના કૃષ્ણ આ ગોકુલીઆમાં વાગે બંસી કેરાનાદ; વિના રામશ્રી અવધપુરીમાં દશરથ નૃપ પામ્યા આલ્હાદ.” ગમે તેવા વિષય ઉપર કાવ્ય કરતાં કવિ તે હમેશાં દુનિઓના દુઃખિત દિલેને દિલાસાના અને સાવચેતીના ઉપદેશોજ આપ્યા કરે છે, આ ઉપદેશ આપતાં ભ્રમરને ઉદ્દેશીને કવિ કહે છે કે, “ પંકજથી પૂરાયેલું, દેખી રમ્ય તળાવ; ભ્રમર કમળ પર જઈ ઠર્યો, લેતો મધુનો લાવ. ચૂસે રસ વશ થઈ, અપૂર્વ ઉર ઉમંગ; મસ્ત થયો મધુપાનથી, અંતર મેહ અભંગ. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪પ એ અવસર રવિ આથમ્યો, કીધ પ્રભાનિજ બંધ; તપણું તે ચેત્યો નહિ, જ્ઞાન નયનનો અંધ. કમલ મીચામાં સર્વ ત્યાં, રઢીઆળી થઈ રાત; કમલપાત્ર વચમાં રહી, કરતા ઘટમાં ઘાટ. ખટપદ તું જાતે અને, સરવર વિશ્વ સુજાણ; વિવિધ દિલાસો કમલમાં, ઉપર જાય અજાણ. જાણ હસ્તિ તે કાલ છે, આ તન આવીખાય; અંતે ગદગદ વદી શકે, કરે કેમ ઉપાય. ” કવિઓનું મુખ્ય લક્ષણ પ્રેમ છે. જેમ પ્રેમલક્ષણુ ભક્તિ વગર કોઈ પણ કવિ કવિતા લખી શકતો નથી, પ્રેમ એજ મનુષ્યને આત્મા છે અને પ્રેમ છે એજ પરબ્રહ્મરૂપ છે. જ્યાં પ્રેમ નથી ત્યાં કશુંયે નથી. પ્રેમ શબ્દ બોલો જેટલું સહેલું છે તેટલો જ પ્રેમને જાગ્રત કરે મુશ્કેલ છે. પ્રેમ એક અલૌકિક ચીજ છે. પ્રભુના સ્વરૂપનું વર્ણન કરવા માટે જેમ કે શબ્દો નથી તેમ પ્રેમને બતાવવા માટે પ્રેમ સિવાય બીજો કોઈ શબ્દ હૈયાતી ધરાવતો નથી. પ્રેમનો માર્ગ ઘણે વિકટ છે, પ્રેમ માટે કંઈકના પ્રાણ ગયા છે, કંઈક ઘેલાં થયાં છે અને વનવટ ભટકયાં છે. કવિ પણ પ્રેમની વાટ ઉપર લખતાં કહે છે કે – * શિળી છાયામાં બેસવું દિન કેઈ; કદિ તાપમાં બેસવું છેક રોઈ. અશાંતિ અને શાંતિ એને વરી છે; અરે પ્રેમની વાટડી આકરી છે. જુઓ ચાતક સ્વાતિનાં ભોગી છે; વિના સ્વાતિના વારિએ રેગીઆં છે. પિપાસે મરે વાત ક્યાં એ પરી છે; અરે પ્રેમની વાટડી આકરી છે. ન ખાવું ન પીવું ન રહેવું ન જાવું; For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra (( “ www.kobatirth.org ૪ અમારા દિલે તેા જુદા પ્યાર છે; અમારે! જુદો આ અધિકાર છે. ” પિવું નિત્ય ને માટલી નિત્ય ખાલી; પિધી છે અહી પ્રેમની મસ્ત પ્યાલી. “ એ પ્રેમની ખાતર જુએ પાંચાલીને વિપદા પડી; એ પ્રેમની ખાતર જુએ શ્રાંતી ભરી સીતા રહી.' રહેજો તમારે ત્યાં તમે ને હું વસું એકાંતમાં; હું ને તમેા જુદા નથી અદ્વૈતના સિદ્ધાંતમાં.’ 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir ન હાથી તથા વાહને સ્વાર થાવું. અહા પ્રેમની અન્ય કારીગીરી છે; અરે પ્રેમની વાટડી આકરી છે. 23 ,, પ્રેમી સંતેામાં દયા પારાવાર હોય છે. જ્યાં પ્રેમ છે ત્યાર યા છે. જયાં પ્રેમ નથી ત્યાં યા કે કૃપા હોયજ શાની !!! ભ ક્તિથી પ્રેમ પ્રકટે છે અને પ્રેમને દયા એ સ્વાભાવિક ધમ છે. આત્મા એજ ઇશ્વર છે અને તે પોતેજ પોતાના દેહને સરજનહાર છે. સના દેહમાં આત્મા છે અને તે સર્વના દેહને સરજનહાર છે. એ અપેક્ષા લક્ષમાં રાખીને કવિ કહે છે કે,~~~ ' જેણે તારૂ સરજન કર્યું-અન્ય તે તે સજે છે: જે વિશ્વાત્મા સકળ જીવને અ વર્ષા કરેછે. હારા છે જે પરમતિ તે અન્ય પ્રાણી તણા છે; ભાઈ ત્યારે જગત જીત્રને કેમ તું કષ્ટ દે છે. જેવાં હારે નયન પ્રિય છે અન્યને છેજ એવાં; જેવાં હારે શ્રવણ પ્રિય છે અન્યને સ્ટેજ એવાં, "" જેવાં હારે મન હૃદય છે અન્યને એમ છે તા; શાને માટે જગત જીવને ભાઇ તું કષ્ટ દે છે. આ વિશ્વરૂપી મહાસાગર છે તેમાં આત્મારૂપી ધ્રુવ તારો છે. જગતરૂપી મહાસાગર ઉપર અજ્ઞાનરૂપી અંધકાર છવાઇ ર For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. આમાથી વિમુખ બનેલાં પ્રાણીઓ આત્મારૂપી વ તારાને શોધવા આ મહાસાગર ઉપર અંધકારમાં જ્યાં સાં આથડતાં ભટકાય છે. જે ધ્રુવ તારે જોવામાં આવે તો જ રસ્તો સૂઝે. ધ્યાનરૂપી આંખો -મીંચવાવડે આત્મારૂપી ધ્રુવ તારાનાં દર્શન થાય છે. આ દર્શન પ્રેમવડેજ પમાય છે. જે લેકમાં પ્રેમ પ્રગટતો નથી તેમનાં ચમ ચક્ષુઓ મીંચાતાં નથી અને જ્ઞાનચક્ષુ ખુલતાં નથી, જ્યાં સુધી જ્ઞાનચક્ષુ ખુલતાં નથી ત્યાં સુધી તેવા અજ્ઞાનમાં અથડાતા લેકે ધ્રુવ તારારૂપ આત્માનાં દર્શન પામી શકતા નથી. આ સુંદર ઉપદેશ આપતાં કવિ કહે છે કે આવી જ્યારે વિપદ ઘડી ત્યાં પ્રભુને સ્તવ્યામેં તાર્યા જેણે દીનજન ઘણુ મંત્ર એના જયામેં. હે હાલાજ મમજીવનની નાવડી ને ચલાવો; હું પિતાની ગણી જીવનજી આપદાને શમાવો. એવું કહેતાં મુજ નયનમાં અશ્રુની ધાર આવી; શ્રી હાલાએ અરજ વિમળી લક્ષમાં દીધી લાવી. ને મિંચ્યાં પલક મહીં મેં ને પછીથી ઉઘાડ્યાં; માર્ગો ખુલ્યા નગર સમીપે ધ્રુવ તારો જણાયો. ” “ સુર્યરૂપી જ્ઞાનનો ઉજવળ પ્રકાશ જણાયના અજ્ઞાનરૂપ રાત્રિમાં નિજ પંથ પણ દેખાયના. દશદિશ તિમિર છાઈ રહ્યું પડતી નથી સમજણ કશી: નૌકા અમારી ચાલીઆ ભરસિંધુમાંહી ધસમસી. નહિ સાહકાર ખલાસી આ મુંઝાઈ ગયે તો શું થશે; પૂછું કયાં જઈ પુરૂષને શિવપંથ ઉત્તર ક્યાં હશે.” અપેક્ષાએ આત્મા એજ પ્રભુ છે અને એ પિતાની કૃતિ ભિન્ન ભિન્ન રંગબેરંગી દેહને સરજે છે. આત્મા તો અનંત અપાર છે પણ તેની કૃતિઓ એવી અલૌકિક હોય છે કે મોટા મોટા ક For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિઓ એ કૃતિઓની લીલામાં મુખ્ય બની જાય છે. કવિ પણ આ પંખીડાં સુરવ કરતાં ભિન્ન કંઠે પિકારી, ને વૃક્ષોને ઉપર રમતાં પાંખ પ્રેમે પસારી; એ સર્વેને પ્રતિદિલ જુદી આકૃતિ આપી સારી; વ્હાલા તારી વિવિધ કૃતિમાં વૃત્તિ જામી અમારી. આ વર્ષોમાં ઘન ગરજે મેઘ આકાશમાંહી; વારિ ત્યાંથી વિમલ વરસે વિજનો વાસ જયાંહી. એવી તારી અનુપમકૃતિ કેમ દઉં હું વિસારી; વહાલા તારી વિવિધ કૃતિમાં વૃત્તિ જામી અમારી. ” હદય વગરનો માનવી કવિતા રચી શકતો નથી. જેડકળા તે આ યુગમાં ઘણુંયે જોડે છે. એવાં જોડકડાં તે આજે જમ્યા અને કાલે મુવા. હદયવાળી કવિતાઓજ અજર અમર છે. કવિના હદયના. ભાવતો જુઓ – “ઊર્ધ્વ માર્ગની સત્ય મુસાફરી આવીને બતાવીજા; એજ મધુરા સત્ય દેશના અગમ્ય શબ્દ શુણુવી જા. પ્રેમ ભૂમિ પર શાંતિ વૃષ્ટિને હાલ કરી વરસાવી જા; વિરહ તાપથી શુષ્ક બનેલી હૃદયભૂમિ ભિંજાવી જા. અધ્યાત્મ કવિરાજો મુખ્ય વિષય વૈરાગ્ય અને બેપરવાઈને હોય છે. જ્યાં પરવા છે ત્યાં વૈરાગ્ય નથી, અને જ્યાં વૈરાગ્ય છે ત્યાં પરવા નથી. વૈરાગ્યવાન અધ્યાત્મ કવિરાજે ઉદાસી નહિ પણ મસ્ત હોય છે. મસ્ત પુરૂષો ખરેખરા વૈરાગી છે. પૂર્ણ મસ્ત તો વીતરાગજ હોય છે. કવિ પિતે પણ જગતનો વિચાર રીને તેમાંથી વૈરાગ્ય મેળવે છે, મસ્ત બને છે. જુઓ – જંજાળ કોણ કરે હવે જગમાં જીવન થોડું રહ્યું; વહેનાર પાણી વહી ગયું થાનાર સર્વે થઈ રહ્યું. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાનાર પ્રાપ્ત થનાર નહિ થાનાર તે રહેનાર નહિ; થાનાર ને જનારની ચિંતા કરી મુજને નહિ. જે વહિ ગયા મધુભોગ ચિંતા તે તણું કરવી નથી; ને હાલની આલ્હાદતાને જોઈ હરખાવું નહિ. થાશે ભવિષ્ય જે બીના તે તે બધી ક્ષણવારની; આ વિશ્વકરા ભેગની છે ચંદ્રિકા ઘડીચારની. ” રાગદ્વેષને જીતવા માટે સતત પુરૂષાર્થ આદરે એ સાધુ પુરૂષનું મુખ્ય લક્ષણ છે, જેણે જેટલે અંશે રાગદ્વેષ જીત્યા તે તેટલે અંશે સાધુ છે. આશા તૃષ્ણાઓ સાધુઓને સાધુતાથી ભ્રષ્ટ કરનારી વસ્તુઓ છે. જેણે આશા તૃષ્ણાને તિલાંજલી આપી છે તે જ સાચા સાધુઓ છે. આશા તૃષ્ણાને જીતવી કાંઈ સહેલી નથી. મોટા મોટા મહાપુરૂષોને પણ આશા તૃણાને નીકટનો સંબંધ છે જે રાગદ્વેષને જીતે છે તેજ આશા તૃષ્ણ જીતે છે અને તે જ સાધુ છે. એવા સાધુઓ ખરેખર વિશ્વવંદ્ય છે. કવિ પણ કહે છે કે – “ કઈ સ્નેહ સાથે શરીરથી પ્રભુનાં જ કાર્યો આદરે; જપ માળ કર તૃષ્ણ નથી પ્રભુનામ હવાથી ઝરે; ઉદ્વિગ્નતા મનમાં નથી ઈશ ઈશ્કમાં આરામ છે. તે સત્ય સૌરભ સાધુને મમ કેટી વાર પ્રણામ છે. ” મન એ એક જાતનું મર્કટ છે. મર્કટ તે એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર છલંગ મારે છે પણ મન રૂપી મર્કટ તે ઘડીકમાં આકાશમાંથી પાતાળમાં અને પાતાળમાંથી આકાશમાં છલંગે ભરે છે. મર્કટને મદારી લેકે સહેલાઈથી વશ કરી શકે છે પણ મનરૂપી મર્કટ તે એટલું બધું ચંચળ અને બળવાન છે કે તેને વશ કરવું ઘણું જ મુશ્કેલ છે. મર્કટ થાકે છે ત્યારે શાંતિમાં બેસે છે પણ મન મર્કટ તે થાકતું એ નથી શાંતિથી સ્થિર થઈ ઠેકાણે બેસતું યે નથી. આવું મહાવેગવાળું મન મર્કટ જ્યારે ઠેકાણે આવશે For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યારે જ નિજ સ્વરૂપનાં દર્શન થશે અને જન્મ મરણના ફેરા ટળશે. મન મર્કટ માટે કવિ કહે છે કે – “આ વૃક્ષથી આ વૃક્ષપર કૂદકા અતિશય ભારતું. ઘડીમાં હીંડોળે હીંચતું વળી અતિ ચપળતા ધારતું, તરૂ ફળતણું ભક્ષણ કરે. પલ્લવ વિખેરી નાખતું. ચંચળ અતિ મન માકડું નથી શાંતિ ઘડી ભર રાખતું, ” ઈતિહાસને ઉપદેશ એ ખરેખરે વૈરાગ્યનોજ ઉપદેશ છે. કેક જન્મા, બળવંતા થયા અને ચાલ્યા ગયા. કક જીત્યા અને કૈક હાર પામ્યા. કૈક જમાવ્યાં અને કેકે ખોયાં, આટલું છતાં યે તે સઘળા ખાલી હાથે આવ્યા તેમજ ચાલ્યા ગયા. આવો મહાન ઉપદેશ ઈતિહાસ આપી રહ્યો છે. કવિએ પંચાસર અને ચાવડાઓનું વર્ણન કરતાં ઉપદેશ આપતાં જણાવ્યું છે કે, આ ગ્રામ પંચાસર પ્રથમ કબજે હતું સહુ આપના, ગુર્જર તણી ભૂમિ અને તાબે હતી સહુ આપના, ઉગ્યો સૂરજ ને આથમ્યો ત્યાં એક બે કિરણે રહી. સ્વતંત્ર લક્ષ્મી આપની હે ચાવડા ઉપડી ગઈ. રૂપ સુંદરી પટ્ટરાણું સમ અહીં નારીનાં રનો હતાં, ઓઝલ અને પડદા તણા સન્માન પણ અહીયાં હતાં. રજપુતના રજકાભર્યા જમ્યા હતા બાલક અહીં. એ હાલ પંચાસર વિષે એમાંનું કઈ પણ છે નહિ.” આત્માને સંભાળ્યા કરે એ સાધુ પુરૂષોનું લક્ષણ છે. આત્મા પિતાના કર્માનુસાર સર્વ સામગ્રી પિતાને માટે રચે છે. આવા મહાન શક્તિધારી આત્માને સંભાળવો એ સર્વનું પ્રથમ કર્તવ્ય છે. કવિ કહે છે કે – જેણે મારું સરજન કર્યું પ્રેમથી સાથ પાળે, જન્માં પહેલાં જનની જઠરે અગ્નિમાંથી ઉગાર્યો એવા મારા જગત પતિની નામ માલા ન જાપી. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ સાચું મેલું મુજ સરીખડે। અન્ય જે કાણુ પાપી. મૃત્યુ. સૌને શિરે ભમી રહ્યું છે. કાને કાણુ જાણે કયારે કાળીએ કરી જશે તેની જ્ઞાની પુરૂષષ સિવાય અન્ય કાઇને ખબર નથી. જેટલા જન્મ્યા તેને એક દિવસે જરૂર નાશ થવાના છે. વિ પણ કહે છે કે “ દેખાતું આ જગત તર છે જીવ છે પત્ર તેના, તેનેા હર્તા રિવર વડા કાળ કેદી તજે ના; રાતે રહેતાં હરણુ ગણુને સિંહ સંહારી દે છે, એવી રીતે સકલ જીવને કાળ હા કાપી લે છે. ” "" આ પ્રમાણે જૈનકવિ શ્રી અજીત સાગર સૂરિજી પેાતાની નિર્મલ વાણી વડે જૈન તેમજ જૈનેતર અને અલભ્ય લાભ આપી રહ્યા છે એ ઘણીજ સતાષની વાત છે હવે જમાનેા બદલાયા છે. જમાના સાથે જે નહિ ચાલે તે પછવાડે રહી જશે પવન વેગે જમાના આગળ વધે છે. આજે રાષ્ટ્ર, સ્વરાજ્યના જાપ જપી રહેલ છે, હજારે। માનવીએ દેશને માટે પોતાના અમૂલ્ય પ્રાણની આહુતિ આપી રહેલ છે. આવા અગત્યના ફેરફાર કરવાને મથન કરી રહેલા જમાનાની સાથે ચાલવું એ પ્રત્યેક જૈન તેમજ જૈનેતર બંધુઓની ફરજ છે. એક જૈન કવિ જમાનાને એળખીને તેની સાથે ચાલવાના પ્રયત્ન આદરે એ આપણા દેશમાટે શુભ ચિહ્નની નિશાની છે, — આવી મજાની કવિતાઓને મેટિા ભાગ કવિએ કાઠિયાવાડમાં અને કંઇક ગુજરાતમાં રચેલે જણાય છે. ઉંઝા, મહેસાણા, લીંચ, સૂરજ, બાંયણી, રામપરા, ઉપરીઆળા તી, વઢવાણુકાંપ, લીંબડી, ચુડા, રાણપુર, ખાટાદ, પહેગામ, વળા, પાલીતાણા, મઢડા, શિહેાર, વરતેજ, ભાવનગર, ધેાધા, ત્રાપજ, તલાજા, મહુવા, ઉના, દેલવાડા, દીવ, કાડીનાર, તુલશી શ્યામ, ગેારખમઢી, પ્રભાસ વેરાવળ, ચાર For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૨ વાડ, બરેચ માંગલ શીવ. માધવપુર, નવિબંદર, પોરબંદર, રાણાવાવ, છત્રાસા, વંથળી, જુનાગઢ, ધોરાજી, જેતપુર, ગોંડલ, રાજકોટ, જામનગર, ધ્રોળ, લતીપુર, ટંકારા, વાંકાનેર, ટુવા, મોરબી, ધ્રાંગધ્રા, હળવદ, સંખેશ્વર, સંખલપુર, મહેસાણા, વગેરે ગામના વિહાર દરમી આન આ કવિતાઓ રચેલી છે. આ સાલ વિક્રમ સંવત ૧૯૭૮ થી સંવત્ ૧૯૮૦ સુધીની છે. આટલી લાંબી મુસાફરીમાં જુદા જુદા અનુભવો મેળવીને તે કવિતા રૂપે બહાર મૂકી જન સમાજ ઉપર મોટો ઉપકાર કર્યો છે. કવિ પિતે ગુજરાતના છે પણ આ કવિતાઓનો મેટો ભાગ રચાય છે કાઠિયાવાડમાં આ હિસાબે આ કવિતાઓ રચાવાનું માન કાઠિયાવાડ પ્રાંતને ખાસ કરીને ઘટે છે. - સાધુ પુરૂષોનો મુખ્ય ઉદ્દેશ જન્મ મરણની જંજાળમાંથી છુટી મિક્ષ મેળવવો એજ હોય છે. મોક્ષ મેળવવો એટલે અજર અમર થવું કવિ પિતે પણ એજ ઉપદેશ આપે છે કે થઈ જા અજર થઈજા અમર શુદ્ધ ભાવમાં કયાં મરણ છે. કર ઈષ્ટની આરાધના પ્રભુ સત્ય અશરણ શરણ છે; આ જન્મ જીવ શિવ થાય જેમ હિમખંડ વારિમાં ભળે, મન ભજન કર મન ભજન કર ફરી જોગ આવો નહિ મળે.” इत्यलम् ॐ शान्तिः शान्तिः शान्तिः श्री શ યાધિપતિ ભગવાન આદીશ્વરને ત્રિકાલ વંદના તા. ૧૯-૯-૨૫. ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી. પ્રાણી રક્ષક સંસ્થા, રાજકોટ. For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra पृष्ठ. नंबर. १ चिदूघनस्वामिस्तुति १ ३ प्याराप्रभुजीने प्रार्थना २ श्रीश्रजितकाव्य किरणावलीविषयानुक्रम. ५ अदृश्य नमस्कार ३ ६ कांइकांइपणआच येलीये ७ अपराधक्षमास्तवन ९ श्रीविश्वस्वाम्यष्टक www.kobatirth.org .... मिदम् १० सत्यसाधुने प्रणाम १२ सत्यग्राहक एक महात्मा १४ पाटणनगरनी श्री देवीने १६ प्याराअमृतने....१० १८ दीलनांदरदपुछनार मित्रोक्यांहशे ? .... ४ .... ११ २० मनस्वरूपमर्कटने ११२ २१ संसारस्वरूप धर्मशाला १३ २३ ज्येष्ठमासवर्णन १४ Acharya Shri Kailassagarsuri Gyanmandir पृष्ठ. २६ आषाढ मासनी आपदा ३१ असतप्रीति ३३ यमुनासरिताने ३४ भर सिन्धुमां नाव ३६ अपक्वहृदयना उद्गार ३८ विरहशरनाघावछे कांइन्यारा ३९ संपविषेपंखीडांनी लडाइ ४२ मार्गोद्वार नंबर. 1040 .... For Private And Personal Use Only .... ... .... ४४ पपैया ? पियुपियु नबोलजे ? .... १५ १६ १७ १८ १९ २३ ४५ नेनमांनिंदनावे ? २४ ४७ निर्भयस्थानक्यां हशे ? 9440 २० २१ २२ २५ ५३ प्रभुक्यांहशे! .... २६ ५५ स्वात्मप्रबोधसप्तक २७ Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५६ स्वात्मोन्नतिसमभ्य- ८३ महामंदगीप्रेमनी र्थनसप्तकम् .... २८ छेजन्यारी .... ४० ५८ खराकाममांधर्मनां ८५ थईप्रेमनीजागृती कार्यआवे .... २९ होयज्यारे .... ४१ ५९ उगेछेरुडुकोइअ- ८७ कुडाकागशृं? हंसनुं न्यप्रभात? .... ३० हैयुंजाणे! .... ४२ ६१ अरे ! पंथीतुसत्यने ६० पीपीछेअहोप्रेमनी पंथनाजे .... ३१ मस्तप्याली .... ४३ ६३ हेंस्वात्मसाधनशुं १२ अरे ! प्रेमनिद्राघणी कर्यु ? .... ३२ दुःखदाई .... ४४ ६५ घणोछेजुदोप्रेमकेरो ९४ नवश्मशानमांअश्रु प्रभाव .... ३३ पाडशो .... ४५ ६७ मनभ्ररनेशिखामण ३४ ९६ आतेकोण ? .... ४६ ६८ जाग्रतअगरआस्व ९७ एकअगम्यतलावडी ४७ प्नछेतेनीखबरपड ९९ दशरथ-अणदेशे तीनथी .... ३५ करेलसाहस .... ४८ ७१ विद्याअनेउद्योगविषे ३६ । १०१ अपराधक्षमास्तोत्र ४९ ७४ कुलजगत्कालफ १०३ परमात्माप्रति रालछे ___ .... ३७ अभ्यर्थना .... ५० ७८ अनुभवानन्दप- १०५ त्यांसुधीहुंपापीछु ५१ ञ्चदशी .... ३८ । काव्यकौमुदी॥ ८० अरे! प्रेमनीवाटडी १०८ आपशीरीतेराजी आकरीछे .... ३९ । थाओछो ? .... १ For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११० प्रभुप्रभावदशक २ १४२ जूढुंरुदन .... २२ ११२ ३ १४३ पंडितकोण ! .... २३ ११४ हृदयाग्नि .... ४ १४४ हुत्यांलगीअसुरर्छ २४ , प्रभुनाम न स्मरे तेने १४५ सौख्यनीसौभाग्यता २५ धिक्कारछे .... ५ १४६ हुंअनेजगत् .... २६ ११६ कदरहीनभूपप्रति ६ १४७ चक्रवाकीनीकथा २७ ११९ कालत्रास .... ७ १४८ ध्रुवतारो .... २८ १२१ अद्वैतभावेहुंपणप्रभुर्छ । १४९ आकोणछे ? .... २६ १२३ नश्वरमांशुहरखाउं ? ९ १५० म्हारेशुंजोइए ! ३० १२५ हंसीप्रतिहंसनो १५१ एथीअधिकतरशुउपालंभ ___ थयो ? .... ३१ १२७ मूढमननेप्रबोध ११ १५३ तमाकूव्यसनदोष१२९ शृंगारअनेवैराग्य १२ कथन.... .... ३२ १३१ अमारासाचाकोण ? १३ । १५५ अफीण-दुर्व्यसन ३३ १३२ सद्गुरुप्रार्थना.... १४ १५७ गांजामुंदिग्दर्शन ३४ १३५ तमारुकोणथाय ? १५ / १५९ स्नेहीथवामांसुख१३६ बीजानानहिथर्बु १६ नथी .... .... ३५ १३७ एकजस्थानकेएकदे- १६१ तुंअन्यनेकेमदुःख हनीउभयअवस्था १७ देछे ? .... ३६ १३८ सामान्यबोध ... १८ १६२ आपत्तिमयजीवन१३६ पापीप्राणी .... कर्यु .... .... ३७ १४० भ्रातृधर्म १६३ मूर्खकोण .... १४१ जूठांजूठांहास्य. २१ । १६५ सेवाधर्म .... ३६ For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १६६ कालदेवनेबीजो- | १८२ कन्दर्पराक्षसनी संदेशो .... ४० । कनडगत .... ५५ १६७ मर्यादा .... ४१ . १८३ यौवन ? घडीभर१६८ लज्जाजशेप्रभुआपनी४२ शान्तथा ? .... ५६ १६९ अतिजीवकुंछेआकरूं ४३ । १८४ मन ? भजनकर? ५७ १७० जुवानपणामाटेअमे १८६ भव्यात्मानेप्रबोध ५८ वृद्धत्ववर्षावीरह्या ४४ १८८ दीवानीजुवानी ५९ १७१ अपूर्वप्रदेशस्थिति ४५ १८६ कालविलास .... ६० १७२ काळदेवनोसंदेशो ४६ . १६१ अपूर्वप्रमोद .... ६१ १७४ क्याथीआवीथप्पड १६२ आत्माअनेनिद्रा ६२ देछे ? .... ४७ १६३ स्मशाननीमीठी१७५ प्रभुनेभेटवानाउंछु ४८ शय्या.... .... ६३ १७६ आहाडक्यांपडशे १६४ परोपकार .... ६४ १६५ मार्गम्हारोजणायो ६५ . जइ ? .... ४६ | | १६६ मृत्युथीमुक्तकरोपण१७७ म्हारामाटेआपने अमृतथीनहीं .... ६६ आपदथशे .... ५० १९७ प्रभुनीप्राप्तिमाटे१७८ एकारमीछेकुटिलता ५१ सर्वत्याग .... ६७ १७६ दुःखवडेजपरमार्थ । १९८ विपरीतकाळ .... ६८ भावना .... ५२ १९९ वसन्तसौंदर्य .... ६६ १८० फुलशोनहींझुरशो- २०१ भगवत्प्रार्थनापंचक ७० नहीं .... .... ५३ २०२ व्हालानोव्हालोप्रेम१८१ यौवनश्री .....५४ करीये.... ... ७१ For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०३ निर्लजथाआखरे ? ७२ । २२४ आमेळशीरीतेमळे? ८६ २०४ सदुपदेशपंचक ७३ | २२५ संसारमांसुखके२०५ सद्बोध .... दुःख ? ... ९० | २२७ आषाढीएकसंध्या ९१ २०७ इंपोतेपरमात्मर्छ ? ७६ । २२८ श्रवणप्रबोध .... ९२ २०८ मदिराबाइने ?.... ७७ | २२९ श्यामरात्रिमाहुं२१० हेविश्वनाथ ? मुजने एकली .... ९३ प्रीतलागीहारी ७८ । २३१ प्रियपंथीनेजयजय ? ९४ २१२ एवागृहस्थनाधर्मो ७६ | २३५ एवंहरामीमनमूर्ख२१३ आवेसमेप्रभुजी? विचारहीन ... ९५ केमजजन्मआप्यो? (0 २१४ दीवालिने दिनकंई २३६ मारासमोजगतमांनजरेनिहाळो.... ८१ जनकोणपापी ? ६६ २१४ उद्यानमांनदीमा २३७ जोहोयथाव॒मानवीतो, २१७ बीजालटकेमनडुं वातआटलीमानवी ९७ नहींलोभाय .... ८३ २३९ एवीचतुरानामली, २१८ सर्वथाअधिकप्रिय दर्शावीदेदिलदारने ९८ आत्माछे .... ८४ | २४० सन्मित्रोनासमीपप२१९ आत्मासमोपनछे ?८५ णमाएजहोतुंही? २२० श्रीतीववैराग्यअने तुंही ? ... ९९ वसन्तकाळ .... ८६ २४१ हुँतोआव्होजर्छ १०० २२२ चक्षुनेप्रबोध .... (७ | २४३ सुरभिनीसेवाकरो १०१ २२३ चित्तम्हारुंचळेछे ८८ । २४५ व्हापुंकेमव्हायुं ? १०२ For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४६ आव्हाणुंकेम- | २६९ मुजनाथनीअपूर्व आव्युं ? ....१०३ कथा .... .... १३ २४७ अणधार्योमददगार । २७० प्रभात कोण ? ....१०४ | २७१ अमारीगावडी १५ २७२ श्रीगंगावर्णन १६ ॥ साहित्यसार ॥ २७५ म्हाराधणीनोहूकम १७ २५० हृदयसुनांश्रीप्रभुः २७६ रससागर .... १८ विना.... .... २७७ बन्नेकीनारानोमच्छ १९ २५१ प्रभुप्रार्थना .... २ २७८ रंगनीरेलडी .... २० २५३ चर्पटपंजरिका .... ३ २७९ आत्मानामाटेसर्व२५५ स्नेहकुसुमनासाचा प्रियछे .... २१ ग्राहको .... ४ । २८० पींजरामांपुरायेली२९७ स्वार्थीलोकोनोराना- सारिका .... २२ ओने अवळोबोध ५ २८१ श्रीलक्ष्मणर्नुचारित्र २३ २६० श्रावणीय-राकेश- २८३ शुथयुं .... २४ चन्द्रमा .... ६ , यौवननदीनातरंग २५ २६२ त्यांनाजनोलायकनहीं ७ | २८५ शरदऋतु .... २६ २६४ आन्यायक्यांनो २८६ आर्यमाताओनां जाणवो ? .... ( हालरडां ... २७ २६५ दीव्यआंगणुं .... ९ २८७ मदालसानुहालर९ २८ २६६ विश्वासीनीवाटडी १० । २८६ राज्यसत्ता .... २६ २६७ दुर्जनस्वरूप .... ११ । २६० हाल®अनेजु-- २६८ श्रावणीपूर्णमासी १२ । पंचासर For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २६२ कलियुगमाहात्म्य ३१ । ३१६ दिलदारनीदिल २६४ श्रीगोदावरीकांठे हारिणी ... ४७ हेमंतऋतुवर्णन ३२ ३१७ डहेलामांचन्द्रिका ४८ २९८ नारीधर्मशिक्षा ३३ ३१८ माफीम्हनेआपशो ४९ २९९ श्रीचन्द्रोदयवर्णन ३४ | ३१६ अरण्ययात्रा.... ५० ३०१ श्रीकृष्णगोकुलमारमे३५ ३२१ दैवीकृतिठीकजाणवी५१ ३०२ अच्छेद्यअभेद्यरथ- ३२२ प्रभुजीगायचारेछे ५२ क्यां छे ? .... ३६ ३२४ विभुनीवनलीला ६३ ३०३ कामसैन्य .... ३७ | ३२५ श्रीभरतभूमिस्तोत्र ५४ ३०५ श्रीसाभ्रमतीसरिता- ३२८ सूर्योदयकाल.... ५५ स्तुति..... .... ३८ ३३० आकाशवाणी-- ५६ ३०७ पादरमाएकश्रावणी ३३२ अमरफलकोणपामे ५७ संध्या .... ३६ ३३४ हुंजाउंछु ? .... ५८ ३०८ सहजदोषिता ३३५ अश्वपतिब्राह्मणो युवावस्था .... ४० आगळबोलेछे ... ५९ ३०६ वाचकोनेसबोध ४१ ३३६ मरणनोभय .... ६० ३१० शरद्ऋतु ४२ ३३७ , .... ६१ ३११ हुंब्रह्म/एमबोलीशमा .... ४३ ३३८ सायंकालअनेसंध्या ६२ ३१२ श्रेयसनेखातरज ३४१ प्रेमतलावडी.... ६३ प्रेयस् छे .... ४४ । ३४२ अमाराराज्यमांअमो ६४ ३१३ हसवूनहीरडवूनही ४५ | ३४३ चालो? चालो मधुर ३१५ लायकहृदयविण पगलेमिंत्र ! संगे मुक्ति नहि हमारी .... ६५ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૨ ૩૬૩ 17 , ३४५ वेदोक्तमुक्तिदशानुं । વન .... ૨૬ ! ३४६ आअमारीदशाकेवी? ३७ ३४८ राज्यकोलामा સ્થિતિરે ?.... 5 ३४६ चंद्रापीडनेराज्या ३६४ रोहणकरतांप्रधान शुकनासेआपेलो ૩૫ નોધ .... ३५२ एकरसीलीकथा ७० ३५४ व्हालावृद्धिसागरने ७१ ३६७ ૨૦૧ નિવાપાંગરિ.... ૭૨ | આનન્દઘનપદ્યાવી ૩૬૮ ૩પ૭ પદ–૧ ૩૬૯ પદ-૨ પદ-૩ પદ-૪ ૩૭૧ પદ-૫ પદ-૬ ૩૭૨ પદ-૭ પદ–૮ ૩૭૩ પદ-૯ પદ–૧૦ ૩૭૪ પદ-૧૧ ] » પદ-૧૨ પદ-૧૩ પદ-૧૪ પદ-૧૫ પદ–૧૬ પદ–૧૭ પદ–૧૮ પદ–૧૯ પદ–૨૦ પદ - ૨૧ પદ-૨૨ પદ-૨૩ પદ-૨૪ પદ–૨૫ પદ–૨૬ પદ-૨૭ પદ–૨૮ પદ-૨૯ પદ-૩૦ પદ-૩૧ પદ-૩૨ પદ-૩૩ પદ-૩૪ પદ-૩૫ પદ-૩૬ પદ-૩૭ ૩૫૭ ૩૫૮ ३७० ૩૫૯ ૩૬o ૩૭૩ For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૭૫ 39 "" ૩૭૬ 122 ૩૭૦ "7 ૩૭૮ "" * ૩૦૯ 360 "" ૩૮૧ 99 ૩૮૨ "" ,, "" ૩૮૩ ૩૪ ,, 17 ૩૮૫ 33 ૩૮૬ P www.kobatirth.org ૫૬-૩૮ ૩૮૭ પ૬–૩૯ ૩૮૮ ૫૪-૪૦ પદ્મ-૪૧ ૫૬-૪૨ પદ-૪૩ પદ્મ-૪૪ પ૪-૪૫ ૫૪–૪૬ ૧૬-૪૭ ૫૬-૪૮ ૫૪–૪૯ પદ્મ—૫૦ પદ્મ-૫૧ ૫૪-૫૨ પદ-૫૩ ૫૪-૫૪ પદ્મ-૫૫ પદ-૫૬ ૫૬-૫૭ ૧૬-૫૮ પદ-૧૯ ૫૬-૬૦ પદ-૬૧ પદ-૬૨ પદ્મ-૬૩ ૫૪-૬૪ પદ્મ-૬૫ ,, ૩૮૯ 99 99 ૩૯૦ 97 ૩૯૧ ૩૯૨ "" "" ૩૯૩ ,, ૩૯૪ "" "" ૩૫ "" ૩૯૬ 27 ૩૯૦ 77 ૩૯૮ "" "" "" ૩૯૯ "} Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only પદ્મ-૬૬ પદ-૬૭ પદ-૬૮ ૫૪-૬૯ ૫૪-૭૦ ૫૪૭૧ ૧૪–૭૨ પદ-૭૩ ૫૬૭૪ ૫૪૭૫ પદ-૭૬ પદ-૭૭ ૫૬૭૮ 960–3h ૫૪૮૦ પ૬૮૧ પ૪૮૨ પ૪-૮૩ ૫૪-૮૪ ૫૪-૮૫ પદ-૮૬ ૫૪-૮૭ ૫૪-૮૮ ૫૪-૮૯ ૫૪૯૦ પદ-૧ ૫૪–૯૨ ૫૪૯૩ ૫૪-૯૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० " ४०० ४०१ ५४-८५ । ४१४ श्रीमद्सद्गुरुस्तुति. ५-८६ ४१५ श्रीसद्गुरुनेप्रेमांजलि. ५४-८७ ४१६ श्रीगुरुस्तुति. પદ–૯૮ ५-८८ | ४१७ श्रीगुरुगुणगान. ४०२ ५४-१०० | ४१८ श्रीगुरुविरह. ५४-१०१ ४१९ श्रीगुरुविरहशोक. ५४-१०२ । ४२० श्रीगुरुप्रार्थना. ४०३ પદ-૧૦૩ ४२१ श्रीसद्गुरुनाचरणे. ५४-१०४ ४२२ श्रीगुरुभक्तिविना. પદ-૧૦૫ ४०४ પદ- ૧૦૬ ४२३ ॐस्तुति. ५४-१०७ ४२५ श्रीगुरुमहिमा. ५४-१०८ ४२६ मस्तफकीरी. ४०५ श्रीसद्गुरुविरह. ४२७ श्रीगुरुदेवने. ४०६ श्रीगुरुविरहेसातवार. ४२८ केवलदैव ? ४०७ श्रीगुरुगुणगान. ४३० गुरुस्मरणाष्टक. ४०८ श्रीमदगुरुविरह. ४३१ श्रीमदयोगनिष्ठसद्गुरु४०६ श्रीगुरुमहिमा. श्रीमद्बुद्धिसागरसूरीश्व४१० श्रीगुरुअनुभव. रविरहाष्टक. ४११ श्रीसद्गुरुचरणपुष्पांजलि. ४३२ गुरुगुणगीत. ४१२ श्रीसद्गुरुस्तवन. ४३४ गुरुविरहाष्टक. ४१३ श्रीमदगुरुदेवस्तुति. ४३५ श्रीसद्गुरुस्मरण. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीअजितकाव्यकिरणावलीशुद्धिपत्र. ૨૫ ૨૨ , س س પૃષ્ઠ, પંક્તિ, અશુદ્ધિ, શુદ્ધિ. પૃષ્ણ, પંક્તિ, અશુદ્ધિ, શુદ્ધિ. ૧૩ ૫ મહાન મહાન , ૧૯ મારી મારી - ૨૪ સત્યાગ્રાહિત્ય સત્યગ્રાહિત્ય ૬૨ ૩ તાહે તે ૧૪ ૨૩ પંખીડા પંખીડાં ૬૪ ૬ સોળું શોધ્યું ૧૬ ૨૩ રવર્ગ સ્વર્ગ , ૨૩ નિશ્ચય નિશ્ચય ૧૭ ૨૦ મધુરા મધુરી ૬૬ ૧૬ વાસ્ત વાસ્ત ૨૧ ૬ શરરી શરીર ૬૮ ૧ હાર હરિ ૨૩ ૧૩ જે જયેષ્ઠ , ૧૩ પદ્ પદ વિદ્યા ૨૬ ૭૨ ૧ વિદ્યા ૩ અશાહ આષાઢ ૩૨ ૬ ઘ૫ ૧૩ વાત - વતી ધૂપ ૩૪ ૧૪ શ૮. સહ ૨૬ ધનવંતરી ધવંતરી ૩૬ ૨૨ સમજાય સમઝાય ૩ ભૂમિ , ૨૩ કલપ ક૯૫ , ૧૪ બ્રગુટી ૩૭ ૭ અસત અસત ૭૮ ૧ મંદિરે મંદિરે ૩૭ , ઉચારતાં ઉચ્ચારતા ૭૯ ૧૧ કીપે ૩૯ ૧૭ ગયે ગયું ૮૨ ૧૨ અકરી આકરી ૪૫ ૭ ઝેર ના ઝેરના ૮૩ ૨૨ મદા મહા ૪૯ ૧૫ પ્રતી પ્રતિ ૮૯ ૨૧ ઊલૂકે ઉલ્કા ૫૫ ૧૩ મારીમૌન મૌનમારી ૯૨ ૧ (૪૧) ૫૪ ૨૨ સંપૂનતા, સંપૂનિતાઃ ૯૩ ૨૪ હારા હારી ५५ ५ रवे रेव ૯૮ ૧૮ વાન વાન ૫૬ ૧૭ તિરિત્રાત્મોન્નતિ ૯૯ ૨૫ ઉચરે ઉચ્ચરે ૫૭ ૧૨ ઝગડો ઝઘડો | ૧૦૪ ૯ હતી હતી ૬૦ ૫ કૃત કૃતિ ) ૧૦૫ ૨૪ રહ્યા વસ્ત્રો काव्यकौमुदीशुद्धिपत्र. ૧૧૯ ૭ શિર : શિર | ૧૨૬ ૨ સુખ સુખ , ૧૬ શિખરણ શિખરિણી ૧૩૨ ૩ રહ્યું કીયે 8 29 # ક & For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૩ ૧૩૪ ૧૩} ૧૩૭ ૧૩૯ ૧૪૦ ૧૪૮ ૧૫૭ ૧૫૮ ૧૬૧ ૩ સુજે ૧૬૧ ૧૫ રીતે "" ૧૭૦ ૧૬૩ ૧ પુરૂષા १६५ १ धर्म १९ रातुलः ૪ દૃષ્ટિ ૧૦ મહરાજ ૨૧ તૈજસ ,, ૧૬ ૬ २ ૧૬૭ ૧૨ 33 ૮ થયુ ૧૪ સ્મ્રુત્તિ ૨ દાના ૧૬૯ મ ८ ,, , ૨૧ ઔજસ ૧૫ સિન્ધુ ,, ૧૫ લખ્યા ૧૧ અતિત ,, ૨૧ "" ૧૭૬ ૧૨ ૧૭ ,, ૧૨ ર ૬ ܘ1 ૧૪ ૧૮ ૨૨ ૨૬ .. ૧૦૯ ૧૫ હાર માંદ લા ,, " પ્રેયસ મયુર आपद આપદ "" ܕܙ ', ,, >> 33 www.kobatirth.org ૧૨ ષ્ટિ મહારાજ તેજસ થયું સ્ક્રૂત્તિ દાની ઓજસ સિન્ધુ લજા અતીત મુજે રીતે પુરૂષો धर्म वातुलो મયૂર સૂ ,, अपिद् આપદ્ ,, 33 ,, હિર. ૨૧ મર્યાદ. ૨૨૧ લા ૨૨૭ ૨૨૯ ,, ,, ,, "" પ્રેયસ ૨૩૩ અમરા તજસ્ ૫ શિર્વાદ {} .. ૧૮૬ ૧૭ "" ૨૪ , ૧૮૦ ૦ ૪ ૧૮૩ ૧૮૭ ૩ ૧૯૨ ૧૯ ૧૯૩ ૧૯૫ ૨૪ ૧૯૭ ૨૬ ૧૯૮ ૧૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૩ ૧૦ ૨૦૮ ૧૩ ૨૧૦ ,, . ૨૩૫ ૨૩૮ ૨૦ ૨૪૨ પર ૯ ૧૪ ૧૮ ૨૩ ૧ २१ ૧૯ ७ ૧૧ ૨૬ ૪ ૨૫૩ ८ ૨૫૭ ૧૬ ૨૫૯ ૨૪ ૨૬૫ ૨૨ ભુવનમાં ધરી For Private And Personal Use Only દુઃખ પરહરે મૈં સિદ્ધા ૧ ઓજસ ૧ નાહ તાં સદ્ધ અકા દુઃખ 39 ,, ઉચારી વરિત ધન ચારાશા ,, 9" અના અજ્ઞાનતા જામની વમુ તેજસ કૃ કર અમર તજસ શીર્વાદ ભવનના ધરો દુઃખ પરિહરે તે સિહા નહિ તણા સહુના અકા દુઃખ "" .. ઉચ્ચારી વરિત ધન ચેારાશી ઔજસ 39 અની અજ્ઞતા જામની વિભુ તેજસ ગ્ કર વ્રતની ઘતની જમ્મુ જસ Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૬ ૧૩ ૨૬૮ ૨૪ "' ૨૦૧ ૐ ૧૩ ور ,, ૨૦૮ ८ ૨૨૧ ૧૯ ૨૮૪ . ૨૮૫ ૩ ૨૭ ८ ૩૦૨ ૨૩ ૩૦૬ ७ ૩૦૮ × શ્વેતુ. ધિક ૩૧૧ ૨૨ ૩૧૬ ૧૩ શ્રુતિ વહવળ ૨૮૮ ૧૪ મળવાન ૨૯૮ ૧૨ દર્શન ૨૯૧ ૧ તેજસ તૈજસ मपश्री मपि માતા તેજસૂ ૩૩૦ ૧ ભાં ૩૩૧ ૧૦ દ્રરિદ્રતા ૩૩૫ ૧૯ પ્રયાક www.kobatirth.org પૂર્ણિ પૂર્ણ અળવાન દને ૩૩૬ ૧૦ સાક્ષાત ૩૩૮ ૧૯ सान्ध्या ૩૩૯ ८ ઘેનુ ધિક્ કરણ ચિત 13 39 ૩૪૦ ૨૫ કિર શ્રુતિ કારામ બારામ ચક્કાર ચિક્કાર વિવિધ વિવિધ વિમળ વિમળ કરાં વિહ્વળ माहा તેજસ કરા ભર્યાં દરિદ્રતા પ્રપાર્ડક ૧૩ सन्ध्या કિર કિંચિત કિરા ૩૪૩ ૨ સામા સામગ્રી ३४४ ६ अस्तेयम अस्तेयम् २६ सत्यम. કટા 37 ૩૪૫ ૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૯ ८ વસ ૩૫૦ ૧૧ હુડખા ૨૫ તનેગુણુ ,, ૩૬ ૦ ૩૬૧ ૧૦ ૩૬૫ ૨૧ ૩} ૧૮ ,, ૩૮૩ ૩૯૩ ૩૯૮ ૪૧૯ સાક્ષાત્ ', ર વ ૪૨૪ ૪૨૦ ૨૪ ૪૨૨ 3 સર્વાંગી જવાબ ૩૭૪ ૨૪ રીતે ૩૮૧ ૨૪ વાગનીયે વિચેાગિની ૩૮૨ ૨૪ સ સૂ શુભટ સવાંગી ૧૯ જીવાબ રીત For Private And Personal Use Only ,, જોરકરે, બાળા શુ જોર કરે ૧૧ અ, અપૂ`ખેલ જી ૨૧ પા પડી ૨૨ કર વિના ૫ ચઢ્યા ૮ રૂદિત કાંડ વિચાર सत्यम् કો કદાપ નાહ " ४३५ २५ शेलीं વસ્ હેડ ખા તમે ગુણુ ધ્રુવ સુભટ કાડ વિચાર ગુરૂ વિના ચઢયા રૂદિત કદાપિ નોં शैल Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra -= -૦-~ www.kobatirth.org -૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir -૦- -~~ -૦ यशोयस्माद्भस्मीभवतिवनवन्हेरिववनं, निदानं दुःखानां यदवनिरुहाणां जलमिव । न यत्र स्याच्छायाऽऽतप इव तपःसंयमकथा, कथंचित्तन्मिथ्यावचनमभिधत्ते न मतिमान् ॥१॥ અ– અસત્ય વચનથી યશને સર્વથા દાવાનળથી વન4 વૃક્ષોની માફક નાશ થાય છે, જે અસત્ય વચન વૃક્ષની આબાદીમાં 8 છેજળસિંચનની માફક સર્વ દુઃખનું મુખ્ય કારણ ગણાય છે, તેમજ છે જે અસત્ય વચનની અંદર આતપતડકામાં છાયાની માફક તપ- ૨ થય તથા સંયમનો લેશમાત્ર પણ સંભવ હોતો નથી. માટે બુદ્ધિછે માન પુરૂષ કોઈપણ પ્રસંગે અનર્થમૂલક તેવું મિથ્યાવચન છે બેલ નથી. । विश्वासायतनं विपत्तिदलनं देवैः कृताराधनं, मुक्तैः पथ्यदनं जलाग्निशमनं व्याघोरगस्तंभनम् ।। श्रेयः संवननं समृद्धिजननं सौजन्यसंजीवनं, कीर्तेः केलिवनं प्रभावभवनं सत्यं वचः पावनम् ॥२॥ તું અર્થ...હે ભવ્યાત્માઓ? મહા પવિત્ર એવા સત્ય વચનનું ! છે હંમેશાં પરિશીલન કરે. કારણ કે જે સત્ય વચન વિશ્વાસનું સ્થાન છે ન ગણાય છે. દેવોએ જેની આરાધના કરેલ છે, એટલુંજ નહીં પણ ? મુક્તિપુરીના માર્ગમાં ભાતા સમાન, જળ અને અગ્નિ સંબંધી ? આ ઉપદ્રવને શાંત કરનાર, વ્યાધ્ર તથા ભુજંગને ઑભિત કરનાર, છે કલ્યાણમય કાર્યને વિસ્તારનાર, સમૃદ્ધિઓને ઉત્પન્ન કરનાર, 4 સજ્જનતાને પ્રગટ કરનાર, સત્કીર્તિનું ક્રીડાગ્રહ અને મહિમાનું ! છે મુખ્ય સ્થાનરૂપ તે સત્યવચન કહેલું છે. 80ઝના-૦૨-~~-~-~~ -૦-~ ~O ~08 For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir g૦-- --૦-w~--0- -- -- —૦ -૦૦ तोयत्यग्निरपिस्रजत्यहिरपि व्याघ्रोऽपि सारङ्गति, १ व्यालोऽप्यश्वति पर्वतोप्युपलति क्ष्वेडोऽपिपीयूषति ।। विघ्नोऽप्युत्सवति प्रियत्यरिरपि क्रीडातडागत्यपां,___ नाथोऽपि स्वगृहत्यटव्यपिनृणां शीलप्रभावाध्रुवम् ।।३।। અથ–મુમુક્ષુઓ ! શીલવતના પ્રભાવથી ખરેખર અમિ છે ? પણ જળ સમાન અદાહક થાય છે, તેમજ સર્પ પણ પુષ્પની ? આ માલા સમાન, વ્યાધ્ર પણ હરિણ સમાન, દુષ્ટ હસ્તી પણ અશ્વ જ છે સમાન, પર્વત પણ પાષાણ સમાન, હળાહળ વિષ પણ અમૃત છે છે સમાન, વિધ્ર પણ ઉત્સવ સમાન, શકુ પણ મિત્ર સમાન, સમુદ્ર છે પણ ક્રીડા કરવાના સરોવર સમાન અને જંગલ પણ પિતાના ઘર છે છે સમાન સુખદાયક થાય છે, માટે દરેક વ્યતામાં બ્રહ્મ-શીલત્રત પ્રધાન છે. આ પદ ભોગવે છે. सन्तापं तनुते भिनत्ति विनयं सौहार्दमुत्सादय____त्युद्वेगं जनयत्यवद्यवचनं सूते विधत्ते कलिम् । कीर्ति कृन्तति दुर्मतिं वितरति व्याहन्ति पुण्योदयं, दत्ते यःकुगतिं स हातुमुचितोरोषः सदोषः सताम् ॥४॥ અર્થજે ક્રોધ સંતાપને વિસ્તારે છે, વિનયગુણને નિર્મૂલ ૧ કરે છે, મિત્રતાનો નાશ કરે છે, માનસિક ઉગને પ્રગટ કરે છે, ? કે અસત્ય વચનને ઉત્પન્ન કરે છે, કલેશને વધારે છે, કીર્તાિને ઉચ્છેદ છે કરે છે, દુમ તિને વિસ્તારે છે, પુણેયને વિલય કરે છે અને છે કુમતિને અવકાશ આપે છે, એવા અનેક દોષથી ભરેલા રોષને છે છે સત્પષએ ત્યાગ કરવો ઉચિત છે. હૈ૦- -૦- ~-~ ~~-~~ - 08 For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૭૭-૭૦૭૭૭૭ fo પર p प्रसिद्धवक्ताप्राचार्यश्रीमद्-अजितसागरजी સૂરિતિકુત્ત. ગીતરત્નાવલી. મળવાનું ઠેકાણું. કાવ્યકિરણાવલી. ) સૂરિશ્રી અજીતસાગરપ્રકરણ સુખસિબ્ધ શાસ્ત્રસંગ્રહ. ભાગ-૧ લો. } ( શા, શામળદાસ તુલજારામ સંધછત્રીશ. . ઠે. હેટા માઢમાં. ગીતરત્નાકર - મુ. પ્રાંતિજ. સુરસુન્દરી ચરિત્ર તાબે-અમદાવાદ ભાષાંતર. એ. પી. જે. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભાષાંતર ભાગ-૧ લે. કિ. રૂા. ૨) , ભાગ–૨ જે. કિં. રૂ. રા કાવ્ય સુધાકર ... ... ... કિં. રૂા. રા મળવાનું ઠેકાણું. ગાંધી વલ્લભદાસ ત્રીભવનદાસ, ઠે. શ્રી જેન આત્માનન્દ સભા મુ. ભાવનગર, ૭૭૭૭૭૭૭૭૭૭૭ છ૭૭૭ NANA For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસિદ્ધવક્તા–આચાર્ય શ્રીમદ્ અજીતસાગર સૂરિ. . . . ૪૪૪૪૪૪૪૪૪૪::::::::: For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Art श्रीसर्वज्ञायनमोनमः ॥ अखिलसिद्धान्ततवारूपकेभ्यः संयमिशिरोमणिभ्यः રિરાજનાવાર્થ નિષાદારમનામकरपूज्यपावविश्वजनवन्दनीयसद्गुरुश्रीमद बुद्धिसागरसूरीश्वरेभ्यो नमोऽस्तु ॥ श्रीअजितकाव्यकिरणावली. – – चिद्घनस्वामिस्तुति (१) | સવૈયા હે જાનવર ! તું ચિઘનસ્વામી, હારી લા સૌથી ન્યારી હારી કૃતિનો પાર ન પામે, જગમાંનાં નર કે નારી. કઈ કહે આકાર વિનાને, કેઈ કહે છે સાકારી; એક નિરંજન ચિઘન આતમ! સ્તુતિ મ્હારી લે સ્વીકારી. ૧ કોઈ નિરંજન તુજને કહે છે, કેઈ કહે નહિ નરનારી; નહીં નપુંસક કોઈ કહે છે, નામ વિનાનો તું ભારી. કઈ કહે છે નહી અવતારી, કેઈ કહે છે અવતારી; એક નિરંજનચિઘન આતમ! સ્તુતિ હારી લે સ્વીકારી. ૨ For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) કોઈ કહે છે જગને કર્તા, કોઈ કહે છે નહિ કર્તા કઈ કહેજ સુદર્શન ધર્તા, કોઈ કહે તું સંહર્તા. કોઈ કહે છે અલક્ષ ઈશ તું, તે ક્યાં લક્ષ ધરૂં લાવી; એક નિરંજનચિઘન આતમ! સ્તુતિ હારી લે સ્વીકારી. ૩ કેઈ કહે તું વ્યાપક સઘળે, અવ્યાપક નહીં કયાં કદા; વ્યાપક જે તું હોય ઇશ! તે, તીર્થ ફરે જન કેમ સદા? જે વ્યાપક તું હોય નહીં તે, દેષ અશક્ત ઘટે ભારી; એકનિરંજન ચિઘન આતમ! સ્તુતિ હારી લે સ્વીકારી. ૪ કેઈક કાશીવાસી કહે છે, કોઈ કહે છે કૈલાસી; કેઈ દ્વારકામાંહી કહે છે, કોઈ કહે વૈકુંઠ વાસી. કોઈ બતાવે જગન્નાથમાં, કેઈ અયોધ્યામાં ધારી. એકનિરંજન ચિઘન આતમ! સ્તુતિ હારીકે સ્વીકારી. ૫ કઈ કહે આકાશ વિષે ને, કેઈ કહે મકકે રહે છે; કઈક અગ્નિસલિલ સ્વરૂપ, હે આત્મન ! તુજને કહે છે. કોઈ કહે પ્રતિઘટ નહી વાસી, કેઈ કહે છે કે નારી; એકનિરંજનચિઘન આતમ! સ્તુતિ હારી લે સ્વીકારી. ૬ કોઈ નપુંસક બ્રહ્મ કહીને, જપે છે નિજમત લાવી, કોઈ લ્હને પુરૂષોત્તમ કહીને, પુરૂષ દે છે બતલાવી. કોઈ કહે છે કમલાને પતિ, કઈ તુજ પારવતી નારી, એકનિરંજન ચિદઘન આતમ સ્તુતિ હારીલે સ્વીકારી. ૭ કેઈ નામ તુજ ગોંડ કહેને, અલ્લા કહી કઈ બોલાવે કેઈ ઈશુને તાત કહેને, દામોદર કઈ દર્શાવે. કઈ સુરજને શક્તિ કહે નવ, સત્ય નામ દે નિર્ધારી, એકનિરંજનચિઘન આતમ! સ્તુતિ હારીલે સ્વીકારી. ૯ કામી ક્રોધી ક૫ટે કુશળ, કૂર કામ કરનારે છું; વરણાગીમાં વાંકે ચાલું, વિષયેચ્છા ધરનાર છું. For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (3) મહમાંહિ હું મત્ત થયા નવ, આજ્ઞા હારી શિરધારી; એક નિર જનચિદ્દન જીનવર ! સ્તુતિ મારીલે સ્વીકારી. ૯ મુજ અપરાધા અવલેાકેા નહિ, હે ઇશ્વર ! છુ અપરાધી; કેમ ? કરી તવ સ્મરણ કરૂં હું, બહુ વળગ્યાં આધિવ્યાધિ. દાસ અજીતની અરજી એ છે, દેજે ભક્તિ સદા ત્હારી; એક નિરજન ચિદ્દન જીનવર ! સ્તુતિ મ્હારી લે સ્વીકારી. ૧૦ વ્યારાબસુનીનેપ્રાર્થના (૨) શિખરિણી, પ્રણા ! પ્યારા મ્હારા, વિનતિ શ્રવણે સદ્ય ધરજો; અમારી આપત્તિ, ક્ષણભર વિષે અદ્ય હરો. અમેામાં દુર્ગુણા, અતિશય ભર્યો હું જગપતિ ! છતાં શાન્તિ શાન્તિ, કરૌં કર દયા હું દિનપ્રતિ. ૧ કદી મ્હે' હું સ્વામી ! તવ ભજન પ્રેમે કર્યું નથી; કદી શાન્તિ પામી, વિષય સુખને વિસ્મયું નથી. કદી મ્હારા વ્હાલા ? વિમલ દિલ ધાર્યો ઉર નથી; છતાં શાન્તિ શાન્તિ, કરી કર યા હું દિનપ્રતિ. ૨ કદી ઝાલી માળા, પ્રભુ ! પ્રભુ ! પ્રભુ ! મ્હેં કહ્યું નથી; કદી કાલાવાલા, વિનય કરી કીધા પણ નથી. કદી યાત્રા તીથૅ, રટણ કરી કીધી હજી નથી. છતાં શાન્તિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. ૩ અર્થતિ ક્રિયાઓ, કથિત શુભ કાળે કરી નથી; ધર્યું` જશે કાળા ચાલ્યા, હૃદય મહીં એવુ થયું નથી. કદી ભક્તત્રાતા ? પદ્મ થકી યીય ગિરિ નથી, છતાં શાન્તિ શાન્તિ, કરૌં કર દયા હું દિનપ્રતિ. ૪ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) કદી પ્રાણાયામ, કમ વિકમ કેરા નથી કર્યા કદી માંઘાયામ, શિવ ગુણ થકી મેં નથી ભર્યા કદી રોમે રમે, નવગુણ ખુમારી ચઢી નથી, છતાં શાન્તિ શાન્તિ, કર કર દયા હું દિનપ્રતિ. ૫ કદી પૂર્ણ પ્રેમે, સુજનપદ સેવા કરી નથી કદી નેહે નેમ, નિગમ તણી આજ્ઞા ધરી નથી, કદી આત્મજ્ઞાને, મન કબ જ નક્કી કર્યું નથી; છતાં શાન્તિ શાન્તિ, કર કર દયા હું દિનપ્રતિ. ૬ કદી શાસ્ત્ર પાઠ, શ્રમ કરી કર્યા હે મુખ નથી, કદી અંગે આઠે, યમ નિયમ સાધ્યા વળી નથી. કદી મહે સ્વાત્માથી, વચન હજી સૂણ્યાં પ્રભુ! નથી; છતાં શાન્તિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. ૭ કદી સ્વામી ! સાચું, શરણ તવ માન્યું પ્રિય નથી; કદી સ્વામી ! કાચું, મૃગજલ જગત્ હે ગમ્યું નથી. કદી ભાગી બ્રાન્તિ, ધિરજ ઘટમાંહી ધરી નથી, છતાં શાન્તિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. ૮ ગિરિની ગુહાઓ, મહીં જઈ સમાધી કરી નથી; કદી હે આત્માઓ, નિજ સમગણ્યા પ્રીતથી નથી. ગિરાનાં ઝણઓ, જગપતિ! પધાંયે કર્દી નથી, છતાં શાન્તિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. ૯ કદી દીધાં દાનો, ગરિબ જનને ખાંતથી નથી, કદી કીધાં ગાન, કવિતણી કૃતિથી પ્રભુ! નથી. કદી સાચું શોધી, સમકિત ભર્યું હે ઉર નથી, છતાં શાન્તિ શાન્તિ, કર કર દયા હું દિનપ્રતિ ૧૦ કદી આ બે હાથે, પ્રભુ! પૂજન તારું કર્યું નથી, કદી આ બે પાદે, ડગલું તવ પ્રત્યે ધર્યું નથી. For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કદી પૃથ્વી સાથે, નથી શિર નમાવ્યું ગુરૂપ્રતિ, છતાં શાન્તિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. ૧૧ કદી ચહ્યું હારાં, કરી શકી હજી દર્શન નથી. કદી જીલ્લા હારા, ગુણ રટી શકીએ કંઈ નથી. કદી શ્રોત્રે હારા, ગુણ શ્રવણથી પૂનિત નથી; છતાં શાન્તિ શાન્તિ, કર કર દયા હું દિનપ્રતિ. ૧૨ દુહા—અવગુણ સર્વે ઘટ ભર્યા, છું અવગુણને ઝીઝ; અછત પ્રભુ! પણ કરગ્રહી, લજ્જા રાખો આજ. ૧૩ અદનમ. (૩) - શાર્દૂલવિક્રીડિતમ. ગળામાં વિષ રેડીં-ઝેર કરયું, અદશ્ય જેણે રહી, સંબંધી પ્રતિ વાતચીત કરવા, એકે ઘડી ના રહી, ઉદ્યોગો કરતાં દધી ન દમડી, કિન્તુ કહે ક્ષાર છે, એવા કેઈ અદશ્ય ઈષ્ટ જનને, નેહ નમસ્કાર છે. ૧ સંતાપી સુકવ્યું સદૈવ મુખડું, આશા રહી ના કશી, સંસારી ગૃહમાં જઈ રહંકડ્યું, ત્યાં તે વસી રાક્ષસી સૂકાવી દીધી છેક આ નયનની, વહેતી હવે ધાર છે. એવા કેઈ અદશ્ય ઈષ્ટ જનને, નેહે નમસ્કાર છે. ૨ સંસારી સુખમાં જણાવ્યું દુખડું, ઈચ્છા તજવી દીધી, બ્રહ્માનન્દ સમુદ્રની લહરિઓ, કેરી પિયાલી પીધી; જરાયે પણ વિશ્વના અણગમે, જેણે દધો યાર છે. એવા કોઈ અદશ્ય ઈષ્ટ જનને, નેહે નમસ્કાર છે. ૩ જ્યાં કે હું જગ અર્થ પ્રાપ્ત કરવા, મેહે કુટું છું મથી, તેયે તેની કૃપાવડે ફલ ગુહી, લેભાઈ જાતા નથી For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખે તે જગ બન્દુ, દુઃખ સમયે જેને જ આધાર છે, એવા કેઈ અદશ્ય ઈષ્ટ જનને, નેહે નમસ્કાર છે. ૪ માતા તાત તણે મહાન શિશુને, માટે સદા પ્યાર છે, તેમાં રાગ રહે ન એથી કરીને, કીધા ભયાગાર છે; તે સર્વે સમઝાવનાર વિભુને, મહાટો જ ઉપકાર છે, એવા કેઈ અદશ્ય ઈષ્ટ જનને નેહે નમસ્કાર, છે. ૫ દાંપછી !! (૪) શાર્દૂલવિક્રીડિત. આપું છું જનને પ્રમોદ ધરીને, જ્યારે મને જે મળે, ટાળું છું દૂષણે સુયત્ન કરીને, ટાન્યા થકી જે ટળે; ભેળું છું ઘટમાં સુબેધ મુજથી, ભેળ્યા થકી જે ભળે, વાળું છું મુજ વૃત્તિઓ સુગ્રહમાં, વાળ્યા થકી જે વળે ૧ વાવું છું બિજડાં સુક્ષેત્રમહીં હું, વાવ્યા છતાં જે ઉગે, ચૂગાડું ગુણ મોતિડાં સુદ્ધિજને, ચૂગાડતાં જે ગે; તેડું છું યમ બંધને ભજનથી, તોડ્યા થકી જે લૂંટે, લુંટાવું ઉપદેશ રૂપ ધનને, લુંટાવતાં જે લુટે. ૨ બાંધું છું નદી જેરવાળી વહતી, બાંધેથી બંધાય છે, સાંધું તાર નવા જુના જરૂર તે, સાચ્ચેથ સંધાય જે ગાંધું ચિત્ત યમે અને નિયમથી, ગાંઘેજ ગાંધાય છે, રાંધી પાક કરું સુઅન મનને, રાંધ્યેથી રંધાય જે. ૩ વારું વારંવાર મેહ મદને, વારેથી વારાય છે, | ધારૂં ધીરજ કષ્ટમાં નિજ બળે, ધાથી ધારાયજે, હારૂં વાદ વિવાદ તુચ્છ વિષયે, હાથી હારાય છે, ઝારું છિદ્ર પડયાં રૂડા કળશને, ઝાર્યોથી ઝારાય જે. ૪ For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir દોડું છું. સતસંગમાં હરખથી, દોડેથી દોડાય જે, જોડું છું જગદીશમાંહિ જીવને, જોડેથી જોડાય જે; હાડું છું હિત નષ્ટ પાપ કરતા, હાડેથી હાડાય જે, ઈંડું છું રિપુ મારવા શર કરે; છેડેથી છેડાય જે. ૫ પ્રેરે છે ખળ અન્યનુ મુજ વિષે, પૂરી મળે હામ ના, જેવાં ચિત્ર રચેલ ભીંતપરનાં, ના ફક્ત શું નામનાં ? છે શક્તિ શરચાપમાં પણ વિના, પ્રેયે કશુ ના સરે; શક્તિ તા ઘટમાંહિ પૂર્ણ પણ તે, પ્રેર્યા થકી વિસ્તરે. ૬ अपराधक्षमास्तवनम्. ( ५ ) વસંતતિલકા. દીધાં ન કેાઇ ભવમાં પ્રભુ ! અન્નદાન, ભૂલ્યા અનન્ત ભવ આતમ તત્વજ્ઞાન; આવ્યે હવે શરણુ હે પ્રભુજી ! હમારા, સર્વોપરાધ વિભુ ! માફ કરા હમારા. કાઇ સમે જીભવડે જુઠંડુ વદાયું, વિશ્વાસઘાત વનમાંહિ વળી ભમાયુ; દૃશ્યા પ્રપંચ કરી. દીન જીવે! બિચારા, સર્વોપરાધ પ્રભુ ! માક્ કરો હમારા. જાણી હશે નહિ ત્રિયા યમ દ્વાર ખારી, કામાંધ ક્રૂર થઈ કૃત્ય કર્યાં વિકારી; સેવ્યા નહી સદગુરૂ કી માની સારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા. આત્મા સમાન જીવ સર્વ નહીંજ જાણ્યા, ખાટા ખરેખર ઉર્ફે અભિમાન આણ્યા; For Private And Personal Use Only છે Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) જાણ્યાં ન સ્વપ્ન સરખાં સુત ભ્રાત દ્વારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા. મદ્યાદિપાન પણ કાઈક જન્મ કીધાં, સગ્રંથદાન નિહ કાઈક કાળ દીધાં; દુ ક્ષભક્ષ કરી કાળ વહ્યા નઠારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરા હમારા. સેવ્યા ન સજ્જનતણા સુખદ પ્રસ ંગ, સેવ્યા અસજ્જનજના ઉર લાવી રંગ; કીધા કષાય અભિમાનદશાર્થી પ્યારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરી . હમારા. માહસ્વરૂપમધુમાં મધમાખ થઇને, ચેાયું. મલીનમન વારંવાર જઇને; દેખ્યા જરૂર દુ:ખના અતિ કષ્ટભારા, સર્વોપરાધ પ્રભુ ! માક્ કરી હમારા. દુષ્કર્મ પાશ મુજને દૃઢ રીત લાગ્યા, એથી અયેાગ્યપથને નથી નાથ ? ત્યાગ્યા; પાશ પ્રહાર સહુના દુખ આપનારા, સર્વોપરાધ પ્રભુ ! માક્ કરો હુમારા. સંસારજાળ તજી સ્હાય લીધી તમારી, એ આપદા અખિલ નીજ દ્યો વિદારી; છે આપ નિયશિરે કર સ્થાપનારા, સર્વોપરાધ પ્રભુ ! માફ્કરા હમારા. જીવરૂપન જ્ઞાનસ્વરૂપવારિ, વિના અહું તલતુ પશુ તે તમારી; લઈને થયું. અજીત જ્ઞાનની શ્રેષ્ઠ ધારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા. આ For Private And Personal Use Only ૧૦ Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) श्रीविश्वस्वाम्यष्टकमिदम्. (६) શિખરિણું. સદા છો ધર્માત્મા! પરમ શિવ કેરા પદવરા! હને શાન્તિ આપે, ભવ ઉદધિ દુઃખ પરિહરા ! અરે ! હું અજ્ઞાની, અમ તિમિર અજ્ઞાન જ હરે; પ્રભે! વિશ્વ સ્વામી ! અમપર કરૂણા કંઈ કરો. ૧ નથી શાન્તિ પાણી, જીવમન કિનારે તરફડે વળી કામ ક્રૂર, પ્રહરણ કરે છે બળ વડે. દયાળે હે દાતા ! વિનતિ શ્રવણે પ્રીતથી ઘરે; પ્રભે! વિશ્વસ્વામી ! અમપર કરૂણું કંઈ કરે. ૨ ભવાબ્ધિ મધ્યે આ, વિષયરૂપકલેલ ઉછળે, પરિણામે ખારૂં, જળ પણ દિસે છેજ સઘળે. અને અબ્ધિથી, અહીં ઉધરવાને પદ ભરે; પ્રભે! વિશ્વસ્વામી ? અમપર કરૂણા કંઈ કરે. ૩ તમે જ્ઞાની શાની, કંઈ નહિ અમેએ સમજીએ, અને શું આ જન્મ, પ્રભુ! પ્રભુ!!પ્રભુ!!! માત્ર ભજીએ. ઘણા આધિવ્યાધિ, વિષય દુઃખવાળાં તનઘરે; પ્રભો! વિશ્વસ્વામી ! અમપર કરૂણ કંઈ કરો. ૪ ચલાવી નૈકા આ, નરતનરૂપી વિશ્વદરિએ, મહામાયા વાયે, પવન પ્રભુ ! તે કેમ તરિયે. હવે આવ્યું કાંઠે, ભવભય હરીને પરિવાર, પ્રભે! વિશ્વ સ્વામી ! અમપર કરૂણા કંઈ કરે. ૫ ઉગ્યા છે જે માહે, મદન ગિરિ ખંડો કરી બળે; અને ત્યાં ભાસે છે, સુખ જળ તણો ભાગ વિમળે. ડુબાવે લેભાવે, તરૂણું દુઃખ દાતા વડધરે; પ્રભે! વિશ્વસ્વામી ! અમપર કરૂણા કંઈ કરે. ૬ For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) જુઠી જાણ બાજી તરૂણતનયાદિ પ્રબળ જ્યાં કદી પાસા સિદ્ધા, કર્દીક અવળા કર્મફળ ત્યાં. જીતાવાને તેને, તવ શરણ એ મારગ ખરે; પ્રભે ! વિશ્વસ્વામી ! અમપર કરૂણા કંઈ કરે. ૭ તમે માતાપિતા, હદયધન હારૂં પણ તમે તમે શાન્તિ દાતા, પ્રવરસુખ દાતા પણ તમે. દવા આપે એવી, પ્રિય શિષ્ય તમારા શિવવરે; પ્રભે! વિશ્વસ્વામી ! અમપર કરેલું કંઈ કરે. ૮ દુહા-આ અષ્ટક જે સાંભળે, અગર ભણે મન સાથ; થાય અછત અનવદ્ય તે, પામે ત્રિભુવનનાથ. સત્યતાપુનેગામ, (૭) હરિગીત અગર ગઝલ સેહિની. શાતિરૂપી જે સદનમાં, હાલમ સહિત વાસ કરે, | દિલ કલેશ દુર્મદ સિંહના, કાપી અને કકડા કરે. ભયહીન શ્રીભગવાનનું, જેનું હૃદય શુભ ધામ છે, તે સત્ય સરભ સાધુને, મમ કેપિટવાર પ્રણામ છે. ૧ અમદા તણા વનમાં કદી, એ સ્નેહ સાથ ન સંચરે; જન મૃત્યુ દાયી વાસનાનાં, મૂળ સઘળાં પરિહરે. પરના ભલાને કારણે, કટિબદ્ધ આઠે જમ છે; તે સત્ય સોરભ સાધુને, મુજ કેસિવાર પ્રણામ છે. ૨. લપડાક મારે લોભને, સામુંય અવલેકે નહી, દર્પણ સમા હૈડા ઉપર, કાળાશ થાવા દે નહી. પરમાર્થનાં પગલાં ભરે, સંસાર શુલિ સમાન છે; તે સત્ય સરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. તે For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) જે જે સમે જે જે મળે, તે તે સમે તે તે લઈ સન્તષથી તન નિર્વહે, પ્રભુ ભજનમાં તત્પર રહી, જાતું રહ્યું જ્ઞાને કરી, જેનું બધું અભિમાન છે, તે સત્ય સૌરભ સાધુને, મમ કેસિવાર પ્રણામ છે. ૪ આગમ તણું આજ્ઞા સદા, શિર ધારિલે નિશ્ચય કરી; પગલું ન એકે ઉત્પથે, નિન્દા વળી ત્યાગે પરી; વિશ્વાસ ઘાતની વાત તે, હૈડા થકીજ હરામ છે. તે સત્ય સૌરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. ૫ અપ્રિય પણ પ્રિયઆત્મનાં, વાક્યો સદા મુખથી કવે. પ્રિય પણું અહિત પરઆત્મઅર્થે, શબ્દ એક ન દાખવે, જેવું હૃદય તેવું જ બાહિર, વર્તવાનું ધ્યાન છે, તે સત્ય સૌરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. ૬ કઈ સ્નેહ સાથે શરીરથી, પ્રભુનાં જ કાર્યો આદરે, જપમાળ કર તૃષ્ણ નથી, પ્રભુ નામ જીહાથી ઝરે. ઉદ્વિગ્નતા મનમાં નથી, ઈશઈશ્કમાં આરામ છે; તે સત્ય સૈરભ સાધુને, મમ કેસિવાર પ્રણામ છે. ૭ વૈરાગ્યથી જે વિશ્વની, ખટપટ બધી એ ખાળતા; વ્યભિચાર કંટક વૃક્ષને, જ્ઞાનાગ્નિએ કરી બાળતા. શબ્દાદિ પંચ વિષય નદી, ઉલટી ચલવવા હામ છે. તે સત્ય સૌરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. ૮ ધન, ધામ, ગામ, ગરાસ, પ્રભુની ખાતરે ખાટાં ઉરે; અતિ મસ્ત મન રૂપ માંકડાને, ભક્તિ પંજરીએ પુરે. કિટ ભ્રમરવત્ પ્રભુ ચરણમાં, એકાગ્ર કીધા પ્રાણ છે; તે સત્ય સૌરભ સાધુને, મમ કોટિવાર પ્રણામ છે. ૯ શિખે વધે એથી નહીં, પણ આત્માને અર્થે ચહી, સધ આપે સુખદ કે, અજ્ઞાન તમ વ્યાપે નહી. For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) નાનાક કાટી કિરણ એ, જેનાજ સાચા દામ છે; તે સત્ય સારભ સાધુને, મમકાટિવાર પ્રણામ છે. सत्यग्राहकएकमहात्मा (८) અનુષ્ટુપૂ. મણીએ પતાકાઓ, બાંધતા ચાર હેડલે; ચારે દિશા જીતાયાની, નીશાની એવી રાખતા. વિદ્વત્તાએ અતિ શ્રેષ્ઠા, સબુદ્ધિ કરિ તીવ્રતા; આત્મજ્ઞાન તણી શૈલી, વિશ્વને એથી જીતતા. કાશીમાંહિ રહી તેઓ, વિદ્યાભ્યાસી થયા હતા; પૂર્ણાભ્યાસ કરી ત્યાંહી, પધાર્યાં ગુજરાતમાં. ૧૦ ૩ સવૈયા. મહા મહેાપાધ્યાય તણી વડી, પદવી પામ્યા તેહ હતા; ભણીગણી કાશીના મ્હાટા, વિદ્વાને જીત્યાજ હતા. અન્ય કાંઈ દુનિયાની માંહી, જીતનાર એને ન્હાતુ; શ્રીમદ્ યશેાવિજય મહારાજા, કાણુ નથી ક્યાં ઓળખતુ? ૪ ચાર પતાકાઓ તેઓની, અસ્ખલિત ફ઼રકાર્તી હતી. એક તરફ તેઓને કરવા, કોઈની વિદ્વત્તા ન હતી. સમગ્ર પૃથ્વીમાંહી એમણે, અનુષ્ઠાન ચલખ્યું એવું; કઈ કાળ એ રીતે ચાલ્યુ, એમનું વિદ્યા ખળ કેવું? પ ન્યાયશાસ્ત્ર કંઠાગ્રહતું અ−દ્વૈત તણાં તત્ત્વા જાણે; સાંખ્યશાસ્ત્ર અજ્ઞાત હતું નહિ, આત્માનુભવ રસ માણે. રામાનુજના પણ સિદ્ધાન્તા, સ’પૂરણ જાણી શક્તા; For Private And Personal Use Only સ્યાદ્વાદની વિજય પતાકા, ભૂતળપર અતિ ફેરવતા. ૬ અન્ય પક્ષવાલાની સાથે, યોગ્ય તયા શાસ્ત્રાર્થ કરે; અતિ ઉત્તમ દૃઢ પ્રમાણુ આપી, મડન નિજ પક્ષીય કરે. Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) એવી દલિલ સહયુક્તિ આપે, અન્ય પછી નવ બોલી શકે, જયજય જૈન ધર્મનો કરતા, આત્મ બુદ્ધિની શક્તિ થકે. ૭ છે દક્ષિણગુર્જરમાં મનહર, ડઈ નામે સુંદર ગામ; અપૂર્વ પ્રાચન કારિગરીનું, જ્યાં કિલે શેભે હજી કામ. મહાન જૈન ધર્મના બાળક, ત્યાં આગળ પ્રીતેથી વસે; શ્રીમદ્દ ગાયકવાડ તણી શુભ, રાજ્યધાન જ્યાં અતિ વિકસે. ૮ યશોવિજયજી તત્ર પધાર્યા, સદુપદેશ વ્યાખ્યાન કરે, વિવિધ સમાગમ વાળા જનના, મનના સંશય સર્વ હરે. વૃદ્ધ શ્રાવિકા એક રહે ત્યાં બાધ શ્રવણ કરવા આવે; શ્રીમુનિવરને નમન કરે નિત, હૃદય ભર્યું ધાર્મિક ભાવે. ૯ સગુરૂઓના સદુપદેશથી, તત્વજ્ઞાનની જાણ હતી, ઉંડા તત્વત પરિપાટી, સ્વશક્તિ પૂર્વક ઓળખતી. એક દિવસ મુનિવરશ્રીકેરા, સદર્શન અર્થે આવી ચાર પતાકાવાળી ઠમણી, મુનિવર આગળ દર્શાઈ. ૧૦ વિનય સહિત બેલી શ્રીસાહેબ! પતાકાઓ આ શાની છે? ઠમણી ઉપર બાંધી તેનું, શું ઉંડું કારણ અહીં છે? મુનિવર બેલ્યા ચાર દિશાઓ, વિદ્યાથી હે જીતી છે; કોઈ મલ્યું નહી જીતના તે, વિજય પતાકા બાંધી છે. ૧૧ અનુષ્ટ્રપ. તત્ર તે શ્રાવિકા બેલી, મહા પાંડિત્યવાન મુનિ? ગતમસ્વામિની પાસે, ધ્વજાઓ કેટલી હતી. ૧૨ ધ્વજાઓ તે ક્ષણે છેડી, નીચે મૂકિ દધી લઈ, બાઇનાં સત્ય વાક્યને, સ્વીકારી પ્રેમથી તહીં. ૧૩. ખબી શી! સત્યાગ્રાહિત્વ, શક્તિની શ્રેષ્ઠતા તથા, એક નારી તણાં વાક્ય, માન્યાં સત્યયથા કથા. ૧૪ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) એવી જે માન રાખે, સત્યગ્રાહિત્ય બુદ્ધિને. પામે ઇસિત નકકી તે, શ્રીઅછતાર્થ સિદ્ધિને. ૧૫ ઘટનાનીશ્રીદેવીને. (8) ભરવી ગઝલ, યા–હરિગીત. સ્થાપન કર્યું તુજ સ્નેહથી, વનરાજ નામે ચાવડે, વળી વળી બહુ વન્દન કર્યું, અતિ હૃદયની શ્રદ્ધા વડે. મરૂ માલવાદિક દેશમાં, એ વખત તું પેજનિક ગઈ, જયજયિનિ! પાટણનગરની, શ્રીદેવિ !શું આળસુ થઈ? ૧ તબંશજે પણ તે રીતે, હારૂં સદા પૂજન કર્યું, રૂદ્ધિ અને સિદ્ધિ વડે, અણુ, બહુ તેનું ભર્યું. ચશમાળ તું ગુર્જર તણી, વિસ્તારતી નિશદિન રહી જયિનિ! પાટણનગરની, શ્રીદેવિ ! શું આળસુ થઈ! ૨ સમીપે સરસ્વતી તુજ તણું, પદ ક્ષાલવા માટે વહે, તવ પુત્ર તેમાં સ્નાન કરી, આનંદ ઉરમાંહી લહે. તે પૂજન પણ તેવી રીતે, સરિતા હજી કરતી સહી; જયજયિનિ! પાટણનગરની, શ્રીદેવિ! શું આળસુ થઈ? ૩ આશિષ હારી પામવા, સિદ્ધરાજ સોલંકી વરે, નિર્મળ તલાવો બાંધિયાં, ભરી ભાવના જેને ઉરે. સુન્દર ક્ય કાર્યો ઘણો, દિલ લાવતી જ નથી કંઈ જય જયિનિ! પાટણનગરની, શ્રીદેવી! શું આળસુ થઈ? ૪ નરેદેવનાથકુમારપાળે, હારી પૂજ આદરી, બકરી અને શાર્દૂલ એક સ્વરૂપમય દીધાં કરી; પશુ પંખીડાને ત્રાસ કોઇ, પંચપણ દેતું નહી, જયજયિનિ! પાટણનગરની, શ્રીદેવિ શું! આળસુથઈ?" For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫). ત્યારું પૂજન કરે નહી, મરૂદેશ કે રાજવી, તુજને નમાવા કાજ કીધું, યુદ્ધ નિશિ જે રવિ, તુજ ચરણનું વંદન કરાવ્યું, ખથી જીતી જઈ, તે હાલ પાટણનગરની, જયદેવિ ! શું આળસુ થઈ? ૬ દુર્મદ થયેલા તે તણું, પૂછ નહીં વંશજ જને, હાઘેલ પર કરૂણા કરી, દિધું રાજ્ય હે જઈ એમને, ર્વરધવલ આદિક મંત્રિએ, તુજને વધાવી દિલ દઈ, તે હાલ પાટણનગરની, જયદેવિ ! શું આળસુ થઈ? ૭ તુજ અર્થ લાખ આદમીએ, ચલકતી સમશેરને, ગ્રહને ખતમ કીધાં શરીર, હજી રક્તનાં અણું છે ને, તુજ બાળતૃષ્ણા ત્યાગી સ્વર્ગે પહોંચીયા છે મરી જઈ, તે હાલ પાટણનગરની, જય દેવિ ! ક્યાં જઈને રહી.? ૮ મતિ આપતું નિજ બાળને, કંઈ ધર્મનું સાધન કરે, બાળક-લગન જેવા રિવા–જેથી હવે કાંઈક ડરે; કટિબદ્ધ થઈ શુભ આચરે, પ્રભુ પ્રેમ પુષ્પ કરગ્રહી. હે! હાલ પાટણનગરની, શ્રીદેવિ ! શું ઉંઘી રહી? વળી સંપસંધી ચાલવાના, પ્રેમ મંત્રોને ભણે, સત્કાર્ય કેરા ભુવન માટે, યત્ન આરસને ચણે, જયશાળી થઈ જશ ફેરવે, આ સસ્તુતિ લક્ષે લઈ હે! હાલ પાટણનગરની, જય વિ! શું આળસુ થઇ?૧૦ તું આઘમાતા ગુર્જરેની, સર્વ જગ પ્રખ્યાત છે, તુજ વિમળ જશ સરભ બધી, વસુધા વિષે વિખ્યાત છે, મુનિ અજીતસાગર વિનવે, આળસ હવે રાખીશ નહી, જયિનિ! પાટણનગરની, વિ! ઉભી થા! સજજ થઈ ૧૧ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૬) Acharya Shri Kailassagarsuri Gyanmandir *વ્યારાઅમૃતને ! ( ૨૦ ) સવૈયા. તુજ કર્તવ્ય કર્યું નહીં પૂર', હાંશ કરીને આર યુ; મધુર વચનથી હૃદય વિંધાયું, તવ સ્વરૂપ માંહી સ્ત યુ અરે! જીગરના દોસ્ત! મહાશય! અતીવ રમ્ય મૂત્તિ ત્હારી, ચાદ અહર્નિશ આવે નયને; નીરધાર લાવે ભારી. સુંદર યોવન મધ્ય દેહતુજ, કાળ તણા આધીન થયે; તુજ આ મિત્ર તણા દિલના જવર, કેમ! મુખેથી જાય કહ્યા ? ધ્યેય ધારૂં કઈ રીતે પ્યારા, અભિન્ન દિલને ભેદી ગયા; અધ:સ્થાનપર ત્યાગી સ્નેહીને, ઉત્તમપદ જઇ બેસી રહ્યા. ર સમય સમય તુજ વાર્તા કરતાં, રમ્યમૂર્તિ સાંભરી આવે; શેાક સમુદ્રે ડૂબાવીને, વાર વાર દિલ તલસાવે; હાસ્ય તૃત્તે પડી જાય બંધ છે, વાગે તીવ્ર તીરી તનમાં; શિરીષ કુસુમની મૃદુલ પાંખડી, મળે વિરહદવથી વનમાં. ૩ ફરી ઝાંખી કરવાને આતુર, ફરી વાર્તા કરવા મન છે; ફ્રી તાળી લેવા તુજ કરની, પૂર્ણાતુર જરૂર તન છે; એક તરૂની લિત ડાળીપર, એસી ઘડી વિશ્રામ કર્યો; દીલ આપી તલસાવી તનને, અગમ્ય સ્થાન જઇ કેમ ઢોં! ૪ આ પંખી ! તુજ રમ્ય પાંખડી, કલરવ રમ્ય મરી આવે; પ્રાણાત્મન્ !હે રમ્ય મિત્ર ! તુજ, દોસ્ત સારૂ કેમ શ્રી નાવે? ૧ ગુરૂભ્રાતા મુનિશ્રીઅમૃતસાગરજી, શાસ્ત્રવિશારદજૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજીના શિષ્ય હતા. તેઓનું અભ્યાસ તરફ પ્રથમથી જ સારૂ લક્ષ્ય હતું, પરંતુ તેઓના ભરયુવાનીમાં સ્વર્ગવાસ થવાથી તેમના માટે જે સારી આશાઓ રાખવામાં આવી હતી, તે સ નાશ પામી—તેઓના એ અકાળ મૃત્યુના પ્રસંગને અનુસરી આ કાવ્ય લખાયુ છે. For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) સ્વલ્પ સમયની સુખદ વાસના, સુપુષ્પ! હું અહીં આપી છે; તુજ કીર્તિ હે હે સુખ તરૂવર! સજજન મધ્યે સ્થાપી છે. ૫ તુજ જીવનની તકળા –ચંદ્ર! કમળગણને દઈ જા, આશ્વાસન તું અમને આપી, એક વખત અમૃત લઈ જા; એજ છટા ઘનઘેર અશ્વની, ગર્જન એજ સુણાવી જા, કલાપીને આનંદ કરીને, પ્રેમી મંત્ર ભણાવી જા. ૬ તુજ કર્તવ્ય તણાં પુષ્પનાં, વૃક્ષો ફરી લીલા કરીજા, નિર્મળ ઘટમાં એને માટે, મીઠાં શીતળ જળ ભરજા, સત્ય પક્ષની સત્ય લડાઈ અમને આવી શિખાવીજા, હૃદય શહુર તણું બળ વાળાં, અનુષ્ઠાન દર્શાવી જા. ૭ કઈ રીતે નિજ ગુરૂની મરજી, ઉઠાવી લેવી તે કહી જા, કઈ રીતે વિદ્યાને ભણવી, પ્રયત આવી એ દઈ જા; મધુર ભવન વિદ્યા ગર્જનથી, જે રીતે મનહર લાગે, અરે સુમિત્ર! આવી શિખવી જા, તુજ વિરહ વિષમય વાગે. ૮ અન્ય હિતને કારણુ બાંધવ,! પ્રયત તું અતિશય કરતે, ગ્રથોદ્ધારણ કારણ જ્યાં ત્યાં, સદુપદેશ તું ઉચ્ચરતે; નિષ્ફળ કાળ કદિ ન વહવતે, ભવ્ય વને પંથી હતું, અરે મુસાફર! જાવું હતું તે, બાંધ્યે હૈ કેમ! સ્નેહ હતે. ૯ ઉર્ધ્વ માર્ગની સત્ય મુસાફરી, આવીને બતાવી , એજ મધુરા સત્ય દેશના, અગમ્ય શબ્દ સુણાવીજા, પ્રેમ ભૂમિપર શાતિ વૃષ્ટિને, વ્હાલ કરી વરસાવીજા, વિરહ તાપથી શુષ્ક બનેલી, હૃદય ભૂમિ ભીંજાવી જા. ૧૦ For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮). दीलनांदरदपुछनारामित्रोक्यांहशे ? (११) હરિગીત. તાળી દઈ ગમ્મત કરી, ગપ્પાં ઘણા મિત્રો કરે, કઈ સ્વાર્થ કેરે કારણે, ઘર આંગણે ફરતા ફરે; વાર્તા કથંતા નિશદિને, દસ્તની દસ્તાઈ દિસે, દિલના દરદ પુછનાર જગમાં, મિત્ર કયાં વસતા હશે! ૧ નિજ સ્વાર્થ માટે આવીને, બમણું બતાવે પ્રીતને, મનમાં હલાહલ વિષ ભર્યું, જાણે ન સાચી રીત, ëપર ઉપરની પ્રીતડી, હૈડે અવર વૃત્તિ વસે, દિલના દરદ પુછનાર જગમાં, મિત્ર કયાં વસતા હશે! ૨ શી હાડ ભાગ્યાં સાંધનારા, ડોકટરેની ખામ છે! પટ્ટા મલમ કરનાર વૈદ્યોની, ઘણું ઠઠ્ઠ જામી છે; ઉપર ન ભાસે રોગ કંઈ જાણ્યું નથી કે શું થશે! દિલના દરદ પુછનાર જગમાં, ડોકટરે તે ક્યાં હશે ! ૩ ટીપણું ભરાવે પાઘડીમાં, તિલકની ચતુરાઈ છે, કહે મને શુક્રાદિગ્રહનાં, ફળ સદા સુખદાઈ છે; મુજ હાડનાં ભેજા વિષે, વ્યાપેલ રેગ યદા ખસે, એ જેષને જેનાર સાચા, જેવી કયાં વસતા હશે! લીધી ફકીરી ત્યાગી દુનિયાં, કેઈની પરવા નથી, અમને કહે વિષયાદિ વિષ સમ, શત્રુઓ વરવા નથી, દુનિયાં તજા ઉપરની, મુખ બિચારા જે ફસે, દિલ દઈને ત્યજાવનારા, ત્યાગ મિત્રો ક્યાં હશે ! " અગ્નિ વિષે કૂદી પડી, જળ લેઈ વાળા હેલ. વીમા તણું સરદાર એ, દુનિયાં સતત શુભ દીપવે; એ બહારને અગ્નિ શમે, હૃદયાગ્નિ તે કઈ ના ખસે, દિલ દઈની જવાળા શમવતા, સત્ય મિત્રો કયાં હશે ! ૬ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) ગુરૂપદ સ્વીકારે હર્ષથી, બહુ શિષ્યના સગૂરૂ થવા, જે તે જનોને ત્યાગી કરવા, બાધ માંડે આપવા; સદ્દગુરૂ બની માયાવી મેટા, શ્વાનની પેઠે ભાસે; દિલના ગુરૂ બનનાર સાચા, સદ્દગુરૂ તે ક્યાં હશે! જેને નથી અન્તર વિષે, દુનિયાં તણું પરવા કશી, કુડ, ક્રોધ, માયા, મેહ, જેના દીલથી ગયાં ખશી, દિલમાં મીલાવે દલડું, એ ઝરણ કઈ રીતે ફૂટશે! દીલના ગુરૂ બનનાર સાચા, સદગુરૂજી ક્યાં હશે ! ૮ પૈસા અગર અધિકારના, સમયે ફરે સાથે ઘણું, એ બેઉ જે નવ હોય તે, વિખરાય જેમ હિમના કણા; દુઃખને સમે વિશ્રાતિ દેવા, આવતા જે ધસમસે, આપમે દિલ દઈ પુછતા, મિત્ર ક્યાં વસ્તા હશે ! જ્યાં ત્યાં લખ્યું છે તે કહ્યું, જ્યાં ત્યાં ભમ્યું મન માનતુ. મેટાઈને શિખરે ચઢિ, મન ન્યાયને નથી નાણતું; નિર્દોષ દિલડાં દાખવી આત્માનું હિત જે દાખશે, દિલના ગુરૂ બનનાર એવા, સદગુરૂજી ક્યાં હશે ! જ્યારે કહે નિજ વાતડી, ત્યારે બધામાં સ્વાર્થ છે, એ વસ્તુમાં કઈ દિને, કેઈએ દિઠે પરમાર્થ છે ! પરમાર્થ સ્વાર્થ ઉભય તજ, નિજ ફરજ જાણે નસનસે, એ સત્ય પંથી સત્ય મિત્રે, વિશ્વમાંહી કયાં હશે ! ૧૧ કાગળ લખે ચતુરાઈથી, ચતુરાઈથી બેલી શકે, ચતુરાઈમાં પહેરે સુપટ, શૃંગાર સજતી કર થકે; જી હા વિષે મીઠું વદે છે, ઝહેર તે હઈડા વિષે, અમૃત ભરી દિલ મેહિની, નિર્મળ સ્નારી ક્યાં હશે! ૧૨ તે જગતના લેક છે, આ લેકના રાજા બની, દિલના દિવાના લેકને, પરવા નથી રાજાતણું; - ૧ For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) દિલના અજીત મિત્રા અજીતને, વ્હાલવાળા લાગશે, દિલનાં દરદ પુછનાર સાચા, મિત્ર ક્યાં વસતા હશે ! ૧૩ મનસ્ય પમટને ! (૨૨) હરિગીત. આ વૃક્ષથી આ વૃક્ષપર, કુદકા અતિશય મારતુ, ઘડીમાં હીંડાળે હિંચતું, વળી અતિ ચપળતા ધારતું; તરૂકુળ તણું ભક્ષણ કરે, પદ્મવ વિખેરી નાખતું, ચંચળ અતિ મન માંકડું, નથી શાન્તિ ઘડીભર રાખતું. ૧ દુર્ગમ અગરકે સુગમ આ, અપરમ્ય કે આ રમ્ય છે, આવળ અગર કે આગ્ન આ, સુખજન્ય કે દુખજન્ય છે; તેનુ નિરીક્ષણ ના કરે, કટુ સ્વાદુ ફળકુળ ચાખતું, ચંચળ અતિ મન માંકડું, નથી શાન્તિ ઘડીભર રાખતું. ૨ ઉતરે ઘડીમાં ખાડમાં, ઘડીમાં ચઢે ગિરિ ઊપરે, કિચ્ચડ વિષે કૂદી પડે, એસે જઈ વળી ટેકરે; નિ`ય અગર કે સભય શું, ઘટ વાત એ નથી દાખતું, ચંચળ અતિ મન માંકડું, નથી શાન્તિ ઘડીભર રાખતું. ૩ ચૈતન્યની પદવી તણી, એને નથી જરિયે સ્પૃહા, મરવા પછીની ફ્રિકર પણુ, નથી રાખતુ રચે અહા ! અન્તે સુખદ પદમાં જવા, વિચાર દોંલ નથી દાખતુ, ચંચળ અતિ મન માંકડું, નથી શાન્તિ ઘડીભર રાખતું. ૪ સજ્જન તણી વળી સસ્તુતિ, કરતુ નથી એકે પળે, ભર તાપમાં પણ તે ફ્રે, જ્યાં હસ્ત પદ સહુ તન ખળે; કીધુ કરે નહી કેાઈનું, નવ શાન્તિથી કઇ સાંખતુ, ચંચળ અતિ મન માંકડુ, નથી શાન્તિ ઘડીભર રાખતું પ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) દુર્જન થકી પણ ના કરે, શુભ અશુભનું ક્યાં ભાન છે, - નાદાનની દસ્તાઈ પર, દિન રેન ભર ગુલતાન છે; દુર્ગધિ જળના છિલરમાં, વળી વળી ઝુકાવી નાખતું, ચંચળ અતિ મન માંકડું, નથી શાન્તિ ઘડીભર રાખતું. ૬ કંઈ સ્પર્શમણિના સ્પર્શથી, એ લોહનું હૈડું ટળ્યું, આજે અચળ ગિરિરાજનું, આખું શરરી ચંચલ ચહ્યું; વળી ના શકે જે વજા તે, કંઈ કારણે વાળ્યું વળ્યું, ભળી ના શકે તે વારિ અગ્નિ, જ્વાળામાં જઈને ભવ્યું. ૭ કંઈ ઈલ્મથી કંઈ મંત્રથી, એ શાતિના સદને વસ્યું, ઉસ્તાદના કિમિયાવડે, ફસાવી લેતાં ઝટ ફર્સ્ટ, સહુ તિમિર રવિના કિરણમાં,નિર્મળ રસ કરીને રસ્યું; સાચા અજીત આનંદથી, અક્ષયપદે નક્કી હસ્યું. ૮ સંસારર્વાપાના. (૨૨) હરિગીત. આવી ગયાં પુરૂષ તથા, તરૂણું તણું ટેળાં ઘણું આવે વળી બે સતમ છે, દુઃખ ટાળવાને દિલ તણું; ધીમત્તે જનતા સુજશ લઈ, ચાલ્યા સદાદિત જાય છે; અપયશ તણું કાળાં ટિલાં, કરીને મુરખ હરખાય છે. ૧ ઉત્તર અને દક્ષિણ તરફ બે, સડક જાવા દરશતી; શાન્તિ તણું વૃષ્ટિ વળી, બહુ વખત નિર્મળ વરસતી; ઉત્તર તરફ જનાર સુખડાં, પૂર્ણતાનાં પામતા; દાવાગ્નિ કેરી વાળથી, ઉગરી જઈ આરામતા. દુઃખના સમુદ્ર જઈ ભળે, દક્ષિણ તરફની સડક આ - અતિ કષ્ટદાયક રાત્રિમાં, ઓળંગવા છે ખડક હા! For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) વિશ્રામ પણ મળતું નથી, અજગર સરપને વાસ છે; હા ! હા! દુઃખદ દક્ષિણ ભણી, તે જુલ્મકારી ત્રાસ છે. ૩ મુજ આંખની આગળ જને, આવી ગયા છે જે અતિ, તેની સિકલ કે દિવસ તો, સ્વનેય સાંભરતા નથી; દિલ! યાદ કર ભૂલીશમા ! એવી રીતે જાવું થશે; હારા જવાની બાદ હારા, દેસ્ત પણ ચાલ્યા જશે. ૪ આ શ્વેતયશ આરસ ઉપર બે, આંકડા તું પાડીલે; ચારિત્ર મૂર્તિ ઉપરને, તું યામપટ ઉપાડીલે; પ્રભુ વાક્યના ઊદ્યાનમાં, મનહર મજાને માલે, તુજ દીલના પર દોસ્તને, આત્માની ખાતર તાલે. ૫ બીજડાં ભર્યા છે વાસનાનાં, ગાઢ ઉંડા જીગરમાં, અપ સંગરૂપ વૃષ્ટિ થતાં, ઉગી નીકળે પથ સકળમાં उत्तर तरफना मार्ग त्यारे, लुप्त पाये थाय छे, કરભસ્મ એને પ્રથમથી, જે આત્મનું હિત ચહાય છે. ૬ કંઈ ભૂલથી કંઈ ચૂકથી, અપશબ્દ કાળે કોયલે, ચિતર્યા કદી જે હોય તે, શુભ નીરથી તે ઈલે, નવી ભાત તે ઉપર ચિતર, કર્ણેલે કીધું તેના કીધું, પીધેલ વિષનું વમન કર, કરીલે પીધું તે ન પીધું. ૭ અપવ જનને દીલ દીધું, કરીલે દીધું તે ના દીધું, જગ સ્વપ્નને ઘટ ભતર કર, માની લીધું તે ના લીધું; પ્રિય વારતાથી માગિએ, તુજને સદા સંભારશે, ચારિત્રનાં યશ ગાન સહ, જીહ્વા થકી ઉચ્ચારશે. ૮ અજુપણુના ભાવથી, જગબધુ તરિકે ચાલશે, तुज ऊर्ध्वगामि विमाननां, पगलां पथिक संभाळशे; તુજ હૃદયરૂપ પારસમણિ, બીજા હૃદય લેહે અડી, કરશે કનક નિર્મળ અતિ, તે શસ્ત્ર કર ઉજ્વળ ઘડી. ૯ For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) તેઆર કરીલે સત્ય હારા, દ્રવ્ય કેરી ગાંઠડી, માર્ગે ગહન છે ઘાંટિએ, વટવી ત્હને પડશે વડી; તસ્કર હૅને મિત્રા ખની, ભૂલાવવા પણ આવશે, પિત્તળ તણાં પાત્રા વળી, સુવર્ણ મય દર્શાવશે. તુજ હેતુએ શેાકે ભર્યો, એકાન્તમાં બેઠેલ છે, અપ્રિય પણ પ્રિય અન્તના, ઉપદેશ શુભ અપેલ છે; ઉત્તર ભણી નિર્વિઘ્નતાએ, તે હને પહાંચાડશે, કરી અજીતસાગર સ્વરૂપમય, આન ંદગૃહ દેખાડશે! ૧૧ નેઇનાસવોન. ( ૧૪ ) છંદનારાય. ભવિષ્ય શું ? લખી શકે, મનુષ્ય જાત અજ્ઞ જે, વિચારીને વિલેાકીને, વદે લખે સુપ્રજ્ઞ તે; સદૈવ શ્રેષ્ઠ જેષ્ઠ માસ, પૂર્ણ જે ગયા વહી, લખુ નિહાળી તેની જે, લીલા ઘટે રમે રહી. તપ્ચા તકાસ્યું સૂર્ય તા, સમસ્ત લેઈને કરા. સહ્યો ગયા શ્રમે કરી, ઉન્હા તાપ આકરે; તખ્યાં ઉંચા, નિચાં, તરૂ, ગિરિ તટા તથા ધરા, ખુટ્યાં નીરે તલાવડાં, સુક્યા પશુ તણા ચો. અઘાસ શુષ્ક રાન તેા, પશુની શુષ્ક સ્થિતિ છે, પ્રજા દુ:ખે નૃપા દુ:ખી, સદાની જેવી રીતિ છે; પ્રચંડ વાયુ વેગથી, ી ીક વાય છે, વિના સ્ક્રીક વાયુથી, અતીવ ધામ થાય છે. ઉડી ઉડી ધુલી જઇ, ગૃહા વિષે ભરાય છે, સશાખ વૃક્ષ વાયુથી, જમીનદાસ્ત થાય છે; For Private And Personal Use Only ૧૦ ૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) મરે પશું મનુષ્ય પક્ષી, આદિ જુલ્મી ત્રાસ છે, વિયેગી પ્રેમી મિત્ર તે, ઉદાસ આજ ખાસ છે. ૪ ઘણુ પ્રચંડ ઘામથી, હિંડોળે બેસીને હિએ, કૃષીવલો વળી વળી, અનાજ વારિથી સિંચે, કઈક ભાંગના ઘડા, ભરી ભરાવીને ઢીંચે, અદેષ પક્ષીવૃક્ષ ડાળ, બેસી નેત્રને મચે. તફની છાય પંથી સાથ, વૃક્ષને મુળે ગઈ. મીનેની સાથે શત્યતા, તલાવને તલે રહી પિયે દહિની સાથે લેક, વારિને વધુ કંઇ, ગૃહ વિષે ઉંઘાળુ સાથ, ઉંઘ જાય છે સહી. ગ્રહાંગણે પથે જળેથી, આદ્રતા અને કરે, ઘણાક વારિ યંત્રત, છુટા મુકાય નેકરે, વિલાય વૃક્ષ ડાળિઓ, વિરૂપતા ધરે અરે? યથા સતી પતિ વિયેગ, તાપથી જીરી મરે. બિજાને છાયા આપીને, તરૂ સ્વયં તપી રહે, દીની ભીડ ભાગવા, યતિ યથા દુખ સહે, સુકાં તરૂ તપે તથા, ન ક્ષેત્રમાંહ કામનાં, ધનીક લોભ અન્ય કે, સ્વયંતણ ન કામનાં. મુકાય પાય કયાંઈ ના, ધખી જતી અતિ ધરા, - અદેખિયા તણે ઉરે ન, જેમ શાન્તતા જરા, હરિણ ઝાંઝવાનું નીર, દેખી દેડતા ખરા, છતાં તૃષા છિપે નહીં, સહેજ તાપ આકરા. ભમે ભવે યથાજને, વિલાસ સત્ય માનીને, મળે ન મોક્ષ સ્વાત્મના, વિમુખ ભ્રષ્ટ માનીને, ઘણાજ ઘામથી કરી, ઘણું જ હાંફતાં પણું, યથા ત્રિવિધ તાપથી, ન શમે પામિએ કહ્યું. ૮ For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) તળે રહેલ પ્રાણી, પાસના જલાશ્રયે, પ્રકૃષ્ટ તાપથી નથી, જતાં છતાં તૃષા થયે; યથા વિવિધ કષ્ટથી, અહીં જને પીડાય છે, છતાં પ્રભુની ભક્તિ તે, જનાથી કયાં કરાય છે ! પીડિત પંખી તાપથી, મુખે કઈ રટે નહી, ભયેલાતા પ્રજા સુઅર્જ, ભૂપને વઢે નહી; કૃશત્વ પામીને નદી, મનેાહરા જણાય છે, યથા કૃશત્વ પામીને, તપસ્વીએ સહાય છે. ક્ષણે ભરાઈ વાદળાં, બધે નભે છવાય છે, ક્ષણે બધા ધમડ, એ પલાયમાન થાય છે; ક્ષણે મહાન ગર્જના, ક્ષણે નહીં મળે કંઈ, ક્ષણે મયૂર શબ્દને, ક્ષણે ચુપા ચુપી થઇ. ઘડી વિષે જળ પ્રપાત, માર્ગ ભીંજવી મુકે, ઘડી વિષેજ માર્ગ એ, પ્રચર્ડ તાપથી સુકે; યથા શકે। સુખાધથી, જરાક વાર સુધરે, ઘડી વિષેજ એજ પાછી, શાયતા દીલે ધરે. છતાંય તાપ આપના, પ્રતાપતા ચલાવતા, કપાળ ગાલ ભાલમાંહી, સ્વેદ હિંદુ લાવતા; અહાર તાપ મંદિરે, બહુજ ઘામ આવતા, ઉન્હાળુ ઉગ્ર વાયુ તેય, ઉગ્રતા.જણાવતા. અરે ! મનુષ્ય ! ધીરવીર ! ધ્યાન લ્યા હવે ધરી, મહાન જેષ્ઠ માસ માંહિ, શ્રેષ્ઠ વસ્તુ ત્યા વરી; નવીન સાલમાં નવીન, ધાન્યના ઉલ્લાસ છે, યથા નવીન શિષ્યને, નવા થવાની આશ છે. ગુરૂકુલાની સ્થાપના, વિષે હવે કટી કસે, અચેાગ્ય બાળલગ્નથી, જરૂર દૂર જઇ વસેા; For Private And Personal Use Only ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) મનુષ્ય જન્મ ઉચ્ચ એ, અમૂલ્ય દીન આજ છે, કરે પ્રકૃષ્ટ કાર્ય, એક પંથ દેય કાજ છે. રાહિમાનીયાજા. (૨) છંદ–રાળા. લગભગ માસ અષાઢ, પૂર્ણ વર્ષને ચાલ્યું, પણ નહી છોટે એક, આભથી પડતાં ભાલ્યા, આજ અગર કે કાલ, વરસશે મેઉલા રાજા, જેતાં વાટડી એમ, વદ્યા તકના દિન ઝાઝા. આશભરી આકાશ જોઈ, ઉંડી ગઈ આંખે, મેઘ મહેર કરી તેમ-છાટો નવ નાંખે; સમય તણે સહુ ખેલ, સમે હૃદયે રમી આવે, આંખ ઉઘાડી કર્યો, શુષ્ક તૃણ તન તલસાવે. સંતાણું કયાં? જઈ, વિજળીના વડ ઝણકારા, વાદળના ઘુઘવાટ, ભર્યા વાગે ભણકારા; ક્યાં અવની ! હે તજી, મનહર સાડી લીલી, કે જે પર થતી આજ, પુષ્પની ટપકી પીળી. વૃદ્ધવચન વિશ્વાસ-ધરીને જોઈએ ટાળા, વળી વિકાશી ખાસ, ગગનમાં જોઈએ ચાળા; કૃતિકાએ કલ્યાણ, કર્યું નહિ ત્યાંથી નિરાશા, રેયણ બોંતર બલ્યા, ત્યારથી અવળા પાસા. પણ મનમાં હતી હામ, અન્તમાંહી રેલાતાં, વાવ્યાં બીજ અસંખ્ય, ખેડુતે નવ અચકાતાં; ઉગ્યાં તૃણ અંકુર, ઉગિઆં અન્ન રૂપાળાં, વૃક્ષણ સહુ પત્ર, થયાં સુન્દર રસવાળાં. For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) સોંઘાં થયાં અનાજ, ઘટી ગયા સઘળા ભાવેા, ફરી ફરી કરી લલકાર, ખેડૂતા લેતા લ્હાવા; આઠ દિવસ તે રહેા, ખીજ એવા દ્યો અમને, પછી આવવા મેઘરાજ ? વિનવીશું તમને, સર્વેનાં મન શાન્ત, અષાડા મેલા આબ્યા, વાહવાહ થઇ હેર, એમ ઉચ્ચાર કરાયૈા; વહિં ગ્યા દિન દસ ખાર, માંડયુ' પછી ઉંચે જોવા, બદલ્યા સવે ડ્ડાળ, આભલું માંડયું છેાવા. પુષ્કળ જોઈએ ઘામ, છતાં શીતળતા પડતી, થઇને વારંવાર, વાયુની લહરી નડતી; દો સૂષા દો ષા, દોય શિયર દો ઝટજ, એ કહેવત અનુસાર, ઘડિઓ મેલ્લે ઘાટજ ચાર દિવસ નવ જતાં, ઝડી વરસી મૃગશિરમાં, ઉત્ત્પત્તિ થઇ રહી ત્યાં, કાતરાની ખેતરમાં; ખાધા નવ અક્રૂર, નહિ પુષ્કળ પણ ક્યાંહી, હવે જણાઇ જરૂર, મેઘ પણ નાન્યેા આંહી. જોઈએ જમવા શેર, તત્ર ઘડું ભાર સરે શું ? વર્ષોની અતિ તાણુ, તત્ર ઝડી એક કરે શું? ઉગ્યાં આછાં ઘાસ, ચતુષ્પદ્મ પૂર્ણ ચરે શું ? નદીમાં પાણી લગાર, નાવડું તત્ર ક્રૂ શુ ? આમાં વરસે યદા, પાધરા મહિના ખારે, એવાં લેાકા ખધા, વૃદ્ધનાં વાક્ય ઉચારે. એ આર્કાય ગયા, વિના વૃષ્ટિએ ખાલી, દીધી આટલું થયાં, અ અષાડે તાલી. ધરે ન હૈડું ધીર, સહુ જન અતિ અકળાતા, સુસવાટા દઈ નિત્ય, વાયરા બહુ બહુ ન્હાતા; For Private And Personal Use Only દ ૧૦ ૧૧ Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮ ) એ વાયુ ઈશાન ખૂણુ, નૈઋત્યથી જાતા, દે દુષ્કાળ નિશાન, ભાળી પદ્મ:થરથર થાતા. હુજીએ આતા ઘુમે, દુષ્ટ છપ્પનના દહાડા, કૈક વસ્તિને ઠામ, ઉડે છે હજીયે હાડા; હિ દુધનાં દેનાર, પક્ષીએ મુઆ અનંતાં, હા હા ! કષ્ટ અપાર, સ્મરણથી અશ્રુ વહુતાં, વળી નથી કળ કંઇક, એ થપ્પડની હજીએ, રખે એણુ એ દીન, ભ્રષ્ટ કરમેથી ભજીએ; અન્ન ઘાસના હતા, સંધરા એ સાથે તેા, એમાંનુ નથી અલ્પ, ગામડામાં હાલે તે, ગાય ભેંશ મરી ગયાં, એથી પય ધૃત માઠાં છે, પયધૃત વિષ્ણુ ખેડૂત, તણાં પગમળ નાઠાં છે; સુખ દુઃખ સહીને શીર, છતાં જન ખેતી કરે છે, મળદ તણી માંઘાશ, હાલ વળી અત્ર અરે છે ! ! શું ધરવા વિશ્વાસ ! હૃદય સહુનાં ડગમગ છે, કેમ વહેં આ વર્ષે, નરમ નરમ નરપગ છે; એમ કરી ઉત્પાત, ખેડુ સર્વે કકળે છે, ક્યારે વર્ષા થાય, એવી ઉમી ઉછળે છે. પુનર્વસુનું પાણી, નકામુ છે અ’કુરને, પણ એ અમૃત સમાન, બતાવા છે ? તલપુરને, અહિં તે હજીએ એમ, છે સાધારણ દુ:ખડાં; પાધરના તા ગ્રામ્ય, જનાનાં સૂક્યાં મુખડાં, નથી ચરવા કાજ, કોઈ સ્થળમાંહી લેશે, જોઈ આજ સુધી શાહ, ચારવા જાય વિદેશે; * અગણિત. તૃણુ For Private And Personal Use Only ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯). નિશ્ચય ઉરમાં થયો, હવે નહિ મેઘજ આવે, બચશે વિરલાં પ્રાણી, જેમને દૈવ બચાવે. હસ્તી સરખાં પ્રૌઢ, ગાયનાં પુષ્ટ વૃન્દ આ, ભૂખે ઉંડાં પેટ, ક્રૂર આક્રન્દ કરે હા! જાય હજારે ગાય, જોઇને હૃદય બળે છે, હીન્દ જનેતા દેવી, તણું અણું નિકળે છે. વસ્થાને શી ખબર? પ્રસૂતા નારી કેરી, જાણે શહેરી નહી, ગ્રામ્ય કથાજન બહેરી; ખેડુત પશુની ભીડ, જેહ ગ્રામ્ય તે જાણે એમજ દુખડાં દુષ્ટ, ગરિબનાં દિન દિલ જાણે, ગયાં પુનર્વસુ વહી, પૂર્ણ જ્યાં વર્ષ પડતી, અષાડ પણ પરિપૂર્ણ, વૃષ્ટિ વિણ બધા નડતી; અષાડી આઠમ હતાં, વાદળાં રાત્રિ આખી, હાડે ઉદય પુનમ, એહ ટાળી પણ સાખી. પાંચમ વિજળી હતી, ક્યાંઈને ક્યાંઈ નહતી, - વૃષ્ટિની પ્રાપ્તિ તણું, કેઈરીત કળ નથી પડતી; લેકે ત્યાગી આશ, હવે તો આના બારજ, થાવાની તે રહી, આશ આના છે ચારજ. તૃણ અંકુર સુકાય, અન્ન સઘળાં સુકાતાં, માંડ્યાં કૂપ મંડાણુ, ધાન્ય કર્થી જળ પાતાં; કેઈ કહે , પત્ર આવ્યો દક્ષણથી, કઈ કહે મરૂદેશ, કઈ જણાવે દૃરથી. જ્યાં ત્યાએ ભણકાર, જન વ્યક્તિ વૃષ્ટિના કરતા હાહાકાર મેહ ! ધર સ્તુતિ સૃષ્ટિના દીન અબેલા જીવ, ઉપર કરૂણા વષો, - લીલાં કુમળાં ઘાસ, પૃથ્વી ઉપર દર્શાવે. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ ર૭ (૩૦) એ તે રહી ઘડી વાત, અબોલાં વૃક્ષ બિચારાં, ઉન્ડાળે સહિ તાપ, શતળ છાયા દેનારાં, શીયાળે સહી શીત, તળે આયે ગરમાવો, માસે સહી નીર, રાખતાં જીવ કેરાઓ. પંખીડાનું જીવન; ગૃહ રહેવાનાં તે છે, કૂવા પાવઠ તથા, ખેતી ને ખેતર એ છે; એ વૃક્ષે અગણીત, ઢેરને ખાવા કાપ્યાં, પલ્લવ પત્ર લેઈ, પશુ મુખ આગળ આપ્યાં. ૨૬ મસ્તક વિણ રામ મનુષ્ય, એમ દશે! દેખાશે? હા! હા!તે તે જુલમ, વિશ્વ વિષે વર્તાશે, નિર્મળ જળ દાતાર, વર્ષ આપે જે પશિયા, તે પરિપૂર્ણ થાય, અન્નતણું કઈ ઢશિયાં. એયે અર્ધા વહ્યાં, પ્રબળતા પવને કીધી, મંઘે મેઘે તદપિ, જરા ઝાંખી નહિ દીધી; બે ત્રણ દિનથી પવન, જરી જરી મંદ થયો છે, વર્ષાને વિશ્વાસ, કંઈ કંઈ થઈ રહ્યો છે. વાદળ પણ હઠી ગયાં, શ્યામ નિર્મળ નભ ભાસે, સારસી જઈને ટી, ગઈ કાલે આકાશે; પવન ફર્યો છે કિમપિ, અગ્નિખૂણે વહ જાતે, એને લઈ વિશ્વાસ, હવે વર્ષને થાત. ૨૯ રાખે મેહ જે લાજ, તેજ સઘળું સારું છે, મારા? તવ કરૂણાથ, અમારૂં જગ પ્યારું છે; કરણ જે અમતણી, તેહ સામું નવ જેશે, દુ:ખને લાયક અમે, જરૂર એવા છે દેશે. હે શ્રી જોષીરાજ ! જુઓને ટપણે શું છે? જ્યાં ત્યાં વારંવાર, લેક પ્રશ્નને પૂછે છે. ૩૧ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩). દે છે આશ્વાસન, જેહ જેને મન જેવું, અમુક તિથિ કે દીન, વરસશે વદતા એવું; કૈક એવી તિથિ ગઈ, ભવિષ્ય વિષે જે થાશે. જેણું જૂઠું કેણ ? સર્વનું સત્ય જણાશે. ૩૨ અરવીતિ. (૨૬) સવૈયા. મધુકર કેરી કમલ પુષ્પમાં, પૂર્ણ પણે લગની લાગી, થઈ રજની પણ રસક્સભેગી, શ નહી તે રસ ત્યાગી; પ્રાત:કાળ થવાને આવ્યા, નિશા શ્યામતા ગઈ ભાગી, હસ્તિ ઉદર પહોચ્યો તે ષટ્રપદ, યે ભસ્મમયદુર્ભાગી. ૧ એજ પ્રીતિ જઈ સારસ પક્ષીની, દંપતી માંહી વસી રહી, એક તણું મૃત્યુની પાછળ, બીજાએ છવાયું નહી, પતંગ અંગ ઉમંગ ધરીને, પડિ દીપ શિખાન મહીં, જ્યાં હે પ્રીતિ ! જઈવસી ત્યાં, ક્ષેમકુશળ તે રાખ્યાંકઈ ૨ જઈ પહોંચી વળી વિવિધ વૃક્ષ, વિભૂષિત કુસુમિત વનમાંહી; વણા નાદે ચિત્ત ચેરી લીધું, ચટપટી મુગના મનમાંહી, મસ્તક છેદ લીધાં પારધીએ, કરી શસ્ત્ર ઘા તનમાંહી, ઘડીમાં વિશ્વવિલાસ ખલાસ, કરા પાપિણી! રણમાંહી.૩ dજ તથૈવ વસી આ વિષધર, ફૂર ભયંકર મણિધરમાં, બંસી નાદમાં ભાન ભુલાવી, વૃત્તિ હરિ છે ક્ષણભરમાં કમળ દન્તાવલી કપાછું, જાત જાદુગરના કરમાં, પરાધીન કરી મણિ તજા, આપી વિપત્તિ જનમ ભરમાં. ૪ વૈર્ય ધરણ ક્ષત્રિીના પુત્રે, હેંજ ખરેખર કર્યા ખુવાર, બ્રહ્મ સ્વરૂપમય બ્રાહ્મણ પુત્રો, હું પહોંચાડ્યા જમને દ્વાર; For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) કારવ સરખા કુશળ યુદ્ધમાં, સ્મરી આવ્યા સુણી ભારત સાર, હૈ વિપરીત પ્રિતિ ! રત્નાન, કીધા અત્ર થકી સહાર. પ કામી માંહી કામ સ્વરૂપ તવ, લેાભી માંહી લેાભ સ્વરૂપ; તૃષ્ણા ધન મદ રૂપે નૃપના, હૃદયે હારૂ રૂપ અનૂપ; ભાન ભુલાવ્યું પંડિત જનતુ, šં નાખ્યા છે.ભવને કૂપ, અન ંત રૂપ ધરી અનંત ઘટમાં, જળાવતી તુ ત્હારા પ, ૬ એ ધૂપે માનવ કેરા હે, છાઇ લીધા છે વિમળ વિચાર, એજ હેતુ એ અલખ નિર ંજન, ભજે ન પ્રાણી કાઈ પ્રકાર; વિવેક રૂપ ચક્ષુએ ધૂપે, રૂંધાઇ ગઇ શું ? દેખે સાર, આત્મ રણની જ્યેાતિ દેખાવી, અને દખાવ્યા સુખ ભંડાર, આ રીતે વ્યાપેલ છતાં પણુ, કાઇ કરે નહી ત્હારા ત્યાગ, દુ:ખ દાઇ ! તુજને ત્યાગીને વિરલા ઘટ ધરતા વૈરાગ્ય; આ પૃથ્વી તળમાં તે શું ? પણુ, ઈંદ્રલેાકમાં હારૂં રાજ્ય, એજ કારણે જન્મ મરણુ રૂપ, પ્રાણી ખીચારા ધરતા દારુ. ૮ જગત જના દેખે જે નયને, તે નયને તુ નવ દેખાય; અન્ય દીવ્ય ચક્ષુ એ દેખી, કરવી તુજને ઘટે વિદ્યાય; મળીએ કાઇક અજીત ગુરૂવર, હવે મ્હનેતુ' નયન પથ થાય; શિવવષૅ સહ મમ રસની વેઠ્ઠી, હને હવેતેા જય ગુરૂરાય ? હ દુહૈા—સદ્ગુરૂના ઉપદેશ, નખ શિખ શુદ્ધિ છાઈ ગયા; સત્પ્રીતિને દેશ, અપૂર્વ હર્ષ વ્યાપી રહ્યો. ૧૦ For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 3 www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 33 ) યમુનાસરિતાને ! ( ૨૭ ) છંદ –રાળા. એ ઉત્તમ કહેવાય, દિન દિન ઊર્ધ્વ ગતિએ, જાતા કરી પ્રયાસ, સાધુ જન સત્ય ગતિએ, પણ તુ ંતા અતિ ઉચ્ચ, જગત સહુને લાગી છે, છે પ્રત્યક્ષે અવલ, ચટકી વસમી વાગી છે, કૈક તણાયાં જાય, સજીવ વ્રુક્ષા તવ જળમાં, કંઇ પણ ધર ત્યાં દયા, ફે'કીને પૃથ્વી તળમાં, થાય જીવ ખુરખાન, આજ અગર કે કાલે, મેાટા તે મેટાઇ તજે, નહી કાઈ કાળે. તવ મોટાઇ જખર, જગત જન સ વખાણે, પછી હે દેવી ? કેમ !, ગરીબ વૃક્ષાને તાણે; તુજ આશ્રય જે રહ્યાં, મચ્છ ને કચ્છ વગેરે, મુંગાં દિન થઇ કે, તેની કરૂણા મુજનેરે ! એવી એ છે દયા, પારધી પણ ત્યાં પકડે, મારે કાપે હાય, શરણુ જનને જો ઝકડે, મુખથી વઢે ન એલ, હુજીએ મૂગી શાથી ! ધર ધર વિનતિ ધ્યાન, ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યોથી. ૪ તવ કાંઠે એ પક્ષી, વિરાજ્યાં વિરલા ભાળે; એક પિયે છે પાણી, અન્ય તે! માત્ર નિહાળે; અન્ને રૂપે એક ભિન્નતા રિએ છે ના, પણ ભાગીને રાગી, અન્યને કંઇ ભય છે ના . ૫ સમજ્યા તે તેા ગયા, આશ્રમે યાગ્યે નક્કી, જાણ્યો પાણી વિકાર, પત્તિજ પડેલી પક્કી; For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪) પીનારાને જડ, સ્વાદ અતિ વારંવારે, અન્ત આવી ઘેન, જડયું નહિ નિજ ગૃહ ત્યારે. ૬ તું તે યુમના ખરી, વારિ પણ છેક હલાહલ, મુજ પેઠે પીનાર, જાય વિતલકે સુતલ; સ્વરૂપ સાચુ જાણ્યું, ભૂલું હું કેમ? હવે એ, વિષમ વિપદ દેનાર, વ્યક્તિને કોઈ સ્તવેકે! ૭ એજ હવે તે મંત્ર, સરિતા છે તું અનાદિ, અમને ભાસી ખાસ, અન્ય બળ તદપિ સાદી; ભેથી લલચાવી, બિચારો જીવ ડુબાવ્યા, છે ક્યાં! શુચિપણું જરી, ઢંગ વિપરીત જણાયા. ૮ મસિજુમાંના. (૨) હરિગીત. લાગી પ્રબળ પ્રારબ્ધ વાયુની, ઝપટ એ થકી ડાલતી, વનરૂપી શઢ ઉપર, દુર્મતિ વાયસી બહુ બોલતી; વળી વાસનારૂપ વારિમાં, જીવજતુ જાત ઘણી વસી, નૈકા અસ્વારી ચાલી છે, ભરસિધુમાંહી ધસમસી. પ્રત્યેક અંગ ઉમંગરૂપ, જેડયાં ગયાં છે પાટીઆ, નથી કઠિન હાલર વિલર છે, જેમાં અમર લાગે કયાં? દુષ્ટતણું દુઃસંગરૂપ તે, ઉપર લેપનતા લસી. નક અહારી ચાલી છે, ભરસિધુમાંહી ધસમસી. ૨ સાચું અને જુઠું જવાહર, નાવમાંહિ ભરી દીધુ, જાયું નહીં સાચું અને, વ્યાપારપણું જૂઠું કીધું; જન કોઈ ભેદ મળી ગયે, વાસ્તવ સ્વરૂપતા મન વસી, નકા હારી ચાલી છે, ભરસિધુમાંહી ધસમસી. ૩ For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫ ) પહેલી સમજ ન પડી હતી, જાવું હતું ઉત્તર ભણી, દિશ ભૂલથી દક્ષીણમાં, ચાલ્યા ગયા ઉત્તર ગણી; મુજ બ્રાત કેરા સ્થાન પ્રતિ, જાવા વિશદ વૃત્તિ ઠસી, નૈકા અસ્વારી ચાલી છે, ભરસિધુમાંહી ધમધસી. ૪ આશાતણ ઘુઘવાટના, કલેલ મેટા ઉછળે, જાણે ઘડીમાં ડૂબશે, તરણું પછી કોના બળે? વધુ મેહવર્ષા વરસતી, વીજળીરૂપી રૂપથી હસી, નૈકા અમહારી ચાલી છે, ભરસિધુમાંહી ધસમસી. ૫ સૂર્ય સ્વરૂપી જ્ઞાનને, ઉજવળ પ્રકાશ જણાય ના, અજ્ઞાનરૂપી રાત્રિમાં, નિજ પંથ પણ પેખાય ના; દશદિશ તિમિર છાઈ રહ્યું, પડતી નથી સમજણ કશી, નૌકા અસ્વારી ચાલી આ, ભરસિધુમાંહી ધસમસી. ૬ નહીં સાહ્યકાર ખલાસી આ, મુંઝાઈ ગયે તે શું થશે? પૂછું કયા જઈ પુરૂષને, શિવપંથ ઉત્તર કયાં હશે; ઈચ્છા છતાં બહુ ભાતની, લાગી ન હર્તી અળગી ખસી, નૈકા અસ્વારી ચાલી આ, ભરસિધુમાંહી ધસમસી. ૭ સંશય સ્વરૂપ ભમરાવળે, હા શ્રવણપથ આવ્યા અતિ, ઊગાર પ્રભુ ! ઊગાર સિન્ધ, તાર સાંભળીને સ્તુતિ; કારણ ગગનરૂપે ઉમિનાં, ઘનથી જણાય નહી શશી, નેકા અસ્વારી ચાલી આ, ભરસિધુમાંહી ધસમસી. ૮ સુન્દર પ્રકાશ થઈ રહ્યો, અજ્ઞાનતમ ઉડી ગયું, વર્ષો પવનની લહરનું, જે જેર તે અળગું થયું, સ્વાત્મ સ્વરૂપ ધ્રુવના ભણી, નૈકાતણું ગતિ વિલસી, નૌકા અસ્વારી ચાલી આ, ભરસિધુમાંહી ધસમસી. ૯ આવા દુ:ખદ પરિતાપમાં, જન કેઈને આવી દયા, મમ બધુ સમ દુઃખ કાપવા, મુજ રંકની સાલ્વે થયા; For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિન્ડે તરણ યુક્તિ દિધી, પ્રિય! ઉતર કરવી વાર શી, નકા અય્યારી ચાલી આ, ભરસિન્થમાંહી ધસમસી. ૧૦ વિને બધાં અળગાં થયાં, સામે નગર સોહાય છે, બીજી અહે! આ આવતી, નૈકા અરે ! દર્શાય છે; આવી મળી ભેટી સ્વજનની, મંડળી યે યે હસી, નેકા અભ્યારી ચાલી છે, ભરસિધુમાંહી ધસમસી. ૧૧ સોરઠા સૈકાપર ધ્વજ વેત; વિરતીતશે શોભી રહ્યો, હું આનંદ સમેત, નિર્ભય બની પ્રભુજન થયે. अपक्वरदयनाउद्गार. (१६) છંદ-હરિગીત. કંઈ ઠામ બહુ સ્વરપૂરિતા, મધુરી વણા વાગી રહી, કંઈ ઠામ મૃત જન પાછળ, રેકલ અતિ લાગી રહી; કંઈ ઠામ વિરહ ઉતાપ છે, સત્સંગ બીજે થાય છે; સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૧ કઈ ઠામ તરૂણ પુરૂષ તરૂણી–નારી પર તલસાય છે, કંઈ ઠામ શક્તિ વિહીન, પુરૂષે વૃદ્ધ પણ દર્શાય છે; કંઈ ઠામ મંગલ ગીત ને, કંઈ ઠામ યુદ્ધ મચાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૨ હાથી ઉપર બેસી ઘણા, ધન કેફ પીને મલતા, કઈ ઠામ અબ્ધ અપંગ નિર્બળ, પ્રાણિ દુ:ખમાં તલફતા; કંઈ દોષી મૂછ મરડતા, નિર્દોષી માર્યા જાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમજાય છે? ૩ કઈ ઠામ નૈસર્ગિક કવિ, કમનીય કવિતા કપિતા, કઈ ઠામ મદ્યાધીન જન, થઈ મેહને વશ મલપતા; For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) કઈ ઠામ ભક્તો પ્રભુ ભજે, કઈ કામ કામ કથાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૪ ત્યાગી જને ઘરબાર ત્યાગી, ડબલ ધન સંચય કરે; ઘરબારી જન સંસ્કારી કઈ, પરલોકનું ભાતું રે, વિદ્વાન વ્યર્થ લડી મરે, અભણે પ્રભુ ગુણ ગાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૫ કઈ રાય અસત ઉચારતાં, હજજાર પણ તડવત્ કરે; કઈ સુજ્ઞ જનનું સત્ય વાયક, કર્ણ પર પણ નવ ધરે, ધમી જનપર ધાડ પાપી ?, પુરૂષ પણ પૂજાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૬ માતાપિતાનાં વચનને, પુત્ર કુટિલ પાળે નહી, કઈ વૃદ્ધ કેરૂં ઈતર જન, સુત વધૂ વચન ટાળે નહીં; કઈ વિવિધ પકવાન જમે, કઈ શુષ્ક પણ ક્યાં ખાય છે? સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૭ સતી નારી સાચું ઉચરતાં, સભ્યો પ્રતિ શરમાય છે, કુલટાત્રિયા છેટું છતાં, નિજ પુરૂષના સમ ખાય છે; કઈ લોક મેટરમાં ફરે, કઈ તે તલે ચગદાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૮ વૃષ્ટિ વિના જન કૈક છપના, કાળમાં માર્યા ગયા, વૃષ્ટિ વિષે પણ કેક જન, ભીંતે તળે ઠાર્યા ગયા; વૃષ્ટિ વિષે વૃષ્ટિ વિના પણ, કેક ભસ્મ કરાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત યાં સમઝાય છે? ૯ જન એક ગોવધ સાંભળી, ચરચર દિલે દાઝી મરે, જન એકનું ગોવધ કરે, આનંદમાં દીલડું કરે, જન એકનું એ ઉભયમાં, અધત્વ ખાસ મનાય છે, સંસાર સત્ય અસત્ય ચા તે, વાત ક્યાં સમઝાય છે. ? ૧૦ For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) જન એક માને પુણ્યને, ઉપવાસના કરવા વડે, જન એક એ ઉપવાસની, નિન્દા કરી લઢી પડે; જન એકને એ ઉભયમાં, ક્યાં વાત સત્ય જણાય છે ? સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમાય છે ? જન એકની હિંસા વિષે, શ્રદ્ધા સતત જામી રહી, વળી એક વૃત્તિ યા વિષે, પ્રેમાર્દ્રતા પામી રહી; જન એકનુ એ ઉભયમાં, સ્વાત્વ ખાસ મનાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે ? ૧૨ જન કઇક સરિતા સ્નાનમાં, શિવ માર્ગ કારણુ માનતા, જન કઇક નદી જળ સ્પર્શથી, ચમવત્મ કારણ જાણુતા, જન કઇકમાં નહી પાપ પુણ્ય, સફાઇ સત્ય સદાય છે; સંસાર સત્ય અસત્ય યા તે, વાત કયાં સમઝાય છે ? જન કાઇ ચેાગ્ય ઉંમર થયે, પરણે સુખદ માને અતિ, જન કઇક કેરી ખા લગ્ન, પુણ્ય એ જામી મતિ; જન કાઇ એટલે અનુકુળે, બસ પ્રેમથી પરણાય છે, સંસાર સત્ય અસત્ય ચા તે, વાત કયાં સમઝાય છે ? વિરારનામાનછે ાં.ત્યારા, (૨૦) મોંદાક્રાન્તા. મ્હેતા મ્હારા પતિ વિષ્ણુ હવે, લેઇ લીધી ફકીરી, કાઇ કાળે ત્વરિત જતી હું, કેાઇ વેળેય ધીરી; આ વ્યાધિને હૅકિમ જન તે, શું કરે ? જે બિચારા, व्हालीडाना विरहशरना, घाव छे कांइ न्यारा. વારે વારે નયન દ્વેયમાં, રંગની થાય લાલી, એ વ્હાલાની ફરી ફરી ઘણી, વાટડી જોઉં ત્યાળી; For Private And Personal Use Only ૧૧ ૧૩ ૧૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 32 ) ભેદી ભેદી દિલગીરી વહે, અશ્રુઓ કેરી ધારા, વ્હાલીડાના વિરહશરના, ઘાવ છે કાંઇ ન્યારા. વધ્યા નારી જણતર તણી, આપદા કેમ જાણે ! પુત્રા વાળી જરૂર ચિંતા, કષ્ટને તે પ્રમાણે; સૌભાગ્યાએ હૃદય વિધવા, નામની માત્ર દ્વારા, વ્હાલીડાના વિરહશરના, ઘાવ છે કાંઇ ન્યારા. અગ્નિ જવાળે ચરરર મળે, જીવ પાતાળ માંહી, લેાકેા સર્વે દરદ વિહિના, દેખતા વિશ્વ માંહી; ઉંડાં ભેજા તણીજ ભીંડ તા, પ્રેમીલા જાણનારા, વ્હાલીડાના વિરહેશરના, ઘાવ છે કાંઇ ન્યારા. અંગ કાંઇ જુદાં છે, અન્ય પથી કોંધાં છે; મારાં નેત્રા કર પદ્મ સુધી, ગાંડાં ઘેલાં મન ચિતિ મતિ, એ છેલાનાં પુનિત પગલાં, કાણુ છે. શેાધનારા, વ્હાલીડાના વિરહશરના, ઘાવ છે કાંઇ ન્યારા. सम्पविषेपंखीडांनीलडाइ. (२१) રિગીત. ગયું રજનીનું સઘળું તિમિર, ઉજળું ગગન પૂર્વે થયું, કલ્લાલ પક્ષીગણ કરે, જનપદ હૃદય હષી રહ્યું; પુષ્પાતળુંા મદ ચાખવા, આનન્દી ભ્રમરાએ ભમે, મૃગબાળ ભરીને ઠેકડા, નિજ માતની પાસે રમે. ઉજળાં અને વળી ઉછરતાં, શતનીર નદીઓનાં વહે. તરૂવ્રુન્દ લલિત પ્રભા લહે; મનમાનતી પ્રસરાઈ છે, પીળી તથા આરક્ત રવિકર, વેલીએ પથરાઇ છે. ઓજસ લઇ ઉડુનાથ, મનહર મઝા મહીં ઊપરે, For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦ ) સ્વાદિષ્ટ ફળ જે વૃક્ષપર, પરિપકવ હેકી રહ્યાં હતાં, તે પર જીવન નિજ ગાળતાં, સા પક્ષી ત્યાં ઘુમતાં હતાં, પિતાતણે બાળકનિબિડમાં, જે હજી ન ઉડતાં હતાં, તે બાળના મુખમાંહિ ફળ રસ, પક્ષી કઈ પુરતાં હતાં. ૩ શેભા ન વર્ણવી જાય અતિ, આનન્દી પ્રાતઃકાળની, બે સારાની જોડ જનની, જનક બે લધુ બાળની; ગંગાતણ કુસુમિત કાંઠે, જઈ ઉભાં આસન તજી, ચારે ચરે આશાભર્યા, પાંખે શરીર સુન્દર સજી. ૪ કરી સંપ ચારે પંખિડાં, સાથે રમે ફરતાં ફરે, છૂટાં પડે બે બાળ તે, જઈ ચંચથી ચુંબન કરે; ગમ્મત રમત સાથે તરૂણને, વૃદ્ધ મળી ચારે ચરે, નથી દુઃખ સ્વપ્ન કોઈ તે, પછી શી રીતેથી સાંભરે? ૫ છે દૈવની ગતિ પ્રબળ નિત્ય, સુખ રહેતું નથી કદી, દારૂણ હૃદયને એક ત્યાં, આવી ઉભે નર પારધી, શિર ઘુમેલે કાળ તેને, વ્યર્થ કેણ કરી શકે? નિર્દય નમેરે પારધીએ, જાળ તેપર પાથરી. ૬ આવી પડ્યાં સહુપાશમાં, ચેત્યાં ચતુર દ્વિજ ચાર ત્યાં, કરી સમ્પ લઇને જાળ એ, ઉડ્યાં અધર આકાશમાં; ઊંચે ઘણે ને દૂર દેશે, પહોંચીયાં પળની મહીં, પણ પ્રાણઘાતક પારધી, તજી આશ ઘેર ગયો નહી. ૭ એ પક્ષીની પાછળ પડ્યો, અધ ગાઉભર સૂધી ગયો, જણ એક ડાહ્યો માર્ગને, તેને તદા ભેટે થયે; “પંખી ગયાં ઉડી છતાં, તે પાપીને તે ઉચ્ચરે, ચંડાળ હે! સમજ્યા વિના, કેમ મૂઢ તું પાછળ ફરે ૮ એમ કઈ રત તુજ હાથ કરતાં, યત્ન પણ નવ આવશે, શું કઈ જન સમરાનથી, મૃત મનુષ્ય પાછું લાવશે? For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ) તજીદે બધી આશા અને, કર ચત્ત ખીો અદ્ય તું, ઇચ્છા મુજબ ખારાક તે, પામીશ નિશ્ચય સદ્ય તું. તે પારધી એ સાંભળી વળી. પથીને એહ્યા હસી, આ પક્ષીની પાછળ જતાં, ચિંતા નથી મુજને કશી; કરી સમ્પ લઈને જાળ જ્યાં સુધી, એક માર્ગે ચાલશે, નહી હાથ મારે આવશે, નહી કાંઇ મ્હારૂ ચાલશે. પણ ભિન્ન માર્ગે ચાલવાના, ચત કરશે જે પળે, તે વાર તાણુમતાણુમાં, ગુચવાઇને પડશે તળે; સ્પર્ધા કરે અન્યોન્યની, બહુ ખળ કરી ગગને ગયાં, આકાશમાં ગઉ એક ઉડતાં, સારસાં થાકી રહ્યાં. નીચે મનેાહર રમ્ય એક, તળાવડું નજરે પડયું, પંખી વિવિધ ચારો ચરે, કુસુમેરૂપી રત્ને જડયું ; ત્યાં બેસવા એ બાળકે, વીચાર મનમાંહી કર્યા, ૧૦ For Private And Personal Use Only ૧૧ એ પણ માતિપતાના જીવ ત્યાં, ના એસવા માટે ડો. નીચે ઉતરવું ખાળને, માબાપને આધે જવુ, થઇ ઝાઝી તાણુમતાણુ, ઘડી પછી કાળને સાથે ; મને બે તેમ એવી, રીત તત્ર બની રહી, પાંખા બધાં ત્યાં પક્ષીની, પળવારમાં ગુચવાઇ ગઇ. પગ ડોક પણ બચ્યાં નહી, ઉડવાની શક્તિ નહી રહી, તત્કાળ પૃથ્વીપર પડયાં, ઉપાય ચાલ્યેા નવ કઇ; આન્યા અહુજ હરખે ભર્યા, એ પારધી જલ્દી તત્તા, પકડી કુસ’પી પંખીડાં, આપી મરણુરૂપ આપદા. જન ! સંપ સ’પી ચાલવું, ખિન સપનુ ફૂલ જોઇ હ્યા, પામ્યાં વિપત્તિ તની, આ પંખીએ ચિત્ત પ્રેાઇ લ્યા; बुद्धि अने धन बल बधुं, यदि होय पण नहि संप जो, पणमांहि लावी नाखशे, कष्ट स्वरूपी कंपतो * ૧૨ ૧૩ ૧૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ). નિર્બળ છતાંયે માનવી, જે સંપર્સપી ચાલતાં, સુખરૂપ અમૃત પી અને આનંદમાંહી હાલતાં; વિણ સંપની મોટાઈ જગમાં, છે શરદ વાદળ સમી, હજજાર દુ:ખના પારને, તર્ગી જાય સંપી આદમી. દુહા-સંપ એજ ધન માલનું, સર્વ પ્રકારે મૂલ, સંપે પામે સર્વ જન, શિવ તરૂનાં ફલકૂલ. ૧૬ ૧૭ દ્વાર, (૨૨) છંદ-શાલિની. ગાયે જાઉં, ઈષ્ટનાં ગાન નિત્યે, વાહે જાઉં, દેવની સેવ પ્રીતે, રાજી થાઉં, વિશ્વની બાજી જીતે, પાજી થાઉં, કેમ ! જ્ઞાની નિમિત્તે. ભક્તિ આપે, જ્ઞાનીની થાય સેવા, શક્તિ સ્થાપે, મોક્ષનું સખ્ય લેવા, વ્યક્તિ બાપે, વિશ્વના ક્યાંથી રહેવા, કાપો તાપે, તીર્થ છે ઈષ્ટ દેવા ! રાજી છું હું, અન્ય કાંઈ ન પ્યારું, રાજી છું હું, આત્મના હિત સારું; જાઉં છું હું, ભેદીને નરક મ્હારું, લાવું છું હું, એજ સમંત્ર વારૂ. લીધી દીક્ષા, માતને તાત ત્યાગી, લીધી ભિક્ષા, ઈષ્ટને અર્થ માગી; દીધી દીક્ષા, અન્ય જે મેહ ત્યાગી, દીધી ભિક્ષા, એમને ઈષ્ટ માગી. For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (83) શાન્તિ છે આ, માના માર્ગિને, ભ્રાન્તિ છે આ, માહથી જાગી જોને; લાગી છે આ જાળ માયાની ખાને ત્યાગી ઘે આ, જન્મની ફેરીઆને. જોઇ લે આ, દુ:ખના છેક ભારા, પ્રેાઇ લે આ, ઈષ્ટનાં નામ પારા; કાઇને આ, પુત્રની મૃત્યુ વાળા, કાઇના આ, કર્મથી હાથ કાળા. જો જો કાઈ, આ શ્મશાને રડે છે, જો જો કાઇ, કલેશ સાથે લડે છે; જો જો કાઇ, પર્વતેથી પડે છે, જો જો કાઇ, ઉચ્ચ માર્ગે ચઢે છે. નદી કાઈ, આંખથી અશ્રુ પાડે, મદી કાર્ય, દીન પ્રાણી પછાડે; પાન્થા કાઈ, ભૂલી આ માર્ગ આડે, કાને કાઇ, માર્ગ સતનાં બતાડે. કોઇ મારે, પ્રાણીઓ નિમ ળાને, ને સહારે, વૃત્તિએ એ મળાને; એની હાચે, વાપરી એ ખળાને, સારૂ થાયે, એજ માર્ગે વળેાને. વાળી લ્યેને, વૃત્તિએ વિશ્વમાંથી, વાળી વેને, ઈષ્ટમાં કષ્ટમાંથી; શેાધી લેને, ઝેરમાં હેર ક્યાંથી ? એલી લેને, બ્હાર સંસારમાંથી. જોયું તે! જો, સ્વાત્મનું રૂપ જોયુ, ખાયું તેા જે, દેહનું માન ખાયું; For Private And Personal Use Only G ८ ૧૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) બેયું તે જે, ધર્મનું બીજ બાયું, ધયું તોજે, અજ્ઞતા વસ્ત્ર ધોયું. દુહા, ચલદલ પીંપર વૃક્ષનું, કે વિજને ઝબકાર; એ આ સંસારને, પુત્ર બ્રાત પરિવાર. ૧૨ નિવાત દીપક વત્ રહે, પ્રભુ પ્રત્યે નિજભાન; તે તે નિશ્ચળ ઘટ વિષે, પૂર્ણ પીયૂષ પુરાય. ૧૩ ચા! પિયુનત્તને ! (૨૨) મન્દાક્રાન્તા. વ્યાધિ ભારી વિરહ જવરની, અંગમાં વ્યાપી ગઈ છે, જાળી વાળી કુસમ સરખી, આંખ તલ્સી રહી છે; વાણી હારી તરૂવર બીજે, ખાંતથી ખેલ જે તું, હે પાપી ! તું પિયુ પિયુ પપૈયા અહીં બેલજે ના. ૧ થાકી પાકી મૃદુલ કરની, આંગળી દીન જોતાં, આ વિશે ડગમગ દિલે, હૈયે ધવાયું રેતાં, કહેવા વાર્તા દુઃખદ દિલની, નાથને શેાધ જે તું, હે પાપી! તું પિયુ પિયુ પપૈયા કદી બેલ જે ના. ૨ જે આ કેકી રૂદન કરતે, મેઘને સાંભળીને, દુ:ખને સુખદ દુઃખદે, વ્યાધિ મળે ભળીને; પ્યારા પંખી ગુપ ચુપ રહી, દુખડાં રેળને તું, હે પાપી ! તું પિયુ પિયુ પપૈયા કદી બેલ જે ના. ૩ સંગી આ પતિ સમીપની, નારીના હર્ષ શા છે? હારે બીજું અનુકુળ છતાં, ઉરમાં આપદા છે; સત્યાગ્યાં આ પ્રિય ત્રિય મહાસુખડાં તળજે તું, પશ્ચાત્પાપી પિયુ પિયુ પપૈયા અરે ! બેલજે તું. ૪ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૫ ) મલ્લીકાનાં કુસુમ દળ જે, વ્હેતા આપતાં તાં, રામે રામે અપુરવ કઇ, ચેતના સ્થાપતાં તાં; દુઃખા જોઇ ઇતર ગિયનાં, પંખીડા ડાલજે તુ, હું પાપી ! તું પિયુ પિયુ પપૈચા કદી એલ જે ના. ખીજે ઢુંડ પિયુ રટણના, વિરહે સુખ વ્યાપે, આજે તેા તુ મુજ જીવ તણા, જીવને હા ! ઉથાપે; સિન્ધુમાંના અમૃત જળમાં, એરના ઢાળ જે તુ, હૈ પાપી ! તું પિયુ પિયુ પપૈયા અહીં ખેલ જે ના ૬ નૈનાનિાવે ! (૨૪) મન્દાતકાન્તા. હૈડા સાથે રસિક વરની, પ્રેમ ગ્રંથી પડી છે, મુદ્રામાંહી પરમ લલિતા, મૂર્તિ મેં તેા જડી છે; એના વિના ષડ રસ ભર્યાં, અન્ન ના સ્વપ ભાવે, પ્યારા મ્હારા પિયુ વિષ્ણુ મ્હને, નૈનમાં નિન્દ નાવે, ૧ એ વ્હાલાના ચરણ રજની, સેવના હેતુ માટે, છું દીવાની દરદ દિલ લઈ, ચાલતી વાટ ઘાટે; એના ચેાગે અતિવ સુખી હું, અન્યથા કષ્ટ આવે, વ્યારા મ્હારા પિયુ વિષ્ણુ મ્હને, નેનમાં નિન્દ નાવે. ર એના પ્રેમે ઝઘશ્ચિતતા, વિશ્વકેરી હું જાણુ, એણે સુને પરમ સુખનું, આખ્યુ છે ઈષ્ટ ટાણું; રાત્રિમાનાં તિમિર સઘળાં, આવીને ખ્વીવરાવે, પ્યારા મ્હારા પિયુ વિષ્ણુ મ્હને, નેનમાં નિન્દનાવે. ૩ આ રાત્રિની દેશ દિશ વિષે, શ્યામતા વિસ્તરાણી, વારેવારે વિજળી ચમકે, અભ્ર પંક્તિ ભરાણી; For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬) છાને માને હૃદય ઘુસિને, કઈ મુજને સતાવે, ચારા હારા પિયુ વિણ હુને, નેનમાં નિન્દ નાવે. ૪ બીજાં વારિ અમૃત સરખાં, વિશ્વને જ ભાસે, સ્વાતિ કેરા ફગત જળથી, ચાતકી રાજી થાશે; કેકિલા તે કલરવ કરે, આમ્રમાં લાગ આવ્યે, પ્યારા હારા પિયુ વિણ દહને, નેનમાં નિન્દ નાવે. ૫ ગાંડીઘેલી પણ પિયુતનું, માનિતી હું સુનારી, સ્વામીજીના રસકસ બની, કંઠમાં બાઝ નારી; જેવાં તેવાં વચન મુજનાં, નાથ ત્યાં સ્નેહ લાવે, પ્યારા હારા પિયુ વિણ દહને, નેનમાં નિન્દ નાવે. ૬ કઈ રીતે જગત જનનાં, તત્વમાં મેળ આણું, કયાં રાત્રિને રવિ કિરણ કયાં, એક્ય શી રીત જાણું! સંસારીનાં કલુષિત દિલ, સ્વર્ગમાં શું સુહાવે ? પ્યારા મહારા પિયુ વિણ ને, નેનમાં નિન્દ નાવે. ૭ જ્યારે ત્યારે જગત જન આ, પ્રેમનાં પંથ થાશે, ત્યારે જાતે અનુભવ રસે, માર્ગી થઈને રસાશે, મહારા વિશ્વ ગગન વસતા, લેક આવી વધાવે, પ્યારા મહારા પિયુ વિણ —ને, નેનમાં નિન્દ નાવે. ૮ આ છે જૂદા નથી નથી બધે, મેંઘિલા સ્પર્શ કાન્ત, છાયા શીળી નથી નથી બધે, કલ્પ કરી પ્રશાન્ત; કેઈ કેરા પુનિત ઉરમાં, આત્મ ઝાંખી જણાવે, પ્યારા હારા પિયુ વિણ મહિને, નેનમાં નિન્દ નાવે. ૯ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) निर्भयस्थानक्यांहशे १ (२५) શાર્દૂલવિક્રીડિત. સ્વસ્તિશ્રી ગુજરાત દેશ શુચિ છે, તેની દિશા ઉત્તરા, તેની મધ્ય વિરાજતો ગિરિપતિ, અર્બદ છે શ્રીકરા શોભે પુષ્પિત વૃક્ષથી મનહરા, સૌન્દર્ય વાળી ધરા, જ્યાં ત્યાં નિર્મળ વારિના વહિ રહ્યા, ઘંઘાટ કારી ઝરા. ૧ શુ છે ગગને જઈ વિધુ રૂપી, વ્હાલી તણું મુખ જે, એવાં આનન નાથરૂપ ગિરિનાં, લેતાં અતિ સુખને; જાશે લાજ સ્વમિત્રની રતિ તણું, નિર્લજજ આ કાર્યથી, જાણી તે ગિરિ મિત્ર વાયુ ઘનથી, આચ્છાદતે તે નથી. ૨ આવી દેશ વિદેશથી જન ઘણું, આરામ લેવા રહે, યેગી સિદ્ધ અનેક આશ્રમ કરી, વિશ્વાત્મ દષ્ટિ લહે, સંસ્કારી નિજ શિષ્યને ગુરૂજને, છાનીય શિક્ષા કહે, એ કે પુરૂષ? ત્યાં જઈ નહી, સંસારી તાપે દહે. ૩ સ્નેહી સુહદ નારીનાથ મળીને, કિ સમાજે કરે, ખેલે ખેલ ધરા તળે તરૂપરે, સાથે વળી સંચરે; કંઠકંઠ મિલાવવા થકી થયા, રાગ વને વિસ્તરે, બ્રહ્માનન્દ સમુદ્રને લઘુ શિશું, કોને દિલે ના કરે? ૪ કોઈ દંપર્તા ત્યાં કને જઈ ચઢ્યાં, સંસ્કાર વાળાં છતાં, સ્વાભાવિક જુવાનના બળ વશે, કંદર્પ દપી હતાં; શભુશ્રી અચલેશ્વરે સ્થિતિ કરી, મધ્યાન્હ ગાળે જતાં, બીજે દર્શન કરી ફરી ઝટ ફર્યા, સ્વસ્થાન સંધ્યા થતાં. ૫ પાસે છોડ ગુલાબ ચંપતરૂ, ઈત્યાદિના ઉપરે, પુના ઉત કુલ્લ ગુચછ દપતા, આનંદ આપે ખરે; ચારી પુષ્પ ભણી વળી કુસુમ એ, વક્ષેથી ચુંટી લીધાં, કિ હાર લલિત અન્ય છડીઓ, એ આદિ ગ્રંથી દીધાં. ૬ For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૮) પહેરા પતિ કંઠ હાર શુભ એ, અપી છડી હાથમાં, નારી પ્રેમ લહે અભિન્ન રૂપમાં, એકાન્તમાં નાથમાં, બેઠાં ઉત્તમ આસને પવનમાં, સૂર્યાસ્તના સાથમાં, આવે છે ખુશાભરી મીઠી હવા, પક્ષીની સંગાથમાં છે ભાનું બિંબ પડયું જઈ ઉદધિમાં, પૃથ્વી બધી પિષિને, દેવે દોષિત ચક્રવાક યુગને, પડ્યાંજ નિર્દોષીને; ચાલ્યાં પક્ષી નિજાક્રમે નભ થઈ, બાંધી બહુ પંક્તિઓ. શી રીતે સમજાય એક સમયે, જુદી છતાં વ્યક્તિઓ. ૮ એ રીતે અવલોક્તાં ગિરિ લીલા, સૂર્યાસ્ત વેળા વટી, સંધ્યાકાળ થયે થઈ ગરજતી, દેવાલની ઘટી, જેતામાંહિ તદા નિશા પ્રહરતે, પહેલે ગયે છે વટી, દુઃખાર્તા ચકવી પછી પિયુજીના, સાથે શકી ના ટી. ૯ ઊઠીને તરણું તથા તરૂણ એ, શય્યા ભણી સંચર્યો, ઊતાર્યો ફુલહાર ને છડી સ૩, શય્યા સમીપે ધર્યા, સૂતાં તીર્થમિ તથા નિગમની મર્યાદને સાચવી, નિદ્રા આવી થયું અભેદ સઘળે પહોંચી અવસ્થા વળી. ૧૦ રાત્રી મધ્ય ગઈ ઉલૂક ઘુઘવે, તથા ફાવડી, ગજેર્યો સિંહ કરાળ શબ્દ કરીને, બહીની ત્રિયા બાપડી, સ્વામીનાથ !કરાળ શબ્દ કરતાં, પ્રાણી વદે છે કંઈ જાગી બેલી બિહામણું ઝબકીને, શું ફૂર રાત્રિ નહી! ૧૧ હારૂં પૈર્ય રહે નહી ભયભરી, છાતી ભરાઈ ગઈ આવેળે બચશું હવે કેમ? કરી, કોની સમીપે જઈ? કેઈ નિર્ભય સ્થાનમાં જઈ સુવા, ઇલાજ શોધ પતિ, ના કાળ વિનાશને સમજશો, એવી મદીયા મતિ. ૧૨ ને આ અત્રે ઉલૂક ઘુઘવી રહ્યો, રૂવે શિવાએ અતિ, શ્વાસોચ્છવાસ કણ કણ અગનના, વિસ્તારતી ભાસતી; For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) કાળી રાત્રિ મેળે વળી જરૂર છે, આ છેક બીહામણું, તેમાંહી પણ ઘોર ગર્જન વચ્ચે, સ્થિતિ અહીં આપણું. ૧૩ કાઢયે કોઈ સમે નથી સમય હે, હાલાં સબંધી વિના, અત્રે કઈ મળે નહી ભગીની કે, ભ્રાતા સગા આપણા; એવું બલી પ્રિયા પતિપ્રતિ તિહાં, ત્યાગી બધી સ્વસ્થતા, સ્વામી કાલ વિચારીને ત્રિય પ્રતિ, આશ્વાસન આપતા. ૧૪ બને છેક થયાં અધીર તદપિ, જાતેજ જે નિબળા, તેનું ધૈર્ય રહ્યું નહી ભયભરી, નારી થઈ ચંચળા; વચ્ચે એક બન્યો બનાવ છુછુ છું, હુંફાટ કુંકાર, શા પાસ ફણીન્દ્ર એક ધસતે, સૂર્યોજ છુંકારતા. ૧૫ ભાગ્યાં દંપર્ટી દૂર જઈ સ્થિર થયાં, શેકાર્તતા ઊરમાં, જેણે કઈ દિને દિઠ ભય નથી, જાણે શું એ પૈર્યમાં આણી હિમ્મત નાયકે પણ ઝિયા, તે છેક હારી ગઈ, ચાલો નાથ! હવે સુનિર્ભય જગે, વૈર્યત્વ ચિત્ત નહી. ૧૬ સયા. પૈર્ય ધરણ તરૂણી પ્રતસ્વામી, સમય વિચારીને બ. સમય વિચારે હવે સુંદરી !, હૃદય હામ સઘળી ખેલ; નિર્ભય સ્થાનક કઈ જગતમાં, નથી તમે નિશ્ચય જાણો, અગર જગતનાં પ્રાણ કેઈ નિર્ભય નથી નક્કી માને. ૧૭ જુઓ કીડિથી કુંજર સૂધી, તથા ઈન્દ્રનું સદન તહીં, નિર્ભય કોણ? નજર કરી દેતાં, અવલોકાતું કોઈ નહીં; કીડી કે તેતર ભક્ષણ, તેથી કડીને તે ભય છે, તેતર ભક્ષક બાજ પક્ષી–હોવાથી તેને તે ભય છે. ૧૮ બાજ પક્ષી વિનાશી માટે, કાળ તો તેને ભય છે, જ્યાં ત્યાં દષ્ટિ વડે દેખંતાં, અવધિ સર્વ તણે ભય છે: For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦). વસ્ત્ર તણે ભક્ષક ઉન્દર છે, બિલાડી ઉન્દરને ભય છે, બિલાડીનેશિર શ્વાન તણે ભય,નહાર શ્વાન તણે ભય છે ૧૯ નહારને ભય સિંહ સિંહને, પારધી ને ક્ષત્રી ભય છે, પારધીને ભય સિંહ બીરાજે, ક્ષત્રિને પણ તે ભય છે; જેગીને ભય જુવતી કેરે; ભામિનીને નરને ભય છે, ભેગીને શિર રેગ તણે ભય, રેગ તણે ઔષધ ભય છે. ૨૦ રાત્રિને ભય દિવસતણેને, રજની વાસરને ભય છે; ચંદ્ર શીર ભય ક્ષીણ થવાને, સૂર્ય શિરે રાહુ ભય છે; પુસ્તકને ભય ઉધઈ કેરે, ઉધેઈને તેતર ભય છે, જ્યાં ત્યાં જગમાં જુઓ સુન્દરિ! કહે કે નિર્ભય છે? ૨૧ ઉન્નત કુળમાં અવનતિરૂપ ભય, અવનતિને ઉન્નત ભય છે, અગ્નિને જળરૂપ રહ્યો ભય, જળને અગ્નિનો ભય છે; પર્વતને ભય ઈન્દ્ર વજને, અવનીને સાગર ભય છે, વિનાશને ભય ઉદ્ભવને છે, ઉદ્ભવને લયને ભય છે. ૨૨ અરણ્યને ભય દાવાનળને, એને મેઘતણે ભય છે, મેઘ શીર ભય વાયુ કેરે, વાયુને પ્રેરક ભય છે, આપને ભય શૈત્ય સ્વરૂપે, શૈત્ય શીર આતપ ભય છે, | બાલ્ય દશાને યૌવનને શિર, સદેવ ગાજી રહ્યો ભય છે. ૨૩ વૈવન કેરી અવસ્થામાંહી, વિવિધ વિકારતણે ભય છે, તથા તેહને વૃદ્ધ દશાને, વૃદ્ધામાંહીં મરણ ભય છે; આધિ ઉપાધિ નાના જાતિ, કેરે વિશ્વ વિષે ભય છે, સર્વે વસ્તુ વિનાશી પ્યારી ! વિરતિ એકજ નિર્ભય છે. ૨૪ હે વ્હાલી ! ઘટમાં જાણ ત્ય, સુખ દુ:ખ સહુને શીર સદા, લેખ લખ્યા કેમ? મિથ્યા થાશે, ઘટમાળા અટકે ન કદા, સમય વિચારે નિર્ભય નથી કંઈ, અનેક દષ્ટાન્ત દેખો, રાય તનુજ પાંડવ વનમાંહી, સુખમાંથી એ દુઃખ લેખ. ૨૫ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૧) જગત સુખ તે ક્ષણભરનું છે, જેમ વિજળીને ઝબકારા, જળ સ્થળ સઘળાને શિર ભય છે, જ્યાં પામરને ઉગારે? દેહ સહુના વિનાશવાળા, કોણ ભામિની ભત્તર, કાણ કાજીને પંડિત પાપી, કાળ સર્વને હરનાર. ૨૬ ઈન્દ્રલોકમાં પુણ્ય અન્તને, દેત્યેને તેમજ ભય છે, દૈત્યલોકમાં દેવાનો તે, નિશ્ચય અકી રહ્યો ભય છે; એ રીતે વળી વળીને પતિએ, તે પ્રમદાને ઉપદેશી, વ્હાલી ! નિર્ભય તે વિભુપદ છે, અન્ય સર્વ જગવિનાશી. ૨૭ વિધવિધ વાતે જ્ઞાનતણું કર-તામાં રજની વીતિ ગઈ સૂર્ય ઉદય થાવાને માટે, પૂર્વ દિશા પતરંગી થઈ, ઘડીભરમાંહી ભાનુ પ્રગટ્યો, અંધકાર અટવાઈ ગયે. શ્રી સવિતાનું ઝળક્યું તિ, કલરવ પ્રાણતણેજ થયે ૨૮ શિવા શબ્દ સહુ બંધ પડ્યાને, ઘુવડ મારી માન રહ્યો, પુષ્પ ઉપરના ભ્રમરાઓએ, મધુરસને આસ્વાદ ગૃહ્યો; અજવાળામાં દંપર્યાએ જઈ, નિજ શય્યા સામું જોયું, સર્પ છુપાઈ ગયે બીલમાં, ભયત્વ સઘળું ત્યાં ખોયું. ૨૯ વિધિવત્ પ્રાત:કાળવણી કરી, સર્વ ક્રિયાઓ સુખકારી; શય્યાપારને હાર તથા કુસુમને લેવા ગઈ પ્યારી; હાર કુસુમ ચિમળાઈ ગયાં કા-ન્તિ રાત્રિની નથી સારી ગંધ રમ્યતા લય પામી છે, જેમાં વિચારે નરનારી. ૩૦ વદી વનિતા નાશવાન છે, અહો નાથ ! આ જગત સહુ, પુષ્પહારની સુન્દરતા નથી, દર્શાતી છે ગ્લાન બહુ હે નારી ! ગઈ ગંધ તથા એ, પુષ્પમાંની સુંદરતા, તન ધન જોબન ઉડી જવાનાં, એ રીતે એ નિશ્ચયતા. ૩૧ જ્યાં જઈને નથી પાછા ફરવું, નથી રેગ ને શોક જહાં, કાલ કર્મના નથી તમાસા, વિધવિધ રીતના સ્વલ્પ જહાં For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર ) જે મેળવી કરી નથી મેળવવું, સચિત્ ને આનંદ જહાં, તે પદ અપકવિરતિ નિર્ભય, અખંડ અનુભવ વાસ તહાં ૩૨ ઉર અધિક વૈરાગ્ય ઉપજે, પ્રભુમાં પ્રીતિ થઈ બમણું, અજર અમર નિર્ભયપદ વસવા, તત્પર થયાં પુરૂષ રમણી; સત્ય રંગ વૈરાગ્યતણો, રંગાયા દિલપટ પર જ્યારે, સમજાણું જૂઠી જગ બ્રાન્તિ, એ ઉપદેશ ગૃહ્યો ત્યારે. ૩૩ એ રીતે પતિએ ઉપદેશી, ત્રિયા સમજી જાતે ઘટમાં, હવે નાથ ! વિરતિ ઘટ ઉપજી, કદી ન પડશું ખટપટમાં, જે રીતે પ્રભુ આવી મળે તે, ઉપાય સર્વે આદરવા, નિર્ભય પરમાનન્દ પામવા, ગુરૂ સમીપ જઈએ ઠરવા. ૩૪ પતિ પ્રમદા બે ચાલી નીકળ્યાં, સદ્ગુરૂજીને શરણે પડ્યાં, પ્રભુ ભજનની ધૂન લગાવી, કટિકસી પરિપુ સાથે લડ્યાં દારુણ તપ આદરિયાં પ્રેમ, પરમ અહિંસા વ્રત પાલ્યાં. અનન્ત કાળનાં વિપદ ભરેલાં, કર્મતણું દળીયાં ટાળ્યાં. ૩૫ (બધા સર્વે ટાળી ભાવી, અપૂર્વ લીલા આતમની, પરમ કૃતારથ થયાં હેજમાં, મહેર થતાં પરમાતમની; અલખ જગાવે છે હજી જગમાં પરમ પુરૂષ કીધો યારો, થયો સમાગમ મુજને તેઓ, કે એક દિવસ સારો. ૩૬ કઈક દિવસ કાત્યાએ સાથે, દેવ બળેથી વિયોગ થયે, પછી સદગુરૂવર કેરી સમીપે, એક દિવસ હું આવી રહ્યો, અહો ભાગ્ય જે ઘડીએ આવી, ઘટમાં વિરતિ વસે સાચી, થાય અછત અનવદ્ય અખંડિત, બ્રહ્મદશામાં રહે રાચી. ૩૭ भोगे रोगभयं कुलेक्षयभयं वित्ते नृपालाद्भयं मौने दैन्यभयं बले रिपुभयं देहे कृतान्ताद्भयम् । शास्त्रे वादभयं गुणे खलभयं रूपे जरायाभयं सचे वस्तुभयान्वितं भुविनृणां वैराग्यमेवाभयम् For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૩ ) प्रभुक्यांहशे ? (२६) હરિગીત. વિધ વિધ રીતે ભટક્યાં કરે, ભગવાનને જન પામવા, નદી નાળ પર્વત રાનમાં, ભમતા પરમ પદમાં જવા; કઈ કાશમાં નિજ અંગ પર, કરવત જઈ પ્રેમે ધરે, જોગી જને તે હદયમાં, જગદીશ ને જોયાં કરે. ૧ જઈ દ્વારકાં દર્શન કરી, ગદ્ગદ્ સ્વરે સ્તુતિ ઉચ્ચરે, છાપો તપેલી ધારતા બે–આહુના મૂળમાં અરે ! ! ગોવિંદ અર્થે ગમતીમાં, સ્નાન સ્નેહે આદરે; જોગી જને તે હદયમાં, જગદીશને જોયાં કરે. ૨ આબુ ઉપર હરખે ભય, ચડતા બધાયે ટેકરે; દેખ્યાં સુદેવી અબુદા, પહેઓ પછી ગુરૂ શિખરે; આવે પછી અવચળ ગઢે, મન હરણ શિવજીન મંદિર, જોગી જનો તે હૃદયમાં, જગદીશને જોયા કરે. ૩ ગિરનારની ટૂંકે ચઢે, જ્યાં પાય પળમાં થરથરે, અગણીત ફળકુલથી ભર્યા, વૃક્ષે હૃદય મળે ઠરે, અમૃત સરિખાં ઝરણનાં, જળ પાનથી ઉંદર ભરે, જોગી જને તે હૃદયમાં, જગદીશને જોયા કરે. ૪ ચાલે પછી ચૂંવાળમાં, બળવર્તી બહુચરબાઈ જ્યાં, ન્હાતા સરેવર માનમાં, કરતા તિલક ચતુરાઈ ત્યાં; માગે “હુને હે માવડી! તુજ ભજન શક્તિ આપરે !” જોગી જને તે હદયમાં, જગદીશને જયાં કરે. ૫ આરાસુરે વાસ કરે, જગદંબિકા આરાસુરી, ગહવર તણું ગેખે વસી, કઈ સમય પર આસનપુરી, એ દેવને કલ્યાણ અર્થે, જેડી કર દ્વય કરગરે, જોગી જને તે હદયમાં, જગદીશને જોયા કરે. For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪ ) દર પૂર્ણ માયે દશને, ડાકેરજીએ જાય છે, રણછોડજીને ભેટવા, બહુ ભીડમાં ભચડાય છે, ય જ્ય કરી પાછો તુરત, જેવો અને તેવો ફરે, જોગી જને તે હૃદયમાં, જગદીશને જોયા કરે. ૭ લાખ હજાર રૂપિઆના, સરસ શણગાર સજે, મૂર્તિ બનાવી પિત્તળની, થઈ ભક્ત સંપૂરણ ભરે; એ મૂર્તિ ખવાઈ જતાં, કે ભાગતાં રેઈ મરે, જોગી જને તે હૃદયમાં, જગદીશને જોયા કરે. ૮ તુળજા ભવાની શોભતી તે, છેક રામેશ્વર જતા, ભાગીરથીનું નીર કાવડ-માં લઈ શિવ સાધતા; પણ નયન બે દાખ્યા પછી નજરે નહી દેખે ખરે ! જોગી જનેતા હૃદયમાં, જગદીશને જોયા કરે. ૯ જઈ કાગ ન્હાયો ગંગમાં, બે પાંખડી ધંઈ લીધી, પયપાન પણ પુષ્કળ કર્યું, પવિત્રાઈ પણ પુષ્કળ કીધી, કિધું ગુરૂને અભિનમન ગુરૂ ! હંસ કે નહી હંસ હું, પણ કેણ કહે? એ દુષ્ટ વાયસ, ભ્રષ્ટને કે હંસ તું. ૧૦ લેકે નિહાળે નેત્રથી, હૃદયે નિહાળે યોગીઓ, ભાળે હૃદયના શુદ્ધ જન, ભાળે નહિ કંઈ ગિઓ; છે હૃદય સત્ય વિરાજવા, મંદિર મનહર આત્મનું, ભટક્યા કરેશિદ પ્રાણીઓ! ઘડીવાર હૃદય નિહાળતું. ૧૧ स्नातं तेन समस्ततीर्थ सलिले, दत्तापि सावनी, यज्ञानांच सहस्रमिष्टमखिला-देवाश्च संपूजिता । संसाराच्च समुध्धृताः स्वपितर-बैलोक्यपूज्योप्यसौ, यस्य ब्रह्मविचारणे क्षणमपि स्थैर्य मनः प्राप्नुयात् ।। For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫). હું સ્નાન તે સઘળાં કર્યા, પૃથ્વી બધી અર્પણ કરી, યો હજારે આદર્યા, સુર સર્વની વિનતી કરી, તાર્યા જગથી પિતૃઓ, ત્રણ લોકને પુજનક થયા. પળવાર મનવશ રાખજે, પ્રભુ ચરણમાં લયલીન થયે. ૧૨ योन्तः सुखान्तराराम-स्तथान्तज्योतिरवे यः । सयोगी ब्रह्मनिर्वाणं, ब्रह्मभूतोधिगच्छति ॥ અન્તર સુખે આરામજે, પામેલ અન્તર જોતિ જે, પરબ્રહ્મ ભૂતતે બ્રહ્મવિદ, પ્રભુ ચરણ ઓતપ્રોત તે આ નયન ગમ્ય પદાર્થ નશ્વર, સર્વ રીતે જાણવા, અવિનાશીહુદય સ્થિત પુરૂષ, પ્રભુને સદદિત માનવા. ૧૩ સ્વાભાવોસ તે. (૨૭) સવૈયા. માન માન મન હારા વ્હાલા ! ઠાલા કરવા શું ? ચાળા, ચાળા કરતાં બહુ દિન ચાલ્યા, તે પણ સુખમાં નવ હાલ્યા; જે જે વસ્તું ઈ જગતમાં, તે કીધી “હારી હારી પંથીમન ! નિજ દેશે ચાલે, બહુદિન વીત્યા દુઃખકારી. ૧ ભટકયા બહુ છે ભયવાળા આ, ભવ વનમાંહી ભાન વિના, દુ:ખ તણા દેખ્યા બહુ દરિઆ, દિન બન્ધની હાય વિના; સાધન પણ નવ હોતું સુન્દર, ઘેરે વળવા સુખકારી, પંથીમન! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુઃખકારી. ૨ અબળા નારી દુષ્ટ અવિદ્યા, એને માની પ્રાણપ્રિયા, પણ માનીશ નહી નિશ્ચય કે, સુખ દેનારી છે એહ ત્રિયા; પ્રેમ કરીને એ પ્રમદાને, કેમ? કહે પ્યારી હારી, પંથમન ! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુઃખકારી૩ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુન્દર સુખ શાંતિ દેનારી, ભૂલ્યા નિજ વિદ્યા નારી, એહ તણાં ફળ આ અવલોકે, ડૂબ્યા છે દુઃખમાં ભારી, હજી ચેતે તે સુખદ લાગે છે, પામ્યા માનવ તન હારી, પંથીમન ! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુ:ખકારી. ૪ મેહજાળમાં ઘણું ફસાણું, લાતે તે લાખ ખાધી, કામ શત્રુની કેડે પડિઆ; લડિયા ત્યાં નવ જીત સાધી, ક્રોધ તણા કારાગ્રહ માંહી, વીતી રજની વિકારી, પંથીમન ! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુઃખકારી. ૫ મરણરૂપ રજની આવે છે, સૂર્ય અસ્તની વાર નથી, રહી જાશો તે રાનવ્યાધ્ર યમ–હાથ જવામાં વાર નથી? સુસ્ત થવાનું નામ નથી મળ–આવી આ ઉત્તમ વારી, પંથીમન ! નિજ દેશે ચાલો, બહુ દિન વીત્યા દુઃખકારી. ૬ ઈન્દ્રિય ઘોડા શરીર રથ છે, વિરાજનારો તુંજ ખરે, અંત:કરણ રૂપી સુલગામે, સદ્દગુરૂ સારથી હાથ કરે; પછી ચલાવો પ્રેમ કરી શિવ, મા જ્યાં છે જય ભારી, પથીમન ! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુખકારી. ૭ स्वात्मानासिमभ्यर्थनसप्तकम्. (२८) સવૈયા. ક્ષણિક જગતના નશ્વર સુખને, ક્ષણ ક્ષણ પ્રત્યે દૂર કરશું, - મમતા મત્સર આદિક માયિક, વસ્તુઓને પરિહરશું; સર્વ સ્થળથી સાર ગ્રહીશું, અસાર તે નવ આચરશું, અપૂર્વ એવે અવસર આવે, આલ્હાદિક માનસ કરશું ! ૧ એરવેરને બાળી-વાળી, આત્મપમ સહુને શું, ખૂટલ જનને સંગ હશે તે, ખંત કરી નક્કી હેશું, For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પ૭ ) કીટ ભ્રમરવત્ બ્રહ્મ થવાને, બ્રહ્મ ગુણોને બહુ સ્મરશું, અપૂર્વ એવે અવસર આવે, આલ્હાદિત માનસ કરશું. ૨ આત્મધૂન વળી રેમમમાં, લાગી રહેશે રઢીયાલી, અલક્ષ દેશમાં લક્ષ ધરીશું, જીનવરજીનું જયશાલી; વહાલ કરીશું હાલમ વરથી, પ્રેમી પિતાના પદ વરશું, અપૂર્વ એવે અવસર આવે, આભ્યાદિત માનસ કરશું. ૩ જાચીશું નહિ કોઈની આગળ, જડ વસ્તુને એક જરી, જાગીશું નિત સજજન આગળ, સુખમય વસ્તુ સ્નેહ કરી, અવળે માગે ભૂલ કરી નહી, કેઈ દિવસ દેડી મરશું, અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માનસ કરશું. ૪ ઝઘડા કરીએ તે આ જગમાં, ઝગડાને કંઈ પાર નથી, જન્મ જાય ઝગડા કરતાં પણ, ઝગડે જાય ન એક રતી; અલ્પ જીવન જેનું નવ નકકી, જોઈ જોઈ પગલાં ભરશું, - અપૂર્વ એવે અવસર આવે, આલ્હાદિત માનસ કરશું. ૫ વિકટ પંથ છે વિશ્વ પિતાને, ધર્મ કર્મ કરશું નિત્યે, દેહ ઈન્દ્રિયે દમન કરીશું, જ્ઞાનક્રિયા કેરી રીતે, અન્તઃકરણ શમાવી ઘટમાં, દુ:ખદરિયાનાં જળ તરણું, અપૂર્વ એવે અવસર આવે, આલ્પાદિત માનસ કરશું. ૬ હળીમળીને હરખાઈશું, શ્રીજગપતિને ઘેર જતાં, સિધે રસ્તે જાશું સિદ્ધા; સિદ્ધ દશાલય સાંભરતાં; અજીતસાગર ! ઈષ્ટ મળે જેમ, એમ હવે તે અનુસર, અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માનસ કરશું. ૭ For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (46) સ્વાહામમાં ધર્મનાંજાયેઆવે. ( ૨૨ ) ભુજંગપ્રયાત. જીડી છે જગત્ના સગાંની સગાઇ, નથી વજાની સાંકળા ત્યાં લગાઇ; તણાતાં સ્વયં એ બીજાને તણાવે, ખરાકામમાં ધર્મનાં કાર્ય આવે. મળે દામ તેા તાતને પુત્ર માને, મળે સ્વાર્થ તા બન્ધુને અન્ધુ માને; વિના સ્વાર્થ તેા સ્નેહ કેાઇ જણાવે, ખરા કામમાં ધર્મનાં કાર્ય આવે. કરે નાકરી જો મળે તેા પગાર, અમે સ્વાર્થ વ્યાખ્યા અનેક પ્રકાર; વિના ગંધ ષટ્ક૬ ન પદ્મ સુહાવે, ખરાકામમાં ધર્મનાં કૃત્ય આવે. રળે ના તદા ભામિની રાષ આણે, ભરે પેટ ત્યારે ખરા નાથ જાણે; વિપત્તિ વળી લક્ષમાં કૈક લાવે, ખરા કામમાં ધર્મનાં નૃત્ય આવે, અધા આંગલા બેઠકા અત્ર રહેશે, બધા રંગને રાગ તા ખાળી દેશે; ગયા પ્રાણ તા દેહ આખા વલાવે; ખરા કામમાં ધર્મનાં નૃત્ય આવે. છડીદાર નેકી કરે પ્રાણ સુધી, ડેજાવ શબ્દોય યાવત્ સ્વબુદ્ધિ; વિના દામ ના કોઇ આજ્ઞા ઉઠાવે, ખરા કામમાં ધર્મના કૃત્ય આવે. For Private And Personal Use Only 3 દ Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯). રૂવે નારી તો દેહના હેતુ માટે, રૂવે નેહીં તો સ્નેહના સ્વાર્થ સાટે સ્મશાનાવધિ સર્વ આવે સ્વભાવે, ખરા કામમાં ધર્મનાં કાર્ય આવે. અરે! વીજની તમાં વસ્તુ દેખે, ઘડીવારની સર્વ જ જાળ પેખે; યમે ધમિને દંડમાંથી બચાવે, ખરા કામમાં ધર્મનાં કાર્ય આવે. કરે ના યદા કર્મ કાળાં કદાપિ, પડે મસ્તકે આપદાઓ તથાપિ, અજીતાબ્દિ લે તું ભજી ઈશ ભાવે, ખરા કામમાં ધર્મનાં કાર્ય આવે. કુંવરજમાત! [ ૨૦) ભુજંગપ્રયાત. પડ્યાં તારલાનાં બધાં તેજ ઝાંખાં, ઉડયા પંખિડાં વૃક્ષથી નખન્નેખાં; થઈ રાત્રિની શ્યામતા કેરી ઘાત, ઉગે છે રૂડું કોઈ અન્ય પ્રભાત. ગઈ નિન્દડી નેનથી ક્યાંઈ નાશી, દિશાઓતણું ભાગ લાગ્યા પ્રકાશી; શિલા જેવી ઘેરે મનુષ્યની જાત. ઉગે છે રૂડું કે અન્ય પ્રભાત. વિના એળખે કેઈને કાંઈ કીધું, વિના જ્ઞાન રેગિષ્ટ મહેં પાણું પીધું, For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૦ ) જણાઈ ગઇ સ્વાત્મની નાત જાત, ઉગે છે રૂડુ કાઈ અન્ય પ્રભાત ખરૂ રૂપ મ્હારૂ હવે મ્હે નિહાળ્યું, ખરા વર્ભમાં શાન્તિનુ વારિ વાલ્યું; જગતની કૃતિની થઇ સ્પષ્ટ ભાત, ઉગે છે રૂડુ કાઈ અન્ય પ્રભાત. રવિના કરાએ અધુ વિશ્વ છાયું, ગવૈયા જનાએ મીઠું ગાન ગાયું; પડયા શબ્દ ઉલૂક કેરા પછાત, ઉગે છે રૂડુ કાઇ અન્ય પ્રભાત, થયું વિશ્વ આ વિશ્વ દૈત્યાર્થી ભિન્ન, હવે હું કરૂં શીરીતે ચિત્ત ખિન્ન અધાના ભલાથે મચુ તેડી જાત, ઉગે છે રૂડુ કાઇ પ્રેમ પ્રભાત. પડે છે મજા ઈશનાં ગાન ગાવા, પડે છે મજા સત્યને પથ જાવા; વહે છે મજાના અતિ શાન્ત વાત, ઉગે છે રૂડું પૂર્ણ પ્રેમ પ્રભાત. ઉઠાવી લીધુ કાર્ય` મ્હે' મારી જાતે, જાની કરૂ સેવના સ્નેહ સાથે; છતાંયે રહું છું પ્રશાન્ત પ્રશાન્ત, ઉગે છે રૂડુ કાઈ શાન્ત પ્રભાત. મની રાજી હાલે અહુ ચક્રવાકી, પિયુ સગમાંહી રમે હર્ષ રાખી; ખરા ચેાગ છે લાહને સ્પર્શ કાન્ત, ઉગે છે રૂડું કાઈ રમ્ય પ્રભાત. For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) હવે રાક્ષસી વેગળી જાય ભાગી; ખરી ચેતના પ્રેમની અંગ જાગી, પડે છે રૂડો મંદવારિ પ્રપાત, ઉગે છે ખરૂં કોઈ રમ્ય પ્રભાત. હવે કેમ ભૂલો પડું જાણીબૂઝી, મને તારી માર્ગોતણું સાન સૂઝી, અવિદ્યા પ્રિયાને લગાવીશ લાત, ઉગ્યું છે હવે કઈ રમ્ય પ્રભાત. અરે ! પંથી સત્યપંથના. (૨) ભુજંગી છંદ. કદા સ્ત્રી તણું રાનમાં ના ભુલાજે; નહી મેહની કેફમાં મસ્ત થાજે, રૂડી વેણે હારી ઉમે પંથ હાજે, અરે ! પંથ તું સત્યને પંથ જાજે. હને ચોર લેકે રખે લૂટલે ના; મહા જુલ્મવાળા વળી ત્રાસ દે ના; પચે તેવી રીતે ખરાભાઈ ! ખાજે. અરે ! પંથ તું સત્યને પંથ જાજે. કદી ચાલતે પાયમાં થાક લાગે, વળી દુર્જનેની કદી ઠેસ વાગે; છતાં અન્ય પંથે જરા ના સુહાજે, અરે પંથી તું સત્યને પંથ જાજે. મહા વિના તે આવશે પહેલ વહેલાં, નથી કાંઈ વચ્ચે પછી છેજ હેલાં, For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહી ડેઢ ડાહ્યો ભલા ભાઈ ! થાજે અરે ! પંથી તું સત્યને પંથ જાજે. ભસે શ્વાન તોહે ધરે ના પૃહા તું, - ડરાવે વરૂ તો ડરે રંચ ના તું; મીઠું અન્ય તું પંથીને પાણી પાજે, અરે ! પંથી તું સત્યને પંથ જાજે. ખરે પ્રેમને લક્ષના ગામમાં છે, ખરે દેહને લક્ષના ધામમાં છે; અને મધ્યની ભૂમિમાં ના ભરાજે, અરે ! પંથ તું સત્યને પંથ જાજે. મહારાજને રાય ત્યાંહી વસે છે, વટેમાર્ગુ ત્યાં જઈ સદાયે હસે છે; ધરી ધર્મેને ત્યાં ધસીને જ ધાજે, અરે ! પંથી તું સત્યને પંથ જાજે. ખરા મિત્રના ત્યાં ભર્યા છે સુમેળા, ખરા સુંખની ત્યાં ભરી ખાસ વેળા અછતાબ્ધિ આત્મીય આનંદ આજે, અરે ! પંથ તું સત્યને પંથ જાજે. વહી જાય ના આ ઘડી બેનું ટાણું, વટી જાય ના હાલનું સત્ય બહાણું; પ્રભુ પાન્થના સંગમાં તું ગણજે, અરે ! પંથી તું સત્યને પંથ જાજે. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir रहेंस्वात्मसाधनशुंकयु ! (३२) હરિગીત. દીધાં નહીં કંઈ દાન જઈને, દામ આપ્યા નાટક, વૃત્તિ કરી નાદાનમાં, પરમાર્થ પંથે ના ટકે, કીધાં નહીં કંઈ તીર્થ તરૂણી–તીર્થમાં પગલું ભર્યું, જગમાંહી જનમી જીવડા! હે, સ્વાત્મસાધન શું કર્યું ! ૧ કીધાં નહીં પ્રભુ ગાન ને, શૃંગારનું ગાયન કર્યું, માન્યું નહી પ્રભુ વચન જીવડા ! વચન વનિતાનું વર્યું; ધાર્યું નહી પ્રભુ ધ્યાન પ્રાણ, ધ્યાન દીકરામાં ધર્યું; જગમાંહી જન્મી જીવડા ! હેં, સ્વાત્મસાધન શું કર્યું.! ૨ ધન માલ કેરી ધમાલમાં તું, દિવસ રાત્રી દેડતે, જાતી તણું કઈ જમણ માટે, જર અતિશય જેડતે; સગ્રંથ પંથની પાછળે, નવ ડેઢીયું હું વાપર્યું, જગમાંહી જન્મી જીવડા ! હેં સ્વાત્મસાધનશું કર્યું.૩ તીર્થાદિના તટ પ્રિય નથી, છે પ્રિય તટ પ્રમદાદિના, તીર્થાદિના તટ પ્રિય નથી, છે પ્રિય કુચ તટ નારીના, આ લેકમાં સુખ ના મલ્યું, પરલોક સુખ પણ પરહર્યું; જગમાંહી જનમી જીવડા!હે સ્વાત્મસાધનશું કર્યું! ૪ નથી આણું દિલમાં દાક્ય, દીનજન દુઃખ ભૂખે ટળવળે, નિજ જ્ઞાતિ કેરા બધુઓ, કંગાળ ફરતા સ્થળ સ્થળે; બિન સહાયને ન સહાય દીધી, દુ:ખ દેખી ન અણુ ખર્યું, જગમાંહીં જનમી જીવડા ! હે, સ્વાત્મ સાધન શું કર્યું ! ૫ ત્રણ ચાર વર્ષની દીકરીને, કૈક જન પરણાવતા; મનમાનતા લઈ દામ, કાષ્ટ માંકડું વળગાડતા; એવા રિવાજ નિવારવા, નવ સ્વપ્નમાંહી કાંઈ સ્મકું?, જગમાંહી જનમી જીવડા ! હે, સ્વાત્મસાધન શું કર્યું.! ૬ For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) વિશ્વાસીને વિશ્વાસ દઇ, વિશ્વાસઘાત બહુ કર્યો, જઇ ધર્મ કેરા માર્ગોમાં, દુષ્કૃત્ય પણ અતિ આદર્યાં ; રહી પુણ્ય કેરી વાત પણ, ન્હેં પેટ પાપ થકી ભર્યું, જગમાંહી જન્મી જીવડા !હું, સ્વાત્મસાધન શું કર્યું. ! ૭ જન સત્યની નિન્દા કરી, કાઢ્યાં દિવસને રાત્રિ વ્હે', સમ્યકત્વ દૃષ્ટિ અમી ભરી, નવ સત્ય સાધ્યું તત્ત્વ હે; સંસાર વગડે વૃક્ષ સાથે, રાડ ગૃહી ફરતાં ", જગમાંહી જન્મી જીવડા ! હૈ, સ્વાત્મસાધન શું કર્યું.. ! ૮ વળી લાભમાં લયલીન થઇ, નહી શાન્તિને ન્યાળી કદા, મળીયા રૂપૈયા પાંચ પચ્ચીશ, કેરી ઉરમાં આપદા; પશ્ચિશ પછી પચ્ચાશ, શત હાર લાખે મન ઠર્યું", જગમાંહી જન્મી જીવડા ! વ્હે', સ્વાત્મસાધન શું કર્યું...! હું આશા ખરેખર રાક્ષસી, ગરકાવ તેમાં ખુખ થયા, અગ્નિ વિષે ધૃત હેામતાં, ઉડતા ડખલ ભડકા ગૃહ્યો; એવી વિષયની આશ કેરૂ, હેત કદીયે નવ હર્યું, જગમાંહી જન્મી જીવડા ! હૈ, સ્વાત્મસાધન શું કર્યું.. ! ૧૦ હે જીવ સા ! અલખ દેશે, ચાલવુ છે જાણજે, ને જ્ઞાન કર્મ સ્વરૂપ પાંખે, ઉડવુ ઉરમાં આણુ; ભગવન્ત સિદ્ધ સ્વરૂપમાં, મારું હૃદય નિશ્ચય થયું, જગમાંહી જન્મી જીવડા હૈ, સ્વાત્મ સાધન શું કર્યું ! ૧૧ આશા તથા તૃષ્ણા તણા, સિન્ધુ વિષે નવ ડૂબવુ, થાવું જરૂર છે ધવલ એવુ, જ્ઞાન કદી નવ ભૂલવું; નિશ્ચય તણું આસન ગુરૂ–કા વડે શિરે ધર્યું; જગમાંહી જન્મી જીવડા! હું સ્વાત્મસાધન શું કર્યુ? ૧૨ For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૫) घणोछेजुदोप्रेमकेरोप्रभाव. (३३) ભુજંગી. અતિ સુકમ આકાશથી છે સદાય, અતિ સ્થળ મેરૂથકી તે ગણાય; અલૈકિક એ વસ્તુ કેરે ઉઠાવ; ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ઉંડામાં ઉડે છેક પાતાળથી છે, ઉંચામાં ઉંચે સ્વર્ગના સ્થાનથી છે; આણુંરેણુંમાં એ તણે છે જમાવ. ઘણે છે જુદો પ્રેમ કેરો પ્રભાવ. સદા શુષ્ક હૈડાં થકી દૂર રહે છે, તથા આ હૈડાં વિષે તે વહે છે; અસંસ્કારી અો ન ભાળે ભરાવ, ઘણે છે જુદો પ્રેમ કેરે પ્રભાવ. મૃમાં મૃદું પુષ્પની પાંખડીથી, અતિ તીવ્ર છે વજની કાંકરીથી થયા ને થશે અને એના બનાવ, ઘણે છે જુદો પ્રેમ કેરે પ્રભાવ. રીએ તે સદા પુત્રની જેમ પાળે, ખીજે તે અરે ! અગ્નિની જેમ બાળે; ઘણને હર્યા આણીને ઉર દાવ, ઘણે છે જુદો પ્રેમ કેરો પ્રભાવ. ફકીરી લઈ કૈક રાને ભમાવ્યા, અતિ લાડથી કેક એણે રમાવ્યા; પ્રભાવ. ૪ For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૬) ભલાઈ ભુ ડાઈ તણે જ્યાં જમાવ, ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. કદા દેવથી એ અતિ સુખ આપે, કદા અંગમાં ઝેરની જેમ વ્યાપે હિતસ્વી છતાં જુલ્મ છે હાવભાવ, ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ૭ બન્યા કેક એથી કરી લેક ત્યાગી, બન્યા કૈક એથી જગત્ માંહી રાગી; દૂરને ઘેરેને સમીપેજ સાવ, ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ઘડીમાં હસાવે ઘડીમાં રડાવે, ઘડીમાં રમાડે ઘડીમાં ઘડાવે; જુઓ ચાદ બ્રહ્માંડ એને પડાવ ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ઘણું જઈ ગિરિમાં સમાધિ લગાવે, ઘણું વાસ્ત માંહી અલેખ જગાવે; સહ્યા જાય ના એ તણું કારી ઘાવ, ઘણે છે જુદો પ્રેમ કેરે પ્રભાવ. ૧૦ અને અરે ભાઈ ! તું શાન્તિ દેજે, અમારી સ્તુતિ તું સદા શ્રેત્ર લેજે; અહા! હારી દૃષ્ટિ ખરે એજ લ્હાવ, ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ૧૧ અમે હારી સંગે સ્વછંદે રહીશું, અમે હારા માટેજ આપતું ગ્રહીશું; પિતા તું અમારે અમે તુજ શાહ, ઘણો છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ૧૨ For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૯ ) અમે ત્હારા માટે સ્કીરી ધરી છે, અમે હારી મૂત્તિ સુખાર્થે સ્મરી છે, હને વંદીએ એજ શુદ્ધ સ્વભાવ, ધણા છે જુદા પ્રેમ કેરે। પ્રભાવ. મનભ્રમરનેશિણામાં, ( ૨૪ ) દુહા. સમર્પહેલાં સદ્ગુરૂ, આણી હેત અપાર, જેની કૃપાથી જપશે, વાણી વિમળ ઉચાર. જય ગુરૂ જય ગુરૂ એલજે, જીહ્વા વારંવાર, ષરિપુ સત્ય શમાવશે, ને વળી વિષયવિકાર. અહુ વિધવિધના ખાગમાં, ભમતા ષપદ સાર, અનુભવી શાન્ત સુવાસને, કરતા કમળ વિહાર. પ્રેરિત કાળે કાઇ દિન, શાન્ત અને સુખકાર, નિર્મળ જળથી અતિ સુખદ, તવર પણુ ચાપાર. પંકજથી પૂરાયલું, દેખી રમ્ય તળાવ, ભ્રમર કમળપર જઇ ઠર્યા, લેતા મધુના લ્હાય. ચૂસે રસ રસવશ થઈ, અપૂર્વ ઊર ઉમંગ, મસ્ત થયા મધુપાનથી, અંતર માદ અભગ એ અવસર રવિ આથમ્યા, કીધી પ્રભા નિજ બંધ, તાપણ તે ચૈત્યા નહી, જ્ઞાન નયનના અધ દેવાલયમાં દેવના, ઘટતણા ઘાંઘાટ, જય જય શબ્દ થયા ઘણા, દેવઆર્તિની સાથ. કમળ મિચાયાં સર્વ ત્યાં, રઢીયાલી થઇ રાત, કમળપત્ર વચમાં રહી, કરતે ઘટમાં ઘાટ ૧૩ For Private And Personal Use Only ૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) Üગીત. સહુ પદ્મ પ્રાત:કાળમાં, ાભા ખીલીને 'પામશે, સવિતાતણી પણ પૂર્વમાં, કંઇ કનક રશ્મી જામશે, જેવાર આ સંસાર સવે, પ્રાણીઓ આન દેશે, તેવાર થઈ તૈર આ, મધુકર અહીંથી ઉડશે. વિચાર કરતાં એટલેા, ત્યાં હસ્તિ ઉન્મત્ત આવિ, ભાવી તણાજ પ્રસંગથી, તે પદ્મ ગ્રાસ ઉઠાવીએ; મરતાં ભ્રમર મેલ્યા અરે ! કઇ ધર્મ કર્મ કર્યું" નહી, એ રીત વદતાં સાથ તેા,ગજ ઊદરે વ્હોંચ્યા જઇ. ૧૧ ૧૦ હા. મૂઢ .મતિના મન્ન ! તું, કરવા લાગ્ય તપાસ, સમજાવું સાવાર છું, નહિતર થઇશ નિરાશ. ષટ્યું તું જાતે અને, સરવર વિશ્વ સુજાણુ ! વિવિધ :વિલાસેા કમળમાં–ઉમ્મર જાય અજાણ. જાણુ હસ્તિ તે કાળ છે, આવી આ તન ખાય, અંતે ગદ્ગદ વિદે શકે, કરવા કેમ ઉપાય ? એ અર્થે મન ભાઇ ! તુ, કર આતમની ખેાજ, સદ્ગુરૂજીના શરણે જઈ, રળ આતમન રાજ ૧૫ નાપ્રશ્નપરસ્ત્રાવનછે,તેનીલ જતીનથી ! ( રૂ૫ ) For Private And Personal Use Only ૧૨ ૧૩ ૧૪ હરિગીત. મસ્તાન હું. મગરૂર થઇ, આનદમાં ફરતા સદા, આશા અનેિ આકાશ વચ ના, આણુતા ઉરમાં કદા; એ વાત થઇ વિપરીત સુખની, વાત સાંભરતી નથી, જાગ્રત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આકાશના ઉંડાણમાં, નિર્મળ ઉડુપ નિહાળતે, તારક બધા રૂડા ઉગેને, આથમે તે ભાળ; અદભૂત દીવ્ય ચમત્કૃતિમાં, મન હવે ટકતું નથી. જાગ્રતુ અગર આ સ્વપન છે, તેની ખબર પડતી નથી. ૨ આનન્દ મય ઉદ્યાન વેલી, વૃક્ષસહ લપટી જતી, વૃત્તિ વિમળ એ પ્યાર કોણે, અપીઓ એમાં જતી; એવી વિમળ વેલી વિષે, દષ્ટિ હવે ધાતી નથી, જાગ્રત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૩ નિર્મળ નદી જળ વહન કરતી, ઉભય તટ મધ્યે રહી, નિર્દોષ વનચર પંખી પશુઓ, પાન જ્યાં કરતાં જઈ ત્યાં જાઉં પણ બંધન હૃદયથી, કેમ કરી હડતું નથી, જાગ્રત અગર આ સ્વન છે, તેની ખબર પડતી નથી. ૪ સત્સંગ પર હું પ્રેમથી, ત્રણ લોક તૃષ્ણા ત્યાગતો, ભગવત્ ભજન દિનરાત સર્વે, કાળમાં કરતા હતા; આવી પ્રવૃત્તિ દુ:ખદાઇ, શું થશે માલુમ નથી, જાગ્રતું અગર આ સ્વ છે, તેની ખબર પડતી નથી. ૫ પરમાર્થ માંહી પહેલ કરતો, આણું ઉરમાં પ્રીતડી આગમ બધાં અવલોક તે, રાખી હૃદય શુભ રીતડી; આવી હવે ઘડી સ્વાર્થની, ક્યારે જશે તે ગમ નથી, જાગ્રત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. હદયે ગમે તે વહી ગયું, શાન્તિ સમર્પક ગુખડું, જે ના ગમે પણ એક તે, આવી અને સખ ખડું મુંઝાય છે ગભરાય છે મન, ચેન ચિત્ત વિષે નથી, જાગ્રત્ અગર આ સ્વપન છે, તેની ખબર પડતી નથી. ૭ છે સાંભરે મુજ તાત ચારે, આ સમે પળ પળ વિષે, નહી ત્યાગવા છે ઉમિઓ, કેઈ કાળમાં કેને મિષે, For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦ ) માયાયિની માયા છતાં, મરવા કદી દેતી નથી, જાગ્રત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. મમ માર્ગમાં જાતાં મને, સંબંધિના સંબંધ આ, વર સમા આડા પડ્યા, જાવાય નહી પથ મધ આ. પ્રિય દેશમાં જાવાની ઉર્મિ, છે છતાં હિમ્મત નથી, જાચત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૯ હા સ્વપ્ન પણ જાગત્સમુ, લાગી પડી વસમી વ્યથા, કહેવાય ના જન કાઇને, લાગે ઘણી ઘેલી કથા; સાગર સમીપે તેય જાતાં, વૃત્તિ નદી રહેતી નથી, જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૦ વર્ષો થઇ વસુધા ઉપર, મૃત્તિકા કઠિન ભીંજાઈ છે, આ વનલતા પણ સ રૂડા, રંગથી રંગાઇ છે; એવુ` છતાં મુજ હૃદય ક ઇ, ભીજાતુ રંગાતુ નથી; જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી, ૧૧ ક્યારે હવે કરશું હૃદયમાં, શાન્તિના આવાસને, ક્યારે અનુભવ પીષથી, છીપાવશુ પિપાસને તેની અરે તલભાર માલુમ, આજ સાંપડતી નથી, જાગ્રુત્ અગર આ સ્વપ્ન છે, તેની ખખર પડતી નથી. ૧૨ જેને લઇ ઉદ્યમ કરૂ, રાખું અગર મર્યાદને, પાષક થયાં તે વૈર કરૂ હું, ક્યાં જઇ ફરિયાદને; કરવા ઘટે ના ત્યાગ તેના, રાગ પણ સુન્દર નથી, જાગત્ અગર આ સ્વપ્ન છે, તેની ખખર પડતી નથી. ૧૩ નેવેથી પડતું પાણી થરથર, પવન મળથી થાય છે, તદ્ હૃદય મુજ દુ:ખથી, ડાલાયમાન જણાય છે; ઠરશે કદા નિર્વાત દીપવત્, તેની કળ પડતી નથી, જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૪ For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૧) નિ:સ’ગરૂપ તલવાર લઇ, ઘૂમીશ અરિદળમાં જઇ, સહુ શત્રુના સ ંહાર કરી, પામીશ સુખ અરિહીન થઇ; પેખીશ પ્રેમપ્રભા પછી એ, મિએ આવે અતિ. જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખખર પડતી નથી, ૧૫ વિદ્યાઅનેઘો વિષે. ( ૩૬ ) હરિગીત. હે ભવ્ય જન ! શુભ રીતની, કહું હર્ષ થી હિતકર કથા, જે રીતી ત્યે સર્વને, સદ્ગુણ મળો સર્વથા, છે સર્વ દન ખેલતાં; નથી પક્ષપાતી ન્યાય આ, વળી સફળ બીજા લેાકસહ, આલેાક નિશ્ચય થાય હા ! ૧ વિદ્યારૂપી ધન મેળવા, સહુ મહદ્ જન આ દેશમાં, વિધા થકી નથી અન્ય ઉત્તમ, કેાઈ વસ્તુ અશેષમાં; વિદ્યા વિના ઉકલે નહી; નિજ જ્ઞાતિનું ઉત્તમ પણ, ઉત્તમપણા વિષ્ણુ સંપ પણુ, ઉકલે નહી એકે અણું. વિષ્ણુ સપ સર્વે સત્વહીન, રહેશે ખચિત તે માનજો, એ માટે હું સમ અન્ધુએ; ! આ વાત ઉરમાં આણુજો; વિષ્ણુ સપ સાધન તંત્ર યા તા, યંત્રનું ન કદી મળે, સાધન વિના નથી લક્ષ્મી તા, દુ:ખમાં સહુ જન ટળવળે. ૩ એ દુ:ખમાં ડૂબી જવાથી, ધર્મ કાચ્ચું અને નહી, નવ ધર્મ કાર્ય અને અત:, શિવમેાક્ષ વાત ઉડી ગઇ; વિષ્ણુ મેાક્ષ જનની ઉત્તરના, અવતારનું દુ:ખ જાય ના, જન્માદિને ટાળ્યા વિના, ઈશ વાક્ય પણ સચવાયના. ૪ પ્રભુ વાક્યને પાળ્યા વિના, છુટકા નથી કાઇ કાળમાં, એ સર્વાંનું કારણ સુવિદ્યા, એજ પ્રગટા હાલમાં; For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૨) વિદ્યારૂપી ધનને કદી, છીનવી શકે નહિ માનવી; વિદ્યા વિનાની અન્ય સર્વે, વ્યર્થ વાર્તા જાણવી. ૫ વિદ્યા ખરેખર ઈષ્ટ જનનું, નૂરમાંનું નૂર છે, - વિદ્યાવળી શૂરવીર જનનું, એક ઉત્તમ શૂર છે; વિદ્યારૂપી ધન ચારવા નહિ, ચેરને મગદૂર છે, મહાદિ શત્રુ મારવા, વિદ્યા મહા બહાદ્દર છે. ૬ રૂપસ્વ જનનું અધિકતર, રતિકાન્તથી અતિરૂપ છે, શું? વર્ણવું મુખ એકથી, સ્તુતિ સર્વ એની અનુપ છે, વિદ્યારૂપી ધનને ન ભ્રાતા, ભાગ પાડી શકે, વિદ્યારૂપી શૂરવીર સહ, નવ વિષય શત્રુ કદી ટકે. વિદ્યારૂપી ફૂગ વીણ જનજે, આંધળા તે આંધળા, વિદ્યારૂપી પદવીણ જનજે, પાંગળા તે પાંગળા; નથી ચર્મ ચક્ષુ મનુષ્યને, ભાવતિ વિશાળજી, માર્તડ ભારતના થયા, કે પરમ પુરૂષ રસાલજી. વિદ્યાવળી પરદેશમાં છે, પરમ સુહૃદ આપણું. વિદ્યા ઉદય આદેશ અર્થે, વિજ્ય સેના સહ્યામણી, છે શસ્ત્ર વળી શુભ શાસ્ત્રની, વિદ્યા ઉભય કહીએ સદા. તેમાં દ્વિતીય શાસ્ત્ર તે છે, ગ્રાહ્ય જનને સર્વથા. ૯ માથે પલિત આવે ધવલ, કંપે થરર કાયા યદા, લઈ શસ્ત્રને પછી સૈન્યમાં, શુઝાય ના હર્ષે સદા; બીજી દીપાવે વૃદ્ધતા, એ માનવું મનમાં મુદા; કીર્તિ શરીર કરવા અમર, એથી પિ! વિદ્યા સુધા. ૧૦ દિપે સુખદ જે કેસુડાં, પણ લેશ ગંધ મળે નહી, દીપે સુસુન્દર ઈન્દ્રવરણું, લેશ સ્વાદ જડે નહી; ઉત્તમ કુળે જે જનમીઓ વળી, પુનિત હીન્દુસ્તાનમાં. એ સર્વ મિસ્યા જાણવાં, જે ભારતી નથી ભાનમાં ૧૧ For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૩) મહદાત્મ વીર સમાન મેટા, નિગમકારે થઈ ગયા, હિમાદિસમ વ્યાકરણ કર્તા, પુરૂષ જબરા થઈ ગયા; આનંદઘન સમ સ્વાત્મ વૃત્તિ, પરાયણે વળી થઈ ગયા, જશવિજય સરખા શાસ્ત્ર જાણ, મહાન પુરૂ થઈ ગયા. ૧૨ છે જ્યાં ગયા? એ ધીર! ધારો-હદયમાં કંઈ ધીરતા, આ પંચભૂતના દેહથી, પામ્યા ખચિત તે વીરતા; પૃથ્વી હતી જે તેજ છે, જળ ઉદધિ પણ જે તેજ છે, મહા ગહન.પર્વત હાલ ભૂપર, એજના એ એજ છે. ૧૩ યંત્રો બનાવા કાજ આયસ, હાલ એનાં એજ છે, શુભ ધનુષના ટંકાર કરવા, વંશ વૃક્ષે એજ છે; વળી વિવિધ વસ્ત્ર બનાવવા, શુભ સુતર વૃક્ષે એજ છે, શિવમાર્ગ સાધન સાધવાની, બુદ્ધિ એની એજ છે. ૧૪ શ્રી નવિન લખવા જુઓ ! આ તાડપત્રે એજ છે, એકાન્ત ભૂપર સ્થાન કરવા, ભૂમિ એની એજ છે, શાસ્ત્રો સમજવા કાજ, હાલે શાસ્ત્ર એનાં એજ છે, નિજ ધર્મના ઉત્કર્ષ અર્થે, શૂર ગ્રંથે એજ છે. પુષ્પક સમાં વૈમાન કરવા, હસ્ત પદબલ એજ છે, અ ન્ય ઉત્તમ પ્રેમ ધરવા, પ્રેમ એને એજ છે; નેમાદિ સમ બ્રહ્મચર્ય ધરવા, વૃત્ત એનાં એજ છે, શ્રેણિક જેવી ભક્તિ કરવા, ભક્તિપથ પણ એજ છે. ૧૬ વળી દેવતા સુપ્રસન્ન કરવા, દેવ મંત્ર એ જ છે, ભારત ઉપર ઘો પ્રેમ, આ ભારતી પણ એજ છે; ફળલ રસકસ આપવા, આ ભારતી પણ એજ છે, યશાળી થાવા જગતમાં, આ દેહ એના એજ છે. ૧૭ સિદ્ધસેન સમ વિદ્વાન થાવા, શાસ્ત્ર સૂત્રો એજ છે, ધનવંતરી સમ વૈદ્ય થાવા, ઓષધી પણ એજ છે; For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪) શાની તમારે છે કમી ! રે ભ્રાત ! વિચારી જુઓ! વિદ્યા અને મહેનત વિના, દુઃખમાં પડ્યા નિત્યે રૂ. ૧૮ વિદ્યા ભણે મહેનત કરે, ફળ દાતુ દૈવજ એજ છે, દેવેની આશિષ મેળવે, એ દેવના ગણ એજ છે, સજજન તનય સઋાસ્ત્ર ભણુતા, દિગ સહુ ગજવી મુકે, સાધુ જને અજ્ઞાન હણવા, ચેટ કદી એ નવ ચુકે. ૧૯ વૈશ્ય તણા વ્યાપારથી, દુઃખ હિન્દનું ક્વ ટાળશું ! દુ:ખમય સમય ત્યાગી અને, સુખીયા દિને કવ ભાળશું ! આળસ અવિદ્યા આદિ ક્યારે, ઉદ્યમેથી બાળશું ! સર્વજ્ઞ નરના જન્મને, કેવારમાં નીહાળશું ! guillagછે. ( ૨૭) હરિગીત. જે રાયની દશદિશમાં, આજ્ઞા બરાબર ચાલતી, ચતુરંગી સેના સજજ થઈ, અરિ સૈન્ય હરવા હાલતી; એ રાયના સેના સહિત, શ્રવણે સુણ્યા બેહાલ છે, ઉરમાંહી જીવડા ! જાણી લે, કુલ જગત્ કાળફરાળ છે. ૧ નિત્ય ધારતા મણિયુક્ત, શિરપર મૂલ્યવાળા તાજને, વળી છીંક થાતાં બોલતા, ખમ્મા ઘણુ મહારાજને; છડીદાર સાથે તાજવાળા, મરિ ગયા મહિપાલ છે, જીવ! જાણીલે ઉરમાંહી કે, કુલ જગત્ કાળફરાળ છે. ૨ વિણુ વાંક ન્યાયી પુરૂષપર, બહુ જુલમને વર્તાવતા, અન્યાય ન્યાય ન જાણુતા, વિજયી ધ્વજ ફરકાવતા; એ વિજયધ્વજ ત્યાગી કરી; ચાલી ગયા નરપાળ છે, ઉરમાંહી જીવ ! તું જાણી, કુલ જગતું કાળફેરાલ છે, .. For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ ૬. (૭૫) જરિયાની વસ્ત્રો જગમગે, કુંડલ કરણમાં તગતગે, ઉર હાર લાખ કરોડના, તેની વૃતિ અતિ ચગચગે; એ હાર વસ્ત્રો કુંડલે તજી, ચાલિયા ભેમિપાળ છે, નકકી હૃદયમાં જાણજે, કુલ જગત્ કાળફરાળ છે. ઘોડાલમાં બળવાન, કીંમતવાન અશ્વો હણહણે, ઉમદા રાપર ઘૂઘરાના, શબ્દ સુંદર ઘણઘણે, તજી ચાલિયા રથ અશ્વ નર, અહીં રહી ગઈ ઘડાળ છે, જીવ ! જાણુલે નકકી કરી, કુલ જગતું કાળફરાળ છે. મખમલતણ શય્યા વિષે, જઈ પ્રેમદા સહ પઢતા, ઉત્તમ મનોરથ ભેગવી, શાલ દુશાલ ઓઢતા; પ્રમદા રહી એ અત્ર શય્યા, સાથે રહી દૂશાલ છે, જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફરાળ છે. કે સુન્દરી મન્મથ ભરી મુખ, કાન્તિ એ વિધુ લજવતી, મારી બ્રગેટી પુરૂષને, રસ્તે જતા રસ જગવતી; ગજ ગામિની વનભરી, થઈ ભસ્મ જેની ન ભાળ છે. જીવ ! જાણજે નક્કી કરી કુલ જગતું કાળફરાળ છે. હસતાં ગુલાબી ગાલપર, ખાડા ઉભય પડતા હતા, અત્તર ભરેલે ચાલે, નરભમર લેભાતા હતા; બને નપુર ઝણકાર મૃદુ, જાણે વદંત મરાળ છે, જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફરાળ છે. કંઈ કંઠ તે કોકિલ સમે, જેને મને હર લાગત, કટિમધ્ય સિંહ સમાન કૃશ, જેને સ્મરદ દીપ હત; સમશાન મૃત થઈ ચાલી છે, જેને ઉરે મણિમાલ છે, જીવ ! જાણજે નકકી કરી; કુલ જગતુ કાળફરાળ છે. કેયની સાડી લીંલા, પીળા ગુલાબી રંગની, પહેરી મહીપર મલકતી, આશા ભરેલ અનંગની; ૭ ૮ ૯૯ For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૬) ચતુરા બળી ગઈ ચહે વિષે, જેની ચપળ કઈ ચાલ છે, જીવ ! જાણજે નકકી કરી, કુલ જગત્ કાળફરાળ છે. ૧૦ નિજ દેખતાં ચાલ્યા ગયા, સરખી ઉમરના સ્નેહીએ, મૃત્યુ રૂપી દાવાનળ, દાઝી મુવા કે દેહિઓ; ચાલ્યા ગયા પૂર્વજ ઘણા, કયાં નામ ઠામજ હાલ છે, જીવ ! જાણજે નકકી કરી, કુલ જગત્ કાળફેરાલ છે. ૧૧ પરનારીઓ પર પ્રેમવાળા, કુટિલ જન વ્યભિચારિઓ, અથવા વ્યસન આધીન થઈ, વરનારા અતિશય નારીઓ; આયુષ્ય એનાં લય થયાં, જ્યમ તેલ દહતી મશાલ છે, જીવ ! જાણજે નકકી કરી, કુલ જગતુ કાળફરાળ છે. ૧૨ નદી પેર જેવું તેવું આ, યવન તણું પણ પુરે છે, અને જવાનું ઉડી, જેવાં આકડાનાં તૂર છે; ધન તન તથા સંબંધીને, નભ વાદળા સમતાલ છે, જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફરાળ છે. ૧૩ કાને ભરાવી કલમ અધિ–કારી બની કેરટ જતા, નિર્દોષીને દેશી કરી, મનમાં મગન થાતા હતા; દોષી કરણ નિર્દોષીને, કાળે કર્યા કંગાળ છે, જીવ ! જાણજે નકકી કરી, કુલ જગત કાળફેરાલ છે. ૧૪ લઈ કૈક કેરા શેરને, કરનાર માટી મીલ જે, પૈસા પુરણ ભેળા કરી, કરતા ત્રિયાનાં વિલ તે, ખળી ખાખ સાફ થઈ ગયા, કહેતા હવે ક્યાં માલ છે? જીવ ! જાણજે નકકી કરી, કુલ જગત્ કાલફરાળ છે. ૧૫ મુનિરાજ થઈ કૈ મુનિ ઉપર, ઉરમાં અદેખી આણુતા, વીતરાગ પંથે આવીને, વીતરાગતા નહિ જાણતા, એવા મુનિની સ્થિતિ થઈ, અગ્નિ વિષે જેમ રાલ છે, જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગતુ કાળફેરાલ છે. ૧૬ For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૭ ) વાદળ વિષેની વાદળી, ક્ષણમાં થઇ વણસાય છે, તેમ માનવીના દેહ પણુ, ઉપજી અને કરમાય છે; સમજ્યા વિના એ વાત જન, કરતા કરમ વિકાલ છે, જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફાળ છે. ૧૭ દીકરા કદી મરી જાય, પાછળ તાત પેક પાકારતા, અથવા વધુ મરી જાય તેા, કરી રૂદન પછી વિસારતા, જાણે નહિ પણ આપણે, ગાજી રહ્યો શિર કાળ છે. જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત:કાળફાલ છે. સરવર તણી પાળે ઉગ્યાં જે, ઝાડ તેની પાસ જઇ, સધ્યા સમય અવલેાકશે તેા, પખિડાં જોશેા તહીં; એ પ'ખિડાં ઉડી જતાં, સૂની પડતી પાળ છે, જીવ ! જાણજે નક્કી કરી, કુલ-જગત્ કાળ ફાળ છે. મુવા પછી મળવુ' નથી; કાટી ઉપાયે કાઇને, તા કાણુ કાનુ` છે? સગું, જીવડા ! જરા તુ જોઇ લે; આ કાળરૂપી સિંહ તેની, ક્રૂર જીભડી લાલ છે; જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળક્રાળ છે. કે નારીનાં, કૈ નરતણાં, કે પ ંખિનાં કે પશુતાં, સંહારી પેટ વિદારી ચૂસ્યાં, રૂધિર બહુજ બિહામણાં; એ અર્થ એની જીભડી છે, લાલ જાત કરાલ છે, ૧૮ For Private And Personal Use Only ૧૯ ૨૦ જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફાલ છે. ૨૧ નદી નાવમાં બેઠા જઇ, કે નારી–નર આવી મળ્યાં, સામા તટે પહોંચ્યા પછી, નિજ આશ્રમે સર્વે વહ્યાં; સંસારચુપ નદી નાવમાં, સંગાથના શે! સ્વાલ છે ? જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફાળ છે. હળીએ તથા મળીએ વળી, કિરએ બધાથી વાતડી, કંકાસ પણ કરશે. નહી, રાખે ઘરે કાઇ રાતડી; ૨૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૮). પ્રભુ મંદિરે જાવું જરૂર, જાવાથી ભાગ્ય વિશાળ છે, જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગતુ કાળ ફરાળ છે. ૨૩ સુતદાર યાર અપાર ત્યાગી, જાય જીવડે એક, યમ યાતનામાં ભગવે, દારૂણ દુઃખ નથી બેકલે, પશ્ચાત્ કર્મ વિચાર તો, નિઃશ્વાસ તો કુહવાલ છે, જીવ ! જાણજે નકકી કરી, કુલ જગત કાલફરાળ છે. ૨૪ સહુ પ્રાણી પર ધારે દયા, નિષ્ફરતા અળગી કરો, પરભવ તણું ભાતું સજી, જીવ સત્ય માર્ગે સંચરે, દિનને કરે કંઈ દાન, પ્રભુનું ભજન મંગળ માલ છે, જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફેરાલ છે.* ૨૫ અનુમાન શી () સંવયા. સુને સાધુજી! સુને સાધુજી! અનુભવ બાત સુનાતા હું અપૂર્વ અવસર આજ ભયે, અરૂ પરમાતમ રસ પાતા હું, મૃગજળ સમ જંજાળ જગતકી, હગૃહ હિ હઠાતા હું, છલકાયા હૈ સુખકા સાગર, ઉમે આત્મ તરાતા હું. ૧ અનિત્ય વિષયકી અનિત્ય સંગતા, જાનલીયા હૈ સબ કી, સચ્ચા રંગ લગાહે હમકે, ચગચગીતતા ભઈ અચ્છી; જે જે દેખું વહી જગતકી, વસ્તુ જનાતિ વિનાસી હૈ, આત્મ જ્ઞાનસેં ઘટમેં દેખા, અલખ પ્રભુ અવિનાસી હૈ. ૨ આત્મભાવ સબમેં પ્રગટ્યા હૈ, સબકે બાન્ધવ માનેë, પ્રેમદષ્ટિએં સબકા પાલક, શ્રી જગજીવન જાહે શા પૂજ્યપાદું મર્ણમ ગચ્છાધિપતિ શ્રીમાન સુખસાગરજી મહારાજે કાળ કર્યો, તેની ખબર મળી તે વખતે આ કવિતા લખવામાં આવી છે. For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૯). છેષભાવ ત્યાગ કિયેસે, દિનબધુ મુસકાને હે, દેહગેહમેં ઈશ્વર આયે, જો જગકે મહારાને હૈ. ગંગા જુમના સરસ્વતીકા, આ જ પ્રત્યક્ષ ભયા ફલ હૈં, - સાધન સાધી સબહી લીયા, અરૂ મન અમારા નિર્મળ હે; જપતપ તીરથ જે કુછ કહે, ઉત્તમ ઉનકા યહ ફલ હે, સંતસંગકી ભઈ સફળતા, ચિત્ત સદેવ અચંચળ છે. ૪ ચમ નિયમાદિક ભેદ રોગ કે, અરૂ આસન ચોરાસી છે, . સાધ્યકીયે હૈ ઉનકે હઠકર, અબ હમ નહી ઉદાસી હે; જીનકે નહિ હય એહી દશા શુભ, ઉનકે સબહી ઉદાસી હે. ભવ સિધુકી બીચ ઉનકા, આતમ મીન પિપાસી છે. ૫ પ્રાણાયમ કીચે વિધવિધ કે, ભિન્નભિન્ન કુંભક કોયે, જગાઈનાગની નિન્દ મધ્યસે, પ્રવેશ ચકર્મો કરલીયે, ષ ચકનકા સબ દેવનકે, દર્શન હમને અલીયે, ઉન સબહીક સાધ્ય દેવને, હમકો અબ દર્શન દીયે. ૬ આત્મ જ્ઞાનકી અગ્નિ કે બીચ, સંશય સર્વ જલાયા હૈ, ભર સિકી બીચ મગનમેં, નરતન નાવ ચલાયા હે; પ્રચંડ શેક પવન ઝુંડીકા, ભય અબ સબહી ભગાયા છે, પ્રભુપદ ધ્રુવતારકી સન્મુખ, ચંચળ ચિત્ત લીસાયા હે. ૭ હૃદય કુટિલતા તનસેં ત્યાગ કે, સંતસંગ કરલીયા હે, દુર્જનકા સહવાસ તિમિંગળ, ક્ષણ ભરમેં દંરકીયા હૈ, પંચ વિષય જે ચાર સિધુકે, ઉનકે અબ પહિચાને , ચોરાનેકી ભાંગી ભ્રાનિત અરૂ, વોહી મિત્ર કર માને હૈ. ૮ યહ કારન સે યેહી ચાર સબ, રક્ષન હમારા કરતે હૈ, મમતાદિક અબ ઓર કાહુ સેં, રંચમાત્ર નહી ડરતે હૈ, વિરતિ મિત્ર કે સંગલીયા હે, જન ભિન્નહી ખાતે હે, અનુભવામૃત પ્રેમ ભાવસું, પીતે અરૂ પાતે હૈં. ૯ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૦) અખંડ આનંદ પ્રાપ્ત ભયેા. અરૂ નિજ દેશ દર્શાતા હૈ', રાજ ચેાગકા સુન્દર ગઢમે, નગર નજરમે આતા હું; અનહદ વાદ્યકી ધ્વનિ સુનાની, દેહ ધર્મ વિસરાતા હૈ, શ્રી જગજીવન સ્વામીજીકા, જયજય નાદ સુનાતા હૈ. ૧૦ મેાક્ષ મા કી વિજય પતાકા, સન્મુખ પર ક્રૂકાતી હૈ. અનુપમ સુખકી જલહુલ જ્યેાતિ. પૂર્ણ પ્રકાસી જનાતી હૈ; સૂર્ય ચંદ્રકી યૈાસ્ના જાકી, ઉપમામે નહી આતી હૈ, હૃદય ખીચમે અપૂર્વ લીલા, અનવરકી સેાહાતી હૈ. સિદ્ધ ઋષિ મુનિકે આશ્રમકા, ભેદ અભી સમઝાયા હૈ, શ્રી સદ્ગુરૂને ખેવટ ાકર, નૈાતમ નાવ ચલાયા હે; માનુ કયા ઉપકાર ગુરૂકા, તીન લેાકકા રાજ્ય દીયા, સચ્ચિઆનદ પૂર્ણ બ્રહ્મકા, સ્થાનક દશ કરાય લીયા. ૧૨ ઉડુપતિસેં યહ સ્થાનતણી, અતિ લાખગણી નિર્માંળતા હું, અમૃતકી વર્ષો હાનેસે, લાખગણી શીતળતા હૈ'; જનની ઉદરમે જન્મ મરણુકી, શક નહી તલભાર રહી, અજર અમર મ્હે ભયા કૃતારથ, સાકી રઢ લાગ રહી. ૧૩ મૃત્તિકા ઘટકી મિલિ મૃતિકામે', જલકી ખુન્દ મિલિ જલમે, ચૈાતિ મીલગઇ પરમ જ્યેાતમે, તિમિર ન હેાગા કાઉ પલમે; સ્વરૂપસે નહી પૂર્ણ બ્રાસે, રચ માત્ર હે ન્યારાં હું, તદિપ ભાવ રખ્યા સેવકકે, અજીત શિષ્ય મેં તેરા હું. ૧૪ ત્રિમનીવાટીશ્રાવરોને. ( 8 ) છંદ ભુજંગી. શીળી છાયમાં એસવું દિન કાઇ, કદી તાપમાં સવુ છેક રાઈ; For Private And Personal Use Only ૧૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અશાન્તિ અને શાન્તિ એને વરી છે, અરે ! પ્રેમની વાટડી આકરી છે. કદી વૃક્ષની મીઠડી ડાળીઓમાં, લીલા રંગના રંગિલા પંખિઓમાં, વિરાજી સુકી આંખડીએ ઠરી છે, અરે ! પ્રેમની વાટડી આકરી છે. કદી સિધુને ગૂઢ ઉંડાણ મળે, વસી વાયુ વિના રહે પંથ શુદ્ધ; ઍડ્યાં રતની જ્યાં દુકાને ભરી છે, અરે! પ્રેમની વાટડી આકરી છે. જુઓ ચાતક સ્વાતિનાં ભોગિઆ છે, વિના સ્વાતિના વારિએ રોગઆ છે; પિપાસે મરે વાત ક્યાં એ પરી છે ! અરે ! પ્રેમની વાટડી આકરી છે. વિના પ્રેમ પ્રેમી મારે દેખતામાં. મળે અન્ન સ્વાદિષ્ટ તોયે નકામાં, મળે પ્રેમ તો મીઠડી ભાખરી છે, અરે ! પ્રેમની વાટડી આકરી છે. જુઓ ચંદ્રમા દષ્ટિ રાખે ચકેરી, પડે ઘાવ તોયે ન લે નેન ચેરી, તપો ભાવના પ્રેમની આદરી છે, અરે ! પ્રેમની વાટડી આકરી છે. ૪ For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) ખરા પ્રેર્મીને હું અને તું નથી એ, નથી શુષ્ક હૈયાતણ ત્યાં ઘડીયે, પથારી મહા પ્રેમીએ પાથરી છે. અરે ! પ્રેમની વાટડી આકરી છે, રહે પ્રેમ ત્યાં દેવનાં સ્થાન શું છે? વસે પ્રેમ તો રાજ્યની ગાદિ શું છે? પુરા પ્રેમીની મુકિત તે દીકરી છે. અરે ! પ્રેમની વાટડી આકરી છે. નજીવા નહીં પ્રેમને ભેદ જાણે, મહા મર્દ માથાં મુકી તે પીછાણે, ખરા પ્રેમીની તો શિલાઓ તરી છે, અરે ! પ્રેમની વાટડી આકરી છે. વિના પ્રેમ જે વિશ્વમાં જન્મી છે, નથી નામ તેનાં મરી તે ગયા છે; સદા પ્રેમની સેમ્યતા સુંદરી છે, અરે ! પ્રેમની વાટડી આકરી છે. ન ખાવું ન પીવું ન રહેવું ન જાવું, ન હાથી તણું વાહને સ્વાર થાવું, અહે? પ્રેમીની અન્ય કારીગરી છે, અરે ! પ્રેમની વાટડો આકરી છે. અજીતાધિ! પ્રેમાબ્ધિમાં મસ્ત થાવું, સદા પ્રેમના પંથમાં મિત્ર? જાવું, હને પ્રેમની લહેરી વિસ્તરી છે, અરે ! પ્રેમની વાટડી આકરી છે. ૧૧ ૧૨ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩ ) महामन्दगीप्रेमनी छेजन्यारी. (४०) છંદ-ભુજંગી. નહીં ઔષધા પ્રેમને કામ આવે, નહીં જાદનું જોર આ ઠામ ફાવે; કરે મંત્રની માલિકા શું બિચારી, મહામ દગી પ્રેમની છેજ ન્યારી. અહીં કસ્તુરી કિસ્મતી છે નકામી, જડીબુટ્ટી આતણી લાજ પામી; શકે ડૉક્ટરો રોગ આ ના ઉચારી, મહામ દગી પ્રેમની છેજ ન્યારી. અરે ! કેાઇ આવી જુએ નાડી મ્હારી, તપાસી અને રાગને દ્યો નિવારી; કરે ઉપચારા વિચારી વિચારી, મહામદગી પ્રેમની છેજ ન્યારી. યથા પૂર્વ તેવીજ નાડી વહે છે, છતાં રાગ તા દીલડાને કહે છે; વહ્યાં ચક્ષુથી ગંગનાં જાય વારી, મહામ દગી પ્રેમની છેજ ન્યારી. ક્યા ગૂમડાને કપાવી શકાય, દિલે દઈ તે! ના જરાએ જણાય; નહી વાયુને કાપ દીસે વિકારી, મદામદગી પ્રેમની છેજ ન્યારી. નથી પિત્ત કેરા કશેાએ બિગાડા, પ્રમેહાતણા ના પડયા રાગ આડા; For Private And Personal Use Only m Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) હવે હું ગયે વ્યાધિથી હામ હારી, મહામંદગી પ્રેમની છેજ ન્યારી. ટળે ના કદી પચ્ચને પાળવાથી, ટળે ના કદી સ્થાનને ફેરવ્યાથી; નહી અર્થે આવે હવા કોઈ સારી, મહામંદગી પ્રેમની છેજ ન્યારી. ન વિલાયતી કામની દઈશાળા, જુઠા બંગલા સીમલાના રૂપાળા; બની નર્મદા ગંગ કાવેરી ખારી, મહામંદગી પ્રેમની છેજ ન્યારી. ગમે વાંચવું પુસ્તકનું હુને ના; જગન્મિત્રની મંડળીઓ ગમેના; અરે ! આ થકી સૌ સારી કટારી, મહામંદગી પ્રેમની છેજ ન્યારી. ગૃહ મંદિરે છેક જાણે સ્મશાન, મીઠાં વારિ તે આજ જેવાં શાણું ભમે ચિત્તડું ચકને વેગ ધારી, મહામંદગી પ્રેમની છેજ ન્યારી. થયાં રત્ન જાણે બધાં પત્થરાઓ, થયાં ઉમદાં વસ્ત્ર તો ચીંથરાઓ, અદીઠી થઈ પ્રાણની પહેલી યારી, મહામંદગી પ્રેમની છે જ ન્યારી. ખરો કેઈ ઉસ્તાદ આવી મળે છે, કંઈ રંગને જશ ધીમો પડે છે, ૧૧ For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૫ ) અજીતાધિ! શાન્તિ થશે જુલ્મકારી, મહામંદગી પ્રેમની છેજ ન્યારી. ૧૨ थईप्रेमनीजागृतीहायज्यारे. (४१) છંદ–ભુજંગપ્રયાત. અશાન્તિ થકી શાતિમાં દેરી જાય, અકાન્તિ જઈ કાન્તિ માંહી સમાય; હઠી જાય જ્યોતિ થકી અંધકારે, થઈ પ્રેમની જાગૃતી હોય ત્યારે. બધા દુર્ગુણ સગુણે ત્યાં બને છે, બધી સ્પામતા ચંદ્રમામાં શમે છે; વિરૂપ છતાં રૂપવાનું થાય ત્યારે, થઈ પ્રેમની જાગૃતી હોય જ્યારે. શિખા અગ્નિની હમ મળે જણાય, આણું વસ્તુ મેરૂથકી માટી થાય; ભળે સૂર્યના પાયામાં અંધકારે, થઈ પ્રેમની જાગૃની હેાય જ્યારે ફૂરે હોય તે વ્યક્તિ લાગે સમીપે દીપી નાશકે તે બહુ વસ્તુ દીપે, ગમે ના ગમે તે પરિપૂર્ણ પ્યારે, થઈ પ્રેમની જાગૃતી હાય જ્યારે. શમે વિશ્વના તો વિષાદી વિલાપ, પ્રલાપી તણ શાન્ત થાતા પ્રલાપ જીભે બોબડે ગૂઢ ભાષા ઉચારે, થઈ પ્રેમની જાગૃતિ હોય ત્યારે. For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૬ ) વિના વાયરે આ શિલાઓ ઉડે છે, ઉચેરા વિષેથી સુરત્નો જડે છે; મરેલાં જીવે મૃત્યુ સહેજે વિદ્યારે, થઈ પ્રેમની જાગૃતી હેાય જ્યારે, સુક્યાં ગંગનાં વારિ પાછાં વહાવે, સુકે કાંઠડે બાગ લીલા રચાવે; વિના નાવ સિબ્ધ તરી જાય રે, થઈ પ્રેમની જાગૃતિ હોય જ્યારે કરે રંકને સ્વર્ગને દેવ રાજા, કરે શુદ્ધને પીરનો પીર ખાજા; ઉડાવે નભે હર્ષથી વારવારે, થઈ પ્રેમની જાગૃતી હોય જ્યારે. હશે વિશ્વમાં પીર પેગંબર જે, મહાદેવ બ્રહ્મા તથા વિષ્ણુ પોતે; સમીપે સદા સ્નેહ સાથે પધારે. થઈ પ્રેમની જાગૃતિ હોય જ્યારે. બધા વિશ્વમાં વેત જતિ છવાય, બધા વિશ્વમાં શાન્તિના વાયુ વાય; સુધાની પડે વૃષ્ટિએ ધીમી ધારે, થઈ પ્રેમની જાગૃતિ હાય જ્યારે. કદા દિલ્લીની રાજ્ય ઈચ્છા રહે ના, વળી સ્વર્ગ વાંછા કદાપિ વહે ના દિસે દિલ્હીને સ્વર્ગ સર્વે સ્વદ્વારે, થઈ પ્રેમની જાગૃતિ હય જ્યારે હને પ્રેમની જાતિ દર્શાઈ છે આ, મઝાની મહત્તાઈ સ્પર્શાઈ છે આ For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૭ ) અતાધિ જાગ્રત્ જગત્ જીવતા રે, થઈ પ્રેમની જાગૃતી અંગ હારે. કુકાવાવણુંવંધ્રપુંગા ! (૪૨) ભુજંગી. ભરાયા હતા કાગડાને સમાજ, પધાર્યો તહાં હેતથી હંસરાજ; પછી સર્વ તે આંખમાં ઝેર આણે; કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! હતી ચંચમાં એક મતિની માળા, કહે ગર્ભિણીનાં ઇંડાં છે રૂપાળાં; જમે એકથી એક આ હંસ ટાણે, કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! : ૨ કહે કઈ છે આ મહા કૂડવાળો, બધે છેતર્યાને રહ્યો છે જ ચાળો; ખડી પડી જાત છુપે પરાણે, કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! પુછે કે હે ભાઈ! ક્યાંના તમો છો? અમારા વને આપ શાથી ભમે છે; જમને ખૂશીથી અમારે સુભાણે, કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! જુઓ હાડકાં અત્ર છે ખાસ સાજા, જમે સ્વાદુલાં માંસને આ૫ તાજા, મહામર્તીની લહેર એ શું પિછાણે, કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ) હસ્યા હંસલા તેા વઢે મશ્કરી આ; તમારી અમે કીધી છે ના જરી આ; મીઠાં માંસની તે મઝા કોઇ મ્હાણે, કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે ! ઉઠ્યો કાઇ માળા છિનાવી કરીને, બીજે કાગડા આવીને છેતરીને; રહ્યો હું સ તા માનધારી પરાણે, કુડા કાગ જી ! હુંંસનું હૈયું જાણે ! કુટીલા તણાં દીલડાં કાગડાનાં, અને પ્રેમીંનાં દીલ છે હુંસલાનાં; નથી સાંભળ્યાં વ્હાલનાં દીલ લ્હાણે, કુડા કાગ શું ! હંસનું હૈયુ જાણે ! કથે ક્યાં જઇ માનકેરી મઝાય; કહેા ક્યાં કથે ? કલ્પની શીળી છાંય; જઇ મેાતિની વાત કાને વખાણે, કુડા કાગ શુ` ! મેાતિની લહેર જાણે. કથે કયાં જઈ એની વાણીની વ્હાર, કથે મીઠડા શબ્દને કયાં ઉચાર; લીધી ઘેરી ત્યાં આંખને ચાપ ખાણે; કુડા કાગ શું ! હંસનાં દીલ જાણે ! પરીક્ષા વિના હેડું આવ્યું ભરાઇ, વહી તત્ક્ષણે અશ્રુની ધાર આવી; મતિ કાઇની દોડી ના ઓળખાણે, કુડા કાગ શું ! હુંસનુ હૈયું જાણે ! ગુમાવી દોઁધી મ્હારી મ્હે માલિકાને, અને હની વાત આ કાગ માને; For Private And Personal Use Only ૧૦ ૧૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ૧૦ ( ૮ ) કહે ફંદથી આંખમાં અશ્રુ આણે, કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! મરે દેડકાં કાગડા ત્યાં હસે છે, મહા હસ્તીને જોઈ કુત્તાં ભસે છે; બચે પુષ્ય શું ! હસ્તિ પાયે દબાણે, કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! ખરાં દલડાં સત્ય સનાતણાં છે, કટું દીલ રેડા સરીખાં કહ્યાં છે; ચઢે પંગુ શું મેરૂ કેરી ઉંચાણે, કુડા કાગ શું! હંસનું હૈયું જાણે! અરે ! હાલનાં આંસુડાં એ જુઠાં છે, અને પ્રેમનાં પૂતળાં એ જુદાં છે; રહે સ્નેહના સિધુઓ તો ઉંડાણે, કુડા કાગ શું! હંસનું હૈયું જાણે! ભરે પ્રેમ હૈયે બની વાયુ પ્રેમ, ઉડાવે ઉડ્યા નેનથી કેઈ નેમ ન ગાયા જો પ્રેમ તે ગૂઢ ગાને, કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! મહને જોઈ રોતો હશે કાગરાજ, નમેર જનેને નથી કાંઈ લાજ; ઊલકે નિશાથી ખુશી પદ્ધ હાણે, કુડા કાગ શું! હંસનું હૈયું જાણે! For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) पीधीछेत्रहो !प्रेमनीमस्तप्याली. (४३) છંદ-ભુજંગી. ચડી છે જુદી પ્રેમની મસ્તતા આ, નથી વિશ્વના દીલને આ અવસ્થા, ન જાણું કયા સ્થાનમાં જાઉં ચાલી, પધી છે અહો ! પ્રેમની મસ્ત પ્યાલી. ૧ અમારા દિલે તે જુદો યાર છેજી, અમારો જુદે આ અધિકાર છે; પિવું નિત્યને બાટલી નિત્ય ખાલી, પીધી છે અહો! પ્રેમની મસ્ત ખાલી. ૨ અમારા થકી ના બીજો કોઈ રાજા, બડેજાવ ને યેગ્ય રાજાધિરાજા; ખરી સિદ્ધિ ઋદ્ધિ બની યાર ! હાલી, પીધી છે અહો ! પ્રેમની મસ્ત પ્યાલી. ૩ અરે? કેફ તો કાંઈ જુદી ચઢી છે, નિશા દિન ને દિન તે રાતડી છે; અશક્તાઈની આપદા આજ ટાળી, પધી છે અહો ! પ્રેમની મસ્ત પ્યાલી. કદી ઉત્તરે કેફ તો જીવ જાય, ચઢે જેમ શાન્તિ વધુ તેમ થાય; દિશાઓ બધી એ પ્રકાશે ઉજાળી, પીધી છે અહો ! પ્રેમની મસ્ત ખાલી. ૫ કુવામાં પડ્યાની કશી બીક છે ના, ગૃહોને તજ્યાની કશી ભીતિ છે ના, For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) ગૃહા શત્રુના પેખીને ઘું પ્રાળી, પીધી છે અહા ! પ્રેમની મસ્ત પ્યાલી, કર્ યુદ્ધ ત્યાંથી હું પાછા પડુ ના, જાને હું સ્વલ્પે હતું ના; હું હઠાવુ મચી છે અખાડે મહારગ તાળી, પીંધી છે અહા ! પ્રેમની મસ્ત પ્યાલી. સ્તવના ન્તને ખરૂ છે કમાયુ; ગરીબાઈનુ મ્હાં પતાળે છુપાયું; તજ્યુ શીર વ્હેલ યથા પુષ્પ માળી, પીંધી છે અહા ! પ્રેમની મસ્ત પ્યાલી. હશે વિશ્વમાં આ થકી સુખિયા કા, ન પ્હોંચી શકે અન્ય છું મર્દ આખા; નથી વિશ્વની આશ આ દીલ વ્હાલી, સીંધી છે અહા ! પ્રેમની મસ્ત પ્યાલી, અરે દોસ્ત ! આવા જરા સ્વાદ ચાખા, ગમે તે ભલે કે નશે પાસ રાખેા, અનેાને બહાદૂર પી પ્યાલી વ્હાલી, પીંધી છે અહા ! પ્રેમની મસ્ત પ્યાલી, વશીભૂત કીધા તણી આ દવા છે, અને પ્લેગ રોક્યા તણી આ હવા છે; વીંછી સર્પ ઊતારવા નિ ખડાલી, પીધી છે અહા ! પ્રેમની મસ્ત પ્યાલી. વડા દેવ આ પાનથી વશ્ય થાય, ત્રિલેાકી તણી રાજ્ય ગાદી પમાય; પ્રમાદા કરે પુષ્પ ગુચ્છ ઉછાળી, પીયાને અહેા પ્રેમની મસ્ત પ્યાલી. For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૨ ) પ્રેમનિદ્રાથીદુ:લવારે. ( ૪૨ ) અધે ઝૂમી અગ્નિની:વૃષ્ટિ થાય, દિશાઓ બળે લાગતી લ્હાય હ્રાય; દહે અગને આજ એ જવાળ ભાઈ ! અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. ઉગે ભાનુ સેળે કળાએ પ્રકાશી, જવાનુ ઉરે દાહને લેઇ ત્રાસી. સ્થૂળ સુક્ષમે કારણે લૂ ભરાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. ઘણા તારલા ધૂમ્રથી કૃષ્ણે દીસે, અને શ્યામતા વ્યાપતી ચંદ્ર વિષે, નહી નેત્ર જોઇ શકે વસ્તુ કાંઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. ભયકાર ભાસે જવલતાં સ્મશાન, વહે અશ્રુ ભૂલાવીને પ્રાણભાન; મહાકાલીં રાત્રી ઘડીમાં છવાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. રૂવે ભૂત પીશાચડાં ખાજુ ચાર, તથા ક્રૂર પ્રાણી પુકારે અપાર; તહાં જે ધ્યેા નિંઢડી દીર્ઘ લાવી, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. ધરે ધૈર્ય કેઇ રીતે દીલ મ્હારૂ, અને કષ્ટ કાને જઇ હું... ઉચાર્; For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩) જગે જીમની કાળકીર્ત્તિ જણાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઈ. ધરા આભ પાતાળ ને સ્વર્ગ સ્થાન, પશુ પંખી ઉદ્યાનનાં ગાનતાન; અધેથી ઝરે જાણી આ ઝેરતાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. મહત્તાઇ ભાસે ગરીબાઈ જાણે, ભલા ભૂપને દીલદદી પીંછાણે; રૂપસ્વીપણામાં ભરી વિરૂપાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. અન્યા હીમકેરા કરા અગ્નિ જેવા, રટે કાગ વાદ્યો બન્યાં સર્પ તેવાં; મહારત્ન માની જતી ખાટી પાઈ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઈ, દિસે સિન્ધુને સ્થાનકે શુષ્ક અદ્રિ, દિસે પની ડાળીએ શુષ્ક અદ્રી; રૂડી અપ્સરા ભામટીશી ભળાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. રડે નારીએ એની પાસે અમાપ, રડે વીર એવા કરે છે કલાપ; હવે પ્રાણદાતા તો ઉંઘ હાવી. અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. સુભાગી અમે હારી જાગૃતિમાંહી, અભાગી અમે ત્હારા નિદ્રાની માંહી; For Private And Personal Use Only દ ૧૦. ૧૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૪ ) સુવા નાથ ! ત્હારી ઉંઘે ચક્રી ખાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. અમે સ્વામી વિના હવે શું કરીશું ? ધરી અધી આખી ફકીરી ધરીશુ કીરી સુની તુ વિના રાનમાંહી, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. ઘણા યાગિ અશ્રુ સાથે સ્તવે છે, ગયું શ્રેય સર્વે અમારૂં હવે છે; દિસે નર્ક જેવી અરે ! ચેાગ્યતાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. પિતા પુત્ર પાં પશુ દૈત્ય દેવ, રડે પ્રેમ ઉંઘે ઝુરે છે સદેવ; અજીતાધિ ! પ્રેમે લીધી ચેતનાઇ, જશે પ્રેમ નિદ્રા હવે દુ:ખદાઈ. નવક્ષ્મશાનમાંપ્રજીવાડશો | ( ૪૫ ) લલિતછંદ. યુવક પ્રેમીની ચેહ લાગતી, ભયભરી તહાં ભૂપુકારતી; સળગતી મિજી કેકની હતી, પ્રિયજને તણી છાતી ફાટતી. રૂદન ત્યાં અતિ પ્રેમિડાં કરે, નયનમાંહીંથી આંસુડાં ઝરે;. અરર ! પુત્ર હું મૂર્છા શું ગયા! પ્રથમ માતના સ્વર્ગિ શુ થયે! ર શ્રવણુ એ કરી અન્ય લેાક તે, બહુ રડી પડ્યા મૂકી પોક જે; કરૂણ એનડી કલાન્તતા ભરી, તરૂણી બ્રાતની વિધવા લઇ. હૃદય દુ:ખને ક્યાં જઈ કડે, કૃપ છાંયડી કૂપમાં રહે; બહુ રૂવે તદા લેાકલાજ છે, હૃદયમાં ભર્યા વાધાજ છે. For Private And Personal Use Only ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧ ܡ Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૫ ) દુ:ખથી ભરી પ્રેમિની ચિતા, ધિરજ ભાગી થઇ મંડળી ભીંતા; ફૅર રૂવે ઘણું અગ્નિ સ્ાવડી, દ્વિગુણુ શેકમાં મગ્ન માવડી. જનની એનડી એ જણાં મળી, તરૂણ પ્રેમિની પ્યારીને લઇ; ગઇ ચિતા વિષે ઝંપલાવવા, ઝટ ચિંતા તહાં લાગી ખેલવા. જીવનના સમે હું ઘણુ` રહ્યો, ઇતરના મધ્યમાં પડ્યો, મુજ વિયેાગથી જીવતાં ઘણાં, રડી પડ્યાંજ છે પ્રેમી દીલડાં, રસ ભર્યા દિલે દુ:ખ મ્હેં ભર્યા. રડીરડી અને અશ્રુ ખેરવ્યાં, નથી કહ્યું કશું ના કહ્યું કર્યું, હિતપણ નથી કાઈમાં ભર્યું. પણ બીજા જના દીલડાં દહે, વિરહની નદી જોરમાં વહે અરર ! સ્નેહીઓ ના વા હવે, મરણ માદમાં દેહશુ દમે ! વિકટ પંથ ના કેઇ આવશેા, કઠણ પ્રેમના માર્ગિ ના થશે; સુખ કદી કઈ પ્રેમીને સ્મરે, સમીપતાજ આ મૃત્યુ સ્ત ંભ છે. ૧૦ ભરજુવાનીમાં વ્હાલને વહી, જરૂર છે સુતા પ'થી આ અહીં; પુછી જુવા જરા પ્રેમી ભાઈ હૈ ! રૂદન મૃત્યુનાં સાખ્યદાઇ છે! ૧૧ તુજ પછી ખર્યા અશ્રુઓ હશે, તુજ પછી હૅને તે મલ્યાં હશે; જગત લેાકને હું રડાવતા, ક્રૂર પ્રેમીને ના રડા તમે. હું અનુષ્ટુપ્. એટલુ એલતા માંહી, જ્યાતિ એક ઉડી ગયું, પ્રેમીનુ દેવતા લાકે, મુખડુ હસતુ થયું; પ્રેમીનાં આંસુડાં જુદાં, પ્રેમીતા ચિત્ત ચાર છે; પ્રેમીનુ દીલ છે જૂદું, પ્રેમીનું જ્ઞાન આર છે. શાન્તિ ક્ષમા દયા ભક્તિ, સ્હેજ પ્રેમી વિષે રહે, અન્યને ઉપદેશીને, પાતે સ્વર્ગ સુદીપવે. For Private And Personal Use Only મ ७ ૧૨ ૧૩ ૧૪ ૧૫ Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) મરણના સ્તંભમાં પ્રેમી, કેરાં અશ્રુ હજી હશે; એ અશ્રુ સ્વર્ગનાં મોતી, માટે અત્ર નહી દિસે. પ્રેમીના સ્તંભમાં દેવ, પુષ્પો નિત્ય ચઢાવતા; એ પુ દેવના માટે, દૃષ્ટિમાં નથી આવતાં. પ્રેમી શબ્દ મટી જાય, પ્રેમ એક રહે સદા; પ્રેમ ભેળે ભળે પ્રેમી, પાણીમાં જેમ શર્કરા. છાનેરૂપે પછી પોતે, પ્રેમીને સુખ આપવા ઔષધીમાં અને અનેક પ્રવેશી થાય છે દવા. મ્હારા સંબંધીઓ સર્વે, હાર શક કરે નહી કરેતે વિશ્વને દીલે, ફરીથી આવશે નહી. હું તું ની સર્વ જંજાળે, વિયેગોની તથા નદી, ભેદીને બ્રહ્મને કાંઠે, પ્રેમોએ જાય છે હશી ! શો ? (ક૬) સવૈયા છે. વાયુ વિના પથ જાતાં આવી, વ્હાણ સુગમ ચલવે ટ કોણ! હસ્ત વિના ગૃહી અધઃસ્થાનથી, આવી ઉંચે ચઢવે ઝટ કેણ! ચંદ્ર વિના ખરી મધ્ય રાત્રિમાં, આવી પ્રકાશ કરે ઝટ કેણ! રાત્રિ વિષે રવિ કિરણવિના એ, આવી તિમિર હવે ઝટકોણ! ૧ ગહન ગુફાના શ્યામ તિમિરમાં, સૂર્ય બિંબ દર્શાવે કોણ! ખરે ઉન્ડાળે વિના વાદળે, વિમળ વારિ વરસાવે કોણ! આંખ્ય વિના પરિપૂર્ણ તેજમાં, પારસમણિ પરખાવે કોણ! ગૂઢ શોકની યુવાન વયમાં, હેત સાથ હરખાવે કેણ! ૨ For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ( ૯૭ ) ખારા જળના ભય સમુદ્ર, અમૃત ઘટ ભરી દે છે કેણ! મીઠા જળની માછલડીને, વિષ જળમાં જીવ દે છે કેણ ! નિર્મળ જળની શાન્ત તલાવડી, ડહોળી મલીન કરે છે કોણ! વિવિધ રક્ત પિત નીલ રંગને, પટપરથી હરી લે છે કોણ! શાન્ત કાન્ત અવ્યક્ત દશાથી, વ્યક્તદશા આણે છે કેણ! અનાદિ વસ્તુના બંધનમાંથી, મુક્ત કરી જાણે છે કોણ! અગાધ સરિતામાંહી તણાતાં, કીનારે તાણે છે કેણ ! હેત સાથે વાદળગણ હઠવી, વારિ વિના વ્હાણે છે કેણ ! કદિક કદિક આકાશ ઉડાવી, પૃથ્વીતળ દેખાડે કેણ! અનુપમ દિવ્ય વિમાને મુજને, આકાશે ઉડાડે કોણ! અગમ્ય વસ્તુને ગમ્ય બનાવી, અપેખને પેખાડે કેણ! સ્વર્ગ મૃત્યુ પાતાળની બાહિર, રન પેટી ઉઘાડે કોણ! હરકાર્યોથી શ્રમિત મુજને, પ્રોત્સાહન શુભ આપે કોણ! લખી લખી કંટાળેલ જનને, એ કંટાળે કાપે કણ ! નવી શક્તિ ને નવા વિચારે, પળમાંહી પ્રગટાવે કોણ સુષુપ્તિમાં અખુટ આ વા, જગે સ્પષ્ટ કરાવે કોણ! પ્રતિપળ નિજ બાળકવત્ મુજને, વિસ્મયું યાદ કરાવે કેણ ! પ્રચંડ વાયુની મધ્ય નાવડી, દઢતા સાથ ઠરાવે કાણ ઘોર રાનમાં સિંહ વ્યાઘના, સામે શક્તિ ધરાવે કોણ ! શેક અશ્રુ ચક્ષુથી વહેતાં, અટક્ય રહી લૂછે છે કોણ! Taઝાખ્યતવણી. (૪૭) સર્વેઆ. એક અગમ્ય તલાવડી તેનું, મૈકિતક સરખું નિર્મદાનીર; એક તરફ રવિકેરાં કિરણે, અન્ય તરફ ઘનઘોર તિમિર. For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ ૯૮ ) એક તરફ છે બાષ્પ અતિશય, અન્ય તરફ છે શાન્ત સમીર; એક તરફ્ મલ મિશ્રિત વારિ, અન્ય તરફ ધેનુનુ ક્ષીર. પ્રકાશ પણ પેખાય નહી ને, અંધકાર નવ અવલેાકાય; રંગ સ્વરૂપ રહિત તલાવડી, અગાધ રેલમ છેલા થાય, અહાર આવતી અગણિત છેળે, આકાશે જઇને અથડાય; કૈક વખત જળ મલિન આવતું, કૈંક વખત નિર્મળ નિખાય. આનાં તેજ ગૃહીને જગમાં, સૂરજ ચંદ્ર પ્રકાશ રે, અહીંથી શબ્દ ગૃહીને શારદા, ચાર વેદ મુખે ઉચરે. શ્વેત પદ્મની કાન્તિ સઘળી, કાળા ભ્રમરે છાઇ છે; રકત કમળની પૂર્ણ પ્રભાએ, અત્ર તત્ર પ્રસરાઇ છે. એક ભાગ તા મિણુ માકિતકના, સેાપાનાથી શેાલે છે; અન્ય ભાગ કાદવ કિચ્ચડ મય, દેખતાં દિલ ક્ષેાલે છે. વસ્યાં સપનાં યૂથ અહુવિધ, ભય આપે ઋષિ તપસીને; કાઇ કાઈ કાળે સજ્જનને, શીઘ્ર જાય છે સીને. ભ્રમરા શ્વેત કમળ તેમાંથી, દેવાર્થે લેવા દે નહી, પવિત્ર તપસ્વિની તે પદ્મો, સમય સમય રહેવા દે નહીં. ઉભા પારધી વીણા લઇને, તટપર મૃગને મારે છે, દયાવાન કદી સિદ્ધ આવીને, મરતાં મૃગ ઉદ્ધારે છે. ઉદ્ધત હસ્તી મહાબળ વાળા, કૈક કાળથી વાસ કરે, એમ એ હદ ઉપર આવીને, છેડે ખાણુ છુટેજ કરે. લેાલી વાણીએ કરી દુકાના, જે આવે તેને ઠગતા, પણ ઉસ્તાદ કર્દિક ગ્રાહકના, હસ્ત ઠગાઇ જઇ ઠરતા. એક તારે દેવાનાં સ્થાનક, અન્ય તીરે દાનવ વસઆ, યુદ્ધ ચલાવે અને પ્રતિદિન, પૂર્ણ પરાક્રમના રસિયા. હુંચ તપસ્વિની સાથે જઇને, શ્વેત કમળ આવ્યા લઇને, હાર બનાવી ઇન્દ્ર દેવના, કઠે આરાખ્યા જઇને. For Private And Personal Use Only ૧ ર Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૯) જયજયકાર થાય ત્યાં સુરને, દેવે મહેર કરી દીધી, અગમ તલાવડી કેરે કાંઠે, કરૂણું પ્રેમપણે કીધી. મઘર સર્પ હસ્તી સહ વિરમ્યા, કાદવ કિચ્ચડ સર્વ ગયાં, વિમળ વારિને મઘુર પાનથી, ભવસંકટ બળી ભસ્મ થયાં. તિમિર ઘટા સર્વે વિણસાઈ, વેત પ્રકાશ બધે છા, નિર્મળ નિર્જળ તલાવડીમાં, જયજયને ધ્વનિ પ્રસરા, દેના ઓવારે બેસી, નિડરપણેથી સ્નાન કરું, શ્રી છનવર જગજીવનનું, સ્નેહ સાથે શુભ ધ્યાન ધરૂ. ૯ તશયચોત. (૪) છંદ હરિગીત. ઘન ઘેર રાત્રિ શ્યામ છે, પશુ પંખી દિનચર વિરમ્યાં, ઘુવડ અનિષ્ટ રટ્યા કરે, ગિરિ ધોધ ઝરણું ધમધમ્યાં, ઝણુણાટ કરતી જામિની, જયાં જગત જન ઉંઘી ગયા, મૃગ મારવા નદીને તટે, અવધેશ સન્તાઈ રહ્યા. ૧ જનની જનક લઈ આંધળાં, નિજ શ્રવણ તીર્થાટન કરે, તરખ્યાં થયાં મા બાપ અર્થે, તુંબડીમાં જળ ભરે નૃપતિ વિચારે જળ પીતા, આ હસ્તિને સ્વર છે અરે ! તો શબ્દવેધી દશરથે, શર શ્રવણને માર્યું અરે ! ૨ ઉચર્યો શ્રવણ હા ! હા ! કહો, નિર્દોષ તન લેવું શરે, જીવ જાય તેની ફિકર નહિ, મા બાપ પણ તરસ્યાં મરે, એ માનવીને શબ્દ સાંભળી, અવધપતિ ત્યાં આવીઆ, હસ્તી બદલ વિંધ્ય શ્રવણ, જળ નયનરમાંથી લાવીઆ. ૩ અફસ મનમાં બહુ કરે, ક્ષત્રીય જન પ્રતિપાળ છે, હાથેજ હારે હા ! અરે !, દ્વિજને થયે આ કાલ છે; હેનાર વાત થઈ ગઈ. બે હાથ જોડી ઉચરે, હે ભાઈ! તપસી શ્રવણ તું, મુજ અજ્ઞને માણી કરે. ૪ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) ઉચર્યો શ્રવણ હે ભૂપ વર !, ચિન્તા હુને મરતાં નથી, જમ્યાં જગતનાં માનવી, ટકવ્યાં કદી ટકતાં નથી આ બાણ વાગ્યે પેટમાં, નિઃસાચું નિસરતું નથી ! કાઢે તમે નિજ હાથથી, દિલડું કહ્યું કરતું નથી. અવધેશ દ્વિજના હદયથી, શર કાઢવા જયારે ગયા, તત્કાળ તેને જીવ એ, મૃત્યુ તણા તાબે થયો; મા બાપ તરડ્યાં ટળવળે છે, શ્રવણનાં આશા ભરી, નૃપ નીર લઈ હાંહી ગયા, જળ તુંબડી આગળ ધરી. ૬ હે પુત્ર ! તું બોલે નહી ત્યાં-સૂધી જળ પીશું નહી, ગદ ગદ સ્વરે નૃપ ઉર્યો, નથી શ્રવણ તો અહિયાં કંઈ આ દુષ્ટ ક્ષત્રિય પુત્ર દશરથ, અવધને ભૂપાળ છે હાથી બદલ હે રાત્રિમાં, આ શ્રવણને કાળ છે. ૭ દિલગીર ! હા! દિલગીર ! કોમળ; કદલીપર ક્રૂર ઘા થયા, અમ અંધ જનની જનકને, આધાર સુત માર્યો ગયે; ઓ ભૂપ ! તું ચિતા ખડક ! અમ પુત્ર શબ પાસે જઈ, મરિશું બળી મૃત લાડિલાની, સાથે જીવવું છે નહીં. ૮ કીધા પ્રમાણે જઈ કરી, ચિતા નૃપે વનને વિષે, મરતે સમે જેડી લીધા, નિજ જીવ ઉભયે પ્રભુ વિષે; અમ અન્વના પ્રિય પુત્રને, વિયેગ જે આ સમે, તેવો થજે આ ભૂપનો, એ શાપને દઈયે અમે. એ શાપ નૃપને આપીને, એ અંધ સ્વર્ગે સિધાવિયાં, સાહસ કરી નૃપ દશરથે, મૂળ દુ:ખડાનાં વાવ, અન્ત બન્યું એ એમ શ્રી, રઘુવીર વનમાં સંચર્યા, વિયેગમાં દશરથ તદા, પરલોકમાંહી પરવર્યા. ૧૦ For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧) અપરાધત્તમાત્ર. (૪) છંદ-શિખરિણી. પ્રભે! હારી ભક્તિ, હદયમળ ત્યાગી નથી કરી; પિતાને માતાની, ચરણરજ હે ના શિરધરી; છતાં આ પાપીની, કુમતિ ઘટમાં આવી હરજે. જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ૧ હજારો આશાના, વિકટગિરિ સંસારવનમાં, ભુલ્યો છું હે સ્વામિન્ ! ચટપટી હવે લાગી મનમાં, દયા લાવી આવી, મુજકર ગ્રહીને વિચરજો, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ૨ દયા દષ્ટિ રાખી, ગરિબતણી સેવા નવ થઈ, અરે ! સ્વામિન ! જોતાં, ઉમર પણ અધી વહિ ગઈ, હવેથી સત્પથે, ગમન કરવા હામ ભરજે, જગન્માતા ! પિતા ! મમ સહ ગુન્હા માફ કરજે. ૩ સ્વયં ગુંજે પુજે, મધુકર ભમે છે મધુવને, અકેલે રાત્રીએ, કમળરસ ચૂમે કદિ દિને; ન જાણે હસ્તિને, ભય પણ સહાયે ઉતરજે, જગન્માતા પિતા ! મમ સહ ગુન્હા માફ કરજે. ૪ બીજાઓની સાથે, હળીમળી કરી ના પ્રિતલડી, તથા તેઓ પ્રત્યે, હિત પ્રિય વદી ના જીભલડી, કીધા વેરી માથે, પણ મતિ હવેથી સુધરે, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ૫ રમી ઉધી બાજી, છળ કપટ કીધાં બહુ હશે, અને અલ્પજ્ઞાને, હજી પણ કુકૃત્યો થઈ જશે; હવે એ કૃત્યથી, સ્વમતિ બચવાનેજ કરજે, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ૬ For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરે શાત્રે શ્રદ્ધા, પ્રભુજી ! શઠ હું ના કરિ શક્યા, કદાપિ કીધી તે; વરતન નહીં આચરીં શ; તમે એ બે પહેલા, અવગુણ સમૂળા વિસરજે, જગન્માતા ! પિતા ! મમ સહ ગુન્હા માફ કરજે. ૭ નવોઢા નારીના, નયન જઈ ચઢ્યું મનડું આ, અને તે નારીમાં, કવચિત તલસાચું તનડું આ બચાવે તેમાંથી, પ્રભુ ! મુજ સ્તુતિ ધ્યાન ધરજો, જગન્માતા ! પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. ૮ કવિતા કીધી ત્યાં, ભરપુર ભરી કામની કથા. બીજને દીધી ત્યાં, મલિન પ્રતિ લાગ્યું મન તથા, ન ચાહ્યું હારૂં કે, પરહિત હવે તે લય થજે, જગન્માતા! પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. ૯ બધામાં વ્યાખ્યા છે, જળસ્થળ અને આભ ઉપરે, ગુહાની માંહી કે, અગમપથ જ્યાં ના મન ઠરે, કોંધી છાની ચેરી, તવ ગતિ ન જાણે ખુશી થજે. જગન્માતા! પિતા! મમ સહ ગુન્હા માફ કરજે. ૧૦ પશુ પંખી સામે, અડપલું કરી ફેકી પથરા, થયો છું તેઓને, અર્તાવ અપરાધી સુખકરા! હવે તે સર્વેને, વિનવું ભુલ બધુ!ન સ્મર, જગન્માતા!પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ૧૧ ભુલે છે પ્રાણું તે, પત્થર જડ તે શું ભુલ કરે ! જગસ્વામી ! જે તું, મુજ પ્રભુ પિતા શું નહિ કરે ! થયા પિતા પ્યારા, શિશુજન નદી તારક થજે, જગન્માતા!પિતા! મમ સહુ ગુન્હા માફ કરજો. ૧૨ તમારા દાસોની, રહિજ પ્રભુ! લજજા તમ કરે, જશે લજજા હારી, અનુગ યદિ જાશે યમ કરે, For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૩) યથા પૂર્વે રાખી, તદવત અધુના ઉધરજો, જગન્માતા!પિતા! મમ સહ ગુન્હા માફ કરજે. ૧૩ સદા હું નારીને, જનની સમજાણું જગધણી ! જગનાં દ્રવ્યોને, અડકું નહી દેવા! ધુળ ગણી, અમારામાં હારી, પરમ પ્રભુ! શક્તિ પ્રસરજો; જગન્માતા પિતા ! મમ સહ ગુન્હા માફ કરજે. ૧૪ परमात्माप्रतिमभ्यर्थना. (५०) છંદશિખરિણી. ભરોસો હાર છે, મનુષ્ય જન તે શું! દુઃખ હરે, ઘણું પાપાત્માઓ, તુજ પદ ગૃહી સિધુ ઉતરે, ઉતાર્યા તાર્યા તે, શ્રવણ પથ આવ્યા પ્રિય વો! પ્રભે! ચારા મહાસ! મમ દુઃખ નિવારી સુખ કરે. ૧ કરી નક્કી જાણ્યાં, જગતજન સ્વાર્થી સકલ છે; નથી સાચા મુદ્દા, નયન ભરી ન્યાભ્યાં નકલ છે; ભુલે આઘે અન્ત, અભય કરી લેવા તુજ પરે, પ્રભો!ારા મહારા! મમ દુઃખ નિવારી સુખ કરે. ૨ નથી પ્રેમી કેઈ, તુજ વિણ પ્રત્યે ! અન્ય જગમાં, સદા સાચા સ્વામી, નર્મી નમ રહું આપ પગમાં; અમારી આ બાજી, જગપતિ? છતા દુ:ખ હરે, પ્ર!પ્યારા મહારા! મમ દુઃખ વિદારી સુખ કરે. બીજાની દેરી તે, હૃદયધન! કાચા સુતરની, તમારી દોરી તે, પ્રબલ કઠિના તખ્ત વરની; તમે એ દોરી ને, પરમપદ પહોંચી ઉર ધરે, પ્રત્યે પ્યારા હારા! મમ દુ:ખ નિવારી સુખ કરે. ૪ For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૪ બીજાની છાયા તે, શરદ ઋતુનાં વાદળ સમી, ક્ષણે આવી ચાલે, નયન ચપળાના દળ સમી; તમારી છાયા તે, સુરતર તણા પલ્લવ ઘરે, પિતા ! પ્યારા મ્હારા ? મમ દુ:ખ નિવારો સુખ કરે. પડ્યો પાસે હારે, શરણ જનની લાજ તુજને, ચઢા વ્હાલા! વ્હારે, પ્રતિ બહુ છેનાથ! મુજને; તજ્યા ખરા ક્યારા, તવ ચરણુ મીઠ્ઠો જલ ધરો, ૫ પ્રભા ! પ્યારા ! મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરે. ઘણા હું દોડ્યો છુ, મૃગજળ નિહાળી અહીં હતીં, છતાં પાણી કયાંર્ક, ભવઅટવીંમાંહી મળ્યુ નહી; હવે થાયે હું તેા, ચરણ શુભ ભક્તિ જળ ઝર; પ્રભા ! પ્યારા મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરો. ૭ કારૂ છેરૂ તે, પ્રભુ ! કક્રિક કાળે થઈ શકે, પિતા માતા તે તે, કઢિય નવ તેવાં ખની શકે; નમેરૂ' છે.રૂ' છુ, જરૂર નભવી લ્યેા પદ્મ ભરા, પ્રભેા ! પ્યારા મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરે. ભર્યા છે સિન્ધુ આ, વિષયરૂપ ખારા જળ થકી, અમારી નાકા તે, વચ જઇ ચઢી વા ખળ થકી; નિરાશા આશાઓ, અલમય તર ંગા હિરા, For Private And Personal Use Only . પ્રભા ! પ્યારા મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરે. જગન્માયા કાયા, પ્રિયતમ ગણું કેઇ રીતથી; ત્યજી ચાલ્યા કેઇ, ત્યજી જવુ અમારે જગતથી; તમેા સાચા ઈશા, જીવન ! સુખદાતા ! ઉર ઠેર પ્રભુ ! પ્યારા મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરે. ૧૦ ૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) ત્યાંસુધી[પાછું. (પ? ) શાર્દૂલવિક્રીડિતમ ચાવસ્વાત્મ સમાન સર્વ જીવને, મહું તો ગણ્યાએ નહિ, હારાં કાર્ય કરૂં તથા પરતણાં, કાર્યો કરૂં યે નહિ; હું હર્ષે મલકાઉં અન્ય દુઃખડાં, દેખી દુ:ખી ન થઉં, તાવત્ હું કપટી કઠેર મનને, પાપી સદા પ્રાણું છું. ૧ આ અશ્વોપર બેસી રોફ બજવી, હંફાવી તેને રહું, હારી ઇંદ્રિય તૃપ્તિ અર્થ જનને, શબ્દ ન સાચા કહું એ અધે મરજે મને સુખ મળે, એવું શા માણી હું, તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૨ એ માટે મમ જન્મ છે પ્રભુજીમાં, રાચી રહું સર્વદા, સને સુખ આપવું ઈતરને, દેવી નહી આપદા, શાંતિ બ્રહ્ના સ્વભાવ તત્વ નજરે, હા ! ના શક્યો જાણું હું, તાવતુ હું પટી કઠેર મનને, પાપી સદા પ્રાણું છું. ૩ ખુલ્લા પાય થકી તપેલ ધરણી, મધ્યે ગરીબ ફરે. ઊનાળે અતિ ઉષ્ણતા નભ થકી, જવાળાગ્નિની તે ઝરે, ત્યારે સુંદર ફેનસી પગરખાં, પહેરી ખુશી થાઉં છું, તાવત્ હું કપટી કઠેર મનનો, પાપી સદા પ્રાણું છું. ૪ આ પંથી પરગામ જાય દીન છે, સાથે ન પાણી મળે, એ પંથે પરબો નથી જળ વિના, કઠો તૃષા બળે; કંડાં મિષ્ટ પિયું છતાં સુખ વડે, એવા સમે પાણી હું, તાવત્ હું કપટી કઠેર મનને પાપી સદા પ્રાણું છું. શીઆળે દન બંધને જગતમાં, ઠંડી ઘણું વાય છે, વસ્ત્રો છે નહિ પહેરવા શરીરને, દુ:ખી બહુ થાય છે; એવામાં ઉનનાં ઉંચાં પટધરી, આવું અને જાઉં છું, તાવત્ હું કપટી કઠેર મનને, પાપી સદા પ્રાણું છું. ૬ For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૬ ) રાગે કૈક જના ન અન્ન જમતા, આક્રંદી પીડાય છે, ક્યાં ? કાઇ ઉપચાર ગ્રામ્ય સ્થળમાં, દેવા તહીં જાય છે, તાયે ઉત્તમ વૈદ્યની ગુણભરી, યાવત્ દવા ખાઉં છું, તાવત્ હું કપટી કઢાર મનના, પાપી સદા પ્રાણી છું પૂરાં અન્ન મળે નહી ગરીબના, ખાડા પડ્યા પેટમાં, ઘેરે મરણ પથારીમાં સુતપ્રિયા, તેની જવુ વેઠમાં; મીઠાં અન્ન જમ્મુ ગૃહે પ્રતિદિને, આસ્વાદને ચાહું છું, તાવત્ હું કપટી કઢાર મનના, પાપી સદા પ્રાણી છું. જેનાં દુગ્ધ ધૃતાદિથી જીવી શકયા, એવાં હશે પ્રાણી કે, તેના ઉપકાર પૂર્ણ કરવા, સવૃત્તિ ના માણી કે, મારા ભાર વઘો ઘણા જીભ જીવે, યાવત્ ન તેના વડું, તાવત્ હું કપટી કઠોર મનના, પાપી સદા પ્રાણી છું. મ્હારાં માત પિતાની કાવડ લઇ, ના તીર્થ યાત્રા કરૂ, ७ દુ:ખીનાં દુ:ખ દેખીને નયનને, અશ્રુ જળે ના ભરૂ; ીજાને સુખ આપીને જીગરમાં, હું સૈાખ્યને ના ચહું, તાવત્ હું કપટી કઠોર મનના, પાપી સદા પ્રાણી છુ ના ખન્ને કરજોડીને કરગુરૂ, કે વિશ્વના ખંધુ હૈ ! મ્હારા તરફથી આપને દુ:ખ ભર્યુ, સ્હેવુ પડયુ હાય જે, માી માગું ન સર્વની તમતણા, નિત્યેય આભારી છું, તાવત્ હું કપટી કઠોર મનના, પાપી સદા પ્રાણી છું. આ પૃથ્વીપર ચાલતાં પગ તળે, જ ંતુ દેખાણા હશે, પાણીમાં જીવ સૂક્ષ્મ સ્નાન કરતાં, પ્રાયે મરાણા હશે, એવુ જાણુ અજાણુમાં ઈતરને, સ્વાર્થે હું રંજાડું છું; તાવત્ હું કપટી કઢાર મનના, પાપી સદા પ્રાણી છું. પ્રાયશ્ચિત્ત કરૂ હવે કઈ દિશે ! યાતા કયા તીર્થમાં, ક્યારે ? એક કરીશ વક્ર મનને, શત્રુ અને મિત્રમાં; For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) જ્યાં સુધી મન તેજવન્ત ન કરૂં, આ અસંતુષ્ટ છું. તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણી છું. ૧૩ વૃક્ષે તાપ સહે અથાગ મુજને, આપે શિળી છાંયડી, આપે છે ફળફુલ શુદ્ધ મધુરા, કષ્ટ ગ્રેહે બાંાડી, તેઓને જળ પૂરવું પડી રહ્યું, રીશું છતાં કર્ષિ હું, તાવતુ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણી છું. ૧૪ પૂર્વ પાપ કર્યો અનેક ભવમાં, આ જન્મમાં થાય છે, પાપી ચિત્ત પરેપકાર કરવા. અદ્યાપિ ક્યાં જાય છે? આ બ્રહ્માંડ સમગ્ર જીવ જડનું, આપું નહી દેવું હું, તાવત્ હું કપટી કઠોર મનને, પાપી સદા પ્રાણું છું. ૧૫ STAT TITLફી For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [/Tછે રા કે વિજ્ઞાન પાચનમઃ | જિવિષાપત્તમામદોષિનારાયઃ રાત્રવિરોगनिष्ठाध्यात्मज्ञानदिवाकरसकलसंयतधुरन्धरपूज्यपादजगद्वन्धसद्गुरु श्रीमबुद्धिसा गरसूरीश्वरेभ्यो नमः ॥ काव्यकौमुदी.। आपशीरीतेराजीथाओछो ? (१) હરિગીત. પ્રતિ દિવસનતમ પ્રેમથી, દેવાલયે દર્શન કર્યું મુજને મળે તે પુષ્પ લઈ કરી હાર તવ કઠે ધરું; ઉપવાસ બહુધા આદરૂં, –ને જાઉં તવ ચરણે પડી, જે રીતે રાજી થાઓ છો?, દર્શાવી દ્યો તે રીતડી. ૧ પૂર્વે ઉદય પામી લ્હમારી, ચન્દ્ર પરિકમ્મા કરે, તોયે તમારા રૂપની, પરિપૂર્ણ રીત્યા નવ ઠરે; મુજ પાંચ ત્યાં પગલાં તણી, હે ઈશ? શી થાશે ઘડી ? શી રીત રાજી થાઓ છો?, દર્શાવી છે તે રીતડી. ૨ For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૯ ) સાગર સદાદિત ગુણ ભર્યા, જશ ગાઈને ઘુઘવે ઘણે; ચરણ પખાળે રાત્રિદિન, નથી પાર જેના જળ તણે; તો યે તમારી પૂર્ણ પૂજા, ના થઈ ઓછી પડી; શી રીત રાજી થાઓ છે?, દશવી દ્યો તે રીતડી. ૩ આકાશને તંબુ વડો, નવ પાર જેને ભાળીએ, ને ઘર ત્વદર્ભે ક્ષુલ્લ છે, એવું નિગમમાં જાળીએ; ગણતી તહાં તે શી થશે ?, મુજ નાની સરખી કોટડી; શી રીત શરુ થાઓ છો?, દર્શાવી છે તે રીતડી. ૪ પાશ માંહી એક કમ આ, વાયુઓ સઘળા મળી, પંખા તમને નાંખતા, વિનવી અને ચરણે લળી; તે યે ન પૂરણ પામીઆ, મુજ એક ત્યાં શી પંખડી ? જે રીતે રાજી થાઓ છે?, દર્શાવી દ્યો તે રીતડી. ૫ અગણિત વાદળ આર્વીને, હમને પ્રભો ? છત્રો ધરે; તો યે અપાર સ્વરૂપમાં, અધુરી રહે છે આખરે; મુજ એક છત્રી તમ શીરે, રહી શી કરી ઘે છાંયડી ? જે રીતે રાજી થાઓ છો ?, દર્શાવી દ્યો તે રીતડી. ૬ પૃથ્વી મહદ તમ અર્થ આ, ઝાઝમ બરાબર પાથરી; તે એ તમારા કાજ પ્રભુ?, હજી થઈ પડી છે ચીંથરી; શું આપું આસન આપને ?, નથી ચેન પડતું હરઘડી; શી રીત રાજી થાઓ છે ?, દર્શાવી દ્યો તે રીતડી. ૭ આ સૂર્ય બારે માસ દીવી, આપશ્રીને ધાર; તે એ તમારી અગ્ર ઝાંખી, થાય છે ઉચ્ચારતો, વૃત દીપ તમ આગળ ધર્યો, –ની ક્યાં રહી છે? વાતડી; શી રીત રાજી થાઓ છો ?, દર્શાવી દ્યો તે રીતડી. ૮ હે નાથ? આપ અમાપ કે, માપ લેવા જાઉં છું; માપી પદાર્થો ત્યાં વળી, જ્યાં જાઉં ત્યાં અટકાઉં છું; For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૦) દર્શન અરે ! કેમ થાય ?, વચમાં ભીડી છે જખરી કડી; શી રીત રાજી થાઓ છે ?, દર્શાવી દ્યોતે રીતડી. ૯ બ્રહ્માંડ ચોદે અગ્નિ તમને, અન્ન પકવી આપતા; તે સર્વ લેાજન ન્યૂન એવા, મહદ છે! પ્રભુ ? આપ તે; પછી એક ચૂધી ન્હાની મ્હારી, કેમ કરી થાશે વડી; શી રીત રાજી થાઓ છે ?, દર્શાવીદ્યો તે રીતડી. ૧૦ જોગી ખતુ તેા નાટકે, જોગી ઘણાએ થાય છે; એ લેાકને ક્યાં ? આપનું, શુદ્ધ સ્વરૂપ જણાય છે ? મમ આત્મ કેર્ રત્ન ક્યારે ? આપમાં લેશે। મહી ? શી રીત રાજી થાઓ છે ?, દર્શાવી દ્યો તેરીતડી. ૧૧ મુજ વિનતિ તવ પાર કેદિન, પામવાની નથી કે ઇ; ને અલ્પ પણ થાતાં પ્રભુજી ? કાઇ ક ંઇ કરશેા નહી; કાલાં અને અધુરાં વચન, નિજ ખાળ સમ લેશેા ગણી; દિન જાણીને કરૂણા કરા, ધુરથી તમેા સાચા ધણી, ૧૨ प्रभुप्रभावदशक. ( २ ) મન્દાક્રાન્તા. તેજસ્વીને સકળ જગના, પ્રાણ દાતા પ્રતાપી; જેનાં નિત્યે કિરણ અવની,—માં રહેછે જ વ્યાપી; તેને કોણે ? દૃઢ બળ દીધુ, તેજનું પુ ંજ ધામી; વ્હાલા ? હારીવિવિધ કૃતિમાં, વૃત્તિ મ્હારી વિરામી. ૧ શબ્દો મ્હોટા ઘુઘુલ્લુ કરતા, સિન્ધુ મ્હોટા તરંગે તેમાં મત્સા ડર વિષ્ણુ રહે, વાયુ વિના ઉમ ંગે; એ આદિના જીવન ધનના, દેણુ તુ નેક નામી; વ્હાલા ? ત્હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ મ્હારી વિરામી. ૨ For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૧ ) ઉંચા ઉંચાં ગગન અડતાં, પહાડનાં શિખરેમાં કે જ્યાં જાતાં થર થર થતી, ધૃજણીઓ પદોમાં; એવે સ્થાને તરૂ ગલી કરી, તું રમે સર્વ સ્વામી ? હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ હારી વિરામી. ૩ પાતાળેથી મનહર મળે, કિસ્મતી રત્ન સારાં; કેઈ કાળે જઈ નથી શકયાં, માનવી ત્યાં બચારાં, હારા વિના જનથી બનવા, શક્તિ છે ત્યાં નકામી; વ્હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ મ્હારી વિરામી. ૪ પૃથ્વી બેદી કંઈક જઈએ, એગ્ય ઉંડાણ માંહી; ફૂટી આવે વિમળ જળ તે, પાર વિનાનું ત્યાંહી; ત્યાંથી અગે જન થકી જઈ, શું વિલાય સ્વામી ? હાલા? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ હારી વિરામી. છે. ક્યાંથી આવ્યાં? ગગન વચમાં, વાદળાં આ ચડીને; નાસે ભાગે હળમળી રહે, સામ સામાં અડીને; રાતા પીળા તુજ થકી થયા, સાથઆ સર્વ પામી ? વ્હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ હારી વિરામી. ૬. સ્વાતિ કેરૂં સુખદ જળ તે, છીપ માંહી પડે છે, મેતી રૂપે વિલસી નિકળી, માનવીને જડે છે, બીજાં વારિ જળરૂપ બને, આપ પાયે પ્રણામી; હાલા? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ હારી વિરામી. ૭ આ બે મહાટ ગિરિવર દિસે, ઘાઢ વૃક્ષથી લીલા; તેમાં એક રજકણ ભર્યા, એકમાં માત્ર શીલા, મધ્યે પૂર્યા રજત કયા, એ થકી પ્રેમ પામી, હાલા? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ મહારી વિરામી. ૮ મુખ પ્રાણ મમત કરતાં, આ કરે મહારી શક્તિ; મિથ્યા એવું નફટ બકતાં, માત્ર વાચાલ વ્યક્તિ; For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૨ ) જે એઓના બળ થકી બને, કેમ તે દ્રવ્ય ખામી? વ્હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ હારી વિરામી. ૯ હારી શક્તિ જળ સ્થળ બધે, પૂર્ણ વ્યાપી રહી છે; મહારી ભક્તિ પ્રભુ? તુજ પદે, શ્રદ્ધાના થઈ છે; માતા ભ્રાતા ભગિની પ્રભુ તું, સર્વ સદ્ગણ ધામી; હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ હારી વિરામી. ૧૦ મુમાવલ્યા (૨) મંદાક્રાન્તા. આકાશે આ ઉડુપતિ ર્દીપ, ઉર આનન્દ આપે, ને વારિમાં થન થન કરે, ઘોર રાત્રી પ્રતાપે, એ ચંદાને ભ્રમણ કરતાં, કેણ છે સ્વાયકારી? વ્હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અય્યારી. ૧ આ પંખીડાં સુરવ કરતાં, ભિન્ન કંઠે પુકારી; ને વૃક્ષોના ઉપર રમતાં, પાંખ પ્રેમે પ્રસારી; એ સર્વેને પ્રતિદિલ જુદી, આકૃતિ આપી સારી; વહાલા ? હારી વિવિધ કૃતિમાં,વૃત્તિ જામી અહારી. ૨ આ વૃક્ષે બે સમીપ ઉગિ, આમ ને નિમ્ન કેરાં એકે કેરી મુકી રહીં અને, લીંબુ એકે ઘણેરાં, ને એઓનાં ઉભય ફળની, સ્વાદુતા ન્યારી ન્યારી, હાલાર હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અહારી. ૩ આ ઉદ્યાને કુસુમિત લતા, ઉગી આનંદકારી, એમાં એક સુખદ કુસુમ, હેંતાં મોદકારી; ને બેજીનાં લલિત કુસુમે, માત્ર છે કાન્તિ ધારી; વ્હાલા? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અહારી. ૪ For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૩ ) આ વર્ષોમાં ઘનન ગરજે, મેઘ આકાશ માંહી; વારિ ત્યાંથી વિમળ વરસે, વીજને વાસ જ્યાંહી; એવી ત્હારી અનુપમ કૃતિ, કેમ છુ હું વિસારી ? વ્હાલા ? ત્હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અમ્હારી. ય નાચે છે આ હરણુ હરખે, મિત્ર સાથે લઇને; રાચે છે આ મૃગ શિશુ મુદ્દા, માત પાસે જઈને; કોણે ? એમાં સુખમય લીલા, પ્રેરવી પ્રેમ પ્યારી; વ્હાલા ? હારીવિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અમ્હારી. દ્ સિહા હેાટા ભયભીંત અતિ, પ્રાણિયાને કરે છે; એમાં એવી પ્રકૃતિ સહજે, તુ જઇને ધરે છે; આદી હારી પરમ પુનિતા, છે કથા પાપ હારી; વ્હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અમ્હારી. છ આ એ પુત્રા હરફ કરે, એક માતા પિતાના; ભાસે તેમાં વિનિમય ઘણેા, કારણે ભિન્નતાના; એવી સામ્યા અનુપમ ક્રિસે, શક્તિ સર્વે ત્હમારી; વ્હાલા ? માટે વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અમ્હારી. ૮ હારા સંગે મુજમન રહેા, નિત્ય વાસેા કરીને; હારા વિના વચન ન વદો, ક્લિષ્ટ વાર્તા કરીને; મ્હારૂં સર્વે જીવન ધન તું, હે પ્રભુ ? દુ:ખ હારી ? વ્હાલા ? ત્હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અમ્હારી. ૯ શીઆળામાં શીત બહુ પડે, જાય છે ઘામ નાશી; ઉન્હાળામાં ગરમી પડતી, સૂર્ય ઉગે પ્રકાશી; પત્રા પુષ્પા વિલી નિકળે, જો ? નથી કાંઇ વારિ; વ્હાલા ? હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ જામી અમ્હારી. ૧૦ For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૪) રાધિ. (૪) મંદાક્રાન્તા. આ અગ્નિને નભ ઘન બધા, ઓલવે કઈ રીતે; ( પીડા ઉંડી જડી નવ શકે, શું કરે માનવી તે? ના ના ? અગ્નિ હિમગિરિ થકી, વ્હાતી આ શીત આવી; લાવ્યા અગ્નિ પ્રિયજન છતાં, શું શકે તે હઠાવી? ૧ તાજા તાજા કિસલય તણું, તંતુઓની પથારી; કીધી તયે કળ નવ પડે, વ્યાધિ છે કાંઈ ન્યારી; બેલે ચાલે જીભ પદ છતાં, શું કર્યું? ભાન ક્યાં છે? દદી ગાંડું મનડું ભમતું, વારતાં શાન ક્યાં છે? ૨ પુનામ જ તેને ધિ . (૫). હરિગીત. જેણે પ્રભુ ગુણ ના સુણ્યા, તે શ્રવણને ધિક્કાર છે; પ્રભુ સેવના કર ના કરે તે, હસ્તને ધિક્કાર છે; પ્રભુ દર્શને પદ ના ગયા તે, ચરણને ધિક્કાર છે; પ્રભુ નામ જેને ના ગમ્યું, તે મનુષ્યને ધિક્કાર છે. ૧ જનની તણું લજવ્યું ઉદર, નિજકુળ પણ લજવી દીધું; દશ માસ રહને પેટ મિથ્યા, કષ્ટ માતાને કીધું યમ યાતનામાં તે ગયા, અધુનાય તેઓ જાય છે; બીજા થશે તે એ જશે, જ્યાં પૂર્ણ કણ સદાય છે. ૨ ખાવા પીવાનું જીવન માટે, ઇષ્ટ જે માને યદા, રહી પશુ પંખીને, મરતાં દીઠાં છે નહીં કદા: પુત્રાદિની એ ઉત્પત્તિ મૃગ, સુકરમાં દરશી રહી; તેમાં કઈ? અધિકાઈમાં, તુજ વૃત્તિઓ તલસી રહી. ૩ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૫) પોતે તર્યો નહી સિધુને, નિજ બધુઓ તાર્યા નહી, માથે ભરેલા ભાર આશા,–ગાર ઉતાર્યા નહી, તું એ વયે નહી વિપદથી, સંબંધીયે વાલ્યા નહી; તીક્ષણ યમના માર ë, ટળવ્યાનહી ટાલ્યા નહી. જાવું હતું જ્યોતિ: પથે, અંધારમાં ભટકી મર્યો છળ કપટ રૂ૫ વરૂ વ્યાધ્રના, ભંડારમાં જીવને ભર્યો અહીંને નહી તહીને નહી, અધવચ રહી લબડી ગયા પાપી અરે ? હે જતવા? જાતેજ પકે ડુબી રહ્યો. પ પરનારીને પેખી કર્યો, પોતેજ તેને દીવડે; હેમી દીધો અણમૂલ્યને, જયવંત પણ ત્યાં જીવડે; બળી ભસ્મીભૂત થયે ગઈ, પણ ખોખું તે આખું દીસે, હું ના ધર્યું મન ના ધર્યું, તારણ તરણ શ્રી જગદીશે. તું હરણ વિધારણ્યના, મૃગજળ વિષે દડે હજી; જળ ના મળે ને ટળવળે, સંપત્તિને સઘળી તજી; તાયે ભ્રમણમાં પ્યાર છે, સાચા સલિલે પ્યાર હે; આવું છતાં સમજે ન તે, ધિક્કાર હો ફિટકાર હે. ૭ તુજ પંથમાંહી જોઈલે?, વરસે વિપદની વાદળી; નિજ શક્તિ જાતિ કરે ગ્રહી,–ને પૂર્ણ દે તેને દળી; નિજ પાસ પાર્શ્વમશું છતાં, આળસ વડે જે લેહ હે; અણસમજુ! તુજને પ્રબળ, ધિકકાર હે ફિટકાર હે. ૮ ભર વિપદથી નિકળી જવા, આ મનુષભવનું દ્વાર છે; સુખ સંપદાના અજર જ્યાં, ભય વિહીન શુભ ભંડાર છે; નિકળે નહી વડી મરે, નાહક નફટ ભમનાર હો ! અણસમજુ તો તુજને પ્રબળ, ધિક્કાર છે! ધિક્કાર હો.. બ્રહ્માંડ ચૌદ વરસી રહ્યાં, અંગે ભૂષણના ભાવથી; રવિ ચન્દ્ર બે છે નયન, ખેલે વિવિધ કેરા દાવથી; For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા સ્વરૂપ નારીને. થાવા પતિ તું જાય છે, તવ સદૃશ તેના અંગમાં, જીવ જતુ પણ લય થાય છે. ૧૦ એ નારી કેરા જીવન એકે, લાખ તુજ જીવન થતાં; ' તોયે કહે છે હારી છે, શરમાય નહી ઉચ્ચારતાં નથી સાર તોયે તે વિષે, જે માનતો જીવ પ્યાર હે; અણસમજુતિ તુજ જીવનને, ધિક્કાર હો ફીટકાર હે! ૧૧ સાચા ધણના અંશ તુજને, આ રીતે કંઈ ના ઘટે; ફાંફાં તણું ફાકા ભયેથી, ભૂખ પ્યાસા નહીં હટે, હાલો લ્હને એવું છતાં, એનો સદા શણગાર હો; મૂખ મમત્વી તો ત્વને, ધિક્કાર હે ફિટકાર હે ! ૧૨ જતીનભૂપતિ. (૨) હરિગીત. પંડિત તથા સજજન ઉપર, શત્રુત્વ જે ઝાઝું કરે, અકકલ તણું તે દુશ્મને, અધિકારી થઈ ફરતા ફરે; ને મદીરા પાનથી, આ રક્ત નૃપનાં હોય–જે; એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વપનેય સજજન? ના જજે ? ૧ પશુ રૂધિરના જે આંગણે, નિર્દય પણે કાદવ ભર્યા, ઠગબાજી કેરા ઠાઠ તે, ઠકરાઇના માને ઠર્યા, નરલેહીને પીવા બદલ, કપટી કસાઈ થાય–જે; એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વનેય સજજન? ના જજે? ૨ રૈયત કહે “બાપા” છતાં, બાપા પણું રાખે નહીં, પ્રતિ વાતમાં અપ શબ્દ વિણ, બીજું કશું દાખે નહીં, વ્યભિચાર માંહી પ્યાર છે, રમનાર નિત્ય જુગાર–જે; એવા કદર વિણ ભૂપ પ્રતિ. સ્વય સર્જન? ના જજે? ૩ For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૭) જન્માંધ જગની વસ્તુને, હોવા છતાં દેખે નહી; સ્વાર્થાન્ય જન પણ તેમ ગ્રાહ્યા–ગ્રાહા કંઈ લેખે નહીં; નિર્દય નમેરા નફટને, નોકર કદાપિ ના-હજે, એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વનેય સજજન? ના જજે ૪ જ્યાં કાયદાના ન્યાયના વળી, હાય નિત્યે વાયદા સંન્યાય પક્ષ રૂચે નહી, અન્યાયમાં કહે ફાયદા હા ? હા? પ્રભુની ધાકમિથ્યા,-માનથી નવ હાય રે; એવા કદર વિણ રાજ્યમાં, સ્વનેય સજજન ? ના જજે? " નરપાલ નામ ધરાવતા પણ, કાળ છે માણસ તણું; રૈયત ભણેલી હોય તો, ભડકા ધરે હૈડે ઘણા પર દુ:ખમાં સુખિયા રહે, પર સુખમાં દુઃખઆજ જે, એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વપનેય સજજન? ના જજે? ૬ સાચા અગર ખોટા તણું, પોતે નથી કંઈ પારખું; - સુવર્ણને પિત્તળ ગણે, એમાં ગુમાવ્યું આયખું; મોટા થવું ઘટમાં ગમે, સાધન છતાં સાધે ન જે; એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વપ્નય સજજન? ના જજે? 9 વાયસ યથા ચાંદાં ઉપર, ચતુરાઈથી ચકતા રહે, એમજ સદા સદ્ગણું તણા, અંતર વિષે અવગુણ ગ્રહે, પરમાર્થ કેરા કાર્યમાં, આડા કરે નિજ હાથ જે; એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વનેય સજજન? ના જજે? ૮ સે વખત તેનું હિત કરે, મોટા મહારાજા કહે, મરજી ઉઠાવે જીગરથીને, કષ્ટ નિજ માથે સહે; પણ લાગ આવ્યે એકદમ, કાપે બદલામાં પાય જે; એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વપનેય સજજનના જજે? ૯ નીતિ તણું રીતિ વિષે, પ્રીતિ કદાપિ ના ધરે, ધર્મિષ્ઠ કે પાપિકની, નજરે નિરીક્ષા ના કરે, For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૮) કપટી કુટિલ ક્રોધી કલુષિત, કૃપણ કેરા મિત્ર જે; એવા અધમી ભૂપ પ્રતિ, સ્વનેય સજજન? ના જજે? ૧૦ નવ ગૃહ ભમે આકાશમાં, શુભ ગૃહ વિષે તે સુખ દે; અવ ગ્રહ વિષે રહેતાં જઈ કર્મોનુસારજ દુ:ખ દે, પણ દુષ્ટ નરપતિ દશમ ગૃહ, ચાવત્ જીવન છે દુઃખદ જે; એવા અધમ ભૂપ પ્રતિ, સ્વનેય સજજન?ના–જજે? ૧૧ દુનિયાં તણા દરબારને દિન, એક દુનિયાં દેખાશે; ધર્મિષ્ઠ કે પાપિષ્ટની, સાચી જુબાની ત્યાં થશે; સિદ્ધ પથે તું ચાલજે, જુઠું જીભે ઉચરિશ નહીં; શાંતિ દયાના શૃંગથી, આપતું છતાં ઉતરીશ નહી; ૧૨ એ નામ ધારી રાયને, પ્રભુ પૂર્ણ શિક્ષા આપશે, ' જમડા જબર તલ્હાર લઈ કાયા જરૂરથી કાપશે; વિષ વેદના વીંછી તણી, હજાર દરજે વ્યાપશે; શાંતિ દયાના બાળને શિર, શાંત કર પ્રભુ સ્થાપશે. યાતે અહિં આ જન્મમાં, આદિત્ય સત્ય પ્રકાશશે; જૂઠા ગિલિટના કનકની, નિશ્ચય કરી શોભા જશે, ઝાકળ સમે અન્યાય છે, અભિમાન પણ નવ છાજશે; કુદરત તણા ન્યાયી ગ્રહે, જૂઠું ન મીઠું લાગશે. સુવર્ણ કેરૂં હરિણ કેઈ, કાળમાં સાંભવ્યું નથી; તેમાં રઘુકુળનાથ-શ્રીજી, લેભ પામ્યા જાનથી; જયારે વિપત્તિ કાળ જનને, આવવા તક થાય છે; બુદ્ધિ અને શુદ્ધિ બધું, ભૂલાઈ છેક જવાય છે. ૧૫ असंभवं हेममृगस्य जन्म, तथापि रामो लुलुभे मृगाय; प्रायः समापन्नविपत्तिकाले, धियोऽपि पुंसां मलिना भवन्ति ॥ છે. ૧૪ For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) ત્રાસ. (૭) હરિગીત. ચાલ્યા જુઓ નૃપ ધર્મ જેણે, કૈરવ સંહારિઆ અજુન સમા દ્ધા અરે! સમશાન ભણે પરવારીઆ બળવાન ભીમ ભયંકરી, ધરતા ગદા કરમાંહીં જે નયને જણાતા છે નહી, આ વિશ્વ ઉપર ક્યાંઈ તે. સતીઓ તણે શિરતાજ હતી, સતી પદી સંસારમાં, સંકષ્ટ ભ્રષ્ટ સહ્યાં ઘણ, નિવાસી પતિના ચારમાં એવી પરમ સાધ્વી સ્ત્રીઓ, કયાં હાલમાં સહાય છે? સર્વે જગત્ જળ પૂર પેઠે, હાલી ચાલી જાય છે. - શાર્દૂલવિક્રીડિત. ચાલ્યા મિત્ર ઘણું તજી જગતને, એણું હવે આવશે? ચાલ્યા હેડ તણા ઘણુ પુરૂષને, બીજાય સીધાવશે ચાલ્યા કેક સગા તજી જરૂરથી, સંસારીયા પારને, એવા તો દુ:ખદાઈ ને ગહન આ, ધિક્કાર સંસારને. શિખરણું. નભે આ ચાલે છે, ઉડુગણપતિ, આથમી જશે, - પ્રભાતે તે કેરૂં, જીવન કરે છે તે લય થશે; જમી ઝાડા હાડે, અવધિ સમયે સૌ મૃત હશે; સદા જમ્યા તેનાં, શરીર યમ લેશે ધસમશે. વહી જાશે વહેતી, પવન બળની કુંડી જબરી, ઉપાડી લેશે તે, વન તૃણની ગ્રંથી બળ કરી; સદા રહે છે વહેતી, યમન સરિતા આ બળ ભરી; અરે? તાણું લેશે, સહુ જગત અંતે ભયકરી. ૫ For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૦ ) છે મન્દાક્રાન્તા. | બહાણું વાશે શરવરી જશે, ઉગશે સૂર્ય જ્યારે; જોતાં જોતાં તુરતજ થશે, ખાસ મધ્યાન્હ ત્યારે; પાછો થાશે સમય દિનને, અસ્તને દુઃખકારી; ત્રાહી ત્રાહી દિન પણ જશે, વિશ્વને સુખકારી. ૬ નાનાં વૃક્ષે વનજ સહુને, ઉચ્ચતા પામવાની; પાછી તેની મરણ રજની, બાલ્ય પેઠે થવાની; પંખી સર્વે કલરવ કરે, યદ્યપિ એ જવાનાં; હા? હા? સર્વે યમગ્રસિત ના કેઈસાચાં થવાનાં. ૭ પાણીમાંના બુદ ખુદ જુઓ, ઉદ્ભવી નાશ થાય; સંધ્યા કરી લીલી પીળી બધી, વાદળી ક્યાંઈ જાય; એવી રીતે સુહદ વનિતા, આદિના સર્વ ખેલ; શાને ચિંતા હૃદય? કરવી, સઘતું શોચ મેલ? ૮ अव्यक्तादीनि भूतानि, व्यक्तमध्यानि भारत ? अव्यक्तनिधनान्येव, तत्र का परिदेवना ? દુહા—જગદાદિ અવ્યક્ત છે, મધ્ય વ્યક્ત દેખાય, અવ્યકત લય પામશે, ત્યાં પ્રિય શું ગભરાય? ૯ છે શિખરણ છે હવેથી દેહી તું ? ભજન પ્રભુનું નિત્ય કરજે, અને પાપી કર્મો, પ્રભુ ગુરૂની સેવાથી હર જે, થઈ સાચે જાતે, યમ ભય થકી નાજ ડરજે; બની બ્રહ્માનન્દી, દિલ મગન સાથે વિચરજે. જશે જયારે ટાણું, પછીં શ્રમ થકી નહિ મળે; ઉંધા પાસા તારા, હૃદય વળગ્યા તે નહિ ટળે, દુરાશા કેરા આ, ગિરિવર કદાપિ નહી મળે; અને મીઠે આત્મા, ભગવત વિષેય નહી ભળે. ૧૧ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) નથી તારું કાંઈ, મમત નવ કીજે હૃદયમાં ઘણું હાર્યો માટે, મન વચન વાળે વિજયમાં, ન છાજે આજેથી; સમજી કરીને કૂપ પડવું; પરં જતિ સ્થાને, અનિલ લહરી સંગ ચઢવું. ૧૨ અમાવેજું પ ક છું. (૪) હરિગીત. હેડાં તણી જૂદાઈમાં, જગ સર્વની જૂદાઈ છે, હૈડાં તણું સાંધા વડે, દુનિયા બધી બંધાઈ છે; સાથે રમ્યા સાથે જમ્યા, સાથે ભમ્યા દિલ એકશું; | દિલ ભેદતાં દિલ થાય કે, એ દિન કયારે દેખશું ? ૧ રે? અકળગતિ છે દેવ ! હારી, ગજબ છે કારીગરી, પહેલાં હૃદય તને સાંધ, અસ્તે અજબ દુબધા કરી; નિજ નેત્રમાં પ્રિયતા ભરી, પ્રિય પંથિની છબી સાંભરી; પણ એજ સહદિલ ભિન્ન થાતાં, ઘાંટી થઈ છે આકરી. ૨ હૈડું યદા નિષ્કામી તો, કાયા નગર નિષ્કામી છે; હૈડું યદા કામી તદા, કાયા બિચારી કામી છે; હૈડું યદા સંબંધી તે, જગ સર્વ આ સંબંધ છે; ઈંડા તણું સંધી વિષે, સહુ લેક કેરી સંધ છે. ૩ હેડા વિષે સદભક્તિ જે તે, એજ સાચી ભક્તિ છે; હૈડા વિષે સદશક્તિ જે તે, એજ સાચી શક્તિ છે, હૈડું જગતથી મુક્ત જે તે, એજ સાચે મુક્ત છે; - હૈડું વિષય આસકત જે તે, એજ યમ ગ્રહ શકત છે. ૪ - વિધિના લખેલા લેખને, હૈડું અવશ્ય મિથ્યા કરે; હૈડા તણું કપટી જને, અપકૃત્ય કરતાં નવ ડરે, For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) હડુ હતુ જે એક તે, ભેદક જને ભેદી દીધું: અદ્વૈત રસના સિન્ધુનુ, પાણી સુભગ મેલું કીધુ . એવા નથી ઉસ્તાદ જે કે, હૃદયને સાંધી શકે; નથી કેાઇ એવા પુરૂષ કે, વિછડેલ દિલ માંધી શકે; જન કેઇ એવા હાય કે જે, જળ ઉપર સગૃહ ચણે; હૂંટેલ દિલને સાંધવાનુ, કાઇ પળ પણ નવ અને, નિર્મળ અમારા ઉમળકા, આ માર્ગથી પાછા વહ્યા; નિ ચ પ્રભુના પંથમાં, ભણકાર ભયના સાંભલ્યા; સરિતા તણા સુપ્રવાહ, ગિરિના શૃંગ પાછે નવ ચઢે; મનના પ્રવાહ ટુટયા પછી, પાા હતા ત્યાં ના અડે. છ વ્યંડળ પુરૂષ ક યુદ્ધમાં, ગૃહી શસ્ત્ર શૈાર્ય ધરી લડે; મેાતિ થકી ઉતરેલ જળ, ચઢી જાય કી યત્ન વડે; રજ્જુ વિષે નથીં સર્પ પણુ, નિકળે કદી કંઇ કારણે; ટૂટેલ મન દુ િટ ફ્રી, સંધાડવાનું નવ અને; જાગ્રત ગમે છે જગતને, મુજને હવે સ્વપ્નું ગમ્યું; શુક્તિતણું રાખ્યત્વે આજ, શમાવતાં યે નવ શખ્યું; દિલ ઉલટ કરશું અવનવુ, નવલી દેંગેાએ દેખy; ભેળા અને જૂદા તણા, મત્રો હવે નવ લેખશુ. એવા વિચાર આવતા, તલસાવતા તેને માહ્યરૂ; કયારે હવે હિમ ખંડને, સાચા સલિલ રૂપે કરૂ ? આ દૃશ્યને દન વિષે, દ્રષ્ટા વિષે દર્શીન પરૂ, શ્રેયસ્ અને પ્રેયસ તાવુ', અળગુ કરી દઉં ઝખરૂ. ૧૦ જોગી મના જંગલ ભમે, તાયે રમે સંસારમાં; ગિરિ શૃંગ વસવા ગૃહ ખદલ, પરિપૂર્ણ પાતે પ્યારમાં, પણ હૃદયને શમળ્યા વિના, સસાર જાવાના નથી; સ્વાત્મ સ્વરૂપ ચીન્યા વિના, આનન્દ થાવાના નથી.૧૧ For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૩ ) છે સખત ઘા હૈડા તણા જે, રૂઝવતાં પણ નવ રૂ}; છે સખત અગ્નિ હૃદયના, જે મુજવતાંયે નવ બુઝે; હેડુ ન આવે હાથ જેના, હાથ ગૃહી સમજાઉં હું; જેના પ્રબળ અસ્તિત્વમાં, અતિશય હવે અમુંઝાઉં હું ; ૧૨ આવા અરે ! હે યાગીએ ? મુજ હેતુ જે હા ભાળતા; મારા અજબ દુ:ખને નયનથી, કેમ છે નહી ન્યાળતા? આવેા જગતના વેદ્ય ? સહુ, હૈડા તણુ' ષધ કરો; વિષ્ણુ ભેદ્ય દિલના ભેદને, વિષ્ણુભેદ્ય કરવા પરવા; ૧૩ સંભારૂં જેમ જેમ વાત આ, તેમ તેમ ડબ્બલ રાગી અનુ આનન્દને ઉત્સાહનું વહી, જાય છે આ ટાંક; જ્ઞાનાગ્નિમાં હૃદયાગ્નિને, ભેળા હવેતા લઉં કરી, અદ્વૈત રસનું પાન કરી, સાચા અનીશ હું શ્રી હરિ, ૧૪ નજમાંશુલાઉં ? ( 8 ) સવૈયા. મધુર વચની વળી ચંચળ નયની, ચતુરા રૂપ તણી ધામા; કાલિ કડી હંસ ગામિની, હાવ ભાવ વાળી ભામા; સકળ કૃતિ કંદર્પ ભરેલી, જીવતિ જોઇ શુ ખુશી થાઉં ? પ્રાપ્ત થાય તાયે પણ નશ્વર; વસ્તુ માંહી શુ હરખાઉં ? ગામ ગરાસ તણી ઘણી ઉપજ, ખેડુત આપે છે વેરા, નાકર ચાકર નમન કરે નિત્ય; હુકમ ચાલતા નિજ કેરી, પ્રેમ સહિત ખેલાવે સર્વે, માન મળે જ્યાં ત્યાં જાઉં, પ્રાપ્ત થાય એ આદિક તેાયે, નશ્વરમાં શ્રુ હરખાઉં ? સપ્ત સ્વર પૂરિત મનમેાહક, વાદ્ય અનુપમ વાજે છે; મિત્ર મંડળી મળી આંગણે, વ્હાલપ સાથ વિરાજે છે; For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) આરહી અવરોહી ભેદ, પરખુ કે વળીં પરખાવું; પણ નશ્વર એ વાદ્ય છંદમાં, હેત સાથે શું હરખાવું ? ૩ સૂર્ય ઉદય પછી રક્ત પતિ બની, અવશ્ય કરીને આથમતે; એમજ આ પરિવાર સકળ તે, ઉદ્દભવી અને આથમતો; વિરહ શેના ગાઢ તિમિરમાં, વણ દેખે કેમ ગગડાઉં, એવા નશ્વર ઝાકળ સરખા, પરિવારે શું હરખાઉં ? રાજ્ય ગાદિના અધિપતિ જેની, સર્વ લોક આજ્ઞા ધારે; દેશ દેશમાં આણ ચલાવે, હેમ ભર્યો હાથી દ્વારે; ખડે જાવ મહારાજા જેવા, રાજ્ય અર્થ કેમ? લલચાઉં; કારણ અને નશ્વર માટે, નૃપ પદમાં શું હરખાઉં? પંડિતતા એ પ્રાપ્ત થાય છે, વાદ વિવાદે નવ હારૂં; સત્ કેટીને અસત્ કરી દઉં, અસત્ય સત્ય કરું મારું; જડની દીકરી બુદ્ધિ તેની, ચંચળતા કેમ મન લાવું; તનુ સાથેજ વિનાશી એવા, પાંડિત્યે શું હરખાઉં? ધામ ધરા ધન આદિક સ્થાવર, પદાર્થ કેરો નાશજ છે; દેહ હોય કંદર્પ સમે પણ, એક દિવસ તે ત્રાસજ છે; પુત્ર કલત્ર સુમિત્ર નાશમય, ત્યાં શાં–માન હદય લાવું; આત્મા થકી અળગા થાનારા, સુખમાં શું હું હરખાઉં ? 9 આપ મુવે ફિર ડૂબ ગઈ દુનિઆ, એવું એકજ કાળ બને; રાજ્યપાટ અધિકાર સાહ્યબી, સાથ ન આવે કઈ કને; શૂન્ય વિશ્વસમાં ધરી વાસના, પ્રેત દેહમાં કેમ જાવું; આત્મા થકી અળગા થાનારા, સુખમાં શું હું હરખાઉં ? ૮ અરે પ્રાણી ? તું કઈ દિશામાં, બહુજ દૂર નજર કરી છે ? સમીપ સમીપની સઘળી વ્યક્તિ, સ્પષ્ટ દિસે અનુભવમાં જે જેમ જેમ વ્યક્તિ દૂર થાશે, યદ્યપિ એની હયાતી છે; તદપિ લય સરખી દરસાશે, જીવન સુધી દર્શાવી છે. For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) તુજ જીવતરના સમીપ પણુમાં, સર્વે નિત્ય પણે નિરખે; જેમ જેમ જીવતર વહી જાશે, ગત વસ્તુ તેમ ર પરખે; મરણ દિગંત વિષે તુજ સાથે, સર્વે આલમ લય થાશે; મેહ મેરૂના તિમિર પછાડી, આત્મા ક્યાં ઠરશે હાશે ? ૧૦ હવે વસ્તુ એ પ્રાપ્ત કરી લઉં, દિગંત માંહી પ્રકાશ કરે, રોઈ પડ્યો છું આવણ વળે, જાતાંમાં હરખાઉં ઉરે; દુખદ વસ્તુથી હરખી જાઉં નહી, પ્રાપ્ત થવા નવ યત્ન કરું; સુખમય હો પણ નાશવંતની, હૃદયે સ્વલ્પ ન આશ ઘરૂં ૧૧ સુખમય પણ એવી ગૃહી લઉં કે, જે વસ્તુ ટાળી ન ટળે; અસંખ્ય વેગથી મુજને ત્યાગી, ચળાવતાં નવ રંચ ચળે; આપત્કાળે કારજ સારે, દુઃખમાં બાંધવ રૂપ ધરે; ભુખમાં ભેજન રૂપ ગૃહી લે, સુખમાં સજ્જન રૂપ કરે. ૧૨ દંતકસિનો વામ. (૧૦) હરિગીત. એ અજ્ઞ હંસી? પ્રજ્ઞથા? શીદ વ્યર્થ તું અથડાય છે ? માનસ સરોવર ત્યાગીને, કેમ ભીંત સહ ભટકાય છે? મેંઘા અતિશય મૂલ્યનાં, મેતી અહીં તે થાય છે; કે જે વડે શિવ જીવન છે, તે ત્યાગી શીદ રજ ખાય છે? ૧ અહીંથી ઉડી બીજે સ્થળે, કંઈ સત્ય ગ્રહવા જાય છે; પણ હંસીને માનસ વિના, કઈ રીતે જીવન વહાય છે? વનમાં ઘણા ઉલૂક વસે, અહીંથી ઉડીને જઈશ જે; અણચિંતવ્ય એકાક તું, મૃત્યુ તણે વશ થઈશ તો. ૨ હારી હને ચિંતા ન હો? પણ, તુજ તણું મુજને ઘણી તું અજ્ઞ ને હું પ્રજ્ઞ એ, જૂદાઈ છે વચ આપણી; For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૬ ) તા યે દયા મુજ માંહીં છે, તુજ દુ:ખમાં હું દુ:ખી છું; આ ભૂલ ભરેલી હસિની ? તુજ સુખમાં હું સુખી છુ. ૩ તુજ રંગ અંગ ઉમંગ સહુ, વિખરાઇને છેદાઇ જશે; એ મિલન રાને ધવળ ત્હારી, પાંખ મલિન થઈ જશે; ધ્રુવે હવે બાંધી દીધા, માનસ તણા સંબંધ આ; પાને પડયા છે આ સ્થળે નિજ, જીવત કેરા ગ્રંથ આ; ૪ આવુ છતાં શિશ્ન વ્યર્થ તુ, વનમાં જવા ઉમી કરે ? મુજને સ્પૃહા તો કઇ નથી, તપિ તજતાં દીલ ડરે; મુજ સ્વા તે મ્હે યજ્ઞમાં, હામી દીધા છે યારને; ત્યાગી દીધા છે છંદ તેા, પરિણામ વાળા પ્યારને, ૫ નથી પ્રેમ કત્રિમ જીગરમાં, નથી બિન્દુ એકે સ્વાર્થનું; પણ તુજ તણી ચિંતા મ્હને, કબ્જે એ પરમાર્થનુ; જેને કદી ના આળખુ ના, પારખુ દુનિયા વિષે; તેની દયા ારા વિષે, ત્હારી પછી કેમ ના ક્રિસે ? કાઢી નથી બહુ એ કદી, મનમાંની પ્રેમે વારતા; સંબંધ પણ ઝાઝા નથી, તેા પૂર્ણ કેરી ક્યાં કથા ? તુજ હિત કેરે કારણે, તે ચે હું દુઃખી થાઉં છુ; સંભારી ત્હારા જીવનની, દોરી દુ:ખે ડૂમાઊં છું. રે ? હે ? અકલ વિષ્ણુ પંખિડી ? તુજ શ્યામ ચક્ષ્મ ઉતારીલે ? આ ધવળ અક્ષય ઇષ્ટનાં, ચસ્મા ઘડીભર ધારી લે ? પછી માનસર સહ તુજ વિમળ, સંબંધ કદીએ નહી ઢૂંઢે; અમૃત ભર્યા સિન્ધુ થકી, પાણી સુભગ ? તે નહી ખૂટે. ૮ દુ:ખ છે બધું દીલ ભેદમાં, અજ્ઞાનના પડદા તળે; શું ? રાય કે શું ? રક પણ ત્યાં, જઇ બધાંયે ટળ વળે, અગ્નિ તણી જવાળા બધી; સાથે મળીને ત્યાં મળે; પણ પ્રજ્ઞતાના પિયરમાં ઝટ; ચાલ્ય ને સુખડાં મળે. For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) વનવાસી થાવા હર્ષથી ચાલી જઈશ કદિ ચાલતાં; પણ હા ? પ્રચંડ પતંગનાં, કિરણે વચે છે બાળતાં; આવ્યા તણે પછી આશરે, ત્યાંથી નથી તુજ હાથમાં માટે હજી માનસ તજી નવ, જઈશ કેઈની સાથમાં. ૧૦ વૃક્ષો તિહાં દાવાગ્નિથી, અગણિત હા? બળી જાય છે, ફાટે હરણનાં શીર એવાં, પાણુ ઊનાં થાય છે; બેસીશ પછીથી કયાં જઈ? ક્યાંથી કરીશ જળ પાન ત્યાં? તજી કલ્પતરૂની છાય જે, ભય આપશે ભગવાન ત્યાં. ૧૧ કલ્લોલ કર? કલ્લોલ કર? ધર ઈષ્ટ કેરું ધ્યાન તું; માનસ સરોવર ઉપર રહી, કર મોતિડાંનું ખાન તું મીઠાં મને હર શીતળ જળનું, પ્રેમથી કર પાન તું દીલ ભેદી થઈજા? અમર આ, મુજ વાકય સાચાં માનતું.૧૨ નેકષ(૧૨) સયા. સમજ સમજ મન મૂઢ બરાબર, વિના વિચારે ચાલે છે, આ કારજ હિતકર છે કે નહી, એ ગમવિણ શું હાલે છે? સાકર ધૃત પય સ્વાદ તજીને, અશિવ વસ્તુ શિવ ભાળે છે, અરે? અબુધ મન? બુધ બની જા, વ્યર્થ જન્મકેમ ગાળે છે? હા? શુભ તીર્થો માં જઈ પ્રેમે , ઉત્તમ દાન નહી દીધાં; અત્યુત્તમ જલ ત્યાગ કરીને, મલિન જલ પ્રેમે પધાં, અમૃત સમ જનની પય નિશ્ચય, એ વિષ સમ માની લીધાં; દેષદીલના ત્યાગ્યા વિણ ë, અગ્ય જનને દાન દીધાં; ૨ પર ઉપકાર ઉપર તુજ દષ્ટિ, અરે? મૂઢ મન? નવ લાગી; જ્યાં ત્યાં સ્વાર્થ સ્વરૂપ બાવળની, શળે તૂજ અંગે વાગી; For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૮ ) પિતાની એ પીડ મટી નહીં, અન્ય ભીડ પણ નવ ભાગી; સત્ય ધર્મના પંથે વળવા, નિંદ તજી ન જોયું જાગી. ૩ કેર કેર વર્તાય અરે જે? આત્મા ને શી ઉપાધી છે ? હૃદય શત્રુએ પતન કરાવા, સમય ઍચકતા સાધી છે; કેકે તે ધન માલ ગુમાવ્યાં, બેટ ખરેખર ખાધી છે; અતિ જોખમ સહ કૈના જીગરે, મરણ તણું વળી વ્યાધિ છે. ૪ જ્ઞાન સ્વરૂપ દીપક કરીને જે? અંધકારતા ત્યાગ પરી; મણિ મૈક્તિક વેરાયાં મોંઘાં, તેની લેને શેધ કરી; જાતેતો તું સિંહ જરૂર છે, નિર્બળ છે તસ્કર બકરી; નિજ સ્વરૂપ જાણી લે નતમ, સ્વાત્મ શક્તિ લે હાથ ધરી. ૫ જે ઉત્તમ કંઈ હાય જગતમાં, તે સર્વે તજ પાસે છે , નિજ પદ તળ છે અષ્ટસિદ્ધિઓ, કેમ નિર્ધન બની ત્રાસે છે ? રખ્ય ખંડની બ્રાન્તિ શુક્તિમાં, ભૂલામણથી ભાસે છે, આત્મજ્ઞાનથી નજર અન્યથા, સ્વલ્પ સમયમાં નાસે છે. ૬ રખંડ તે જ રહેશે, નિજ રૂપમાં શુકિત રહેશે; શુતિ રૂપ નિજનું જાણુશ તે, અન્ય રે ગૃહી લેશે; યદ્યપિ આમ છતાં વિનિયમતા, (હને) ક્યારે? દૂર કરી દેશે; દક્ષિણ ભણું વહેતી આ નદીઓ, કયારે ઉત્તરમાં રહેશે? પૂર્ણ જ્ઞાનના અનુદય સૂધી, અહિ ભ્રમ રજજુ માંહી પડ્યો; નિજગૃહમાં જાવા દીધું નહી, શાન્ત સિંધુ ચગડોળ ચડ્યો; તૃણ સદશ આ ક્ષુલ્લ પદારથ મેરૂ ગિરિ સરખે નિવડ્યો, અક્ષય સુખના સ્વામિ? મહાદય? ઉચ્ચ સ્થાનથી કેમ રડ્યો? ૮ જેણે તુજ દુઃખડાં દેખીને, ભાગ્ય વસ્તુઓ આપી છે; ફળ ફુલ પચ દધિ અન્ન આપીને, કષ્ટ કથાઓ કાપી છે; તુજ કઠેર કુટિલ બાળક પર, ક્ષમા સહનતા સ્થાપી છે. એ માતાની સેવા કરી લે, અન્ય પંથ તે પાપી છે. ૯ For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૯ ) મલિ છે મેં આ માનવ, જન્મ સ્વાત્મ સાધન કરવા; વિપદ વિદારી વિમળ શાન્તિમય, સુખના સાધનમાં ઠરવા. આજ્ઞા આપી છે અતિ ઉત્તમ, હજી ઉભો ભવ ભય હરવા; એજ તાતનાં વચનામૃત પી? હવે સજજ થા? જળ તરવા.૧૦ સત્ય માર્ગ પ્રતિ જાતાં કદી તે, મૂર્ખ લોક નિંદા કરશે અસહ્ય વચને હેવાં પડશે, યથેચ્છ દુષ્ટજન ઉશ્કરશે, હદય સુખ અવિનાશી અલોકિક, નશ્વર કદીએ નવ કરશે બાહ્ય સુખ અંતરધન આધન, નિજ સુખડાં ત્યાંહી કરશે.૧૧ પરસ્ત્રી માત પ્રમાણે ગણવી, બ્રહ્મચર્ય પર પ્રેમ તથા વૃદ્ધ વચનપર પ્રેમ રાખીને, શાસ્ત્ર તણી સુણું લેજ કથા; એ કર્મો આચરજે ઉચર્યા, અર્જુન પ્રતિ શ્રી કૃષ્ણ યથા; તેજ દ્વિતીય તું જાતે અર્જુન, હારીજ માતદ્વિતીય પૃથા.૧૨ શૃંગારને વૈરાગ્ય (૨) સયા. મધુભરી પંકજની કલિ ઉપર, નજર પડે મહારી જ્યાં આજ; એજ પાંખડી તીવ્ર અસિ થઈ, ઘાયલ અંગ કરે બીન કાજ; એ કુસુમની કલિકાઓને, નાશ કરૂં તે પાપી થાઉં, થઈ કલિકાઓ અરિસમ તેપણ, દષ્ટિ ભરવા અતિ હરખાઉં.૧ ભર સિંધુના મેહક તટ પર, પ્રવાલની શોભે છે ભૂમિ; નાના કાંતિ નાના રસમય, શેભિત નવલ્લીઓ ઝૂમી; મને હારી એ પ્રવાલ પંક્તિ તે, વા સમી લાગે છે અંગ; - હવે જાણ્યું કે તત્ પ્રતિ મારી, થવા દઉં નહિ વૃત્તિ ભંગ. ૨ For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૦ ) કાઇ અદ્રિપર અભિનવ સુખડાં, ઘણા ઘુમ્યા હું તેના સંગ; છતાં તેનુ અવલેાકન કરતાં, નથી મટતા મનવાના રંગ; સુરતા દૃષ્ટિ સાધુ ત્યાં થઇ, રહ્યા એ અગ્નિ થઈ સ્મશાન; ભલે અદ્રિ હા પણ મ્હારે તા, હવે નથી ત્યાં ધરવું ધ્યાન, ૩ શ્યામ તરૂની એક વાટિકા, વિષ્ણુ દેવને તત્ર નિવાસ; પણ વિષ્ણુ દર્શન નવ થાવે, ખાગ માત્ર હેરે દિલ ખાસ; એજ વાટિકા એવી બની કે, આપે વિપદા કાળ અપાર; ભલે વાટી ઢા-પણ મ્હારે તેા, હવે નથી ત્યાં ધરવા પ્યાર. ૪ નભમ’ડળથી અધ: ઝુમતી, વાપી એક મહારસની ખાણ; પુન: પુન: તત્સેવન કીધું, તેાય અન્યા અતિશય ગુસ્તાન; હવે અમીરસ ભરી શુભ વાપી, દૂર રહીને પિત્રુ જળ પાય; ભલે વારિહા પણ મ્હારૂં તેા, મનડુ હવે નહિ ત્યાં તલસાય. પ એક નયનથી નિરખી બધુ ? મધુ કમળના થાવુ ભગ; એક નયનથી જોઈ ત્યાગીને, લાગ્યે અન્ય વિષયના સંગ; મ્હારૂં ગણેલ ગણું ન મ્હારૂં, નહિં મારૂ તે થયું મ્હારૂ; પ્યારૂ હતુ તે થયુ` અખ્યારૂ, અધ્યારૂ લાગ્યુ' મધુજળ ચારૂ. ૬ સૈાકિક દુનિયાની લ્હેજતના, બે સ્હેજત સમ થયા કરાર; હુંજ ? પર દુનિયાના રસાસ્વાદના, લૈાકિક મુજને થયા વિચાર; હતા જે હું હવે તે હું નહિ, હું નહિ તેજ થયા સમગ્ર લાકના મહા સુખને, પ્રાપ્ત કર્યું છે એકે ભુજ ? એલ એલ અલી મધુરી દેવી ? કયાં? ચાલી તારી મધુરાઇ; ખેલ ખેલ હૈ કાલિ ? હારી,કયાં? ખાઈ નાતમ મીઠાઇ, હતુ પૂર્વ તુજને લઇ મ્હારૂં, જીવન સઘળું અમૃત પૂર્ણ; કોઇ પુણ્યના સ ંસ્કારોથી; રામાક્ષર નિકા છે ધૂર્ણ. For Private And Personal Use Only 8 Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૧ ) અમારાલાવાોણ ? ( ૧૨ ) સંવૈયા. જે ભ્રાતા ભવ બંધન ટાળે, એજ અમારા સાચા ભ્રાત; જે માતા સન્નીતિ શિખવે, એજ અમારી મધુરી માત; જે વાર્તા ભગવાન મિલાવે, કરવી ગમતી અમને એ વાત; જે પિતા પ્રભુ પ્રેમ સમપે, પૂજ્યપાદ એ મ્હારા તાત. લાખા જન્મ ભમ્યા ભવ વિપિને, ભમવા હવે નથી ઇચ્છાય ? માન્ય થાઉ પ્રતિ દિન હેાટા પણુ, પ્રતિ પળ આછી ઉંમર થાય; સુકૃત કરવાં રહી ગયાં ખાકી, અપકૃત્યાના કુંભ ભરાય; માયિક વિષચેાની નહિ વાંછા, પણ મનડુ વિષયે લલચાય. ૨ સૂર્ય પ્રકાશ નિહાળી હરખ્યા, જાણ્યું હતું કે રહેશે આમ; રો નહિ એ ભાસ્કરની આભા, અસ્ત થવા લાગ્યા ઉદૃામ; જેમાં હું મ્હારૂ કરતા હું, લાગ્યું. હવે નહિ મ્હારૂ કાઇ; પ્રેાઇ વૃત્તિ જ્ઞાને કે ભાસ્યુ, જોઇ જોઇ મધી દુનિયા જોઇ. ૩ હરૂ ક્રૂ દુનિયામાં તેા પણ, ગણુ દુનિયા નહિ મારી ખાસ; જળનુ પાન કરૂં છું તેા પણુ, સાચી મટતી છે નહુ પ્યાસ; એન બધુ માતા માનવને, જોઉં છતાંએ થાઉં ઉદાસ; શીર સાધ્ય કીધેલાં કૃત્યો, તે પણ ફળની ત્યાગી આશ. અલખ મંત્રમાં લગની લાગી, પ્રભુ નામની લાગી ધૂન; વ્યવહારે હું એટલું તેા પણુ, મનડું માને રહું છું માન; દૃશ્ય વિશ્વનાં હૅમ્ય વાટિકા, ભર વસ્તમાં તેા પણુ શૂન્ય; પૂર્ણ વસ્તુના ચિંત્વન અર્થે, પ્રેમ પૂર્ણ લાગે છે ધૂન. એ શીતળ શશીકાન્તિ સાથે, ધીમી અનિલની મધુરી હેર, એજ તળાવા એજ સરિતા, એજ ગામડાં ને એ શહેર, For Private And Personal Use Only ૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩ર) પુષબાગ દેખાતે નતમ, મધુમાલતીની કલીએ મહેર પ્રથમ વર્ષા અમૃતના સરખી, આજે એજ થઈ ગઈ છે ઝેર. ૬ જે શય્યાએ મધુથી મીઠી, દૂર રહે પણ કરતે પ્રીત એ શમ્યા ને એ પાથરણું, ભલે હજે પણ થઈ અપ્રીત; દુર્ઘટ ઘાટ વિષમ ગિરિ ગલ્ફર, હવે અમારે તત્ર નિવાસ; ઘર જંગલ કે સર્વે મુકામે, વ્હાલો એક પ્રભુ પ્રભુ દાસ. હવે વસ્તુ ખુટવી નહિ ખૂટે, ચોર લોકથી નહિં લુંટાય; પૂરણ કષ્ટ થશે જન નયને, પણ હારૂં નહિ દીલ દુભાય; આવો બાપુ? સચ્ચાઈના મિત્રો? જપીએ જીભે શ્રીજગરાય ઉલટ વાત બની રહીં ઉત્તમ, અનુભવ પથ નહિ ઉચરી શકાય.૮ સારાર્થના (8) હરિગીત. ગુરૂરાય પાસે આદ્ર થઈને, બેઉ કર જોડી કરી, ગદ ગદ સ્વરે નિજ શિષ્ય જેણે, વિનયથી સ્તુતિ ઉશ્ચરી. મહારાજ ? ગરિબ નિવાજ ? શ્રી,–ગુરૂરાજ? Êલમાં ધારજે કરૂણું કરી અમૃતભરી, દષ્ટિ સદેવ પ્રસારજો. સંસારમાં નિસારભૂત, અપાર વિષય વિકાર છે; તેમાં ખલકના ખુટલને, પરિપૂર્ણ રીત્યા યાર છે. મુજથી મહા વિકરાલ ઝાળ–સમાન એ ન સહ્યા ગયા; તવ ચરણ આવ્યો શરણ, મુજપર યોગ્ય છે કરવી દયા. ૨. ત્રણ તાપરૂપ પ્રચંડ આતપ, નિત્ય શીર સુકી રહ્યા; નિસરાય નહિ વિસરાય નહિ, ગુરૂરાય? એ મહું બહુ સહા. તવ શરણં મમ ભય હરણ કરી –એ તાપ નાથ ? વિદાર, કરૂણા કરી અમૃત ભરી, દષ્ટિ, સદેવ પ્રસારજે. For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir s (૧૩૩) છે માનવીનાં હૃદય સ્વાભાવિક રીતે ભૂલે ભર્યા તેને વિષે મમ સદશ કે, જે જ્ઞાન વિષ્ણુ અજ્ઞો ઠર્યા. બોલાયું કે ચલાયું અઘટિત, સર્વ એહ વિસાર કરૂણા કરી અમૃત ભરી, દષ્ટિ સદૈવ પ્રસારજે. નિજ બાળ બાળક ભાવથી, બે રીતિનું વર્તન કરે, જનની જનક એ કાર્યથી, કંઈ રેષ હદયે નવ ધરે. હેટા તણી મહેટાઈ ગૃહી, એ રીત ઊર ઉતારજો; કરૂણા કરી અમૃત ભરી, દષ્ટિ સદૈવ પ્રસારજે. ૫ રઝલ્યો બધા ભવ રાનમાં, મુજ શક્તિ પહોંચી ત્યાંસુધી, કે પ્રાણિ ને સંગી થયે પણ, સાથ નાવ્યું કંઈ કદી. શાનિત મલ્યાની વાટ દેજે, રાખી સુંદર ચરણમાં હે જ્ઞાન અંજન? ભીડભંજન? રાખજે નિજ શરણમાં. ૬ જવર ગ્રાસથી ગ્રાસેલને, જીસેક જેવી આપદા; પિત્ત પાંડુને પત્તિક પદારથ, વિષમ જેવા છે સદા. ભવ રાનમાં રમનારને, અજ્ઞાનથી ભમનારને છે યાર ત્યાં સત્સંગ પામે, આપ સાગર સારને. ૭ હારા-તમ્હારા શિષ્યના, અવગુણ એક હજાર છે; સદ્ગુણ અગણિત આપના, એને અરે ? ક્યાં પાર છે? નિજ હસ્ત પ્રાપ્ત સ્વરૂપની, લજજા તો ઘટ ઘાર, કરૂણા કરી અમૃત ભરી, દષ્ટિ સદૈવ પ્રસાર જે. આકાશ આ નવ ચાહ્ય, ગગને ઘુમતા ઈન્દુને, નવ ચાહ્ય સિધુ સલિલ નિજ, વિશ્રામરૂપી સિન્ધને. પણ ઉભય એ આકાશ કે, સિન્ધ તજીને ક્યાં જશે? તેમ દાસ તવ પદ કમળ વિણ, વાસી બજા કયારે થશે ? આકાશમાં તારા ઘણું, પણ મુખ્ય તારા ગણપતિ ભૂતનાથને ભૂતગણુ ઘણે, પણ મુખ્ય નાયક ગણપતિ. For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૪ ) તેમ અન્ય મુજને પૂજ્ય વસ્તુ, અવનિ માંડે છે અતિ; પણ સર્વ મધ્યે સગુરૂના, ચરણને માને મતિ. ૧૦ તવ વાક્ય વણા નાદમાં, મુજ મન હરણ તલ્લીન થયું; જળ અન્નથી રૂચિ ત્યાગીને, નિજ ભાન સર્વ ભૂલી ગયું. તે હરણને મરવું અગર, જીવવું તમ્હારે હસ્ત છે; હે જીવનના આધાર? તમથી, હૃદય મમ અલમસ્ત છે. ૧૧ સંબધીઓના કલેશ તે, હમેશ અતિ અમુઝાવતા; તેની સ્મૃતિ ભુલવા થવા, સુખરૂપ દવા સમજાવતા. એ આપ વિણ ઓષધ હુને, સમઝાવી કણજ આપશે ? મહરાજ ? હે ગુરૂરાજ ? સંકટ કે મહારાં કાપશે? ૧૨ વ્યવહાર રૂપ અપાર આ, દરિઆવ તરવા નાવ છો; જ્ઞાની સ્વરૂપ ઉમરાવ રાવ, તણું તમે ઉમરાવ છે; છે કેણુ એ દુર્મતિ? ગંગા તજી છિલ્લર ભજે, છે કેણુએ મનુષ્ય? કે, ત્વત્ ચરણ તજી બીજું યજે;૧૩ છે એક મુખ્યા હારી આ, અવધારજે વિજ્ઞાપના; હરકેઈ સમયે સ્નેહથી, સંભાર ગણી આપના. પ્રભુ ભક્તિ કેરી શક્તિરૂપ, વેલ્લી સુભગ છવરાવજો, કરૂણ કરી અમૃત ભરી, વૃષ્ટિ સદા વર્ષાવજે. ૧૪ गु शब्दस्त्वन्धकारार्थो-रु शब्दस्तन्निरोधकः ।। अन्धकारनिरोधित्वा-गुरुरित्यभिधीयते ।। દુહા આ મહારી અરજી તમે, સદ્ગુરૂ ધરિ લે ધ્યાન, જીવ શિવ કરવા સ્નેહથી, ઘો નિર્મળ વરદાન ૧૫ For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૫ ) તમારોથથાય?(૨) હરિગીત-ઇન્દ. પહેલે હો ધનવંત હું ને, ગર્વ ધનતાને હતે મનમાં તથા તનમાં તથા, વચને ધનિક હું હર્ષતે; હું આપના ચરણે પડીને, આપને જ્યારે થયે; તે દિવસથી બેહાલતા, પૂર્વક પ્રત્યે નિધન થયું. ૧ શાસ્ત્રો તણું વ્યાખ્યાન હું, વદતે હતો પંડિત હતા, વેદો તણા અભ્યાસથી, આ વિશ્વમાં મંડિત હો; હું આપના ચરણે પડીને, આપને જ્યારે થયે; વેદે ભેટ્યો શાસ્ત્રો ભૂલ્યો, ને મૂક જેવો થઈ રહ્યો. ૨ ને વડે હું દેખતે, દૃષ્ટિ અતિ લાંબી હતી; દુનિયા તણા નવરંગને, દેખી મધુરતા વર્ષની; પણ આપના પાયે પડીને, આપને જ્યારે થયે, તે દિવસથી નથી વિશ્વના રંગે વિકી હર્ષ. ૩ વ્હાલાં હતાં મુજને ઘણું ને, વ્હાલથી બેલાવતાં હું એમને આનન્દથી ને, પ્રેમથી લાવતે; પ્રભુ? આપના ચરણે પડી, જ્યારે શરણુ સાચે થયે; હાલાં તણું સહુ હાલથી, અળગો થઈ અળખે થયો. ૪ હારા હવે તું દાસને, રંજાડજે રંજાડજે, લ્હારા પ્રત્યે? તું દાસને, વીતાડજે વીતાડજે, હારા ચરણની રજ હવે, કયારેય પણ ચૂકું નહી; હું આપને ને આપ મુજ, એ સૂત્રને મૂકું નહીં. ૫ નોટ-અર્થાત ધનાભિમાન ગયું. ૨ પાંડિત્યાભિમાન ગયું. ૩ દષ્ટિમાં નિર્લેપ ભાવના આવી. ૪ વિશ્વનું હાલપ ગયું. For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) જીગનાનાદિથવું? (૨૧) શાર્દૂલવિક્રિડિત. પુના સુપરાગ ત્યાગી અલિને, ક્યાંઈ બીજે ના–જવું: મીનનાં સહુ વૃન્દને જળ તજી, ક્યાંઈ બીજે ના–જવું; આકાશે ફરતા મહાન શર્શીને, કયાંઈ બીજે ના-જવું, હારે સૌમ્ય સુઆત્મદેવ તજીને, ક્યાંઈ બીજે ના-જવું. ૧ સંન્યાસી જનને સુ ત્યાગ તજીને, સંસારીઆ ના–થવું; દાનીને નિજ દાન પંથ તજીને, કંજૂશયા ના–થવું, સંતોએ પથ શાસ્ત્રને તજી બીજે, ઉત્પન્થઆ ના–થવું; મહારે સામ્ય સુઆત્મદેવ તજીને, અન્યાશ્રયી ના–થવું. ૨ મિત્રએ તજી મિત્રતા કપટતા વાળા કદી ના–થવું; અગ્નિને રવિ તેજને કલુષતા,-વાળા કદી ના–થવું; વ્હાલાંએ તાજી વ્હાલ આપ ઘટનું, દ્વેષી કદી ના–થવું; મ્હારે સેમ્ય સુઆત્મ દેવ તજીને, અન્યાશ્રયી ના–થવું. ૩ પિતાનો પતિ પ્રેમ ત્યાગી સતીને, બીજે પતિ યોગ્ય–ના, પિતાની સતી ત્યાગી અન્ય વનિતા, સત્યાર્થિને ભેગ્ય-ના; શ્રીપક્ષીન્દ્ર ગરૂડને પ્રભુ વિના, સ્વારી બીજી યોગ્ય ના; હારે સામ્યસુઆત્મ દેવતજીને, બીજે પ્રભુ એગ્ય ના. ૪ થઈ જાને હુશીઆર ભાઈ ? મન તું, ના બજે કષ્ટમાં, લઈ જજે નિજ વૃત્તિઓ પ્રભુ પદે, શું સખ્ય છે દૃષ્ટમાં, જ્યારે ગન્ધ વિહીન થાય પૃથિવી, તેજસ્ વિના શ્રીરવિ, ત્યારે સૌમ્ય સુઆત્મપ્રેમહતું, થાજે બીજે જઇવસી. ૫ For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૭ ) પુનાહિનીમાબવા. (૨૭) આ. આજ સ્થાનમાં આજ દેહને, અતી શેકનું સ્થાન હતું; આજ સ્થાનમાં આધિ વ્યાધિનું, આજ દેહને દાન હતું; આજ દેહમાં આત્મા રહેશે–ચા નહિ તે સન્દહ હતો; ચિંતાની જ્વાળામાં તપ, દુર્લભ મહારે દેહ હતે. ૧ એ જ ભૂમિમાં પુનઃ આવવું, ઉભય વર્ષ પશ્ચાત થયું; દુ:ખકર એ અતિ આધિ વ્યાધિનું, અંતરાત્મામાં સ્મરણ થયું, દેહ એક ને એકજ પૃથ્વી, તે પણ આજે વ્યાધિ નહી, પૂર્ણ હર્ષ તે નહી પણ એમજ, અંગ વિષેય ઉપાધિ નહી. ૨ માનવ જીવનની આશા માંહી, તત્વ હર્ષનાં કાંઈ રહ્યાં; અંતરાત્માની શુદ્ધ સ્થિતિમાં, એમ તત્ત્વ છે કાંઈ ભર્યા; એક સ્થાનને એક દેહનું, અસ્તિપણું યદિ હાય રહ્યું. જીવન આશ સહ હૃદય શુદ્ધિ વણ, પ્રેયસ વિશ્વ ભલેજ રહ્યું. ૩ અત: હર્ષના અગર પ્રેમના, વાંક જનને છે વિનતી; અંતરાત્મની શુદ્ધિ કરી , હદય શુદ્ધિ વિણ મુક્તિ નથી; જીવન આશ નિવિન પણયે, પસાર થાય ત્યાં પાય ભરે; જીવન આશ નિર્વિન પણ), ન થાય એવું ન કાર્ય–કરે. ૪ પ્રેમી મિત્રે? પ્રેમી બાંધવ? સફલ જીવનની આશ કરે, અંતરાત્માને શુદ્ધ થવાને, સંત સંગને ખાસ કરે; ગુરૂ? 8 ગુરૂ? પરમાત્મન?, આપ ચરણના દાસ કરે; જીવન આશ સહ હૃદય શુદ્ધિને, પ્રગટ કરી ત્યાં વાસ કરે. ૫ For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૮ ) સામાન્યરોષ. ( ૨ ) હરિગીત છંદ. જન્મ જગતમાં શ્વાન છે, ને પેટનું પાષણ કરે; તે સાંભળે કાના વડે, નયના વડે નિરખ્યા કરે; ચરણે કરે છે પૃથ્વીપર, ભય આવતાં દિલમાં ડરે; પંચેન્દ્રિયાનાં કમ કરી, માનવ તણી પેઠે મરે. આ સ કાર્યો માનવા ને, શ્વાન માંહિ સમાન છે; જન્મ જગતમાં માનવા, પાષણ ક્રિયામાં જાણું છે; છે સાંભળે શ્રોત્રાવડે, નયના વડે નિરખ્યા કરે; પંચેન્દ્રિયાનાં કર્મ કરીને, શ્વાનની પેઠે મરે. એ માનવા ? માનવ અની, કંઈ ખ્યાલ નિજ મનમાં ધરા; પશુને મળેલાં સુખ વડે, ફૂલાઈ શુ ફરતા ફા ? એ શ્વાનથી જો શ્રેષ્ઠ છે તેા, શ્રેષ્ઠ કાર્યા આદરી; પાષણ કરી નિજ પેટનુ', પર પેટનું પાષણ કરો. નિજ જ્ઞાતિનું નિજ દેશનું, નિજ ધર્મનુ પાલન કરા; નિજ અન્ધુનું નિજ ભૂમિનુ, નિજ ગ્રન્થનું લાલન કરી; જીવા પરાયા કારણે, પરમેશને બ્યારા કરા; સત્ ચિત્ પ્રભુની ભાવના; અતર વિષે સાદર ધરી. નિન્દા કરા નહી કોઇની, ને દ્વેષ તેમજ નવ કરો; ધન માલ આદિક અન્યનાં, નિજ પેટ માટે નવ હરી; પરનાં દુભવતાં દિલ તમા, દીનબંધુના ડરથી ડરા; માનવ થયા છે. પુણ્યથી તેા, જન્મને સાર્થક કરો. ૫ શુક્રાચરણને આચરે; શ્વાનાદિવત્ નવ સ ંચા; પશુ પંખીને છે પ્રાપ્ત સુખ, તે માંહી શુ રામ્યા કરે ? For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૯) પ્રભુને સમ કમ સહક બુરાઈથી અલગ રહો; જનસેવનાના પંથમાં, બિજ પાપનાં દારૂણ દહા. ૬ હાલાની વ્હાલી વાટડી છે, બંધુઓની સેવના; હેણાની દ્રષી વાટડી છે, દુભવવા જીવ અન્યના; સત્સંગથી–સગ્રન્થથી; નિશ્ચય હૃદયમાં એ કરો જન સેવના કરીયે તહાં, પ્રભુ? આપ હાયે સંચો. ૭ વ્હાલાની હાર ૧ વાપીબાઈ (૧૨) મંદાક્રાંતા–છંદ. જેણે હારૂં સરજન કર્યું, પ્રેમની સાથે પાક જમ્યા પહેલાં જનની જઠરે, અગ્નિમાંથી ઉગાર્યો, એવા વારા જગતપતિની, નામ માળા ન જાપ, સાચું બોલું મુજ સરિખડે, અન્ય છે કેણુ પાપી? આકાશે આ ઉડુપતિ ફરે, તેજ નિત્યે સમપે, બીજે એ દિનકર તથા, પ્રાણુમાં સ્કુતિ આપે; દીધી શિક્ષા નિગમ રચિને, તેય હે હે ઉથાપી; મ્હારા જે જગત ભરમાં, અન્ય છે કેણ પાપી ? પૃથ્વી દીધી નિવસન થવા, જે પરે હું વસું છું; દીધાં અન્નો અદન કરિને, દીવસે નિર્ગમું છું; રામે રામે રગ રગ વિષે, ચેતના જેન વ્યાપી હારા જે જગત ભરમાં, કોણ છે અન્ય પાપી? વર્ષે વર્ષે નવિન દ, વિશ્વમાં વૃદ્ધિ પામે; તેમાં લેકે મરણ વશ થઈ, અન્ય લેકે સિધાવે; ને હાલે તે મુજ ગરિબને, એ વિષેથી ઉગાર્યો, તો યે તેને પલક ભર હું રંચ ના યાદ લાવ્યા. ૨ ૩ For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ). મારી દેજે પ્રભુજી? મુજને, શ્રીવિભે! માફી માગું; દાના થા દિનપર પ્રભુ!, પ્રેમથી પાય લાગું; સારી બુદ્ધિ જીવન વિમળાં, ભકિતને શકિત દેજે, મહારા દીલે નિવસન કરી, રાખીને રહેમ રેજે. ધર્મ. (૨૦) હરિગીત-છંદ. જે દેશમાં જઈએ તિહાં, નારી જરૂર આવી મળે, જે દેશમાં જઈએ તિહાં, મિત્રો મધુર આવી મળે, ફરતાં જગતના પંથમાં ધન ધાન્ય સહુ આવી મળે; પણ માડી જા ભાઈ, જગમાંહી શેળે ના મળે. ૧ રાત્રી ગઈ અધી છતાં, હનુમાનજી આવ્યા નહીં, મૂછ લઘુ બ્રાતા તણી, શ્રીરામ સહી જ શક્યા નહી. છાતી લગાવી બધુને, શ્રીરામજી ઉચર્યા તહીં, હે ભાઈ લક્ષમણ? જા તું, તુજને ઘટે આવું નહી. ૨ મુજને લઈ હૈ ઈષ્ટ સમ, નહીં તાતની પરવા કરી, મુજને લઈ હે દેવ સમ, નહીં માતની પરવા કરી, મુજને લઈ હૈ વિશ્વનાં, સુખડાં દીધાં છે પરહરી; એવા મધુર લ્હારા વિના હું, જાઉં છું અહીં થરથરી. ૩ જે વિકળ કરિરાજ કરહીન, વિકળ એવો હું થયે; જે વિકળ ફણિરાજ ફણહીન, હું વિકળ એમ બની રહ્યો, પાણુ વિનાની વાવડી, ઓજસૂ વિના રવિરાજ છે; એમજ મને લ્હારા વિના, દુ:ખદાઈ જીવન આજ છે. ૪ હારી મધુર માતુશ્રીએ, તેં હને મુજ હસ્તમાં, એ માતને હારા વિના, શું ? દઈશ ઉત્તર અવધમાં, For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) કહેશે જગતકે નારીના બદલે ગુમાવ્યો ભાઈ હું, અપજશ હવે એ ટાળવા, ઓ આપ્ટ બાંધવ ! જાગને? ૫ જૂઠપૂઠાંહાય. (૨૨) શાર્દૂલવિક્રીડિત. આ છે ખેલ મહાન એક જનને હાસ્ય ભલે ઘણે, તે માંહી નરનારીઓ બહુ મલ્યાં, ને ખેલ જામ્ય ઘણે; તે જોઈ હરખે ભરાઈ જન આ, સર્વે રસ્યાં હાસ્યથી, હું જાણું મરનારના હૃદયનું, કઈ મરેલું નથી. ૧ કીધું છે પ્રભુએ કદીક સત્ય તે, મિથ્યા થનારૂં નથી, કીધું છે પ્રભુએ અસત્ય કદિ તે, સાચું થનારૂં નથી; . રેવું સત્ય કદાપિ હાય પછી તે, રેવા પછી હાસ્ય શું? સાચું રોદન એકવાર થયું તે, શી રીતે આવે હસું? ૨ જેને ઘા નિજપુત્રના મરણના, વાગ્યા અને જે રડ્યા, જેને ઘા નિજ પુત્રીના મરણના, વાગ્યા અને જે રડ્યા; જેને ઘા નિજ બધુના મરણના, લાગ્યા અને જે રડ્યાં, તેને મૃત્યુ સુધી કેમ હસવું, આવે ? ન આવે કદા. ૩. જે રેવું થયું સત્ય એક દિનતે, છે હાસ્યને માર્ગ કયાં? જે પ્રેમીજન? સ્વર્ગ તે જગતમાં, છે હાસ્યને ક્યાં જગ્યા? આ નાટયે હસનારનાં સુતસુતા, જે સ્વર્ગમાં છે ગયાં, તે આ હાસ્ય અસત્ય છે જન તણું, જૂઠું હસું જાણજે. ૪ સાચાં શાક ગ્રસેલ પ્રાણી જગમાં, કઈ દિને ના હસે, ને સાચાં વિરહે ભરેલ મનુષ્ય, કેઈ દિને ના હસે; હું જાણું મરનારના નિકટનું, કેઈ સગું છે નહીં, કે જેથી હસનાર સર્વ મનુષ્ય, ભેગા થયા છે અહીં. ૫ For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) સેરઠા–સાચા દિલના ઘાવ, કઈ દિને રૂઝાય નહિં; જૂઠા દિલના ઘાવ, થાય અને રૂઝાય છે. પ્રા . (૨૨) શાર્દૂલવિક્રીડિત. આ નારી લમણે સ્વહસ્ત ધરીને, ઉંડું રૂવે છે ઘણું સાથી કે મરનાર નાથ તરૂણ –વસ્થા તજીને ગયે; એનું દિન સાંભળી અમ દિલે, આવી ઘણુંયે દયા, શાથી કે મરનારને તરૂણુની, નાવી લગારે દયા. ભાઈ? આ નથી રોદણું અમ દિલે, સાચું કશું ભાસતું, ના જાયે કદ સત્ય એમ પ્રભુએ, શાસ્ત્રો વિષે છે કÀ; જ્યારે આ તરૂણી સ્વલગ્ન સમયે, ઉંડું હસેલી હતી, તો સાચા હસનારને રૂદનની, જગ્યા જણાતી નથી. સત્ય હસનારને ન રડવું, આવે કદી દીલમાં, સત્યત્વે હસનારના નયનમાં, નાવે કદી આંસુડાં; પુત્રને પરણાવીને જનકને, જે હર્ષ સાચે થયે, તેને રડવું કદાપિ ન ઘટે, ને ના ઘટે અશ્રુઓ સર્વે લગ્ન પ્રસંગમાં સુત તણું, જન્મત્સવેમાં હસ્યાં, તે તેને સહુ આપદા શિરપડે, તોયે ન રેવું ઘટે; જૂઠાં રાદનથી કદાપિ જગમાં, હાલા કદી ના થશે, જૂઠાં દેદનથી કદાપિ પ્રભુના, ચારા કંઇ ના થશે. ૪ જે સાચું કદી હાસ્ય હોય દિલ તે, કઈ દિને ના રહે, .. ને રેવું કર્દી હેય સત્ય પછી તે, કઈ દિને ના હસે; For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) જૂઠું રોદન છે ન સત્ય સમઝે, ના હાસ્ય સાચું ગણે, માટે હાસ્ય પ્રસંગમાં નવ હસે, ને કષ્ટમાં ના રડે. લલિતા ? (૨૨) હરિગીત-છંદ. રાજાધિરાજા સાંભળે, એકાગ્ર મનને રાખશે, પંડિત પુરૂષનાં લક્ષણે, જે જાણતાં જ્ઞાતા થશે; તત્ત્વજ્ઞતા કર્મજ્ઞતા, ધર્મ, –સ્થિતિ સહ જ્યાં વણ્યાં, એવા પુરૂષને પૃથ્વીપર, સાચો સુપડિત જાણશે. જે શ્રેષ્ઠ જનના સેવને, દિન રાત્રી એ તત્પર રહે, અપકર્મના આરંભથી, નિર્ભયપણે અળગો રહે; આસ્તિક સ્વભાવે કર્મ કરવા, જે ધીરજ સાથે ધો એવા પુરૂષને પૃથ્વીપર, સાચેજ પંડિત જાણશો. ફોધ સ્વરૂપી મસ્ત કરી, જેને ડગાવી નવ શકે, કે હર્ષ દર્પ અનમ્રતા, જેને ચળાવી ન શકે, વ્યભિચાર વ્યાધ્ર ન જે તણા, અંતર વિષે આવી વયે, એવા પુરૂષને પૃથ્વીપર, પૃથીનાથ? પંડિત જાણશે. જેના સુકાર્યારંભને કરવા, પ્રથમ નવ જાણીએ, કાર્યો ક્ય પશ્ચાત જેની, ભાવનાજ પ્રમાણમાં જે આત્મવત્ સહુ ભૂત છે, એ માર્ગમાંથી નવ બચ્ચે, એવા પુરૂષને પૃથ્વીપર, પૃથીનાથ ? પંડિત જાણશે. તે ટાઢથી ડરતે નથીને, તાપથી ડરતા નથી, ભયથી ભયાવહ નવ બને, સમૃદ્ધિથી છકતા નથી, સમૃદ્ધિ કદાજે નવ બને તે, શેક નથી કરતે શે, એવા પુરૂષને પૃથ્વી પર, પૃથીનાથ? પંડિત જાણશે. ૩ ૪ ૫ For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૪ ) આ લેાક કેરાં સુખતણી, અભિલાષ નિજ ઉરમાં ધરે, તેમજ પ્રભુના લેક જાવા, કાજ નિહ પાછે કે; સ્વાભાવિકા નિજ બુદ્ધિથી, ધર્મોનુયાયી ધસમસ્યા, એવા પુરૂષને પૃથ્વીપર, પૃથીનાથ ? પંડિત જાણુશા. અભિલાષ પૂર્વક વસ્તુની, અભિવાંચ્છના કરતા નથી, ગત વસ્તુ માટે શેક કે, સ ંતાપ મન ધરતા નથી; સુખ દુ:ખ પૂણુકાળમાં, સમભાવથી નથી આળશ્યો, એવા પુરૂષને પૃથ્વીપર, પૃથીનાથ ? પતિ જાણુશા. પ્રત્યેક કાર્યા સહેજમાં, સમજી શકે જે લેાક છે, ને જ્ઞાન દઢ કરવા બદલ, શાસ્ર શ્રવણને શોખ છે; છે કામ જેના કાબુમાં, નથી કપટના જેને નિશે, એવા પુરૂષને પૃથ્વીપર, પૃથીનાથ ? પંડિત જાણો. નિશ્ચય કર્યો પશ્ચાત જે, સત્કાર્ય ને આર ભતા, આરંભ કીધાં કાર્ય ને, પૂરાં કર્યાં પછી નિષ્ફળ સમય ગાળે નહીં, જાણે કમૅ લાભ શે ? એવા પુરૂષને પૃથ્વીપર, પૃથીનાથ? પંડિત જાણશે. સત્કર્મમાં પ્રીતિ કરે, હિત જાણતા ઐશ્ર્વર્ય માં, તા; મિત્રાની નિ ંદા નવ કરે, ખુશ થાય પ્રભુનાં કાર્ય માં; પર માં િત અને, પર દુ:ખમાં દુ:ખી અને. પૃથ્વીનાથ ? પંડિત જાણુશા, પૃથ્વી ઉપર એ પુરૂષને ૧૦ કુંત્યાંનીમુકું. (૨૪ ) હરિગીત-છંદ. વાર્તા માની નહિ કહું, પાતા તણીજ ગુજારૂ' '; મુજ ક્ષુલ્લ હિતના અદલમાં, બીજાનુ ઐહિત ધારૂં છુ, For Private And Personal Use Only ८ Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫ ) આત્માનું હિત હું નવ ચડું, વિષયેાપભાગે પૂર છું. એ પાપ મુજમાં હાય તા, કેવળ અસુર અસુર છુ. આ લાકના સુખને ચહી, પરલેાકને પ્રીછું નહીં જગને રિઝાવા કારણે, ઈશ્વર ચરણ ઇચ્ચુ નહી; મ્હારી સમુન્નતિ નવ અને, પર ઉન્નતિથી દૂર છું, એ પાપ મુજમાં હોય તેા, કેવળ અસુર અસુર ગુરૂ વાકય માથે નવ ધરૂ ને, સત્ય વાકય ઉચ્ચારૂ ના, દુ સન મ્હારાં અન્યનાં, વિસરૂ અગર વિસરાવુ ના; વળી પ્રેત ભાજનને જમી, એ પાપમાં ચકચૂર છું. એ પાપ મુજમાં હાય તા; કેવળ અસુર અસુર છુ. વાર્તા કરૂ' નભ જેવડી, ને પંચમાં નિત્યે મૂ, વન વિષે તે આમળાં-સમ બિન્દુમાં તત્પર રમૂ કરવા કુવિક્રય પુત્રીના, હાજર તથૈવ હજૂર છુ, એ પાપ મુજમાં હોય તેા, કેવળ અસુર અસુર છું. વ્હાલાં વિષે વિષ રેડવા, મ્હારા હૃદયમાં ભાવ છે; પરનુ નિકન્દન કાઢવા, રમવા ગમ્યા દિલ દાવ છે; ૐ પુણ્યમાં પાછળ અને, હું પાપ પથમાં શૂર છુ, એ પાપ મુજમાં હાય તા, કેવળ અસુર અસુર છુ. સાત્મ્યનીનો માન્યતા. ( ૨૧ ) હરિગીત-છન્દ. જ જાળ કાણ કરે હવે, જગમાં જીવન ઘેાડું રહ્યું, વહેનાર પાણી વહી ગયું, થાનાર સર્વે થઇ ગયું; જાનાર પ્રાપ્ત થનાર નહી; .થાનાર તે રહેનાર નહી; થાનાર ને જાનારની, ચિંતા કશી મુજને નહી. For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૬). જે વસ્તુની થાતી તલસ, તે વસ્તુઓને બળતે, તે વસ્તુ પ્રાપ્ત કરી અને, આનન્દ પૂર્વક ભગતે, એ ભેગની આલ્હાદકારક, હેલીઓ સા વહી ગઈ, તે હાલના રસરાજની, સરિતા બધી જાશે વહી. ૨ જે વહિ ગયાં મધુબેગ, ચિંતા તે તણી કરવી નહી, ને હાલની આહાદતાને, જોઈ હરખાવું નહી, થાશે ભવિષ્ય જે મજે, તે તે બધી ક્ષણવારની, આ વિવકેરા ભેગની છે. ચન્દ્રિકા ઘડી ચાસ્ત્રી. ૩ ચારી પ્રિયાના ભંગ માટે વિશ્વની ધાંધલ બધી, ગારી પ્રિયાના નેત્રની, મૃદુ પાંખડી મનહારિણી એ સર્વ રસબસ રેલડી, ક્ષણવારની ક્ષણવારની, ના ના હૃદયમાં અમરતા, સૌન્દર્યની શોભે નહી. ૪ ચાલ સખે? સૌન્દર્યતા, જઈ ખેળીએ બીજે સ્થળે, નહિ ક્ષણિક જ્યાં ચળકાટ પણ, તિઃ સદાએ જળહળે, રસભેગની મૃદુ લાલસાની, જે સ્થળે છે અમરતા, જ્યાં કષ્ટ કરી વિરહતાને,સિખ્યની સૈભાગ્યતા. ૫ દુનેગાર. (૨૨) હરીગીત-છંદ. મુજને જગતનું કામ શું? કારણ જગત છે મૃત્યુમાં મુજને વિષયનું કામ શું ? કારણ વિષય છે મૃત્યુમાં મુજને નથી પરવા કશી, આ વિશ્વના રસરાજની; કારણ જગત્ના રસ બધા, છે ચાંદની ઘડી ચારની. મુજને પ્રિયાનું કામ શું? કારણ પ્રિયા છે મૃત્યુમાં મુજને તનયનું કામ શું ? કારણ તનય છે મૃત્યુમાં ૧ For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૭ ) ગુલતાનતા જ્યાં વિશ્વની, ને દિવસ જે છે વિશ્વને ત્યાં રાત્રિ મુજ વષ રહી, નથી શેક ત્યાં નથી હર્ષ ત્યાં. ૨ જ્યાં પલકભરની ગોઠડી, ને જ્યાં ફરી મળવું નહી, જોયું અજોયું થાય ત્યાં, ભભકા ભરી ભળવું નહી મિત્રો અને મહારી વખત, એકે પ્રભા એકજ હતી. મિત્રો અને હારી વખત, એકે નિશા હારી હતી. ૩ એ સો વખત ચાલ્યા ગયા, એ રાત્રિએ ચાલી ગઈ, હું જાણું છું જે કાળમાં, જાગે તહાં મિત્રો નહી, નિકા કરૂં જ્યારે તહાં, મિત્રો હવે જાગ્યા કરે, કરીએ કયે દિન વાતડી, ને હૃદય કઈ રીત્યા કરે. જ્યાં મૃત્યુ કેરી ગર્જના, સ્વારી નથી હારી તહાં; જ્યાં મૃત્યુ કેરી ગર્જના, જાગૃતિ નથી હારી તહાં, હું અમર દીવ્ય પ્રદેશને, વાસી બની હષી રહ્યો, આ માર્ગના પન્થી તણે, સહચર અમૂલો થઈ રહ્યો. ૫ વાજીનીવથા. (૨૭) હરીગીત-છદ. આ દિવસ જ્યારે વહી જશે, ને અસ્ત સૂર્ય પ્રભા થશે; એવે સમય આપણુ વડે, આનન્દની પળ વહી જશે, હું આપના અંગે લપટ થઈ, જાઉં જ્યમ તરૂ વેલડી; આ પિયાજી? ચાર પળની, રંગભરી આ રેલડી; હારે જીવનમાં આપ હારા, જીવનનું સર્વસ્વ છે; ને આપ હારા પ્રાણના, આધાર ઉત્તમ પ્રાણ છે; મૃત્યુ વિહીન રસરાજ એવા, આપ છો મુજ બેલડી; આ પિયાજી? ચાર પળની, રંગભરી આ રેલડી. ૨ For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૮ ) હું આપ કેરી પાંખ શુ, લપટાવી દઉં મુજ પાંખડી, ને આપ કેરી આંખનુ', લપટાવી દઉં' મુજ આંખડી; ગંભીર તમારા ગાનમાં, ગુલતાન થઇ છુ ઘેલડી, આવેા પિયાજી ? ચાર પળની, રંગભરી આ રેલડી. જગમાંહી હું ને તું ઉભય, એ શબ્દમાંહીં ખુદાઇ છે, પતિ પત્ની કેરા અકયમાં, આલ્હાદતા સુખદાઇ છે; છેાજી છબીલા ? મુજ તણા, હું આપ કેરી છેલડી, આવા પિયાજી ચાર પળનો, રંગભરી આ રેલડી. સુન્દર તમારી સુન્દરી, સુ ંદર હૃદયનાઃઆપશ્રી, સુન્દર જીવનના સૂત્રમાં, ભવિતવ્યતા સુન્દર વસી; આજે મળ્યું છે જીવન તે, મૃત્યુ વિહીન જયારે અને, ત્યારે જગતના શાકનું, વિસ્મરણ કરીશું આપણે. ધ્રુવતારો. ( ર૬ ) અદાકાન્તા ૩ સિન્ધુ માંહી લહેર ઉપડે, નાવડી એક ખાતી, મધ્યા રાત્રી ભીંષણ દિશતી, શૂન્ય જેવી જણાતી; મ મ્હાટા મઘર ભય દે, એકલી હું ભમૂ' ત્યાં, આજે કાંઇ ખબર ન પડે, ભાઇ ? મ્હારે જવું કાં. છે ક્યાં ? પૂર્વા રિવે ઉન્નયિની, વિશ્વને શાંતિ દેતી, ને પશ્ચિમ કયાં ? રવિ વિલય જયાં, રાત્રિનું' આદ્ય કહેતી; કયાં છે ? યામ્યા વર્ષોં ઉદીચી કયાં ? ભાન કાંઇ નથી જી, હું જાવાના પથ ભુલી ગઇ, હાથ માજી નથી જી. વેરી રૂપે પવન સુસવે, નાવને ડાલવી છે, ઉત્પથા આ ? મમ જીગરને, મૃત્યુમાં ઢાલવી ઘે; For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ (૧૮) આજે મ્હારાં જીવ નિકટનાં, કઈ સંબંધી કયાં છે ? - ચાત્રા હારી પરમ સુખની, હાથ આવેલ ક્યાં છે? આવી જયારે વિપદ પડી ત્યાં શ્રી વિભુને સ્તવ્યા મહેં, તાર્યા જેણે દીન જન ઘણું, મંત્ર એના જગ્યા મહે; હે વ્હાલાજી? મમ જીવનની, નાવડીને ચલાવે ! હું પોતાની ગણી જીવનછ? આપદાને શમાવે? એવું કહેતાં મુજ નયનમાં, અશ્રુની ધાર આવી, શ્રી હાલાએ અરજ વિમલી, લક્ષમાં દીધી લાવી, ને મીંચાં પલક પછી મહેં, ને પછીથી ઉઘાડ્યાં, માર્ગે ખુલ્લા નગર સમીપે ધ્રુવ તારે જણાયે. ૪ રા ? ( 8 ) બેલ બન્યું? તમારા, નયન ઘરમાં, કોણ દષ્ટા નિહાળે? બેલે બન્યું ? તમારા, વદન ઘરમાં, કેણુ શબ્દો ઉચારે? બેલે બધું? તમારા, રસના ઘરમાં, કોણ આસ્વાદ લે છે? બેલે બન્યું? તમારા,શ્રુતિ ઘર વિષે, કેણુ શબ્દો સુણે છે? ૧ કેની પ્રેરી તમારી, મતિ નિરમળી, નિશ્ચયને કરે છે? કેનું પ્રેર્યું તમારૂં, મનડું દિલનું, કલ્પનાઓ કરે છે? કેનું પ્રેર્યું તમારૂં, ચપળ ચિત્તડું, વસ્તુને ચિંતવે છે? કેની પ્રેરેલ વ્યક્તિ, પુરૂષ મમ હું, એમ માની બને છે ? ૨ કેના પ્રેરેલ પાદે, વિચરણ વડે, તીર્થયાત્રા કરે છે? કોના પ્રેરેલ હસ્તો, ગ્રહણ કરવા, શક્તિ ધારી શકે છે? બેલે એ કેણુ છે કે, હૃદય ઘરમાં, હર્ષ ને શેક માને? બાલે એ કેણુ છે કે, જગત્ જનને, આમ યા અન્ય જાણે?૩ For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) જેનાથી ખાવું પીવું, જીવનભરમાં, તત્ત્વ તે શું? સ્મર્યું છે એની કે દીને તે, ખબર કરી ના, તો પછી શું કર્યું છે? ત્યાંસુધી સર્વ ખોટું, સકળ દુઃખને, આપનારી કિયા સે; ચાલે? શ્રી સદ્ગુરૂની, નિકટ જઈને પ્રશ્ન આ પૂછીએ સે.૪ બેલે હે શ્રી ગુરૂજી ?, અમ અરજ છે, રાડ છે એક પાકી; : જેને જાણ્યા વિનાની, અમ જીવનની, દેરી છે ફેક આખી; આવ્યા પાદારવિન્દ, પરમ શરણે, પાઠ આના જણાવે ? કેને લઈ આ બધું છે?, અભય પદ શું? ભેદ એના ભણાવો? ૫ केनेषितं पतति प्रेषितं मनः, केन प्राणःप्रथमः प्रैति युक्तः केनेषिता वाचमिमां वदन्ति, चक्षुः श्रोत्रं कउदेवो युनक्ति ।। નોપનિક. ૨ મં ? w? (૨૦) હરિગીત. ઈચ્છા નથી મુજને કશી પણ, સ્વર્ગના સામ્રાજ્યની; ઈચ્છા નથી ચંચલ નયનની, સ્વર્ગની સુન્દરી તણું; છેને પડી રહી એક મમ, વન ભરેલી ઉર્વશી; | યારા પ્રત્યે ? લ્હારા વિના, ઈચ્છા નથી મુજને કશી. ૧, ઉદ્યાન સુન્દર સ્વર્ગના, છોને રહ્યા આકાશમાં સેના તણું શણગાર મય, વસવું નથી આવાસમાં, માયિક જગતની વાંછના, લોકો ભલે ઈ છે હશી; મારા પ્રત્યે? હારા વિના, ઈચ્છા નથી મુજને કશી. ૨ બલિરાય મદમાતે થઈ, હૈડે ખુશી થાતું હશે; પાતાલના વસનારને, આનન્દ વષતે હશે; સંપત્તિ મેંઘી ત્યાં તણું, છે દેત્યના દિલમાં વસી; પ્યારા પ્રત્યે? હારા વિના, ઈચ્છા નથી મુજને કશી. ૩ For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૧) પર્વત સમી કાયા બને, “મહિમા”ન સિદ્ધિજ તે ચહું; તેમજ લઘુતમ તન બને, લધિમાન સિદ્ધિજ તે ચહું, ભારે અગર હલકે બનું, એ સિદ્ધિની પણ વાત શી? હારા ચરણના દાસને, ઈચ્છા નથી અન્યા કશી. મંત્રો ભણીને માન, સ્વાધીન કંઈ કરવા નથી; ભંડાર કે ધન માલથી, ભભકા ભર્યા ભરવા નથી; નવ નિદ્ધમાં માની રહ્યો છે, એ વિષેય વિસાત શી? હારા ચરણના દાસને, ઈચ્છા નથી અન્યા કશી. ૫ ઈચ્છા ભરી છે પૂર્ણ કે, હું સ્વર્ગને રાજા બનું, ઈચ્છા ભરી છે પૂર્ણ કે, કંદર્પ સમ સુન્દર બનું; પણ મરણને ભય દેખતાં, એ ચાહનાએ નવ રહી; હારા ચરણમાં શરણ થઈ, ઈચ્છા ન બીજી કંઈ રહી. ૬ પ્રભુ? આપજે પ્રભુ? આપજે, હારા ચરણની પ્રીતડી; પ્રભુ? આપજે પ્રભુ? આપજે, હારા સ્મરણ કરી ઘડી, પ્રભુ? કાપજે પ્રભુ? કાપજે, દુર્વાસનામય દુર્મતિ; પ્રભુ? થાપજે પ્રભુ? થાપજે, મુજ આત્મની તુજ પદ સ્થિતિ. ૭ एथीनधिकतरशंथयो ? (३१) હરિગીત. પટરાણીઓને પતિ થઈ, કુર્કટ રમે મેદાનમાં નિજ રમણીઓને સાથ લઈ, પાડા રમે છે રાનમાં; નન્દી પ્રબળ રાણી પ્રતિ, સ્વછન્દ થઈ ઘમી રહો; તું બેલ માંઘા માનવી? એથી અધિકતર શું થયેશ ૧ અશ્વો પવન ગતિ જાય છે, બળ છે ભર્યું વળી અંગમાં, હાથી પ્રબળતર થઈ રમે છે, નિર્મળી શ્રી ગંગમાં, For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫રે). આ ઉંટ ઉભે રાખતાં પણ, ના ઉભે બળથી રહો; તું બેલ મેંઘા માનવી? એથી અધિકતર શું થયો? ૨ નૃપ નન્દનાં નાણાં તણી, વાત વિષે તે ધ્યાન ઘો, દુનિયા તણું ધન લઈ સમુદ્ર, નાખ્યું છે ત્યાં જ્ઞાન ત્યેક એવે પ્રબલ નરદેવ પણ, પૃથ્વી ઉપર સ્થિર નવ રો; તું બેલ? મોંઘા માનવી? એથી અધિકતર શું થયે ૩ રાવણ નૃપે દુનિયાતણું, ધન લઈ ભર્યું લંકા વિષે; સત્તા તમારી એ રીતે, કહા વિશ્વમાં કેમ? વ્યાપશે; એ મહા રણવીર રાવણ, પૃથ્વી ઉપર નવ રહ્યો; તું બેલ? પ્યારા માનવી? એથી અધિકતર શું થ ઇ હારા થકી ઉમદા જને, લાખ કરોડે થઈ ગયા, હારા થકી બળવાન જન, કેયાન કોટિક થઈ ગયા હારી પછી ગુંજાશ શી? તું અલ્પ બળનો માનવી; સમજી હદયમાં એમ મમતા, સર્વ બાળી નાખવી. ૫ હારા થકી વિષપભેગે, કેક પ્રાણું શ્રેષ્ઠ છે; હાર થકી ધન સંચયે પણ, કેક માનવ શ્રેષ્ટ છે; હાર થકી વાચાળતા, જન કેક માંહી જાણવી; સમજી હૃદયમાં એમ મમતા, સ્વલ્પ પણ નવ આણવી.૬ જાગીરદાર વિના, મમતા ન મનમાં આણશે; આશ્રય તમે આ વિશ્વના, મમતા ન તનમાં તાણશે; આ કાળ કેરી જવાલમાં, દિન એક ઢગલે થઈ જશે; સિદ્ધા સુપથમાં ચાલતાં, આલસ્યવાળા ના થશે. ૭ મમતા વગરનાં માનવી, પ્રભુતા પ્રભુમાં લાવશે વિભૂત સ્વભાવી દ્રવ્યમાં, દ્રવીભૂત બની દ્રવ ના થશે આ અલખ પળે અલખનાં, સુંદર અલખ સુખ પામશે; આનંદના સાગર વિષે, આનંદમય નિશ્ચય થશે. ૮ For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) तमाकूब्यसनदोषकथन. (३२) કુંડલીઆ. તલપી તંબાકુ પીયે, દે વ્યાધિ ને દેષ, પણ તેને પીનારના, હેડે ન મળે છે? હેડે ન મળે હેશ, ખાંસીનું કારણ એ છે, અને ક્ષયનું સ્થાન, એમ વૈદક ઉચરે છે; આમ છતાં યે મૂર્ખ, વ્યસન કરતાં નવ બીચે, દે વ્યાધિને દેષ, તલપી તંબાકુ પીયે. તંબાકૂને વિશ્વમાં, હાલ વ પરિચાલ, ગુણ અવગુણ નહિ જાણતાં, બુઠ્ઠા સાથે બાલ; બુદ્દા સાથે બાલ, પ્રીતિથી પીતા બીડી, | મુખથી કાઢે ધૂમ્ર, કૈક બેસી કે હીંડી; સાધુજન તે કહે, ચાલ છે સહુ સાધુને, હાલ વચ્ચે પરિચાલ, વિશ્વમાં તંબાકૂને. ૨ તંબાકુના વ્યસનથી, જુઓ થાય છે કચ્છ, બીડી ચલમ પીધા વિના, દસ્ત ન ઉતરે સ્પષ્ટ દસ્ત ન ઉતરે સ્પષ્ટ, એથી જંગલ જન જાતાં, બીડી પીવે છે કેક, બિચારાં પણ પસ્તાતાં; દુર્ગધીને સ્થાન, પુરે મુખડું પવનથી, જુઓ થાય છે કષ્ટ, તંબાકુના વ્યસનથી. અન્નમયે વૈ પુરૂષ છે, કૃતિ શિક્ષા દે એમ, તંબાકુમય પુરૂષ છે, એમ ન બેલી કેમ ? એમ ન બેલી કેમ?, આપ ઉરમાંહી શોધ, છે એમાં અતિ દુ:ખ, જ્ઞાનથી મન પરબોધ; છે આ દુર્લભ દેહ, પામ જન તેજસ છે, શ્રુતિ દે શિક્ષા એમ, અન્નમયે વે પુરૂષ છે. ૪ For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૪). તંબાકૂ પીનારનું મુખ આપે દુર્ગ, જે જે પાસે બેસીને, છતાં અકલના મન્દ; છતાં અક્કલના મંદ, દેહની ખાતા અદ્ધિ, વિના દેહની શુદ્ધિ, થાય નહિ નિર્મલ બુદ્ધિ બુદ્ધિ વિહીન તે વ્યર્થ, જીવન નક્કી જીવનારનું, મુખ આપે દુન્ય, તંબાકુ પીનારનું. તંબાકૂ તલ માત્ર જે ?, રૂધિર માત્રમાં નાખ, જેશે ત્યારે જાણશે, પ્રતીતિ થાશે પાકી પ્રતીતિ થાશે પાકી, લેહિનું થાશે પાણું, એમજ આખે અંગ, યુક્તિઓ લેજે જાણ થાશે સુખિયા તેજ, તેને તજો છાત્ર છે, રૂધિર બિન્દુમાં નાખી, તંબાકૂ તલ માત્ર ને? ૬ ઠલવે પાવક પૃથ્વીપર, સળગાવે વન ઘાસ, પ્રાણું લાખ પરજળે, વતાવે છે ત્રાસ; વર્તાવે છે ત્રાસ તેય, નવ સમજે મનમાં, જે માનવ આત્મ, એમ છે સહુના તનમાં કસાઈ કરતાં ક્રૂર, કર્મનાં ગાડાં ચલવે, સળગાવે.વન ઘાસ, પૃથ્વી પર પાવક ઠલવે. ૭ તંબાકૂના ભક્તજન, સો સામુ જોઈ, એંસી સેવે ખાંસી, રેગ વિના નવ કોઈ; રોગ વિનાના કોઈ, સમ ખાવા મલી આવે, થાય અકાળે મૃત્યુ, લેખ લખી નંદાવે; એથી ત્યાગે વ્યસન, સભ્યજન સમજી મન, સે સામું ત્યાં જઈ, તંબાકૂના ભક્ત જન. ૮ તંબાકૂ ખાનારનાં, કપડાં હોય મલીન, સભા મધ્ય બેસે નહી, ખૂણાને આધીન For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૫ ) ખૂણાને ખાધીન, દાસવત્ જઇને બેસે, થ થ કરતા જાય, દાંત મુખ મેલાં દસે; પૂરણ સમજો પાપ, વ્યસનાધીન થાનારનાં, કપડાં હાય મલીન, તખા ખાનારનાં. તાણે છે તપખીર, તે ગી કરતા કાય, ગન્ધ ટળે નાસા તણા, એવા છે મહિમાય; છે એવા મહિમાય, બીડી કે તપખીરના, સમજે શાણા લેાક, એધ છે સાચા દિલની; પયરસ માણે કેમ ?, પી ન જાણે નીર જે, ગી કરતા કાય, તાણે છે તપખીર તે. ૧૦ અહીનુંદુર્વ્યસન ( ૨૨ ) કુંડળીયા. અીણુ તળેા ઉત્પાત, અતિ પૃથ્વીપર પેખાય, પણ જાણે નહિ કાઇ, કે શા ત્યાં દોષ શમાય; શા ત્યાં દેષ શમાય, હાલ તે સર્વ કથાશે, મુખથી નિકળે લાળ, વેદના અ ંગે થાશે; અક્ષ્ણિ તો અંધાણુ, પગે રહેતી હિંમત નથી, પૃથ્વીપર પેખાય, અફિણ તણેા ઉત્પાત અતિ. ૧ નયણાં ઉડાં જાય છે, પગે છુટે થથરાટ, ભેાજન પણ ભાવે નહી, અંગે થાય ઉચાટ; અંગે થાય ઉચાટ, સુસ્તિનુ જોર જણાતુ, હૈયામાં ગભરાટ, કામ નથી કાંઈ કરાતુ; અસ્ખલિત પદ વાણી, વદન જીભ નાવે વચણાં, પગે છુટે થયરાટ, જાય છે ઉંડાં નયણાં. ૨ For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૬ ) અફીણુ તણા અભ્યાસથી, નાવે કદી નિરાંત, ચિત્તવિષે નહિ ચપળતા, પ્રકૃતિ પણ નહિ શાંત; પ્રકૃતિ પણ નહિ શાંત, થાય નહિ પ્રભુનું મન, પુસ્તક નવ વહેંચાય, દેવનાં ન અને દર્શન; ઉદ્યમ નાજ કરાય, એજ વ્યસનના દાસથી, નાવે કદી નિરાંત, અફીણુ તણા અભ્યાસથી ૩ અઝીણીઆના ઘર વિષે પૈસા હાય ન હાય, તેની તે દરકાર, નહિ ઘર સામુ નવ જોય; ઘર સન્મુખ નવ જોય, ભાઇને પૈસા લાવા, અન્ન હોય નહિ હાય, તાય પણ જોઇએ માવેાઃ દુ:ખી બાળક પરિવાર, નિર્ધનના પ્રતિદિન ખ્રિસે, પૈસા હાય ન હાય, અીણીઆના ઘર વિષે. ૪ અણીઆ જન એકડા, ચારે ચાટે થાય, કરે કસૂએ સર્વ, જળુ પીચે ને વળી પાય; પિચે બીજાને પાય, હાથમાં એક બીજાના, એલે રામ દુલાઇ, તેાય પણ એલે નાના: ના ના બેલે તત્ર, મળે ન સહુના એકઠા, ચારે ચાટે થાય, અજ઼ીણીઆ જન એકઠા. મનમાં પીવા પ્રેમ, છે પણ જૂઠા સમ ખાય, કાઇ કહે કે દીકરા, પીવ્ર તા મરી જાય; પીવ્ર તા મરી જાય, કાઈ કહે અમામાના, કોઇ કહે મુજ શપથ, કાઈ તા પાનારાના; આપ આપના ઇષ્ટ, તણા લે સાગન ક્ષણમાં, જૂઠા જનને ખાસ, પ્રેમ છે પીવા મનમાં, ૬ કરે નહી ઉપવાસ, કદિ ધરે ન પ્રભુનું ધ્યાન, યાત્રા પણ તે નવ કરે, દે નહિ દીનને દાન; For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૭ ). દે નહિ દીનને દાન, પછી શું આપણુ ખાશું, ધમેં દમડા જાય, અમલ વિણ દુઃખીયા થાણું, અરે મીંચે નેત્ર, જીવતાં સૂવા જન સહિ, ધરે ન પ્રભુનું ધ્યાન, કદિ ઉપવાસ કરે નહી. ૭ ઘરના પૈસા ખાઈને, પરની ધારે આશ, વેચે મિલક્ત માલને, અફીણને થઈ દાસ; અફિણને થઇ દાસ, ભટકતે પરને ઘેરે, મરદ ગુમાવી માન, કીતિ નિજ હાથે હેરે; શ્રેષ્ઠ જન્મ લઈ નેક, ફરે કુળ લાજ વગરના, પરની ધારે આશ, ખાઈને પૈસા ઘરના. ૮ પાંગાનુહિક દર્શન. (૨૪) કુંડલીયા. ગાંજામાં ગુલતાન જન, ભૂલે તનનું ભાન અકલ ગુમાવે આપની, અતીવ સહે અપમાન, અતવ સહે અપમાન, લેક લજ્યા નવ રાખે; આ પુત્ર વદે કટુ વાક્ય, નારી નિજ ભૂંડું ભાખે; પૈસા ઘરના પરહરે, તેજ વગરનું થાય તન; ભૂલે તનનું ભાન જે, ગાંજામાં ગુલતાન જન. ગાંજાના પીનારની, હાય ન વાણી હાથ; સજજનમાં શેભે નહી, સભ્ય તજી દે સાથ; સભ્ય તજી દે સાથ, નેણથી આંસુ આવે; થાય પગે થથરાટ, અંગમાં બળપણ નાવે; ભૂલે ભગવદ્ માર્ગ, તજે ભક્તિ કિરતારની; હેચ ન વાણું હાથ, ગાંજાના પીનારની. For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૮) ગાંજામાં રસ બસ બન્ય, ઉચરે અવળાં વેણુ; જગની ગાળ ખાય છે, લાજ મળે નહી નેણ, લાજ મળે નહી નેણ, શુદ્ધ આચાર તજે છે; કેળી નાળીના સંગમાં, ચલમે લે છે દે છે; અજાણ સમો વડ થાય છે, ભલે હોય ઝાઝું ભા; ઉચરે અવળાં વેણ જે, ગાંજામાં રસ બસ બ. ગજેરીનું ઠામ ત્યાં, વ્યસની જનનું જોર, લેવું દેવું કાંઈ નહી, કરે નકામે શેર; કરે નકામે શોર, કેઈ અગ્નિ ચેતાવે; ગપ્પાં મારે કઈ કઈ, વળી અલખ જગાવે; કેળી કુંભાર લવારીઆ, નવરા અતિત હજામ જ્યાં; ફગઠંડી ફેગટ વસે, ગંજેરીનું કામ ત્યાં. કોઈ કહે ગાંજા વડે, થાય ધણુનું ધ્યાન, અલખ ધૂન લાગે અતિ, મનડું રાખે માન; મનડું રાખે માન, એમ વિપરીત ઉચરે છે; પણ રૂષિ મુનિ કેગી , એવી ક્યાં શિક્ષા દે છે; બાનું કાઢે ધ્યાનનું, નહિતર આળ શિરે ચઢે, માટે ધણીનું ધ્યાન, કહે કે ગાંજા વડે. જઈ સરકારી કોર્ટમાં, દેખે સાક્ષીદાર ગંજેરીનું તત્ર પણ, નથી વજન તલભાર; નથી વજન તલભાર, જડજ વિશ્વાસ ન રાખે; નથી ગાંજાના બેલ? એમાં વળી વળીને દાખે; ગાંજાના કેફી તણાં, વચન સત્ય માને નહી; દેખો સાક્ષીદાર, સરકારી કોરટ જઈ. છે જેને અત્ર જન, ભગવત તેને હાય; કીતિ જેની અત્ર છે, તેની પ્રભુને ત્યાંહ્ય, For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૯), તેની પ્રભુને ત્યાંઢા, બાંહ્ય પકડેલી જાણે, ગજેરીની અહી ખાસ, અપકીતિ માને; પછી ક્યાંથી ભગવાન, કરે વ્યસનીમાં વ્હાલપણ? ભગવત તેને હાય, ઈછે જેને અત્ર જન. ભલે તનનું ભાન, ભાન નિજ મનનું ભૂલે, ભૂલે ચુતનું ભાન, ભાન નિજ ત્રિયનું ભૂલે; ભૂલે ત્રિયનું ભાન, શ્વાનવત્ કેફી ભમે છે, કેમ મરે ભગવાન ? વીર્ય પણ બાળી દે છે; ગજેરી એ ભાઈની, ચતુરાઈ પડજે ચેલે . ભૂલે પ્રભુનું ભાન, બાન તનનું પણ ભૂલે. વીણવામાંગુનથી. (૨) હરિગીત. એ પ્રેમની ખાતર જુઓ? પાંચાલીને વિપદા પડી, એ પ્રેમની ખાતર જુઓ? છાતી ભરી સીતા રડી, વાગી કટારી પ્રેમની, હઠવ્યા છતાં હડતી નથી, છે સ્નેહની દુઃખમય કથા, સ્નેહી થવામાં સુખ નથી. ૧ આંસુ ખુટ્યાં દિલ માંહિથી, આખા જનમ ભર રોઈને, મિત્રે નિહાલ્યાં તે હશે, રેયા હશે તે જોઈને, મુજ કારણે વિષ વારિને, કદિ આપીને પાવું નથી, છે પ્રેમની દુઃખમય કથા, પ્રેમી કદી થાવું નથી. ૨ મુજ મિત્રના જ વિયેગમાં, મુજને રૂદન થાતું ઘણું, પ્રત્યક્ષ માંહી પ્રેમ ભર, આંસુવડે ભરિયાં અણું આંસુ વિના ચાલે નહી, ને અશ્રુમય થાવું નથી, છે પ્રેમની દુઃખમય કથા, પ્રેમી કદી થાવું નથી. ૩ અત્યન્ત આ નેહાદ્ધતાની, અન્ય છે કંઈ વાતડી, જાયું હશે તેઓ જને, દુઃખભર જીહાં દિન રાતડી, For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) ગેવાળીએ ઘેલી કરી, પણ તત્ર વેચાવું નથી, છે પ્રેમની દુ:ખમય કથા, પ્રેમી કદી થાવું નથી. ૪ પેલી અમારી બેનડી, આ માર્ગમાં રેતી દડી, વિષવારિમાં અમૃત સમી, મધુલિકાનાખી મીઠી, હું એવું દુખડું શે સહું? હિમ્મત હૃદય ધરતું નથી, છે સ્નેહની દુઃખમય કથા, સ્નેહી અત: થાવું નથી. ૫ કર્દમ તણે તે આંસુડે, આખું સરોવર છે ભર્યું, ને વ્હાલીડે તે આ વરૂ, નથી એવડું મોટું કર્યું; નાખે શિરે છે ભારતે તે, આજ ઉંચકાતા નથી, ને હેઠ નંખાતે નથી, પ્રેમી અતઃ થાવું નથી. ૬ સંસર્ગ વધતો જાય છે ને, સ્નેહ પણ પુષ્કળ ઝરે, મુજ આંખડીમાં સ્નેહનાં, પુષ્કળ કમળવૃન્દ તરે; વિનિયોગ થાતાં બન્યું તે, રતાં બધાં રહેતાં નથી, દુ:ખ આપવા હું અન્યને, પ્રેમી થવા હાતું નથી. ૭ એ એ બિચારાં નિર્મળાનાં, દીલડાં કેમળ બહુ, મુજ ભિન્નતાના સમયમાં, છાતી ભરી રડતાં બહુ બીન કાજ એવા ઘાવને, દેવા કદી ચાહૂ નહી, મુજને ગમે તે હે ભલે, પણ પ્રેમી તે થાવું નહી. ૮ વ્હાલાં અને સંબંધીઓ, હું દિન નિબળ આત્મ છું, મુજમાં નથી એવું કે, જ્યાં આપનું રૂડું છું? રડવા હુને દ્યો એકલો, મુજને તમે સ્મરશો નહી, દુ:ખ ઘાવના સહનારને, સ્મરતાં તમે તરશે નહી. ૯ મુજ પૂર્વના સંબંધીનું, જગનાથજી? સારું કરે, મુજ દેહના પ્રેમી તણું, ભગવાન મન ઈચ્છિત કરે? રહે જે તમારે ત્યાં તમે,ને વસું એકાન્તમાં, હું ને તમે જૂદા નથી, અદ્વૈતના સિદ્ધાન્તમાં. ૧૦ For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) તુંઅન્યનેજેમતુલવેએ ? ( ૨૬ ) મુન્દાક્રાન્તા. જેણે હારૂં સરજન કર્યું, અન્યને તે સુજે છે, જે વિશ્વાત્મા સકળ જીવને, અથ વર્ષો કરે છે, હારા જે છે પરમ પિત તે, અન્ય પ્રાણી તણા છે ભાઈ ? ત્યારે જગત જીવને, કેમ તુ કષ્ટ દે છે ? ૧ હારી માતા તુજ પ્રતિ યથા, પ્રેમ પૂછ્યું રહે છે, અન્યાત્માની મધુર જનની, અન્યને એ રીતે છે; ખીજાએનાં જીવન સઘળાં, તુ~સમાં વિશ્વમાં છે, ભાઈ ? ત્યારે જગત જીવને, કેમ તું કષ્ટ દે છે ? ર જેવાં ત્યારે નયન પ્રિય છે, અન્યને છેજ એવાં, જેવાં ત્યારે શ્રવણુ પ્રિય છે, અન્યને છે જ એવાં; જેવાં ત્હારે મન હૃદય છે, અન્યને એમ છે તેા, શાને માટે જગત જીવને, ભાઇ? તું કષ્ટ દે છે ? ૩ આ વિશ્વ તું જનમ ધરીને, સૈાની રીતે જવાના, “ મેમાની છે” નથી અચળતા, પૃથ્વી ભેળા થવાના, એયે ચારે જગત ગૃહથી, એક ઢીને જવુ છે, મૂવેલાંના મરણ પથમાં, મૃત્યુ માગી થવું છે. ૪ માની લે જે શિખ કઇ દિલે, પાણીના છે પ્રપોટા, જાણી લે જે જરૂર જીવડા ? ખેલ છે એક ખાટા; ખાટા માટે કપટ ક્રુરતા, ના ઘટે માનવીને, આપું ? શાને જગત જીવને, કષ્ટ ને જુલ્મદે છે ? પ प्रात्मौपम्येन सर्वत्र, समं पश्यति योऽर्जुन ? જીરું મા યતિ ના કુકરણ, ૪ ચોળી માંથે તેતે. ! ? !! શ્રી ગીતા. અ. ૬-૨૨ 1 For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૨) અર્થ–હે અન? પોતાના આત્માના પ્રમાણે જ બીજાઓનાં સુખ અથવા દુઃખ જે પુરૂષ દેખે છે, તે જ હુને પામે છે. અને હારા મત પ્રમાણે તેજ યેગી છે.” ગ્રામવર્ષાવનાર. (૩૭) | હરિગીત. સ્વાતંત્ર્યથી કલેક હું; કરતી હતી ફરતી હતી; બન્ધન કર્યું ના હતું, નહી કેઈથી ડરતી હતી; હારી પ્રિયા થઈ ત્યારથી, બન્ધન પડી દીલડું ડયું; તુજને વરી હે વ્હાલીડા? આપત્તિમય જીવન કર્યું. ૧ લેકે હસે છે વ્યંગમાં, નારી જુઓ આ નાથની; ના વિશ્વની લજજા મળે, ના રહી જગતના સાથની, વિવિધ વિલાસે ભેગવે, સૈભાગ્યવંતી વિશ્વમાં મુજ કર્મમાં તે આપને, પામી વિલાસ સે ગયા, ૨ ક્યાંથી શિખ્યા છે? આમ કે, નિજી નારીને પંજેળવી, મુજ બુદ્ધિને શુદ્ધિ ગુમાવ્યાં, આપને પતિ મેળવી હા? હા ? તમારી નારી ના, દેખ પિયાજી હંગને? લાલી ગુલાબી સહુ ગયાં; પામી તમારા સંગને. ૩ બીજા પતિને મેળવી, જે જે મળે સુખ વિશ્વનાં એ સર્વ મહારાં આપશ્રીને, પામતાં ડૂબી ગયાં; બનવા તણું પિયુ? જે હતી, બની તે ગઈ નહી અન્ય કંઈ; હારી પ્રિયા થાનારને, પરવા છતાં બીજી નહી. ૪ या निशा सर्वभूतानां, तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि, सा निशा पश्यतो मुनेः ॥१॥ | શ્રી . For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ–પ્રાણીમાત્રની જ્યારે રાત્રિ હોય છે ત્યારે સંતપુરૂષા જાગે છે. પ્રાણિમાત્ર જ્યારે જાગે છે ત્યારે મુનિઓની રાત્રિ હોય છે. પ્રભુના પ્રેમીજનને તે ક્ષણિક વિલાસો શાન્ત થાય છે, અને અખંડ આનન્દભરી વસ્તુની સંપ્રાપ્તિ થાય છે. સંસારીજનો પૌગલિક વિલાસને સુખ માને છે, ત્યારે સંતજને નાશવંત વિલાસની પેલી પાર મન, વાણું અને કાયાથી અગોચર અવિનાશી આનન્દને પ્રાપ્ત કરે છે. અજ્ઞાન અવસ્થામાં જ્યાં સુધી પ્રભુના અસ્તિત્વપદને નિશ્ચય થતું નથી, ત્યાં સુધી વિશ્વનું નાશવંત સ્વાતંત્ર્ય ભગવાય છે. અને યથેચ્છાચરણ થાય છે. પ્રભુની વ્હીકથી વિચરનારને તે પ્રભુની આરારૂપ કેદખાનામાં કેદી બનવું પડે છે. પરંતુ પરિણામે તો પ્રભુની આજ્ઞાને કેદી સ્વતંત્ર છે અને સાચા કેદી તે યથેચ્છાચારી વિષયી જનોજ બને છે. પૂર્ણોણ? (૨૪) હરિગીત-છંદ. નહિ શાસ્ત્રનું પાઠન પઠન, પંડિત બનીને બેસતા; . સમીપે મળે નહિ કેડિ પણ, ધનવાનનો દમ રાખતા; અપકર્મ કરી આ લોકમાં, ધન પ્રાપ્ત કરવા હાય છે; ઉચય વિદુર સુણ અન્ય રાજન ? મૂર્ણ એ કહેવાય છે. ૧ નિજ કાર્ય કરીને ત્યાગ, બીજા કાર્યમાં જોડાય છે; સન્મિત્ર કેરા કાર્યમાં, કપટી કુટિલ જે થાય છે; નિજનાં વખાણ સ્વયં કરે, પર કષ્ટ પ્રતિ હરખાય છે; ઉચર્યા વિદુર સુણ અન્ય બાન્ધવ? મૂર્ખ એ કહેવાય છે. ૨ અનભક્ત જનને સર્વથા, જે સ્નેહ રાખે સર્વદા; સંતે તણા સહવાસમાં, નહિ પ્રેમ જેને છે કદા; બળવાન સાથે બરાબરી, કરીને જ ખત્તા ખાય છે; ઉચર્યા વિદુર સુણ અન્ય બાન્ધવ ? મૂર્ખ એ કહેવાય છે. ૩ For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૪ ) નિજ મિત્ર સાચા હોય તેને, શત્રુ જેવા જાણતા; ને શત્રુ પક્કા હાય તેને, મિત્ર કરીને માણતા; દુષ્ટાચરણમાં ભાન જેનું, રાત્રિદિન ભટકાય છે; ઉચય વિદુર સુણ અન્ય રાજન ? મૂખે એ કહેવાય છે. ૪ જે હોય કૃત્યે ખાનગી, તેને પ્રકાશ તથા કરે, નિજનેજ કરવા ગ્ય કાર્યો, અન્યથી કરવા ચહે, જલદી થવાને ગ્ય કાયે, જ્યાં વિલંબ કરાય છે; ઉચર્યા વિદુર સુણ અન્ય બાન્ધવ ? મૂર્ખ એ કહેવાય છે. જે પિતૃ માનવ દેવની પૂજા કદા કરતા નથી, ને મિત્રજનના વાક્યમાં, શ્રદ્ધા કદા ધરતા નથી; ઉપકાર પર અપકાર કરવા, હૃદય જ્યાં ઝોકાય છે; ઉચય વિદુર સુણ અબ્ધ બાન્ધવ ? મૂર્ખ એ કહેવાય છે. ૬ આમન્નતું નથી કઈ પણ, પરદ્વાર દેડ્યો જાય છે; નથી પૂછતું જણ કેઈ પણ, પંચાતીઓ બહુ થાય છે, વિશ્વાસનું નહિ પાત્ર ત્યાં, વિશ્વાસવંત જણાય છે, ઉચર્યા વિદુર સુણ અબ્ધ બન્યવ? મૂર્ણ એ કહેવાય છે. ૭ પોતેજ સહુ અવગુણ તણે, સાગર સમે ભંડાર છે; એવું છતાં પણ અન્યના, અવગુણ વિલોકન હાર છે; બળ છે નહી નિજ અંગમાં, પણ કેપ નદીમાં ન્હાય છે; ઉચર્યા વિદુર સુણ અબ્ધ બાન્ધવ ? મૂર્ખ એ કહેવાય છે. ૮ ધન ધાન્ય જળ પટ આપ્તજનને, કઈ દિવસે દે નહી, ને કાગ ડુકકર શ્વાનવત્, નિજ સ્વાર્થ માં તત્પર સહી ચમરાયા કેરા દંડથી જે, ક્યાં કદિક અચકાય છે; ઉચય વિદુર સુણ અન્ય બાન્ધવ? મૂખે એ કહેવાય છે For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) સેવાધર્મ. () હરિગીત-છંદ. જે મન ધારે માનવી તે, મૂસો તેને કહે, ને વચનના હોશિયારને, વાચાલ છે એવું કહે; અથવા કહે કે વાયુ કેરા, રેગવાળે પ્રાણી છે; સેવા તણું તે ધર્મની, ગતિ ગહન જગમાં જાણું છે. ૧ સેવા તણે આ ધર્મ તે, યોગી જને એ નવ સહે; ચેગી જને એકાંતમાં, ધરી ધ્યાનને બેસી રહે, સહવી બીજાની લાતને, સહવાં વચન બીજા તણું; સેવા તણા એ ધર્મનાં, નિર્માની જન લે ભામણાં. ૨ પણ ઇન્દ્રથી એ માનને, તજ અતિ મુશ્કેલ છે, ધાતુ કનક ને કામિનીને, ત્યાગ જગમાં હેલ છે; નિજ વર્ણ આશ્રમ જાતિની, મર્યાદ લજા દૂર કરી; કરવી સહન સેવા અરે ? એ વાત છે દુર્લભ ઘણી. ૩ સેવક રહે જે પાસ તે, તેને જગત જન ખળ કહે; ને દૂર રાખે સ્થિતિ, અભિમાન વાળે થઈ રહે; - શાનિત ધરે તે ભીરૂ છે, નીતિ રહિત ક્ષાંતિ વિના; યેગી જનેથી નવ બને, સેવક ધરમની ભાવના. ૪ मौनान्मुर्खःप्रवचनपटुर्वातुल जल्पको वा चान्त्याभीदि न सहते प्रायशो नाभिजातः पृष्टः पार्श्वे वसति नियतं दूरतश्चाप्रगन्म: सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ॥१॥ For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) હાટુનેત્રીનો લેશો. (૪૦) હાંરગીત છ ંદ. આ વિશ્વ સઘળું આપની, સત્તાનું ધારક રાજ છે, બ્રહ્માંડ ચાર્દ તેમના, અધિરાજના અધિરાજ છે; ઘેાડાલમાં હુય આપની શુભ, પ્રેરણાથી હણુહશે, હું આપના એ રાજમાં થઇ, આવુ છુ તમ બારણે. ૧ સીધિ સડક જીવન તણી, આપે જ નિમી દીધી છે, પશુ પક્ષી સહુ માનવ તણી, ઘાયલ તમે સ્થિતિ કીધી છે; લાખા કરાડા બાણુને ફે'કી, રહ્યા એકજ ક્ષણે, એવા તમારા રાજમાં થઇ, આવુ છુ તમ બારણે. લાખા પ્રખળતર ખાણને, માય હંમે મુજ અંગમાં, દરકાર તેાયે નવ કરી, ઉભા રહે નહિં માર્ગમાં; નિંદા કરે છે કેાઇ મ્હારી, કાઇ મુજ સ્તુતિ ભણે, એવા તમારા રાજમાં થઈ, આવું છું તેમ ખારણે. વનમાં ઉગેલાં ત્રાડ એ તા, છે નિશાને આપનાં, તરૂરાય તે છે છત્ર સહુ, જનના વિદ્યારણ તાપનાં; સરવર નદી આદિક અધી, પરએ તણું પાણી પીતું, ને આપ કેરા બારણે હું, આવતાં કંઇ નવ ખીચું, ૪ પ્રભુ ? આપ કેરા પંથીને, ભાસ્કર સદા દીપક કરે, શશિરાય પણ એ રીતિથી, મુજ તાપ તનના પરિહરે; શીતલ સુગ ંધિત વાયુ પણ, છે વ્હાય મ્હારા કારણે, એવા હમારા રાજમાં થઇ, આવું છું તમ બારણે. વૃક્ષા ઉપર આનન્દ સહુ, કલરવ મધુર ૫ખી કરે, આકાશના તારા માં, રાત્રી વિષે હૈંડુ હરે; શબ્દો સુખદ અધુરા વદે, ‘ખાલક મિરાજી પારણે, એવા તમારા રાજમાં થઇ, આવુ છુ તમ ખરણે, ૬ For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) પોશાક ભૂપતિ હેરતા, એ આપ કેરા કારણે, મલકાય સુન્દર માનુની, એ આપ કેરા કારણે; અખ્ખો રૂપૈઆ મેળવે પણ, આપ કેરા કારણે, એવા તમારા રાજમાં થઇ, આવું છું... તમ ખારણે. ૭ બીજી ક્રિયા મિથ્યા બધી, મરવું છતાં પણ નક્કી છે, એવી પ્રતીતિ હૃદયમાં, મુજને પડેલી પક્કી છે; સહુને ભુલ પણ આપને, ભુલવાનું કદિયે નવ મને, હે દેવ ? ારા રાજમાં થઇ, આવુ હારે ખારણે. ૮ મોવા. ( ૪૨ ) હરિગીત-છન્દ. મર્યાદના આશ્રય મળે, સાગર રહ્યો છે સ્થિર ઠરી, મર્યાદના આશ્રય મળે, જાતા નથી આદ્યા જરી; નિજકુલ મહત્તા દૂર કરી, જે કુટિલ જન ભટકાય છે, એવા પુરૂષના જન્મને, ફિટકાર ખાસ સદાય છે. મર્યાદના આશ્રય મળે, આકાશમાં ભાસ્કર ક્રૂ, મર્યાદના આશ્રય મળે, ભરવસ્તીમાં આજસ ભરે; નિસ્તેજ તનનુ માનવી, મર્યાદને અલગી કરે, એવા પુરૂષના જન્મને, આપ્યા પ્રભુ ? શાને અરે ? ૨ કાટયાન કેાટિક તારલા, મર્યાદથી લટકી રહ્યા, મર્યાદના અનુસારમાં, નભ ત ંબુમાં ચળકી રહ્યા; નથી દાટતા નથી ખાળતા, આવી કઢી પૃથ્વી પરે, મર્યાદ હિનના જન્મપ્રભુ ! આપ્યા હમે શાને અરે ૩ મરવુ” સુખદ છે વિશ્વમાં, ઠરવું ચિતામાં શ્રેષ્ઠ છે, મર્યાદ પણ અલગી કરી, જીવવુ જગતમાં નેષ્ટ છે; For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૮ ) ડેની હુને જેમ વ્હાલી છે, પરનાર એવી વ્હાલી હા, મર્યાદ હીનતા હૃદયથી, સર્વસ્વ રીત્યા ખાલી હા. નયના ? હંમે વ્હાલાં ઘણાં, મર્યાદમાં જોતાં રહેા, મન ? બુદ્ધિ ? છે વ્હાલાં તમેા, મર્યાદમાં મ્હાતાં રહેા; શ્રોત્રા ? હમે વ્હાલાં ઘણાં, મર્યાદ શબ્દો સાંભળેા, મિત્રા ? ત્હમા વ્હાલા ઘણા, મર્યાદથી મુજમાં ભળે. યુ મ્હારી ત્વચા ? તુ વ્હાલિ છે, કર સ્પર્શી તુ મર્યાદમાં, ચરણેા ? હૅમા વ્હાલા મ્હને, ચાલા પથે મર્યાદમાં; રસના ? તું છે વ્હાલી ઘણી, વદ શબ્દને મર્યાદમાં, છે ચિત્ત ? તું વ્હાલું હુને, જા વસ્તુપ્રતિ મર્યાદમાં, ૬ કચ્છપ તણાં અંગે યથા, સહજે સમાઇ જાય છે, મનવૃત્તિ સહુ મમ ઇન્દ્રિયેા, મર્યાદથી અચકાય છે; મર્યાદ કેરા શૃંગથી, આપત સમે હું ક્ષર નહી, મર્યાદ રસની કેકમાં, રીઝ્ર પ્રભુમાં તર થઇ. લજ્ઞાનશેત્રમુત્રપમી. ( ૪૨ ) રિગીત ઇન્દ. લાખ્ખા હજારા માનવી, દુ:ખમાં ડુમાણા છે અહીં, અગણીત તેમ ભવિષ્યમાં, દુ:ખમાં ડુલી જાશે સહી; એવા અપાર સમાજમાં, મ્હારૂ ંય પણ જે તે થશે, લજ્જા જશે પ્રભુ ? આપની, એમાં અમારૂ શું જશે ? ૧ અવિદ્ય રહેતાં શિષ્યને, સદ્ગુરૂ તણી કીર્તિ નહી; સુત નારી આપઢ પામતાં, ભર્તારની સદ્ગતિ નહી, સ્મરતા પ્રભા ? જો આપને, અમ આત્મ પીડા પામશે; લજ્જા જશે તે આપની, એ માંહી મ્હારૂ શું જશે ? ૨ For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૯) લાગી લગન છે આપની, આશ્રય ગૃહ્યો છે આપને, અભિમાન પણ ધરતો નથી, ધનમાલથી હું આપને; તમ નામ અમ ઘટમાં હશે, ને મરણ આપદ આપશે, - લજ્યા જશે તો આપની, એમાં અમારું શું જશે? ૩ અપંખ બાળક પંખીનાં, ભૂખ્યાં નિહાળી રાહને, નિજ માતને આવ્યા તણી, તલસી રહે છે ચાહને, એવી તકાજું વાટ હું, કયારે સવારી આવશે? લજ્યા જશે પ્રભુ? આપની, એમાં અમારૂં શું જશે? ૪ છે ચક્રવતી રાય હે, રોલેક્ય તારણ શ્રીપતિ ? કાયા નગરમાં પાંચ જણ, ચિરી કરે હારી અતિ; ધનમાલ મુજ તુજ શરણનું, યદિ છેક તે ચોરી જશે, લજ્યા જશે તે આપની, એમાં અમારું શું જશે? પતિનીવવુ . (૪૨) હરિગીત-છન્દ. અગ્નિવડે ભડભડ થતી, વાળા વિષે જઈ પિઢવું, એ અગ્નિના પરમાણુઓનું, લાલ પટકુળ એવું; સમશાનની એકાન્તમાં, સ્થિતિ રાખવી એ છે ખરૂં, હાલા થકી પણ વિમુખ થઈ, જીવવું ગણું છું આકરૂં. ૧ હાલી ત્રિયાને પ્રેમ પૂરણ,સંગ ત્યાગી ચાલવું, વ્હાલા તનયના વિરહમાં, હેરાન નિજ હાથે થવું; રહેવું ભયાનક રાનમાં, જ્યાં વ્યાઘ અજગર સહ વડું; વ્હાલા થકી પણ વિમુખ થઈ, જીવવું થયું છે આકરૂં. ૨ નટ-૧ મહારો-પિતાને. ૨ અતિપછાતવાળાકામ-ક્રોધ-લોભ-સ્નેહ-માન ૪ જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ વિગેરે. For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૦ ) દુશમન તણા દુશમન પણે, આખું જીવન વહી જાય છે, જળ અન્ન જર પ્રેયસ તથા, દુર્લભ કદાપિ થાય તે; ચિંતા ગણું નહિ એક ઘડી, યા હોમ મસ્તક પરહરૂં, વ્હાલા થકી પણ વિમુખ થઈ, જીવવું ગણું છું આકરું. ૩ શૂળી ઉપર ચઢી દેહનું, છે છોડવું સારું ઘણું પર્વત ઉપરથી રડવડી, મરવું ઘણું સહ્યામણું; સંકટ તણું ટાળું ભલે, આવી ચઢે ને પાધરું, વ્હાલા થકી પણ વિમુખ થઈ, જીવવું ગયું છે આકરૂં. ૪ જળ સિધુમાં પડવું સુખદ, સુખદાઈવિષજળ ચાખવું; ઘા સાંખવા તલવારના કે તપ મુખ સામું જવું; એ સર્વ સારી વાત છે, એના થકીયે નવ ડરું; વહાલા થકી પણ વિમુખ થઇ, જીવવું ગણું છું આક. ૫ जुवानपणमाटेअमेवृद्धत्ववर्षावीरवा. (४४) હરિગીત-ઇન્દ. ઘડી કાળ કંઈ ઘટતું નથી, પણ આયુ ઘટિ ઘટિ જાય છે, જળ ભૂમિ કઈ હઠતાં નથી, પણ દેહ હઠિ હઠિ જાય છે; તૃષ્ણા હજી મટતી નથી, પણ શક્તિ મટિ મટિ જાય છે, અજ્ઞાન છટિ જાતું નથી, પણ જ્ઞાન છટિ છટિ જાય છે. ૧ માતંગ મન થાક નહી, જાતે હમે થાકી ગયા, આશાની ગ્રન્થિ પાકિ નહિ, જાતે હમે પાકી ગયા; નોટ–૧ પ્રભુની ખાતર મયુરધ્વજે મસ્તક વહેવરાવ્યું છે. ૨ મનશર તથા ઈશુ ખ્રિસ્ત પ્રભુની ખાતર ળીએ ચઢ્યા છે. ૩ આસર્વ આપત્તિ પ્રહાદને આવી હતી. ૪ મીરાંબાઈએ પ્રભુના માટે વિષ પીધું પણ વિમુખતા ઇચ્છી નહી. For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૧ ) લલતા ન મનની હારિ પણ, જાતે હમે હારી ગયા, દુવૃત્તિ નહી ઠારી શક્યા, નહિ મેહ ઉતારી રહ્યા. ૨. આ વિશ્વ સાથે યુદ્ધ કરતાં, વિશ્વ સહુ જીતી ગયું, તેજસ પ્રભા કન્દપ એ, સર્વે અહીંનું અહિં રહ્યું; ઉતર્યો અમારે રંગને; એ રંગ માલિક અન્ય છે, એ રંગમાં બે રંગ થઈ, જીવનાર જનને ધન્ય છે. ૩. આકાશ માંહી સૂર્ય આ, ભમનાર નિત્યે એજ છે, તારા વિષે ચળકાટ કરતે, ચન્દ્રમાં પણ એજ છે; પૂર્વે હતું તે વાયુ તે, વહેનાર આજે એજ છે, સર્વે રહ્યાં આબાદને, ચાલ્યું હમારું તેજ છે. જે મદમસ્ત થઈ જે યુવતિઓ, સ્વચ્છન્દ મલકાતી હતી, તે યુવતિએ વૃદ્ધત્વમાં, રસવન્ત દેખાતી નથી; જુવાન જન વૃદ્ધત્વમાં, બિન ઢંગ દર્શાઈ રહ્યા, માટે હમે સુયુવાન પણું, વૃદ્ધત્વ વષવી રહ્યા. ૫ कालो न यातो वयमेव याता, स्तृष्णा न जीर्णा वयमेव जीर्णाः तपो न तप्तं वयमेव तप्ताः, भोगा न भुक्ता वयमेव भुक्ताः ॥ અપૂર્વ શરિથતિ. ( ૪ ) સવૈયા. વિના વાદલી ઝરમર ઝરમર, અખંડ ધાર વરસે વરસાદ; વિના ગંગના પ્રબળ ધોધ અહિં, ગુણ ગંભીર થતા ઘંઘાટ; વિના પાણી ઉછળે છે સાગર, વચમાં ઘુમે અગણિત નાવ; વિના હસ્તપદ પ્રબળ મધ્વજન, રમે અખાડે દિલના દાવ ૧ વિના તોપ હથિઆર સૂરજન, સમરાંગણમાં લડે સદાય વિના રસન આ મહદ પ્રદેશે, શાસ્ત્રના મંત્ર ભણાય; વિના કર્ણ અહિં મનહર શબ્દ, ચાર પ્રહર સુખકર સુણાય; વિના ચરણ અહીં લાખેકો; પવન થકી પણ અધિક જવાય. ૨ For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) વિના સૂર્ય આ સુખદ પ્રદેશે, જગમગ જગમગ જ્યોતિ પ્રકાશ; વિના ચન્દ્ર અહિં અતીવ શાન્ત છે, રમ્ય કિરણમય રમ્ય વિલાસ; વિના પવન પણ સ્પર્શ સુખાવહ, શીત સુગંધિત નિત્યે ન્હાય; વિના અગ્નિ ઈબ્ધનના ભારા, બલી જવલી ને ભસ્મજ થાય. ૩ વિના સૂર્ય નિર્મલ છે લ્હાણું, વિના ચન્દ્ર અજવાળી રાત; વિના સંત અહિં ઉપદેશેએ, સઘળી સરખી નિર્મલ જાત; વિના દેશ આ દેશ તણે પતિ, સકલ લેકનો સાચો તાત; વિના પુત્ર અત્રસ્થા રાણ, સકળ સંઘની સાચી માત. ૪ વિના મેરલી વૃન્દાવનમાં, કૃષ્ણચન્દ્રને જાગી ધૂન; વિના મેરલી શ્રી ગોકુલમાં. ગોપગેપને લાગી ધૂન; વિના કૃષ્ણ આ કુલિઆમાં, વાગે બંસી કેરા નાદ; વિના રામશ્રી અવધપુરીમાં, દશરથ નૃપ પામ્યા આલ્હાદ. ૫ આવી આવી બાન્ધવી અહિં આપણ, અપૂર્વઉદ્યમ લઈયેલ્હાવ આવી આવી બાધવી અહિંસુખના સાગર મનમોહન છે હાવ; આવી આવી બાધવ! અહિં ઉજડ, દેશ છતાં છેવસ્તિ અપાર; આવી આવી બાન્ધવી અહિં છું–તું, કેરા વિસ્મરિએ વ્યાપાર.૬ દિશામથી મરવા અહિં રાસગરબસ્તિ વિનો . (૬) હરિગીત-ઈન્દ વર્ષો વહાવ્યાં ત્રીશ જે તે સર્વ લ્હારા ચરણમાં ભાવે કુભાવે દેવ ? યમ? પણ, રાખજે છ સ્મરણમાં; મિનિટે મિનિટ વખતે વખત, પ્રતિદિવસ અશ્વ ચલાવું છું; સામે ન મારા આવશે હું, આપ સામે આવું છું. ૧. જે જે ગયાં મુજ વર્ષ તે; વિશ્રામ હારી વાટના; આકાશવાળી ગર્જના, ડંકા બધા તે આપના For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૩), સંભારશો મુજને નહી, હમને સ્મરણ હું લાવું છું; સામે ન મારા આવશે હું, આપ સામે આવું છું. ૨ આવું છતાં સંગાથીને, સંબંધી હે માન્યા હતા, રગરગ વસેલા આપને નહિ, દેવ? હે જાણ્યા હતા, જન વૃક્ષને જાતે જ હું પ્રભુ? આપ અર્થે વાળું છું; સ્વામે ન હારા આવશે હું, આપ સામે આવું છું; ૩ મેંઘાં અને ઉંચાં બધાં, ભવને હુમારાં લખ્યું છે, શીતલ કિરણવાળે હમારે, દૂત સુન્દર ઈન્દુ છે, સંગાથ મહારા છોડતાં નયનેથી, જલ વર્ષાવું છું; સ્વામે ન હારા આવશે હું, આપ સ્વામે આવું છું. ૪ હે દેવ? આ વાડી બધી, દુનિયા તણું સુખદાઈ છે; આસક્તિ એમાં રાખતાં, જનને ઘણું દુખદાઈ છે; આગત સ્મરણ કરતો નથી, ગત માર્ગને વિસરાવું છું; સ્વામે ન હારા આવશે હું, આપ હામે આવું છું. ૫. સારૂં હજે માઠું હજે પણ, પંથીને પંચાત શી ? ધરવી ન જોઈએ માલિકી, મમતા તણું પણ વાત શી? આવ્યું હતે હું એકલે, ને એકલે હું આવું છું; પરવા નથી કંઈ રાખતો કે, સંઘ સાથે લાવું છું: ૬ વર્ષો ગણાવી આટલાંક લોકો કહે જીવ્યા અમે; જીવ્યા નથી એ કાઈ પણું. તે મરણને ગાલે સ; આગળ મુવા પાછળ મુવા; ને વર્તમાન વહાવું છું; મને જગતમાં જીવતો તમ, દ્વાર આગળ આવું છું. ૭ આત્મા તણી ચૈતન્યતામાં, મરણ છે નહિ સાંભલ્યું, ને દેહમાં ચૈતન્યતાનું વચન છે નહી સાંભવ્યું; તોયે મરે છે કેણ? તે હું, જાણવાને ચાહું છું; સમજુ? જગતના એટલું હં, આપ સ્વામે આવું છું. ૮ For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪) ચાંચીયારીથળ છે ? (૪૭ ) હરિગીત છંદ. નહિ હાથપર નહિ પાચપર, ગર્દન ઉપર પણ તે નહી, મસ્તક ઉપર નહિં રંચભર, તેમ સ્કંધપર પણ તે નહી; અવયવ ઉપર દર્શાય નહિ, ને અંગ આખુ ચરચર, કયાંથી અચાનક આવી થપ્પડ, દઇ હૃદય ઘાયલ કરે ? ૧ રાત્રી વિષે આનન્દમય, આવેલ નિદ્રા હાય છે, હું તું અગર આ વિશ્વનુ, અસ્તિત્વ જ્યાં નહિ કાઇ છે; અધિનાથ આ બ્રહ્માંડના, મધુજળ સુભગ રીત્યા ભરે, કયાંથી અચાનક આવી થપ્પડ, દે હૃદય ઘાયલ કરે ? ર અગણિત તારામય સુખદ, આકાશથી આવી નહી, અલિરાયના આવાસરૂપ, પાતાલથી નિકલી નહી; ના મૃત્યુજનના લેાકથી, આવાગમન નયને ઠરે, ક્યાંથો અચાનક આવી થપ્પડ, દઇ હૃદય ઘાયલ કરે ? ૩ રણમાં મરેલા મર્દ જન, જેવા પુન: પાછા ક્રે, કે ભસ્મીભૂત રજૂવડે, કઇ વસ્તુઓ મન્ધન વરે; એમજ મરીને જીવિત થઈ, સર્વાંગ રામે વિસ્તરે, કયાંથી અચાનક આવી થપ્પડ, દઇ હૃદય ઘાયલ કરે ? ૪ આની કળા આની ઈજા, જાતી કળી મુજથી નથી, આની પ્રમળ કારીગરી, જન કાઇને તજતી નથી; આકાશ મૃત્યુ સ્વર્ગમાં, સ્મરની સવારી સ ંચરે, સમજાય નહિ ક્યાંથી અહીં, આવી હૃદય ઘાયલ કરે ? ૫ For Private And Personal Use Only • Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) જયદિવાનાdછું. (૪) હરિગીત-છંદ. હું પ્રેમ કેરા પુષ્પની ધરૂ, માલિકા મુજ કંઠમાં, નશ્વર જગતની છાંયડીના, નહિ ફસાઉં ફન્દમાં ગુરૂએ કથિત વક્મ અને, ચાલુ અલૈકિક હલકતી, પ્યારા પ્રભુને ભેટવા હું, જાઉં સુન્દર? મલકતી. હું જ્ઞાનના ગજરા મજાના, હસ્ત પર બાંધી લઉં, મન મેહની માલા ધિરજના, દેરડાથી સાંધી લઉં; વરાગ્ય કેરા લેપથી હું, થાઉં ચિત્તહર ચળકતી, પ્યારા પ્રભુને ભેટવા હું, જાઉં સુન્દર? મલતી. ૨ સુરમે લગાવી સ્નેહને, પ્રેમી નજરથી પેખી લઉં, યમનિયમ કેરા હારને, દિલ દર્પણે હું દેખી લઉં, સુન્દર છબીલી છેલ કેરા, છન્દમાં રહું છલકતી, પ્યારા પ્રભુને ભેટવા હું, જાઉં સુન્દર? મલકતી. ૩ જયણ તણું ઝાંઝર વડે, ગતિ હંસની અલગી કરું, હિય હર્ષના કુંડલ વડે મુજ, કાન્તિને ઉજલી કરૂં જેવી સરિતા સિબ્ધ પ્રતિ, જાતી દિસે છે ઢળકતી, વ્યારા પ્રભુને ભેટવા હું, જાઉં સુન્દર? મલક્તી ૪ પ્યારા પ્રિતમને ભેટવા હૈડે, અતિશય હોંશ છે, પ્યારા પ્રિતમને પેખવા, ઉચ્છળી સરિતા આજ છે; પ્યારા પ્રિતમનાં નયનને, શણગાર ધરીને પ્યારી થઉં, પ્યારા પ્રિતમની પ્રેમથી હું, પ્રેમઘેલી નારી થઉં. પ For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૬) ગ્રાહત પહશેના? (૪) હરિગીત–છદ. જો અહીં આ હિન્દમાં; જલપાન કીધું હિન્દનું; વિચર્યો તથા આ હિન્દમાં, પાલન કર્યું આ હિન્દનું પૃથુરાય એવા ભૂપનું, કાબૂલ વિષે મરવું થયું; ઉત્તર અને દે એ સખે? લ્હારૂં મરણ તે ક્યાં થશે ? ૧ શ્રી કૃષ્ણની વાડી વિશદ, ફાલી અને કુલી હતી; કુલ વિષે આલ્હાદતી, વેણુ મધુર હાતી હતી, પીંડારકે એ કૃષ્ણની પ્રતિમા, વિલય પામી ગઈ, સમજવું કશું જાતું નથી; આ હાડકયાં પડશે જઈ? ૨ અધત્વથી પૂર્ણ બધી, પૂર્વ વિષે તેજસ ભરે; એ સ્થાન પ્રતિ રૂષિ મુનિજને, બેહસ્ત જેડી કરગરે, એ સૂર્યની પશ્ચિમ વિષે, મૂર્તિ વિલય પામે સહી; જાયું કશું જાતું નથી, આ હાડ ક્યાં પડશે જઈ? ૩ લંકા મધુરી હારી છે, લંકા તણે હું નાથ છું, મ્હારા મધુરા મહેલમાં, મુજ સુન્દરીને સાથ છું; નગરી રહીં એ એક ગમ, રણમાં મુ રાવણ રહી; જાયું કશું જાતું નથી, આ હાડ કયાં પડશે જઈ? ૪ દક્ષિણ વિષે જન્મી જને, ઉત્તર વિષે જેને મરે, ઉત્તર વિષે જન્મેલ જન, દક્ષિણ વિષે રહિને મરે; પશ્ચિમ તણું જન પૂર્વમાં, ને પૂર્વના પશ્ચિમ વિષે; ઉત્તર મને દે હે સખે? હારૂં મરણ પણ ક્યાં થશે? ૫ હા હા અકળ ગતિ દૈવની, ક્યાં જન્મવું? મરવું તથા દુર્ઘટ ઘણે છે પંથને, સુખ દુ:ખ ક્ષણિક છે સર્વથા; હારી દશા મુજ કર નથી, તે અન્યની શું કહું કથા ? આથી હવે મુજ શું થશે? તજી એ દિધીચિંતામુદા. ૬ For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૭) રામદેશ્વા સ્ત્રાલથશે. (૬૦) હરિગીત-છંદ. હારા નયનના ઘાવને, સાંખી તમે હે માણસો? - પ્રેમાદ્રતામાં પીંગળી, ઘાયલ કદાપિ ના થશે; મરવા પછીથી ચક્ષુઓ મુજ, ભસ્મમય જ્યારે થશે; એ ઘાવને સંભારશે, ત્યાં આપને આપદ થશે. ૧ મ્હારાં મૃદુલ વચને સુણી, હે પ્રેમવાળા માણસે? હારા ઉપર પ્રેમાદ્રતા, વાળા કદાપિ નવ થશે; મુજ વાણું મુજ મરવા પછી, જ્યારે અલેપ બની જશે, એ વાણુને સંભારશે ત્યાં, આપને આપદ થશે. ૨ હારી ગતિ મહારી મતિ, અવેલેકીને હે માણસે? સુખદા અને સુન્દર ગણી, તન્મય કદાપિ નવ થશે; હારી મતિ તેમજ ગતિ, જ્યારે વિલય પામી જશે, મતિને ગતિ સંભારશે, ત્યાં આપને આપદ થશે. ૩ અંતર થકી હું વેગળો, સો કોષ છું તે જાણશે; તમમાં અને જગમાંહિ આશક, છું નહી તે જાણશે; તૈયે ધરો છો પ્રેમ મુજમાં, તે પછી કહો શું થશે ? ઉત્તર મજાને એજ છે કે, આપને આપદ થશે. ૪ મહારાં તમે પ્રેમી થઈ, સંભાર મુજને નહીં; સંભારવાથી નેહને, સુખીયા કદી થાશે નહી અમદેવના આવાહને, મ્હારો વિલય ક્યારે થશે, ત્યારે કઠિન એવા સમામાં, આપને આપદ થશે. ૫ પસ્તાવું જયાં પાછળ પડે, તે કાર્ય ખાસ અગ્ય છે; પસ્તાવું જ્યાં પાછળ પડે, તે પ્રેમ ખાસ અગ્ય છે; અન્ત વિપદને પામવા, સ્નેહી અમારા જે થશે; તે તે અરે? હે માન? આપદ અવશ્ય પામશે. ૬ For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૮) રમીટિનતિ. (પ) હરિગીત-છન્દ. નહિ જ્ઞાનની આરાધના, નહિ દેવની આરાધના નહિ સત્યને અભ્યાસ, “જ્યાં” નહિ શાંતિ કેરી સાધના નહિ સામ્ય ભાવે જ્યાં વસે, વિદ્યા તણું વિમળી લતા; એ કુલીનતા કહેવાય નહિ, છે કારમી એ કુટિલતા. પરમાર્થ કારણ જે તણી, મનવૃત્તિઓ ધાતી નથી, વર્ણાશ્રમની હદ વિષે, જેની મતિ થાતી નથી; જે આપ કેરા કારણે, સંકટ બીજાને આપતા; - એ કુલીનતા કહેવાય નહી, છે કારમી એ કુટિલતા. પુત્રી બદલ પરણે પિતા, બેની બદલમાં ભાઈ જ્યાં; નિજ પુત્રવધૂને લાવવા, મતિ પાપમાં પથરાઈ જ્યાં; દુઃખમાં ડુબાવે દીકરીને, હું પિતા છું બેલતા; એ કુલીનતા કહેવાય નહીં, છે કારમી એ કુટિલતા. ૩ આચારનું જ્યાં નામ નહિ, સુવિચારનું જ્યાં નામ નહિ; અપકર્મનું ફળ આપતું, પેખ્યું પ્રભુનું ધામ નહિ, સચ્ચાઈની નિંદા કરે, દીવ્યાત્મ જનને દુભવતા;. એ કુલીનતા કહેવાય નહિ, પણ કારમી છે કુટિલતા. સાચા સુપંથે ચાલતા, ભગવાનને ભય રાખતા; પરને મળે સુખ જે રીતે, એવું રસનથી ભાખતા; પુત્રી તણું સારૂં ચહે, જગ સર્વનું હિત જાણતા; * એ કુટિલતા કહેવાય નહિ પણ, સુખમયી છે કુલીનતા. ૫ પરમાર્થની જ્યાં પૂર્ણતા, અપમાર્ગની જ અપૂર્ણતા; ધનમાલ કેરી ગણુતા, પણ ધર્મ કેરી મુખ્યતા; ઉંચા ગુણેની ઉગ્રતા, નીચા ગુણેની નીચતા; એવા સુકુલની લ્હાયમાં, પરમાત્મ આવે પ્રીછતા. For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૯ ) કુલવડેલપરમાર્થમાવના. ( ૬ ) હરિગીત–છન્દ. દુ:ખડાં સમી ઉત્તમ છંતર, દુનિઆ વિષે છે નહિ દવા; દુ:ખડાં બીજાનાં દેખવા, દુ:ખ એજ ચશ્માં જાણવાં; અમને પડે છે વેદના તે, અન્યને પણ થાય છે; પડતાં અમેાને કષ્ટ અમને, એમ ખ્યાલ જણાય છે. અમને પડ્યાં જે દુ:ખ તે, કદિ અન્યને પડશેા નહી; જ્યાંથી અમે અહીં આખડ્યા, ત્યાં અન્ય આખડશા નહી; અમને મળેલા સાખ્યની, અન્યાત્મને પ્રાપ્તિ થો; જે જે ચઢ્યા ત્યે અમે તે, પન્થમાં ચઢન્ત્યા તમે,. દુ:ખડાં તણા સમયે અમેાને, ટ્વીન અન્ધુ સાંભરે; દુ:ખડાં તણા સમયે અમને, આઠ બાંધવ સાંભરે; દુ:ખડાં તણા સમયે સુખદ, માતા પિતા પણ સાંભરે; દુ:ખડાં તણા સમયે તથા, વ્હાલાં બધાં જન સાંભરે. અમને ચઢેલા તાવની, આપદ અમે જે જે ખમી; સંભારતાં તે થાય છે કે, અન્યને તે હા—નહી; મિત્રા અને પુત્રા અમારા, મરણ જે પામ્યા સહી; તે યાદ થાતાં થાય છે કે, અન્યના મરશેા નહી. દરદો અમેાને જે થયાં, તે સર્વ દરદો યાદ છે; તે યાદ થાતાં થાય છે તે, અન્યને થાશેા નહી; દરો દુ:ખાને મૃત્યુના, ફટકા બમ્યા તન પર અહીં; એ કારણે-અમ–અન્યના, આત્મા થયા સરખા સહી. દુ:ખડાં સહ્યાં દમયંતીએ, તેા નામ આ જગમાં રહ્યું; દુખડાં સહ્યાં સીતાજીએ, તે અમરા ફળ ઉત્તમ લહ્યું; For Private And Personal Use Only ૩ પ Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૦ ) દુ:ખડાં અમર ફળ પામવાનુ, શ્રેષ્ઠતમ સેાપાન છે; દુ:ખડાં સહન કરનારનુ, ભગવાનને ત્યાં માન છે. સુખડાં તણી ઇચ્છા કરેા નહિ, સામ્યમાં સંકષ્ટ છે; દુ:ખને વિદ્યારણ નવ કરા, દુઃખ સાખ્ય સર્વોત્કૃષ્ટ છે; દુ:ખને સમે કામળ હૃદય, સહજે અમારૂ થાય છે; ને સર્વ રસની હેલીઓ, મધુરાં દિલે વરષાય છે. ઝશોનદીઘુશોનહીં. ( ૫૨ ) રિગીત—છંદ. તરૂરાજ અત્ર બિરાજતા, ને સ્થાન દેતા પખિને; જેની ગલીમાં કેકિલા, આલ્હાદ દેતી અંખિને; ઉથલી ગયા એ આવતાં, હર ઝંડી વાયુ દેવની; જીવ ? જાણિ લે છે એ રીતે, આખર અવસ્થા દેહની. ૧ અ ંધત્વ ઘરનું સહર્યું, મુજ અક્ષિને વ્હાલા થયા; દીપક હતા તેજસ ભર્યાં, રાત્રી વિષે પ્રજળી રહ્યો; ક્ષણમાં મુઝાઇ તે ગયા, થાતાં વિલયતા સ્નેહની; જીવ ? જાણી લે છે એ રીતે, આખર અવસ્થા દેહની. આહા ? મજેના બાગમાં, ખીલી ગુલામ તણી કળી; એની મજા અવલેાકતાં, જાતુ હૃદય તેા પીંગળી; બીજા દિવસમાં પાંખડી, ખરતી નિહાળી એહની; જીવ ? જાણી લે છે એ રીતે, આખર અવસ્થા દેહની, સંધ્યા સમય આકાશમાં, પથરાઇ સુન્દર વાદળી, લીલી તથા પીળી વળી, લહરી છવાઇ રગની; આસ્માનના એ બાગની, વિખરાઇ શાભા જાય છે; જીવ ? જાણી લે એવી રીતે, તનની અવસ્થા થાય છે. ૪ For Private And Personal Use Only ૨ த સ Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૧ ) ફુલશેા નહી ફુલશે. નહી, ફુલવા છતાં ટકશે! નહી; ઝુરશે! નહી જીરશે નહી, ઝુરવા છતાં ટકશે નહી; ફુલવા અને ઝુરવા તણી, છે વાદળી પળવારની; રહેવુ અગર જાવુ બને, આજ્ઞા થતાં દરખારની. યૌવનશ્રી. ( ૧૪ ) હિરગીત-છંદ. નયનાં વિષે ચળકી અને, પળવારમાં અળગી થઇ; આકાશની વિદ્યુત્ યથા, ટકતી ઘડીભર છે નહીં; આ રંગ લાલ ગુલામ સમપર, ઝલક નવ આપી ગઇ; ને પ્રેમની નવ મલ્લિકાની, વેલ્લીને કાપી ગઈ. + For Private And Personal Use Only ૧ સ્પશી કરી ત્વક્ ઇન્દ્રિયે, રેશમાંચ ઉર્ધ્વ કરી ગઇ; કર્ણો વિષે અવનવું કહી, ભરી રમ્યનાદ હરી ગઇ; આ સ્વાદની આનંદતા, દઈને ઘડીમાં થઇ ગઈ; હા ? હા ! મધુરી માનુની, માધુર્ય લઈ ના—દઈ ગઈ. ૨ એ નારીના બ્યામેાહમાં, રોંગાઈને રસ અસ થયેા; સંચાગ કદી ટળશે નહી, એવું મને માની રહ્યો; વિશ્વાસ એ આજે હવે, ઉચ્છ્વાસ સરખા થઇ ગયા; ગિરિરૢ ગથી પડનાર જળના, વ્હેળિઓ તે વહે ગયેા. ૩ એ સુંદરીના સંગમાં, અવિનાશિતા દેખાય છે; એ નારી કેરા અંગમાં, એરસ રસિક થઇ જાય છે; એ નારી કેરા સંગમાં, સસ અરસ સાહાય છે; શશિ કાન્તિ સૂર્ય પ્રકાશમાં, રવિ તેજ શશિનુ થાય છે, જે Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૨). એ બધુ? તું વન તણે, વિશ્વાસ કે નવ રાખજે; તું ઈન્દ્રિયોના સંઘને, વિષયાબ્ધિમાં નવ નાખજે; સતુ ને અસત્ માન્યા વિના, બિન સત્ન–સત્ તું દાખજે, દિન બધુના દરબારમાં, છાજે તું એવું ભાખજે. ૫ कन्दर्पराक्षसनीकनडगत. (५५) હરિગીત. છંદ-ગજલ સહિણ. પ્રતિપદ નહી દ્વિતીયા નહિ, નહિ ત્રિજ ચતુથી પંચમી; ષષ્ઠી તણે પણ દિન નહી, અથવા તિથી નહી સમી; નહિ અષ્ટમી નવમી નહી, ચાતો નહી દશમી દિને, આવી અરે? આ બ્રહ્મરાક્ષસ. દુ:ખ દે અતિશય મહને, ૧ રવિવારને ગણતો નથી, શનિવારને પણ ના ગણે; વૈધૃત અગર વ્યતિપાત સદૃશ, ગને પણ ના ગણે; વખતે દિવસ સુખમાં વહે, ને કષ્ટ દિન આપે ક્ષણે; આવી અરે? આ બ્રહ્મરાક્ષસ, દુ:ખ દે અતિશય મહને. ૨ બંસીધરણ ગિરિવરધરણ, શ્રીકૃષ્ણની જન્માષ્ટમી; રઘુરાજની નવમી તિથી, પાવન પરમ ગંગા સમી; એવા પુનિત દિન નવ ગણ મન ઈન્દ્રિયોને દમદમે, આવી અરે ? આ બ્રહ્મરાક્ષસ, દુ:ખ દે અતિશય મહને, ૩ સાબરમતીમાં સ્નેહ શું, હેં સ્નાનપણ કીધેલ છે, ને દીન જનને તેષવા મહે, દાન પણ દીધેલ છે; એવી ક્રિયા કરવા છતાં, એ પાછળે હારી ભમે; આવી રે ? આ બ્રહ્મરાક્ષસ, દુ:ખ દે અતિશય મહને. ૪ ડાકોરમાં રણછોડનાં દર્શન પવિત્ર પણે કર્યા; ને દ્વારિકાના દેવનાં દર્શન વિનીત પણે ક્ય; For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ ( ૧૮૩) આવું છતાં પણ અંગમાં, વિકાળતા પૂર્વક ઘુમે, આવી અરે? આ બ્રહ્મરાક્ષસ, દુઃખ દે અતિશય મહને એને પ્રવેશ થતાં અહે, આ રોમ ઊભાં થાય છે; ને શુદ્ધિ બુદ્ધિ તણું બધી, વાડી વિલાઈ જાય છે; દિલમાં દયા ધારી પ્રત્યે? આપ શુભાશિર્વાદને; આવી અરે? આ બ્રહ્મરાક્ષસ, દુઃખડાં દે છે મને. મહારા ભુવનમાં દીપકનું, જાતિ વલી ઝાંખુ કરે; શુદ્ધત્વ તનને મન તણું, સત્ જ્ઞાનથી નાખું કરે; આ પ્ર ? ધનવંતરી, અલગું કરીદ્યો દર્દીને; આવી અરે? આ બ્રહ્મરાક્ષસ, દર્દ અતિ દે છે ને. ૭ વૈવન? ઘરમાથા? (૬) હરિગીત . જે? જે ? વિમળ પીંપળ તણાં, આ પત્ર મલકાતાં હતાં; એ પાનખર મહિના વિષે; હીનરૂપ થઈ ખરતાં હતાં, એવી દશા હારી થશે–નહિ, સત્ય માની બ્રાન્ત થા ? તજીદે પ્રબળ ઉન્મત્તતા, વન? ઘડીભર શાન્ત થા? ૧ જે રૂદ્રમાળ વિકાસ, અભિનવ ઝળકશું ઝળકતે ને તેય પણ યવન તણા ફટકારથી પડતો હતો આ ચાર ઘડીની ચાંદની, ઝાકળ સમી નશ્વર–મતા; તજીદે પ્રબળ ઉન્મત્તતા, વન? ઘડીભર શાન્ત થા: ૨ આ અશ્વિની વન વડે, પગ પૃથ્વી પર નવ માંડતી; ને પવન સરખા વેગથી; ધમકાર દેતી દેડતી; For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૪) હરતાં અને કરતાં હવે, દુર્લભ ખની છે વારતા; તજી દે પ્રમળ ઉન્મત્તતા, ચાવન ? ઘડીભર શાન્ત થા? ૩ હું એક દિન આનન્દતાને, રાખતા ચિંતા નહીં; બાળક અવસ્થા માંહી હું, રમતા હતા મિત્રા મહી; એવી મજાની ગઇ દશા, ત્હારી દશા જાશે તથા; તજી દે પ્રબળ ઉન્મત્તતા, યાવન ? ઘડીભર શાન્તથા? ૪ મ્હારા પછાડી આવ તું, ત્હારા પછાડી ન આવુ હું મુજને સતાવ નહી સખે, તુજને હવેથી સતાવું હું; પ્યારા પ્રભુ પ્રતિ પ્રીતિ કર ? પ્યારા પ્રભુની સુણ કથા; તજી દે પ્રબળ ઉન્મત્તતા, યાવન ? ઘડીભર શાન્ત થા? પ મનમનન ? ( ૫૭) છંદ હરિગીત-ગજલ સેાહિની. મૃત્યુ તણા મુખમાં ચરાચર, જગત આખું લય થયું; પ્રતિપળ તથા રીત જોઇ લ્યેા, આ વત માને વહી રહ્યું; મમતા કદા કરવી નહી, છે માત નિજ પગલા તળે; મન? ભજન કર? મન? ભજન કર? ફી જોગ આવા નહી મળે. ૧ જો પાંચ દશ પટરાણીએ, કુકડા લઇ સાથે ક્રે; હારે કરમતા એક છે, અભિમાન ઉર શાનુ કરે ? તુજમાં રહેલા કામદીપ, એ ૫ંખીડામાં પરજો; મની ભજન કર? મન? ભજન કર? ફ્રી જોગ આવા નહી મળે. ૨ હાથી ઉપર અશ્વાર થઈ, હેડા વિષે શું હરખવું ? ૐ વખત ત્યાં એસે જઇ, તે કાગડાને નિરખવું ; એ કાગડાની ઉચ્ચગાદિ, કોઈ કાળે નહી ચળે; મન? ભજન કર? મન? ભજન કર? ફ્રી જોગ આવા નહી મળે. ૩ For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૫) ધન પામીને ધમધમીશ નહિ, પ્રિય મન અરે? ધનવંત હૈ ? સુવર્ણ તણા શૃંગે ઉપર, મેરૂ વિષે મર્કટ રહે, ચેરે લુંટે નહી ચાર તે, ટાઢ્યા છતાં એ નવ ટળે; મની ભજન કરી મન ભજન કરી ફરી જેગ આવે નહી મળે.૪ મન ભાવે તેવું પંખીડાં, નિજ પેટ પૂર્ણતયા ભરે; ખેતી કરે નહી કઈ દિન, રળવું કદી નવ સાંભરે; રળવા છતાં તેવી રીતે, તવ દિવસ એમ ન નીકળે; મન ભજન કરી મની ભજન કરી ફરી જોગ આવે નહીં મળે. ૫ કસરત કદાપિ નવ કરે, ને વ્યાધ્રમાં બળ કેટલું ? કસરત સદા કરવા છતાં, તુજમાં નથી બળ એટલું; પશુ પક્ષીથી છે ઉતરતે, મિથ્યાભિમાને ઉછળે; મન? ભજન કરી મન? ભજન કરી ફરી જેગ આવે નહી મળે. ૬ મિથું મનુષ્યના જન્મનું, ટાણું બધુંએ વહી જશે, મરવા સામે ખાલી કરે, પછી પૂર્ણ પસ્તાવું થશે એવે પથે તું ચાલ? જ્યાં, કાદવ વિષે પદ નવ કળે, મન? ભજન કરી મન ભજન કરી ફરી જેગ આવે નહીં મળે. ૭ દેવે દીધા બે હસ્ત કરવા જગ ધણીની સેવા; બે નયનથી પ્રભુ ઝાંખીની, પાડી હજીએ ટેવ ના; હાજર હજુર માર્તડ છે, પણ છાઈ લીધે વાદળે; મન ભજન કરી મન ભજન કરી ફરી આવે નહીં મળે. ૮ ચા ? અજર, થઈ જા ? અમર, સાચા રૂપમાં કયાં મરણ છે, કર? ઈષ્ટની આરાધના, પ્રભુ સત્ય અશરણ શરણ છે; આ જન્મ જીવ શિવ થાય જેમ, હિમખંડ વારિમાં ભળે મન? ભજન કરી મન? ભજન કરી ફરી જેગ આનહી મળે. ૯ For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) વ્હાલા ચરાચરમાં વસે, તેની કરી હે શેાધ ના; સદ્ગુરૂ પ્રસ ંગે સ્નેહથી, લીધેા હૃદયમાં એધ ના; • જેમાં તુ–જે ત્હારા વિષે, તુજ વૃત્તિ તેમાં નવ ઢળે; મન? ભજન કર? મન ભજન કર? ફરી જોગ આવા નહી મળે. ૧૦ જેના થકી તુ હરે કે, જેના થકી દેખી શકે; જેના થકી એલી શકે, તુ' વસ્તુ જેથી પારખે; જેને લઈ આ જીવન છે, તુજ લક્ષ તેમાં નવ લળે; મન? ભજન કર ? મન? ભજન કર? ફરી જોગ આવા નહી મળે.૧૧ નવ મેાહ પામીશ વિશ્વમાં, ટ્વિન એક એના નાશ છે; સુત ભ્રાત માત પિતા તણે!, સ્વપ્ના સમાન વિલાસ ઇં; અવિનાશી મધ્યે સ્નેહ કર ? સહુ ખલકમાં ગતિ નવ ખળે; મન? ભજન કર? મન? ભજન કરી ફરી જોગઆવા નહીં મળે. ૧૨ મળ્યાત્માને પ્રય. (E) શિખરિણી-છંદ. અરે વ્હાલા આત્મા ? નિજરૂપ તણી શેાધ કરી લે ? તજી ધંધા હાલા, સુખદ પ્રભુના પાય રિ લે ! ઘણા કીધા ચાળા, ધૃતિ ધરી પ્રભુ ધ્યાન ધરિલે ? ખરી ભક્તિ વાળા, વિકજન માગે વિચરી લે ? પરાયા ધર્મે થી, સુખદ ઘર હારૂ ભૂલી ગયા, નઠારા કર્મે થી, દુ:ખદ ઉદધિમાં ડુલી ગયા; વિનાશી શમે થી, અબુધ ? જઇ પકે રચી ગયા; સુધાના ભમેં થી, વિપદ વનમાંહી લૌં ગયા. હતી રાત્રી કાળી, પડી હતી ન કાંઇ સમજ રે ? દુરાશાઓ ટાળી, શુભ દિવસને પાક્ય મજરે; For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૭). સ્વમાં વૃત્તિવાળી, અનુભવ સુધાનન્દ ભજ રે? બુરા ખેલે ખાળી, ગુણિ પુરૂષને સંગ સજ રે ? ભો વિષે ભારે, દુખમય નિહાલ્યાજ દરિઆ, અબુદ્ધોની હારે, અવગુણ ઘણું અંગ ભરિઆ, પ્રભુ નાવ્યા હારે, વિમળ વિભુને નાજ વરિઆ જવું પેલે આરે, પણ પત્થર હૈ કેડ ધરિઆ. ઘણા વાંચ્યા ગ્રન્થો, ખરી હદય ગ્રન્થી નવ પડી; ઘણુ કાપ્યા પંથ, મરિ જવું ગમે તે રખડી ઘણા કીધા કથ, પણ બુજ વિના બાજી બગડી; નથી હૈયે રે, કિમ શિર ધરે અગ્નિ શગડી. હવે તો તું હારી, સરસ છબી સ્નેહે નિરખજે; મહારી ભારી, નરતનું સ્વીકારી હરખજે; હરી મ્હારૂં હારી, પ્રભુપદ પ્રમોદે પરખજે; અસારી સંસારી, વિષય સુખ લેખો ન લખજે; કદી જૂઠું બોલી, પરતણું નહીં બેટું કરવું ખરી પેટી ખોલી, યમ થકી કદીએ ન ડરવું થઈ ડાહ્યા ડમરા, મુરખ પણુમાં નવ ફરવું; ગૃહી સાજી ગોળી, કપટ નદી પાણી ઉતરવું હવે આનંદા જે, દુઃખ બહુ સહ્યું અન્ય ભવમાં; વળી ગઈ ગાજે, પ્રભુ ગુણ જજે તું ન દવમાં ન કદી એ છાજે, સુવરણ ગળે છે જ રવમાં; અને તું પસ્તાજે, હજીય જીવ પાપે ભરવમાં. સદા દેજે બેઈ, ભ્રમણ રચના આ જગતની તથા લેજે જોઈ, અનુકૃતિ ખરી છે ભગતની; For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૮) પ્રભુમાં થા મેહી, કિમત નથી થાતી વખતની; મજામાં જ પ્રેઈ, લહરી મધુરી છે તખતની. શીખી લેને આજે, સહનશીલ વિદ્યા વિમળ છે; મહાવેશું વાજે, નભ મહીં કદી ક્યાંજ મળ છે; ટળે શાને કાજે, ભિતર તવ તો અટળ છે; લજાજે ને લાજે, અલજ ? લજતાની સુપળ છે. ઉઠીને જે જાગી, તિમિર સઘળું દૂરજ થશે, નિરાશા જે ભાગી, ઉદધિ પર કાંઠે દુઃખ જશે; કટારી છે ભાગી, સહુ કઠિણ કાર્યો વિરમશે, મજા લક્ષે લાગી, મનડું શિવ મા વિચરશે. ઢવાની-ગુવાની. (e ) હરિગીત-ઇન્દ. તુજ સાથ આ પાનુ પડયું, મુજ અંગશું રસબસ થઈ, આધીન ત્યારે હું થયે, પણ તું નહી મુજ વશ થઈ; પ્રત્યેક હાવ વિભાવમાં, મુજ દેરી ત્યારે કર થઈ, સામ્રાજ્ય પૂરણ ભેગવી, નવરસ વિષયમાં તર થઈ. ૧ પાવક તણા મંડળ વિષે, શીતત્વ તું દેખાડતી, રેતી તણા ઢગલા થકી, તું તેલ બિન્દુ પડતી; હિમગિરિ તણું શૃંગે વિષે, લ્હારી સખત જવાળા વસી, એ રસ ભરેલી ભામિની? જઈ પુષ્પની કલિમાં હસી. ૨ મુજ હૈર્યને ક્યાં લઈ ગઈ? મુજ શાંતિ તું ક્યાં વહિ ગઈ? નયને નયન હૈ મેળવ્યાં, મુજ હૃદયને હેરી ગઈ હું જે હતું તે હું નહીં, નિભિન્નતા વષી રહી, આજે જગતમાં એકલી, હે દેવી? તેં હષી રહી. ૩ For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૯ ) શૃંગાર હારા અવનવા, વિષયા તણા ઉદ્યાનમાં, જૂદા જુદાજ પ્રવાસ ત્હારા, હય કરીના યાનમાં; મ્હારા વિના તુ એકલી, મુજ કર્ણ દ્વારા સાંભળે, મ્હારા વિના તુ એકલી, રસ રેલમાં તરવા વળે. આસ્માનથી ઉંચાઈને, પાતાળથી ઊંડી ઘણી, મેરૂ થકી માટી ઘણી, અણુ રેણુથી સૂક્ષ્મા ઘણી; શિરાયથી શીતળ ઘણી, ચપળા ખીજી તું દામિની, સ હારા સમી આ વિશ્વમાં, એકે ન ભાળી ભામિની. તણા મુખમાં જઇ ત્યે, ખાસ અમૃત જળ ભર્યું, સિહા તણી કંદર વિષે, હું ખાસ જઇને ઘર પુયું; કુસુમે અને એકાન્તમાં, હારૂં સુખદ સામ્રાજ્ય છે, ઠંડાં અને નયને વિષે, ત્હારૂ મનેાહર રાજ્ય છે. ૬ ચેાગી જના ભાગી જના, જ્ઞાની જનાને સ્હે હર્યાં, સ્વર્ગે વસતા દેવને તુજ, મંદિરે રાજાધિરાજા સર્વની તું, સહજ સમયે થઇ રહી, નાતો; શૂરાતણા ભડ યુદ્ધમાં તુ, હર્ષભર ઘૂમી રહી. ૭ આવી ભલે મ્હારા વિષે, સાદર હૅને સત્કારૂ છુ, તાતના મંદિર પ્રતિ, જાવાનુ દિલમાં ધારૂં છું; અલિ ચાલ ? ડિભર ગમત કર, સ ંઘાથ કરિને આપણે, અન્યાન્ય કેરી સહાયથી, તરિયે ભવાબ્ધિ તત્ક્ષણે. ાનવાસ. (૬૦ ) મન્દાક્રાન્તા—અદ મ્હાટા મ્હોટા પ્રબળ જનને, કાળ દેવે હર્યા છે, સેનાએના અધિષ જનને, ભસ્મ માટી કર્યો છે; જેવી રીતે નકુળ સહર્જ, સર્પને દે છે મારી, એવી રીતે જગજન પ્રતિ, કાળની ક્રૂર સ્વારી. For Private And Personal Use Only ૧ Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) દેખાતું આ જગત તરૂ છે, જીવ છે પત્ર તેનાં, તેને હર્તા કરિવર વડે, કાળ કેદી તજે-ના; રાને રહેતાં હરણ ગણને, સિંહ સંહારી દે છે, એવી રીતે સકળ જીવને, કાળ હા? કાપી લે છે. બ્રહ્મા વિષ્ણુ હર વળી બીજા, દેવ જે વિશ્વમાં છે, એ સર્વેને અનુક્રમ વડે, હરે સ્વલ્પમાં છે; ઉત્પત્તિને સ્થિતિ પ્રલય એ, સર્વને કાળ કર્તા, કલ્પાને વા બૃહત કલપે, એક છે કાળ હર્તા. અગ્નિમાંહી જેમ કૃત તણી, આતિ નાખે છે, વધે છે તે તેમ તેમ દ્વિધા, તૃપ્ત ક્યારે બને છે; આ બ્રહ્માંડે પ્રતિપળ અને, માસ વર્ષો બધામાં, સંહારાર્થે સનમુખ ધસે, કાળ દેતે દદામા. દેવ કેરે અધિપતિ વડે, ઈન્દ્રને દીનતા દે, ફૂટી ફૂટી ઝુંપડી વસતા, દીનને ઇન્દ્રતા દે, મેરૂ જેવા ગિરિવર તણે, રાઈ દાણે બનાવે, રાઈ કેરા જરિક કણને, મેરૂ હેજે ચણાવે. હાથી વાળ ધનિક જનને, પાયથાળા કર્યા છે, હાથે ખાલી ગરિબજનને, દ્રવ્યવાળા કર્યા છે; ઉંચાઓને ક્ષણભર વિષે, નીચતા માંહી નાખે, નીચાઓને અધિક બળથી, ઉચ્ચતા સ્થાન રાખે. બિન્દુ કેરો ઉદધિ કરિદે, કાળનો છે પ્રભાવ, સિધુ કેરૂં બુદ ખુદ કરે, કાળને એ સ્વભાવ; આ ભવ્યાત્મા ગરિબ મૃગ છે, પારધી કાળ તેને, એ કઈ મરદ નથી કે, કાળ સ્વામી ન જેને. For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૧ ) માટે ભાઈ? ક્ષણિક જગની, વસ્તુમાંહી શું રા? શ્રી વહાલાનું પદ-લય નહી, એ પ્રભુને જયા કાયા કેરે ઘટ નિરખજે, નિશ્ચયે છેક કાચા, સલ્લાંતિના ઉદધિ પ્રભુની, પ્રાપ્તિ અર્થેજ જાશે. પૂર્વમો. () હરિગીત-છંદ. ભરસિધુમાં યા સરવરે, અથવા વિમળ સરિતા વિષે વસનાર મન્દરમચ્છ જળ તજી, દુગ્ધ મીઠાં કેમ પશે? નિજ જીવન જળ વિણ દુગ્ધ, મધુ પિતા અગર પાતે નથી, વહાલા વિના હું અન્ય નિખી, હર્ષયુત થાત નથી. ૧ તે હજારો ગડગડકે, બકે શબ્દો કરે; એ સાંભળી મદમસ્ત થઈ. નહી નૃત્ય કેકી આદરે; અતપ્રિયા ઘનગર્જના વિણ, અન્યને હાત નથી; બહાલા વિના હું અન્ય નિખી, હર્ષયુત થાત નથી. ૨ તારા કરે ચળકતા, આકાશમાં શેભે સદા; તેમજ મહાતૈજસ્ ભર્યો, આ સૂર્ય ઘુમે સર્વદા ચાતક નિહાળી એમને, “વિણ ચન્દ્રલોભાતે નથી; નિખી પ્રભુ વિણ અન્ય હે, આનન્દમય થાતો નથી. ૩ સત્ શાંતિનું સુન્દર સદન, કુમુદિની તેણે ચારે પતિ; મધુરા બરફના ખંડશે, શશિરાય છે નિર્મળ ગતિ, એ દેખીને “વિણ સૂર્ય” પદ્મ ભૂહ હર્ષાત નથી; હું એમ પ્રભુ વિણ અન્ય નિખી, હર્ષયુત થાતું નથી. ૪ For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૨ ) આકાશ ને ગુણુ શબ્દ વિષ્ણુ, ઘડી એક પણ ચાલે નહી; ને વાયુને સ્પત્ત્વ વિષ્ણુ, પળ એક પણ હાલે નહી; જગતાત વિષ્ણુ ખીજે હવે, મન માહ ઉભરાતા નથી; ઘડિ થાય ઇષ્ટ વિયેાગતા, મુજને સહન થાતા નથી. આત્માઅનિદ્રા. ( ૬૨ ) હરિગીત-છંદ. આવે સુષુપ્તિ કાળ ત્યાં, માતા અમાતા થઇ રહે; આવે સુષુપ્તિ કાળ ત્યાં, પિતા અર્પિતા થઇ રહે, આવે સુષુપ્તિ કાળ ત્યાં, શેકે અશેાકેા થઇ રહે, આવે સુષુપ્તિ કાળ ત્યાં, લેાકેા અલેાકેા થઇ રહે. આવે સુષુપ્તિ કાળ ત્યાં, વેદે અવેદો થઇ રહે; આવે સુષુપ્તિ કાળ ત્યાં, દેવે અઢેવા થઇ રહે; આવે સુષુપ્તિ કાળ ત્યાં, તસ્કર અતસ્કર થઇ રહે; આવે સુષુપ્તિ કાળ ત્યાં, દ્વિજહર અદ્વિજહર થઈ રહે, ભર ઉંઘકેરા કાળમાં, પાપી અપાપી થઇ રહે; ભર ઉંઘમાં સંન્યાસિ જન, સંન્યાસથી હીંન થઈ રહે; ભર ઉંઘ કેરા કાળમાં, પુલ્કસ્ અપુલ્કસ થઇ રહે; ભર ઉંઘકેરા કાળમાં, તાપસૢ અતાપસૢ થઇ રહે. નિદ્રા વિષે આ પુરૂષ સઘળાં, પાપ કર્માં પહેરે; નિદ્રા વિષે આ પુરૂષતા, સહુ પુણ્ય કર્મો અપહરે; બુદ્ધિ તણા સુખ દુ:ખ ભય, એ સર્વ દોષો ત્યાં નહી આનન્દને અનુભવ વિના, નિજ માંહિ જોશેા કંઇ નહી. ૪ જો જ્ઞાન કાળે આ રીતે, ધર્મો બધા બુદ્ધિ તણા; વિરમે તદા ભાવા ખધા, પ્રગટે સહેજ આત્મા તણા; નિજ મધનું કારણુસદા, મળયુક્ત અંત:કરણ છે; ને મેાક્ષનુ કારણ સદા, મમુક્ત સ્વાંત:કરણ છે. For Private And Personal Use Only ૩ Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૨ ) સ્મશાનનીચા. (હર) હરિગીત-છન્દ. સરિતા સલિલ ધીમે ધીમે, નિર્મળ પણે વહી જાય છે, વન પક્ષિના મીઠા મીઠા, શબ્દો સુખદ પ્રસરાય છે; એકાન્ત શાન્ત સ્મશાનની, આનન્દ અનહદ આપતી; સંસારનાં સંકટ બધાં, ક્ષણવાર માંહી કાપતી. વાલા ગગન પ્રતિ જાય છે, આ રક્ત પીળા રંગની; એકેક પાછળ ઉદ્ભવે, જાણે લહરીયા ગંગની; ને પ્રેત્યના પશ્ચાત્ તેના, પ્રેમીજન ઉભા રહ્યા, તે ચે વિમળ વિરહાશ્રુથી, છાતી ભરી નાહી રહ્યા. જવાલા વિષે પિઢી રહ્યો, ઉપશાંતિ માંહી પ્રવીણ છે, જે મહા યોગી યથા, પંચાગ્નિમાં તલ્લીન છે; આધિ નથી વ્યાધિ નથી, અહિં વિશ્વનાં દુઃખો નથી; તદ્વત્ જગત્ જ જાળનાં, નશ્વર અહીં સુખો નથી. ભગવંતને પંથે જવા, તીલક કરેલું દર્શતું; બ્રહ્માંડ પાવન જાન્હવીનું, વારી છે મુખડે છતું; શ્રી વિષ્ણુને હાલી ઘણી, વૃન્દા તણાં મુખપત્ર છે; ત્રય તાપ જગને ભેદવા, વૈરાટનું શિર છત્ર છે. જે જે જગતનાં કષ્ટ તે, આ પ્રયજન ભૂલી ગયો; બગિચે જગતુ કંટક તણે, આ દેહીનાં હૂલી ગયો; ને કર્ણ મનહર પ્રેત્યના, અપ શબ્દ સાંભળતા નથી, દિલના તથા ભાવો બધા, અપભાવમાં ભળતા નથી. મૃત્યુ તણી આજે કશી, આને હવે ભીતિ નથી, નથી કેઈ જનપર દ્વેષ યા, જન કેઈ પર પ્રીતિ નથી; ૧૩ For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૪) અગ્નિ પ્રવાળે તે ભલે, વારિ ડુબાવે તે ભલે મુસ્તિકા વિષે ડાટે ભલે, કે રાચર ચાવે ભલે. નથી કોઈ રીત્યા પ્રેત્યને, સંવેગ યા અવાગતા; નથી કઈ રીત્યા વિશ્વની, સદ્દગતા-અપગતા; નથી કઈ રીત્યા આ પળે, પહેલી થતી તે શેકતા; ન કોઈ પણ રીતે હવે, વિષમ જવરની રેગતા. મરવું હતું જે એક દિન તે, આજ મરવું થઈ ગયું ઠરવું હતું જવાળા વિષે તે, આજ ઠરવું થઈ ગયું; આવું છતાં પણ જીવતાં,-હતું આમ જે મરવું થયું? તો આ થકી પણ અધિક સુખ, આવત મુખેથી નવ કહ્યું. ૮ પૂર્વજ તણે જે બૃહ સહુ જે, માર્ગ થઈ ચાલ્યા ગયે; તે પ્રેમીઓને ભેટવાને, આજ લ્હાવે છે ગ્રા; એ હંસ ? તે ધામે જજે તું, ત્વરિત ગતિએ ચાલતે; સંબંધી સહ પ્રેમી તણાં, સ્નેહાશ્રુ મૌક્તિક ચાખતા. ૯ નિશ્ચલ સમાધિ યેગથી, ભગવંતની ભક્તિ વડે; એ પ્રેત્ય હંસાર ત્યાં જજે, જ્યાં કઈ માયિક નવ નડે; શાંતિ ક્ષમા ધીરજ દયા, પર પ્રાણી કેરી સેવના; જ્યાં હોય તે દેશે જજે, દર્શન થશે જગદેવનાં. સયા. પરોપકારની ખાતર નિર્મળ, નદીઓ નિત્યે જાય વહી. પરોપકાર કરનારી પૃથ્વી, સર્વ જન્ને ધારી રહી, પપકાર કરનારાં વૃક્ષો, ફળ કુલ સાથ બીરાજે છે; સંત પુરૂષની સર્વ વિભૂતિ, પરંપકારને માટે છે. For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) પરોપકારની ખાતર દધીચિ ઋષિએ દેખો પ્રાણ તજ્યા; પપકારની ખાતર શિબિએ, અંગ સમપ ધર્મ સજ્યા; પોપકારની ખાતર ઉમિઆનાથે પ્રેમે ઝેર પીધું; પરોપકારની ખાતર બલિએ, હરિને ઈચ્છિત દાન દીધું. ૨ અનંત આ આકાશ વિષે શ્રી,-ભાસ્કર ઉત્તમ તેજ ધરે, અનંત ઉડુગણ નાથ ચન્દ્રમા, મધુરી મધુરી જોતિ કરે, પરોપકારની ખાતર ખૂલે, તારાઓનાં યૂથ સદા; પોપકારની ખાતર ધારે, છે વનસ્પતિઓ પુષ્પ સુધાં. ૩ શ્રી ગિરિરાજ હિમાલયમાં વળી, નર નારાયણ તપ કરતા પોપકારની ખાતર શ્રી હરિ, વિશ્વતણું પાલન કરતા, પરોપકારની ખાતર સરવર, જળ ધારે છે મધુ સરખાં, પરોપકારની ખાતર સુખકર, પવન દેવ ન્હાતા જગમાં. ૪ અરે ભાઈ? જડવર્ગમાંહી પણ, પોપકારનાં ઝરણું વહે; શા માટે તું માનવ થઈ નહી, પરોપકારનો પન્થ ગ્રહે? પરોપકારનાં વચન વદી લે, પરોપકારનાં કામ કરી, સફળ કરી લે માનવ તનુને, પુન્ય પુરૂષને પંથ ગ્રહી. ૫ मार्गम्हारोजणायो (६५) મંદાક્રાન્તા. અંધારામાં અમુંઝણ હતી, દૃષ્ટિએ કાંઈ નાવે, કઈ સંગી નિકટ ન હતું, માર્ગ સિદ્ધો જણાવે; બેલે શબ્દ ઉલૂક અઘરા, ધૈર્ય વિછેર્દી નાખે, ચારૂં મહારૂં હૃદય કુમળું, શબ્દ એ કેમ સાંખે. ? રસ્તા મળે અજગર પડ્યા, માનવેને હરે તે, સિ હો વ્યાધ્રો પશુગણ પડ્યા, કોઈથી ના ડરે છે, For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) ક્યાંથી આવી ખબર ન પડે, કયાં જવું તે ન આરો, મારે મારો સુણું જગતમાં, કૂર બીજા પુકારો. અધી રાત્રી ઝમઝમ કરે, ઘોર અંધારું વ્યાખ્યું, ધીરાઓની ધીરજ ન રહે, ભીતિએ થાણુ સ્થાપ્યું; ભૂત પ્રેત વનચર અને, ઘેર પક્ષી ડરાવે, મહારા પાયે થરથર થતા. અક્ષિમાં અશ્રુ આવે. ત્યાં આજેથી થઈ નભ ગિરા, બાઈ? આ કાલ રાત્રિ, સારી કાયા લય થઈ જશે, કાલના મુખ આવી, આંહી આવી મહદ જનની, સેમ્ય લજજા લુંટાણી, દગ્ધારણે પથિક જનને, ના મલ્યું અન્ન પણ એવામાંહી સ્મરણ કર્યું હે, નાથ? આવી ઉતારે, હારા વિના અહીં ઉતરવા, છે નહિ અન્ય આરે; એવું બેલી હૃદય ભરીને, ત્યાં થયું છે. પ્રભાત, માગે ઉભી સમીપ ઘર છે, હર્ષ પામ્યાં સુગાત્ર. मृत्युथीमुक्तकरोपणअमृतथीनहि. (६६) સવૈયા. ઘરનો ત્યાગ કરે છે પ્રાણ, આપ તણું દર્શન કાજે; ઘરનો ત્યાગ કરે છે પ્રાણ, આપ તણી પ્રાપ્તિ કાજે; પ્રમદા કેરો સંગ રંગભર, આપ કાજ જન ત્યાગ કરે; કેટિ કોટિ સુખના સાગર મય, આપ ચરણનું ધ્યાન ધરે. વરને ત્યાગ કરે છે વનિતા, આપ સ્વરૂપની ઝાંખી કરી, ઘરનો ત્યાગ કરે ગૃહ ધારી, મૃગતૃષ્ણાને નાખી કરી; જ્વર સમ જ્ઞાન વિરાગ ગહન છે, તો પણ તેને ધારે છે, હે હાલમવર? આપ વિરહ તો, ત્રાસ અતીવ ગુજારે છે. For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૭ ) અપૂર્વ લીલા આપતણી સુણી, જગની લીલા સુલ્લુ થતી; આપ તરફના મધુર ધ્વનિ સુણી, જગ ધ્વનિ વાંચ્છા દૂર થતી; આપ ચરણમાં પ્રીતિ જમાવી, જગની પ્રીતિ નષ્ટ કરે; આપ સ્વરૂપનું દર્શન થાતાં, શુ` આ દુનિયાં કષ્ટ કરે ? તમેા માતને તમેા પિતાજી, તમેા ભ્રાતને નાથ તમા; જાતિ હીનના જાતિ તમે છે, હાથ હીનના હાથ તમે; મનમાંહીની અકથ કથાના, છે વિશ્રામ મહેશ તમે; રમા નચાવે જગને હે પ્રભુ ? અને સુરમ્ય રમેશ તમા. ભૂતકાળમાં તમેા હતા ને, વત માનમાં છેજ તમા; ઘડિ પછી પ્રહર સમય પછી તેમજ, આગત નિશિસહુ કાલ તમે; પૂર્ણ દુ:ખભર મૃત્યુથી પ્રભુ ? હેતે મુક્ત કરી અમને; પણ અમૃતથી મુક્ત કરા નહિ, એજ પ્રાથિએ પ્રભુ તમને. ૧ પ્રસુનીપ્રાપ્તિમાટેસવૅત્યાગ. ( ૧૭ ) સવૈયા. હે વ્હાલા પ્રિયતમ ? પરમાત્મન્ ?, આપ અજન્મ મહાજન છે; પાંચ પ્રાણની અન્દર વ્યાપક, ઘન વિજ્ઞાન વિલક્ષણ છે; વાસ કરેા છે. હૃદય વિષેના, નભ મંડળમાં પ્રાણી તણા; અનુપમ આપ અલખ અવિનાશી, મધુર ભાવમાં નથી મણા. ચૌદ લેાકના સહુ પ્રાણીને, આપ નિયમમાં રાખા છે; ઉચ્ચ કમીને ઉચ્ચ સ્થાન દ્યો, નરકે નીચને નાખેા છે; સાધુ કર્મ થી સાધુ ન બનતા, અસાધુ તેમજ નાજ અને; અધિપતિ? ઇશ્વર ? નાથ? નિરજન, મહિમા મ્હોટા આપ તણેા.૨ પ For Private And Personal Use Only ૩ ૧ હું ત્રણ ભુવનના સ્વામી ! અમે આપનુ નિર ંતર પૂજન સાથે ભજન કરીએ છીએ. તા પત્રફળ જેમ તેના ડીંટામાંથી મુક્ત થાય છે, તેમ અમને તમે બન્યતામાંથી મુક્ત કરા. પ્રભુ ? અમને મૃત્યુથી મુક્ત કરેા, પણ અમૃત ( આત્માનુભવામૃત ) થી મુક્ત કરશેા નાહ. Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૮ ) સર્વ પ્રાણીનુ સહજ ભાવમાં, પાલન આપ સદૈવ કરે; નિજ નિજની મર્યાદા માંહી, વસ્તુ રાખવા સેતુ ખરા; આપ તણા આધાર વડે આ,સર્વ ભુવન સ્થિતિ ધારી રહ્યાં; આપ સેતુના આશ્રય ખળથી, ગરબડ કરી નહિ ગગડી ગયાં. રૂ શાસ્ત્રપાઠ સંપૂર્ણ ભણીને, માહણ તમને જાણે છે; તેમજ પૂજક પૂજન કરીને, આપ સ્વરૂપને માણે છે; દાનીજન દાનાઇ ભર્યા દિલ, આપ તણાં દ ન કરતા; તપસ્વી લાકે તપ વિદ્યાથી, આપ સ્વરૂપ પ્રતિ પદ ભરતા. પાંચ વિષયથી નિજ મનવાને, રાકી જન તમને હાતા; આપ સ્વરૂપના કરી ↑અનુભવ, માનવ જન મુનિજન થાતા; અપૂર્વ લીલા ભરી આ દુનિયાં, છે પણ તેના ત્યાગ કરી; આપ તણા દર્શન માટે છે, સ ંતજના કોપીન ધારી. નિપીતા, ( ૬ ) શાર્દૂ લવિક્રીડિતમ. એવાય દિન આવશે પ્રિય જહાં, માતા અમાતા થશે; અવાયે દિન આવશે પ્રિય છતાં, ભ્રાતા અભ્રાતા થશે; એવાચે દિન આવશે પ્રિય છતાં, ત્રાતા અત્રાતા થશે; એવાયે દિન આવશે દુ:ખભરી, વ્યાધિ અતિ વ્યાપશે. ૧ અવાયે દિન આવશે પ્રિય જહાં, આશા નિરાશા થશે; એવાયે દિન આવશે પ્રિય તણાં, પ્યારા દિલાસા જશે; અવાયે દિન આવશે પ્રતિ ભરી, વ્હાલી અલ્હાલી થશે; અવાયે દિન આવશે હરખની, પ્યાલીજ ખાલી થશે. ૨ લકી ક ૧ વાળના ઘેરાવામાં ઢંકાએલા સૂર્યની માફક અને તકાળથી અજ્ઞાનના આવરણમાં આચ્છાદિત થએલા સર્વ શક્તિમાન આત્મપ્રભુને પ્રાપ્ત કરવા અર્થાત્ અનંત આત્મધન મેળવવા–આત્મા આત્માને કર્તા પણે નવી–પેાતાનું પૌલિક સ ધન ત્યાગી સ્વયં અકર્તા અહર્તા બને છે. For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) એવયે દિન આવશે નજીકનું, થાશે બધું વેગળું; એવયે દિન આવશે ભલું છતાં, થાશે બધું બે ભલું, એવયે દિન આવશે જગતનું, ભેદાય જ્યાં વાદળું; એયે દિન આવશે અવનિનું, જ્યાં ત્યાગવું આકરૂં. ૩ જાણુને વળગશના જગતમાં, તું એક બે દિન છે; રાણીને જઈ પૂછી સમીપમાં, છે આ નવા ક્ષીણ છે; શાણું છે દુનીયાં ભલે પણ વડી, અને ઉંડી ખીણ છે, વાણ ચાહ્ય ચલાવ્ય હકમ સમી, કાળે કર્યું મીણ છે. ૪ લે ચાખી મધુગ છે ગતના, સ્વામી ભજીલે ફરી લે આખી સુખદ સ્થિતિ દુઃખકરી, વૃત્તિ બધી લે હરી; લે માખી કુસુમો થકી સુમધુતા, એવી દશા લે કરી; શ્રી બ્રહ્મામૃત સિધુ સામી વળતી, ગંગાન્વિતા થા કરી. ૫ વસંતર્લીન. (૬) શાર્દૂલવિક્રીડિત. આવ્યા કાળ વસત આમતમાં, હે કે રૂડી મંજરી; કેકીલા ટહુકે મધુર સ્વથી, આનન્દ આપે તરીકે ૧વિનાશી સાહિત્ય.૨ અકળામણવાળું. ૩ તું રાજાની પણ પ્રિયતમાને પૂછી જોકે-આ બધું ક્ષીણતા વાળું છે અગર સત્ય છે ? જ્યારે તેઓ પણ નાશ પામી જવાના છે ત્યારે તારી ગરીબની ગુંજાશ શું છે? ૪ ભલે બધી દુનીયાં ડાહી થઈને ફરે પણ અતે તો પર્વતની અતિ ભયંકર ખીણ છે. અર્થાત ભયરૂપજ છે. ૫ તું ભલે હાકેમ બની હુકમ ચલાવ પણ અને તું અને આ બધું પાકા મીણ સમાન છે. ૬ મોક્ષરૂપ અતિ મીઠો મધુ. ૭ નાશ કરી નાખ. ૮ સંસારમાંથી માખીની માફક આત્મહિતકારી સાધન પ્રાપ્ત કર. ૯ જેમ ગંગામાં ભળેલી જળ ઝરણું સમુદે જાય છે. એમ સત્સંગરૂપ ગંગામાં ભળી બ્રહ્મામૃત રૂપ થઈ. For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) વાયું શીતલ ગન્ધ મિશ્રિત ધીં, બહાને બધે વિસ્તરી; આ કાળે પ્રભુ હેય જે હદયતે, શા કામની સુન્દરી? ૧ પુષ્પના મધુ સ્વાદુ સૌમ્ય ભમરા, ઝાડે ઘણાયે ભમે, જાણે શારદ પક્ષિરૂપ ધરીને, વીણુ બજાવે ધિમે, પંખીડાં વળી ન્હાય છે જળ વિષે, સ્વછન્દ હર્ષ કરી, આ કાળે પ્રભુ હોય જે હૃદય તે, શા કામની સુન્દરી ? ૨ ગવાળા જઈ રાનમાં મુરલિઓ, મધ્યે ગીત ગાય છે; આશ્ચર્યાન્વિત વૃન્દ આ હરણનાં તલ્લીન હા ? થાય છે; વૃક્ષેનાં કુસુમ થકી વિમળતા, જાણે રહી નીતી; આ કાળે પ્રભુ હાય હદયમાં, શા કામની સુંદરી. ૩ ને ધીમા ના તીવ્ર એમ રવિના, તાપો તપે છે મૃદુ; માં આ સુકુમાર પુષ્પ કલિથી, મીઠે પીયે છે મધુ પન્થી ગાય વસંતરાગ લલકી, દુઃખો દઈ વિસ્મરી, આ કાળે પ્રભુ હોય જે હૃદય તો, શા કામની સુન્દરી ? ૪ જૂનાં પણ ખરી પડે નૂતન આ; વૃક્ષે ઉગેલાં દિસેક જે દેહ તજી અને ધરી ન, યેગી દિસે વિષે હાલા વનરાજીના ભવનમાં, શય્યા શિવા* પાથરી; આ કાળે પ્રભુ હોય જે હૃદયતો, શા કામની સુન્દરી? ૫ ૧ અર્થાત કવિજનનું હૃદય તે સહદય હેવાથી સૃષ્ટિ સૌન્દર્યમાં રસમય હોય છે. એવામાં જે તેના જ હૃદયમાં આત્માનન્દ પ્રાપ્ત થાય તે સોનું અને સુગન્ધવ -આનન્દ અર્ણવની રેલમછેલ થાય. વિષયાનન્દનો તો અહીં આધાર રૂપ હીસાબ જ હોતો નથી. અહીં કોઈ ગૃહસ્થાશ્રમધર્મ કે જે સર્વ આશ્રમના આધારરૂપ છે; તેનો અગર પવિત્ર એવી સ્ત્રીઓનો નિષેધ કર્યો નથી. પણ આત્માનન્દની મઝાવાળાના મહાન આનન્દ કરતાં માત્ર સ્ત્રી વિષયમાં જ આનન્દ માનનારાઓને આનન્દ ફુલ્લ છે. એમ જણાવ્યું તે યથાર્થ ભાસપૂર્વક છે. ૨ સૌન્દર્યતા સ્વરૂપ શય્યા. ૩ અતીવસુન્દર. For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૧૨ ) भगवत्प्रार्थना पंचक. ( ७० ) શાર્દૂલવિક્રીડિતમ્. માનું છું મનમાંહિ કે ગુણભર્યા, સાચા ઘણી આપ છે; • જાણું છું જગદીશ કે ? શરણના, સાચા તમે આપ છે; તાણું છું... મતિ તાય માયિક પ્રતિ, માટે નિધા રાખશે; ટાણુ પ્રાપ્ત કર્યું અટાણું ગણુ ત્યાં, દાતા ? દયા દાખશે. ૧ વાધી છે ઉરમાં મહા વિષલતા, હું નાથ ? તે કાપજો; વ્યાધિ છે અતિ આકરી થઈ દવા, વ્હાલા ? હવે વ્યાપજો; ખાધી છે ઘણી ખાટ ચેટ કને, પાછી મતા સ્થાપજો; સાધી ક્ષુદ્ર પદાર્થમાં અતિ મતિ, સાચી મતિ આપો. દેવી છે પ્રભુ ? લક્ષ્મીજી તુજ તણી, તે મ્હેં ગણી મ્હારી છે; દેવી છે તનુ એક દિન પણ તે, જાણી ન મ્હે હારી છે; એવી છે મતિ નીચ મા વળતી, ત્હારી ન જ્યાં સ્વારી છે; દે વિશ્વે નર જન્મની સફળતા, દેવા મહાદાની છે. વ્હારા છે ગુણ પ્રાઢ પાર ન મળે, મ્હારા ગુણા અલ્પ છે; તારા છે નભ માંહિ તેથી જીવવું, મ્હારે ઘણા કલ્પ છે; ક્યારા છે દુ:ખના ભર્યા પણ તિહાં, મ્હારી જવા તલ્પ છે; સારાસાર વિચાર હીન મનને, કયારે કશી જલ્પ છે? જાતા ના જગનાથ ? મન્દ મતિ છે, એવા હુને જાણીને; પાતા ના વિષ વારૂણી કૃપણુતા, મ્હારા લીધે આણીને; થાતા ના ડેિ દૂર બ્રહ્મ ? ન ઘટે, તારા હુને પ્રાણીને; વ્હાતા ના જગબાપુ ? રમ્ય મુરલી, એકાન્તમાં તાણીને. ૫ For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૨ ) व्हालानोव्हालोप्रेमकरिये. (७१) શાલવિક્રીડિતમ. જાવા દેવી હતી ન વસ્તુ પણ તે, જાનાર ચાલી ગઈ થાવા દેવી હતી ન ખાલી ચિજ તે, રહેનાર ખાલી થઈ, હાવા દેવી હતી ન બંસી વનમાં, ન્હાનારી હાઈ ગઈ, છાવા દેવી હતી ન વેદ્ધિ પણ તે, વૃક્ષે છવાઈ રહી. ૧ હાવું છે મુજને ન યોગ્ય પણ તે, હાનાર ચાહી રહ્યા પાવું છે મુજને ન જળ તે, પાનાર પાઈ રહ્યા; ગાવું છે ન મદર્થ એગ્ય તદપિ, ગાનાર ગાઈ રહ્યા; ન્હાવું છે મુજને ન ચગ્ય ઘટમાં, બીજા ન્હવાડી રહ્યા. ૨ શું તો જલદી જશે જગતની, આ દુઃખદા રાતડી, શું તે જલદી થશે સુખભરી, આનન્દિની છાતડી, શું તે મળશે બીજી ક્ષણ વિષે, શાશ્વે કથેલી છડી હેશું તે મતિ ના કારણે પરા, સંપ્રાપ્ત થાશે મઢી. ૩ મોટા આ ધન મંદિરોથી પ્રિય છે, માંઘી મઢીમાં મજા છેટા એ સહુ ઠાઠ માંહીં દિધી છે, વિપ્રિયતાની રજા ટેટા ત્યાં નથી આવતા પ્રિય તણી, ધીંગી ફરકે ધ્વજા, ખોટા ખેલ વિષે ખચીત ધણિની, સિદ્ધાન્ત માની સજા. ૪ ચાલે ને પ્રિય બન્યુઓ? અમરની, જ્યાં જ્યાં કથાતી કથા; ગાળે ને ગળતી નથી વય જહાં, વેળા તજીને પૃથા; ખાને ખાતા ખલેલ પડશે, વૃત્તિ તણી સર્વથા, હાલો પ્રેમ પવિત્ર આજ કરિયે, ભક્તો કરે છે યથા. For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) निर्लजथाखरे ? ( ७२ ) શાર્દૂલવિક્રીડિતમ. ચાલે છે અહીં જેમ તેમ પણ ત્યાં, એવું નહીં ચાલશે; મ્હાલે છે મદમસ્ત અત્ર પણ ત્યાં, ક્યાં માની આ મ્હાલશે ? ઝાલે છે અહીં હસ્ત આંધવ જના, તે કાણ ત્યાં ઝાલશે ? ટાળે છે અહીં સત્ય માર્ગ પણ ત્યાં, દેવા હૅને ટાળશે. માટે સંગત સ ંત સાધુ જનની, નિત્યે કરા સ્નેહથી; વાટે વાત પ્રપૂર્ણ દીપક બુઝે, છેને ભર્યા સ્નેહથી; લાટે જો કિ સત્ય વાકય વિદુએ, દી સમા દેહથી; નાઠે તા નભશે નહી ભરૂ થઇ, સદ્ધ ગેહથી. શાસ્ત્રો સંત સમાજમાં જઇ સુણી, દીલે દયા રાખવી; ભેદો સર્વ ખલાસ ખાસ કરવા, સતાક્તિને સાંખવી; ભેદો રાખી વિલાસમાં વિચરતા, અંતે થનારા ખવી; છેદ્દો સ્વપ્ન સમાન નશ્વર ગણી, બ્રહ્માગ્નિમાં થા હવી ? ૩ વ્હાલી તુ કરિયે વિશુદ્ધ પ્રભુની, શીળી સદા છાંયડી; વ્હાલી ત્યાં નથી આવતી જગતની, ઝાલે ન કા ખઘડી; વાળી ઇંદન કાર્ય કાજ પ્રભુને, જો આપદા જે પડી; વાળી વાલ સવા તણી સમ થયા, જોજે જતા આખડી ? આજે છે કઇ યેાગ્ય કાળ કરવા, જે જે તુ વાંચ્યા કરે, ગાજે છે અદ્ભુ દુલિ યમ તણાં, ગાજ્યાં બધાં ત્વકરે; કાજે છે જળ પદ્મ સ તુજને, છેદ્યાં છતાં હું કરે; લાજે છે જગ નાથ પાપ ભજતાં, નિર્લજ થા આખરે ? ૫ For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૪). સદુપદેશપં . (૭) શાર્દૂલવિક્રીડિતમ. ધારી છે ધન સંપદા નિજ છતાં, સાથે થનારી નહી; યારી છેવટ અગ્નિ સ્થાન સુધીંની, અંતે જનારી નહીં; નારીમાં મન મોહ છે પણ અરે ? અંતે સુનારી નહી, પ્યારી છે દુનિયાં બધી પણ મુવા-પશ્ચાતું સુપ્યારી નહી. ૧ રાજી છે પર દેહિના અહિતમાં, રાજી પ્રભુ ત્યાં નહીં; છાજી છે તુજ ઈન્દ્રિય જગતમાં, છાજી શકે ત્યાં નહી? વાજી છે બળવાન આપ ઘરમાં, ચાલી શકે ત્યાં નહી; પાજી છે શુભ કાર્યના પથ વિષે, પાજી નભે ત્યાં નહી. ૨ બધું? તું ભર પાય નાથ ઘરના પ્રત્યે લૂલાતે નહીં; સિવું છે સુખ તત્ર અત્ર ન મળે. જોજે ઝુલાતે નહી; વજું છું પ્રભુ? એવું તું ઉચરિલે, જેજે કુલાત નહીં; બહૂકે યમ મારશે જ નહિ તે, ખાજે તું લાતો નહી. ૩ છાપી લે તુજ બાહુ મૂળ ઉપરે, સચિન્હ તું છાપી લે; વ્યાપી છે પ્રભુની પ્રભા પણ હવે, શ્રી ઈશમાં વ્યાપી લે; કાપી છે સુરતા રમેશ ઘરથી, બે સૂરતા કાપી લે; તાપી લીધું વિષાગ્નિ તેજસ હવે, બ્રહ્માગ્નિને તાપી લે. ૪ આવે છેપ્રભુ બંસિની ધુનિ હજુ, તે સાંભળી લાગે છે તાવે છે દિન જાય છે ઝટ જજે, જાવા ઘણે માગ છે; લાવે છે પ્રભુ વિશ્વમાં હજી દયા, બાજૂ બીજી વાઘ છે; વાવે છે ફળ તેવું દે જગ ઘણી, તે બાપુને બાગ છે. For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) સધ, (૭૪) ઇન્દ્રવિજય છંદ. ધ્યાન ધર્યું પરમેશ્વરનું, પછી અન્યનું ધ્યાન ધરે ન ધરો; પાન કર્યું પ્રભુ પ્રેમ પીયૂષનું, અન્યનું પાન કરે ન કરે; છે સમર્યો જગ નાયક તો પછી, અન્ય સ્વરૂપ સ્મરે ન મરે જે જગનાથ વર્યા ઘટમાં પછી, અન્ય મહાન વરે ન વરો. ૧ વૃત્તિ હઠે અપમાર્ગ થકી પછી, અન્યથી વૃત્તિ હઠો ન હઠે; તેજ ઘટયું નર વીર્ય તણું પછી, અન્યનું તેજ ઘટો ન ઘટે; યુદ્ધ લડ્યા મન સાથ પછી નર? અન્યની સાથે લડે ન લડે; જ્ઞાનનું યાન મહ્યું હટવા પછી, અન્ય સુયાન હટૅન અહા. ૨ વિશ્વ સમુદ્ર તર્યા કદ તે પછી, અન્ય સમુદ્ર તરો ન તરે; શાસ્ત્રનું જ્ઞાન ભર્યું ઘટમાં પછી, અન્યનું જ્ઞાન ભરે ન ભરે; અજ્ઞપણે હયું જે દિલનું પછી, કાચિક શત્રુ હરો ન હરે; જીવન મુક્ત થયા યદિ તો પછી, ભૈતિક દેહ મરે ન મરે. ૩ સત્ય તણું પડી ટેવ જીભે પછી, અન્યની ટેવ પડી ન પડી; નાથ તણા વિરહ ડિ આંખડી, તે પછી અન્ય રડી ન રડી; આત્મ સ્વરૂપની મૂર્તિ ઘડી પછી; અન્યની મૂર્તિ ઘડી ન ઘડી, બ્રહ્મ ખુમારી હઠી મનને પછી અન્ય ખુમારી અહઢી ન હતી;૪ આત્મનું દાન દિધું યદિ તે પછી, અન્યનું દાન દિધું ન દિધું. જે મનડું નિજ સ્વાધીન તે પછી સ્વાધીન અન્ય કિધુ નકિધું, નામ લિધું જગદીશ્વરનું પછી, અન્યનું નામ લીધું ન લીધું માનવ જન્મનું ટાણું સિધ્યું પછી અનસુટાણું સિચ્યું નસિક્યું.૫ For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૬ ) સોષ. ( ૭૫ ) સવૈયા. . પાપ કર્મોમાં વ્હેલ કરીને, પાછળથી પસ્તાતા નહિ; મુટ્ટલજનના સંગ કરીને, યમના ખત્તા ખાતા નહિ; શ્રી ઇશ્વરના અદલ મામાં, જાતાં કદિ અચકાતા નહિ; પેાતે વિષ જળ પીવસુધામાં, અન્ય લેાકને પાતા નહિ. પ્રભુજનનાં દિલડાંને દુભાવી, હેડામાં હરખાતા નહિ; શાંતિ નામનુ સમરણ કરતાં, શાણા જન ? શરમાતા નહિ; ભગવત પન્થ ભુલાવે પાપી, તે વાટે ભરમાતા નહિ; નિર્દય લેાક તણા મંડલમાં, થન થન થન થન થાતા નહિ. ચતુરાઇ ચંચળ દુનિયાંની, અંતરમાં કદિ હાતા નહિ; ગુણીયલ પ્રભુનું ગાન તજીને, વિષય ગાન કદિ ગાતા નહિ, નદી ગંગાનું સ્નાન મૂકીને, ગટર વારિમાં ન્હાતા નહિ. અલબેલાની પ્રેમ જમાં, જાતાં કઈ અચકાતા નહિ. સત્શાસ્ત્રોનુ જ્ઞાન તજીને, કલ્પિત મતને સ્હાતા નહિ, ધરણીધરનું ધ્યાન તજીને, અન્યધન્યમાં ધાતા નહિ; સપ્ત સ્વરભર અનહદ મુરલી, ભર અરણ્યમાં ન્હાતા નહિ; અન્ય નારીમાં માઠુ કરીને, મદમાતા હિંદુ થાતા નહિ, સત્ય વાક્ય તજી વ્યર્થ જાળમાં, પડવા કદિયે જાતા નહિ; સંત પુરૂષના સંગ તજીને, પાપિ વિષે પથરાતા નહિ; પાત્ર કુપાત્રનું ભાન ભૂલને, જ્યાં ત્યાં થાતા દાતા નહિ; સત્ ચિત્ ઘન ઇશ્વર પદ્મ ત્યાગી, અત્ર તત્ર અથડાતા નહિ. + For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૭ ) હૃાોપરમારભાછું? (૭) હરિગીત. ભૂમિ નથી હું જળ નથી, હું અગ્નિ કે વાયું નથી; હું નભ નથી ઈન્દ્રિય નથી, કે બૃહ તેને હું નથી; ભર ઉંઘમાં અદ્વૈત પદને, સિદ્ધ એ આત્મ છું; ભર ઉંઘથી અવસિષ્ઠ, કેવળ આત્મ સત્પરમાત્મા છું. ૧ મહારે નથી કંઈ વર્ણ કે, વર્ણાશ્રમે એ હું નથી, આચાર ધારણું ધ્યાન, અથવા યોગ સંજ્ઞક હું નથી; હું હારૂં એ અધ્યાસથી હિત, એક સુન્દર આત્મ છું; એ સર્વ કરતાં ભિન્ન કેવળ, આત્મ સત્પરમાત્મા છું. ૨ માતા પિતા હારે નથી, નથી દેવ મૃત્યુ લોક હું; નથી વેદ કે નથી યજ્ઞ કે, નથી તીર્થ કે સંઘ હું; ભર ઉંઘમાં અદ્વૈત પદને, સિદ્ધ નિર્મળ આત્મ છું; એ સર્વ કરતાં ભિન્ન કેવળ, આત્મ સત્ પરમાત્મા છું. ૩ હું સાંખ્યવાદી છું નહી, કે શિવ વૈષ્ણવ હું નથી, હું જૈન મીમાંસક નથી, યા માગી તેને હું નથી; હું શ્રેષ્ઠ અનુભવથી કરીને, સિદ્ધ સુન્દર આત્મ છું; હું સર્વ કરતાં ભિન્ન કેવળ, આત્મ સત્ પરમાત્મા છું. ૪ હું ગેર નથી કે શ્યામ નથી, ને રકત નથી યા પીત નથી; જાડે નથી દુર્બળ નથી, કાણે અગર કુબડે નથી; ઉચે નથી નીચે નથી, રૂપ વિહીન હું સાક્ષાત્ છું; હું સર્વ કરતાં ભિન્ન કેવળ, આત્મ સત્ પરમાત્મા છું. પ જાગ્રત નથી હું સ્વપ્ન નથી, હું યા સુષુપ્તિ દશા નથી, હું વિશ્વ નથી તેજ નથી, કે પ્રાજ્ઞ સંજ્ઞક હું નથી, પરિવાર એ અજ્ઞાનને, સંબંધી તેને હું ન છું; એ સર્વ કરતાં ભિન્ન કેવળ, આત્મ સત્ પરમાત્મા છું. ૬ For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૮ ) આજ્ઞા નથી કરનાર મુજને, કાઇ આગમ હું નથી; મિથ્યા નથી સંસાર કે, હું શિષ્ય સદ્ગુરૂ જન નથી; હું શિક્ષા નથી દીક્ષા નથી, ભિક્ષા નથી હું આત્મ છું; સ’કલ્પથી વિરહિત કેવળ, આત્મ સત્ પરમાત્મ છેં. મ્હારે ઉંચાઇ છે નહી, નીચાઇ તેમજ છે નહી; કોઇ ગ્રુહ્ય નથી. કંઇ માહ્ય નથી, ઉત્તર અગર દક્ષિણ નહી; પ્રાચી પ્રતીચી દિગ્ નહી, નિલે પ સૌથી શાન્ત છું; હું અમર અક્ષય શુદ્ધ નિર્મળ, આત્મ સત્ પરમાત્મ છું. ૮ આ દુ:ખથી પરિપૂર્ણ તત્ત્વ, રહિત વિશ્વ અસત્ય છે; જળ ઝાંઝવાનુ ફેક તેવુ, જ્ઞાનથી ઉડી જાય છે; એને અને મુજને કશેા, સચેાગ નથી જગનાથ છું; હું અજીત અક્ષય શુદ્ધ નિર્મળ, આત્મ સત્ પરમાત્મ છું. હું જ્યાં એક નથી જ્યાં એ નથી, જ્યાં ત્રણ તણા અંકા નથી; આકાશ પાશ વિકાશ નાશ, તણાં કશાં અગા નથી; જ્યાં શૂન્ય નથી જ્યાં ધુન્ય નથી, જ્યાં માન નથી નિર્વાદ છું; હું અજીત અક્ષય શુદ્ધ નિર્મળ, આત્મ સત્ પરમાત્મ છુ. ૧૦ मदिराबाईने ? ( ७७ ) હરિગીત. હારી નઠારી સેવના કરી, કૈક નાલાયક થયા; હારા દુ:ખદ અભ્યાસથી, કે તપૌંઆ લપસી ગયા; તુ જ્યાં પધારી ત્યાં કને, દારિદ્ર બાન્ધવ લાવતી; ભૂપાલથી કંગાલ સુધી, સર્વને તલસાવતી. ७ તુ અંગમાં વ્યાપે તન્ના, સંકલ્પ મન શુભ નવ કરે; આ ચિત્ત પણ વ્યાકુળ અની, ચિંત્વન નઠારાં આદરે; For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૯) હુંકારને ભડકે હૃદયના ક્ષેત્ર માંહી થાય છે; સપુણ્યને બુદ્ધિના, દાણુ બધા બળી જાય છે. ૨ તુજ ભક્ત કે સંગ, સાચા માનવી કરતા નથી, તુજ ભક્તને વિશ્વાસ, નિર્મળ લેક આચરતા નથી, મદિરા તણું મસ્તી વિષે, દુબુદ્ધિ શસ્તી દશતી; બળવાન જનના જેરને, હે દેવી ? તું આકર્ષતી. ૩ ત્યારે સમાગમ જે પળે, તે સમયે પગ હિંમત નહીં; હારા સમાગમી લેકની, કડી કુટી કિંમત નહીં; કણે છતાં તુજ ભક્ત સાચા, શબ્દ સાંભળતા નથી, જીહા છતાં તુજ ભક્ત હાલાં,–ણ ઉચ્ચારતા નથી; ૪ હસ્તો છતાં ગુરૂદેવને, મદિરાન્ય,–જન નમતા નથી, હેડે ભર્યું છે જ્ઞાન પણ, ગુણ લેકને ગમતા નથી, સસંગ કે સતુશાસ્ત્રના, ઉદ્યાનમાં રમતા નથી; રસના રૂડી પામ્યા છતાં, ભજન ભજન જમતા નથી. ૫ મદિરા? અરે ? તુજ શિષ્યની, દુષ્કીર્તિ દુનિયા બોલતી તેની ત્રિયા હાલી છતાં, નથી પ્રેમ પેટી ખોલતી; જે વ્યક્તિમાં તુજ ભક્તિ તે, નક્કી ભભૂતિ ચળતી, ને સ્થિર મનવાળી છતાં, ધૂમ નિશદિન ડાલતી. તુજ સંગ કેરા રંગથી, ડાહ્યા અડાહ્યા થઈ રહ્યા તુજ પાનથી ધનવાન જન, નિર્ધન હજારે થઈ ગયા તુજ ભક્તિથી શક્તિ ભર્યા, શક્તિ વગર પુષ્કળ થયા, તુજ સેવથી જન દેવ સમને, ના મળે દિલમાં દયા. હે કેક ભૂપતિ લોકને, અધિકારી યમપુરના કર્યા, કામી કુટિલને મિત્ર કરી, તુજ મન્દિરે હું નેતર્યા, For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) તે તે તર્યા તુજ નામ સુણ, દિલડા વિષે જે જે ડર્યા, ભંડાર પૂરણ દ્રવ્યના, હે ધૂળ માટીથી ભર્યા. યદુનાથ શ્રી લક્ષ્મીપતિનું, કુળ હું અવલોકીયું; તત્ક્ષણ ઉભી તું ત્યાં જઈ, કાઢયું પલકમાં ડેકીયું પિંડાર કે પ્રીતિ કરી તું-વ્યાપી યાદવ સંઘમાં સુધ બુધ તજાવી સર્વને, વૈરિ કર્યો રણ રંગમાં હારાજ તે વ્યાયેહથી, ભ્રાતા પ્રતિ બ્રાતા લડ્યા; પુત્રે પ્રતિ પિતા અને પિતા પ્રતિ પુત્ર ચઢ્યા; કોકે હણ્યા ત્યાં ભત્રિજા, દુખદાઈ ડુંગર ગરગડ્યા; નદી લોહીની ક્ષણમાં વહી, યાદવ મરી ભૂપર પડ્યા. ૧૦ હે! હે ! નઠારી દેવી તું, રાક્ષસ તણી તે ઑની છે, નર નારી હો પણ મધથી, જગમાં ખરાબી બેની છે; જ્યારે અમલ હારે ચઢે, ત્યારે જરૂર બેચેની છે; લુચ્ચી નઠારી દારૂડી, દારૂણ સદા દુખ દેણ છે. ૧૧ તું હીત નહી આ વિશ્વમાં તે, સત્ય સુખ શાતા હતું; એવું મધુરં યાવદનું, નષ્ટ કુળ કદિ ના થતું; ઝાઝા પ્રતિ ઝાઝા રૂપે, બનતી અહે? તું ગારૂડી, ધિકાર છે? ફિટકાર હો ? દુખદાયિની હે દારૂડી ? ૧૨ हेविश्वनाथ ? मुजनेप्रीतलागीहारी. (७८) વસતિલકા. નિન્દા કરે જન બધાં સહું તે ત્વદર્થ, મહારાં કર્યા તુજ તણાં મનવાણું અર્થ; વ્હાલા? હવે નવ ગણું ચિજ કેઈ હારી, હે વિશ્વનાથ? મુજને પ્રીત લાગી ત્યારી. For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૧ ) જે દષ્ટિ સૃષ્ટિ વિષયે હતી મોહ પામી, તે ત્વત્યદાન્જ વિમળે અધુના વિરામી સામું કૃપાળુ ? નજરે પ્રભુ ? જે અમારી, હે વિશ્વનાથ? મુજને પ્રીત લાગી હારી. હારા પ્રસન્નપણમાં ગણું સૌ પ્રસન્ન, ને અપ્રસન્ન તું તદા ગણું અપ્રસન્ન વાગી ગઈ અજબ ભક્તિ રૂપા કટારી, હે વિશ્વનાથ? મુજને પ્રીત લાગી ત્યારી. આજે ભલે જગત આ અવળું જણાય, કે શીર્ષ હારૂં હણવા જગ સામું ધાય; તોયે અખંડ લગની નવ જાઉં હારી, હે વિશ્વનાથ ? મુજને પ્રાંત લાગી ત્યારી. ત્વત્ કીર્તને યમ તણે ભય હું હર્યો છે, | આનન્દસાગર મહા દિલમાં ધર્યો છે, મઠ્ઠી મજા લઈ હવે લઉં કેમ ખારી? હે વિશ્વનાથ? મુજને પ્રત લાગી ત્યારો. તું વિશ્વને અધિપતિ તુજ પૂજ્યપાદ, સંકષ્ટ નાશક અને તુજ વિશ્વ તાત; સૈમ્યા તવામૃત કથા દુ:ખદે વિદારી, હે વિશ્વનાથ? મુજને પ્રત લાગી હારી. તું દેહમાં વસી રહ્યો બહિરે તથા તું, તું આદ્ય અન્ને વચમાં સ્વરૂપે સદા તું; હારા જજે દિન બધા પ્રભુ % ઉચારી; હે વિશ્વનાથ ? મુજને પ્રત લાગી ત્યારી. For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ( ૧૨ ) एवागृहस्थनाधर्मो. (७६) - વસન્તતિલકા. શ્રીમ7માં પથ વિષે પર સ્થપાવો, છાયા થવા પથિકને તરૂ શ્રેષ્ઠ વાવે; પોતાની શુદ્ધ નિતિએ કરીએ કમાઈ, એવા ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ? વર્ષÇમાં ગરિબ વાવણુ કારને, કૃષ્યર્થ નંદ બળદે તણી હાય ઘોને, યેગી થતી પુરૂષને ગૃહ ઘ રચાવી, એવા ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ? રેગે પ્રસ્યા જન ઘણુ શરદે જણાય, તદ્રોગ નાશક તિહાં જઈ ઘો દવાય; સત્કાર્ય એમ કરતાં યશ હે છવાઈ, એવા ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ? શીતતું માં થરથરે નથી વસ્ત્ર એકે, એવા જન પર કરો કરૂણું વિવેકે; લાખ સમી બની જશે પ્રભુ ઘેર પાઈ, એવા ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ? નાના પ્રતિ સુત સમી મતિને જમાવો, મોટા તણા ચરણમાં શિરને નમાવે; સાદૃશ્ય માનવ પ્રતિ ગણું બધુતાઈ, પાળે ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ? જૂઠાં કુવાક્ય કડવાં કદીએ ન દાખે, મૂંગા પશુ ઉપર તો કરૂણાજ રાખે; એથી તમે તરી જશે ભવ બન્ધ બાઈ, એવા ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ? પ For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૩) જેવાં જતાં સરવરે જન સે જણય, તદ્વત્ ગૃહસ્થ જનને ગૃહ સર્વ જાય; એથી જ કાર્ય કરતાં ગૃહત્તમાઈ, માટે ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ? आवेसमेप्रभुजी ! केमजजन्माप्यो ? (८०) વસન્ત તિલકા. આજ્ઞા પિતાની દિકરા નવ શીર્ષ ધારે; પૂજ્ય પ્રતિ અશુભ શબ્દ તથા ઉચારે; સિદ્ધાન્તમાર્ગ અનતિ પથે જઈ ઉથાપો, આવે સમે પ્રભુજી ! કેમ જ જન્મ આપે ? સ્વામીન સેવ કુલટા ત્રિય ક્યાં કરે છે? સદ્ધર્મ મમ દિલડા મહીં ક્યાં ધરે છે? વિકાળ કાળ વસુધા પર ખાસ વ્યાખ્યો; આવે સમે પ્રભુજી ! કેમજ જન્મ આપે ? ભૂદેવ વેદ પઠનાદિ ભૂલી ગયા છે; સદ્ કાર્યભાર તજીને હલકા થયા છે; શ્રી વિશ્વના ગુરૂજીએ શુભ ન્યાય કાગે; આવે સમે પ્રભુજી ! કેમજ જન્મ આપે? ગો વિપ્ર દીન જનને પરિ પાળનારા; ક્ષત્રી થયાજ ઉલટા દુ:ખ આપનારા; એ વર્ગ શીત જળમાં જઈ એથી તા, આવે સમે પ્રભુજી ! કેમજ જન્મ આપે ? અને ભીષ્મ ગૃપનાં નહિ યુદ્ધ ભાળ્યાં; યા રામ ધર્મ જનનાં નવ કષ્ટ ભાળ્યાં; For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) લેભાનતાઘવગુણે નિજ સ્થંભ સ્થા, આવે સમે પ્રભુજી ? કેમજ જન્મ આપે? દાતા દધીચિ સરખા જગ હિત કર્તા, દીસે નહી જગતમાં પર કષ્ટ હર્તા સવ તેય અસદાત્મગિરા પ્રલા; આવે સમે પ્રભુજી! કેમજ જન્મ આપ્યો? દુકાળ હાલ દુનિયા ઉપરે જણાય; ધન્વાદિ પ્રાણ જળ અન્ન વિના પીંડાય; આજે અમેથી પરહિત ન કાંઈ થાય; તો ઘો મહેશ? સુખદાયક સદ ઉપાય? તીવત્તિને વિનવનનિહાળે. ( ર ) વસન્ત તિલકા. અજ્ઞાન વાત સઘળે પ્રસરી ગયું છે; દેખાય ના નજર એમ અહો ! થયું છે; જ્ઞાન સ્વરૂપ દીપથી ગૃહ આ ઉજાળે; દીવાળિને દિન કંઈ નજરે નિહાળો. કોધથી રક્ત નયને સુહ કરો છો; બીજાનું દીલ દુભવી સુખમાં ફરો છો; બેટી તમારી કુમતિ સુમતિથી ટાળે; દીવાળિને દિન કંઈ નજરે નિહાળે. મેહ સ્વરૂપ મળથી થયું મેલું ચિત્ત, સાચું છવાઈ ગયું એ થકી સ્વચ્છ વિત્ત, માટે હવે પ્રત ધરી પટ એ પખાળે; દીવાળિને દિન કંઈ નજરે નિહાળો. For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) મસ્તાન અશ્વ મનની ગતિ છે વિચિત્ર; તેને ઘડી નવ ગમે પથ સત્ પવિત્ર, સન્મુખ દેશ પ્રભુના સમજાવ વાળે; દીવાળિને દિન કઈ દિલમાં નિહાળેા. કંટાળ વૃક્ષ શુભ વાડી વિષે જાય; સાન્દર્ય યુક્ત કુસુમા નહી હસ્ત થાય; શ્રી ઇષ્ટ ભક્તિ ફળ માં સહુને પ્રજાળે; દીવાળિને દિન કઈ દિલમાં નિહાળેા. સત્સંગ કાણુ જનના ગત વર્ષ કીધા; કેવા કુપાત્ર જનથી કટુ લાભ લીધેા; હીસાબ સર્વ કરીને પછી કાળ ગાળા; દીવાળિને દિન કઇ દિલમાં નિહાળા. વ્યાપાર એમ કરો નવ ખોટ જાય; શ્રી વિશ્વનાથ પ્રીતડી સહુ રાજી થાય; ચાલા જહાં વસી રહ્યો પ્રભુ પ્રેમ વાળે; દીવાળિને દિન કંઈ દિલમાં નિહાળેા. उद्यानमांस्नेही स्मरण. ( ८२ ) રિગીત. વાયુ શીતળ વૃક્ષે અડીને, મંદ મદ જતા વહી; સવિતા પ્રભુની પશ્ચિમે, કિરાનીં રાજી વસી રહી; આનદ કમિ આવિએ ત્યાં, સ્નેહી કેરી સ્મૃતિ થઈ; ઘટાધ્વનિ દેવાલયે, આવી શ્રવણ પથમાં સહી, એની સ્મૃતિના કારણે, વૈરાગ્ય ઉરમાં જાગીએ; અનુમાન ભગિની ભ્રાતમય, સંસાર દુ:ખમય લાગીએ; For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૬) જાયું ખરેખર દુઃખી છે, સંસારી નહિ વૈરાગીઓ; સંગ અવગાદિથી, જન ગણ જરૂર નિભંગિઓ. ૨ ચા નરેશ ભતૃહરિ, છેડી બધાં ઘરબારને, તો કેમ હું વળગી રહું? દિલમાં જગતના ચારને; નરદેહ કેરી પૂતળી નથી, કનક કે હીરા તણું; છે નાશવંત પદાર્થ ત્યાં શી? પ્રીત ધરૂં સોહ્યામણું. ૩ સ્નેહી ગયા ચાલી અને, મહારે અરે? ક્યાં રહેવું છે? યમરાયના પંઝા વિષે, દિન એક દિલડું દેવું છે; વૃદ્ધો ગયા ચાલ્યા તિહાં, આપણુ સહુને ચાલવું; અલમસ્ત થઈ શું? વિશ્વમાં, મનડા ગમે છે મહાલવું ? જ સમરણ સદા શ્રીનાથનું છે, સત્ય છેવટ કાળમાં, વહેતા જનની સાથે સપડાવું, નહી ભવ જાળમાં, વહી જાય છે ઉમ્મર હવે, સકૃત્ય કરવું હાલમાં વૃત્તિ ધરે વિવેશમાં, ગોવિન્દ ગિરિધર લાલમાં? ૫ શિખરિણી. કરું છું જ્યાં એવા, સુખરૂપ વિચાર પળપળે; થઈ જે થાવાની, વિલપન કરેથી નહિ મળે; જરા નેત્રો ઢાળી, ઉમિ વિરમાવી મન બળે; બધે છાઈ શાન્તિ, ઘન તિમિર છાયુજ સઘળે. ઘડી માંહે લહેકે, શિર ઝઝુમતું આ મિ ભણી; વળી વાયુ પ્રેરે, ધિમિદ્ધિમિ સુનિદ્રા સુખ તણું; અને વર્ષો સદ્, મન હરણ અતિ રસ જ્યાં; કહોને ? કહેવું શું? મન વચન કાયાથી પર ત્યાં. For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૭ ) बीजालटकेमनडुनहींलोभाय. (८३) શિખરિણી. હને લાગે છે કે, અવનિ કદિયે ગંધ તજશે; વળી વારિમાંથી રસ ગુણ કદીયે વહી જશે, સુધાદેવીમાંથી, અમર પણના ગુણ છટકે, " છતાં બીજા કોઈ, મનડું નહિ લોભાય લટકે. ચઢયે જે આજે છે, પરિપુરણ તે રંગ ચઢીયે; લટો જેઓ સાથે, પ્રીંત નહિ કરું ખાસ લઢીં; બીજા રંગે ભાળી, દિલ અણગમા સાથ અટકે; હવે બીજા કેઈ, મનડું નહિ લેભાય લટકે. હતું જે થાવાનું, થઈ ગયું હવે અન્ય ન બને; અ સંસ્કારી લેકે, નિગમ પથ વિદ્યા નહિ ભણે, જગસ્વામી વ્હાલા ચરણ કમળ ચિત્તડું ટકે; હવે બીજા કોઈ, મનડું નહિ લેભાય લટકે. સુવણેની શય્યા, કદિક મળશે તો પણ ભલે? ઉઘાડા અંગેથી, ભૂમિ શયન હો તે પણ ભલે ? સુખો યા દુઃખોના, તરૂવરની છાયા નવ ટકે; અને બીજા કેઈ, મનડું નહિ લેભાય લટકે. જગત્ લક્ષ્મી દેખી, ચતુર અતિ છે તોય ચપલા; નથી ન્યાળી ક્યાંઈ, સ્થિર થઈ નિહાળી ન ચપળા; પછી તે હે તો એ, ગમન કરતી ગુપ્ત ભટકે, અત: લક્ષ્મી કેરા, મનડું નહિ લેભાય લટકે. વિલક્યા વૃદ્ધોને, થરથર થતી કાય સઘળી; ઝુરે છે સંભારી, નિજકૃતિ બની જેહ નબળી; યુવાનીના રંગે, પુનિત પુરૂનેય પટકે; યુવાનીમાં માટે, મનડું નહિ લેભાય લટકે. For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) મહાબ્ધિ માંહીં આ, નદી ઝરણ સંલગ્ન થયું છે ? ફુટેલા મેતીથી, મધુર જળ નિભિન્ન થયું છે; ચકેરી ચંદાને, તજી બીજ અને માન્ય કટકે; વિભુ વિના બીજે, મનડું નહિ લેભાય લટકે. सर्वथीअधिकप्रियात्माचे. (८४) હરિગીત. મન્મથ ભરેલી યુવતિને, ભરતાર પરદેશ ગયે; આસ્માન સમ ઘર લાગતું, ત્યાં વાય વીતી ગયે; દુઃખ ભરિત એવા દિવસમાં, દે ખબર કેઈ સુહ્યામ; એનાથી વ્હાલી છે ઘણી, પ્રિય આત્મ કેરી વધામણી. ૧ કે વૃદ્ધજનને પુત્ર એકજ, હોય ખાસ કહ્યાગરે; ખોવાઈ જાય દીક તેને, તાત દિલમાં ખરખરો; નિજ અંતકાળે પુત્રની શુભ, ખબર પામે એ ધણી; એનાથી વ્હાલી છે ઘણી, પ્રિય આત્મ કેરી વધામણી. ૨ કાદંબરીએ કંથના મૃતદેહની પૂજા કરી, સંકષ્ટમય દિવસો વિષે, સતી ભક્તિ સાચી આદરી, એને શ્રી ચન્દ્રાપીડના, જીવનાર્થ જે હતી લાગણી; એનાથી વ્હાલી છે ઘણી, ઈચ્છા સ્વરૂપ દર્શન તણું; ૩ વન ભરેલા પુરૂષને, ત્રિય સુરત જે સુખ આપતી; લોભી જનેને દ્રવ્યની, આનંદતા જે આવતી; એથી ઘણી અમ હૃદયમાં, આત્મસ્વરૂપની હેર છે; એના વિના પ્રેયસ બધું, લાગે અને વૈરિ છે. નવરંગી નરપતિ લેકની, રેલ્વે અગર તે તારની આકાશગામી વિમાનની, યા અન્ય વિવિધ પ્રકારની; For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) અદ્ભુત વાર્તાઓ વિષે, જે હર્ષ સુખ ઉભરાય છે; એના થકી કોટી ઘણું સુખ, આત્મ વાત થાય છે. વિણ પુત્ર લક્ષાધીશ દિલમાં, દિલગીરી કરતો રહે; સપુત્રના શુભ લાભથી, એને યથા સત્સુખ વહે; ઘડીભર પ્રભુના ધ્યાનને, જે પેગ કંઈ આવી મળે; તો ઉક્ત સુતના લાભથી, કેટી ઘણાં સુખડાં ફળે. વ્હાલા અહારા આત્મની, શુભ વાટ અમને વ્હાલી છે; માધુર્યભરી શ્રી આત્મની, વ્હાલી બબર ખાલી છે, આ કેફ પીધા બાદ સાચી, ઘેન આવે નયનમાં; ને બાદશાહી વિવની, આવી સ્કુરે છે હૃદયમાં. જારમાસી છે? (પ) હરિગીત. કેમ આવ્યા છો ? હૃદય મળે, જ્ઞાન સંજ્ઞક જાન્હવી, ત્યાં સ્નાન કરતાં સર્વ પાપ, નાશ કરતાં માનવી, જે નિરખવાને કાજ પ્રાણી, આમને તેમ દેડત; તે પુરૂષ તે હારા ઘરે, વિશ્રાંતિ લઈને છે સુતે. છે બાહ્ય સુખ કરતાં અતિશય આત્મના ભંડારમાં; શૃંગારથી મધુરી મજા છે, વિરતિના આગારમાં, પાસે ભર્યું અમૃત છતાં, વિહ્વળ થઈને કેમ ફરે; છે અષ્ટ સિદ્ધિ પદ તળે, તેના તરફ સુરતા કરો. નાસાવડે સૂંઘાય પણ, આનંદ ત્યાં આત્મા તણે; નયનવડે નિરખાય પણ, આનંદ ત્યાં આત્મા તણે, દશ ઈદ્રિએ એ જડ છતાં, ત્યાં આત્મ દીપ પ્રકાશતો; બુદ્ધિ વિષે નિર્ણયરૂપે રહી, વસ્તુને પરખાવતો. For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૦ ) આત્માની ખાતર સર્વ પ્રિય, પ્રિય સર્વ ખાતર આત્મ ના; પ્રિયતા ભરેલા આત્મ જાતાં, સર્વ થાય અપ્રિય આ; સાન્દ્રય ને મા નુ બીજ, વિમળ છે આત્મા સ્વય; પણ બહિર મિથ્યાભાસમાં, તુ હુ' અને સર્વ અચ જોયા પ્રદેશ બધા છતાં, હું આત્મને જોયા નહી; તેા સર્વ કઇ જોયું નહી, પારસમણી ખાયે અહીં; આ ઇયળ ? ત્હારા રૂપને, ભમરી સ્વરૂપ બનાવી લે એ કનક ! ત્હારૂં' લાહુ અગ્નિ, ચેાગમાંથી તાવી લે. જૂદા જૂદા જળ રંગમાં વિ,મિત્ર ન્યારૂ જણાય છે; પણ સત્ય રૂપે પેખતાં, રિવે એક સામાં હોય છે; વિધ વિધ સ્વરૂપ દેહાતા, પલટા વિષે તું પેલેટ ના; આનદ અક્ષય સચ્ચિદાત્મક, આત્મ રૂપને બદલ ના. તું દેહના સંસર્ગથી હું, દેહ એમ કહીશ ના; જડ વસ્તુઓના યાગથી, જડ આત્મરૂપ ચિનીશ ના; અજ્ઞાન જળના પૂરમાં, ભૂલાઇ દેહી વહીશના; અચ્છેદ્ય આત્મ સ્વરૂપને, ક્ષણવાર છેદ્ય ગણીશ ના. श्रीतीव्र वैराग्यनेवसन्तकाळ. ( ८६ ) મનહર. એક તાપ વિરતિના ભીતર તપાવી રહ્યો; બીજો આ વસ ંત તણા આવી તન્ન તાવે છે; એક આ સમીર ઉષ્ણુ ચામડી સાશાવી રહ્યો; અન્ય આ વિરતિ વાયુ અંતર સેાષાય છે. એક આ અવિને કેરી ઉષ્ણતાએ ઉષ્ણ તન; વિરતિના અન્ય બાષ્પ ભીતર મફાવે છે; For Private And Personal Use Only 9 Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) હાય? હાય? આસમાની વિચિત્ર વિરતિ દશા; વારવાર દુખતણા સિધુમાં ડુબાવે છે. કોકિલાના કલરવ નથી આ વસન્ત વિષે, કૃષ્ણત વસન્તના નેકીને પોકારે છે; પંખીડાંના ટહૂકાર નથી આ સુહાતા હુને; વસન્તના દ્ધા દૂર થઈને હુંકારે છે. પાદપના ઉપર ન પુષ્પ તણું વૃંદ આતો, - સૈન્ય તણું સાહિત્ય આ રૂતુ શણગારે છે; માટે હું તો માન્યું મન વસન્ત થઈને રિપુ, વા સમ પિતાના એ આયુધ પ્રહારે છે. હરિગીત છંદ. સંસારીયોને સ્નેહ તો, છે પાણીના પરપોટડા, બાંધેલ ધુળપર જેમ મચી, માટીકેરા કોટડાં, કાળ પ્રવાહ વહી ગયાં જગનાં મનુષ્ય મોટડાં, બ્રહ્માદિ જન છે નાશી તો, ત્યાં કોણ દન જીવ છેટડાં ૩ મનહર છંદ. સવારે ખિલીને જેમ પુષ્પ સાંજે કરમાય, એમ એક દિન દેહ કરમાઈ જાશે આ સારાં ખાટાં પુષ્પ કેરો ગધગૃહી વાયુ જાય, એમજ સંબન્ધ ગંધ વેગે હાઈ જાશે આ. પુષ્પ પુષ્પ પ્રતી નિત્ય, ભ્રમર ભ્રમણ કરે, એમ યમદૂત ફેરા ખાય અને ખાશે આ વસન્ત વિકી અને કેમ હરખાવું ? હૈડે, આત્માને ઓળખશું તે, સ્થાયી શાન્તિ થાશે આ. ૪ For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૨ ) चक्षुनेप्रबोध (८७) હરિગીત. વિધવિધ વનસ્પતિ જ્યાં ખીલી, એ વિપિન અવલે કયાં વધુ; પુષ્પાની સુંદર વિમળતા, ન્યાળી જહાં મીઠા મધુ; વૃક્ષે ચઢી વિમળી લતા, જાતી ઘણી વાંકી વળી; વ્હાલાં મજેનાં નયન તમને, તૃપ્તિ તા પણ ના વળી. ૧ ઘુઘવાટતી ભર વૃષ્ટિથી, અતિશેર સાથે ઉછળતી; જોબન તણા ઉમગવત્, મધ્યે લહરીયા પ્રસરતી; અન્ને તટાની છાતીએ, જાતી જળેથી પીંગળી; એ ન્યાળી નદીએ ખૂબ તાયે, નયન ? તૃપ્તિ ના વળી. ૨ ભભકા ભરેલા રંગથી, નિમી લીધાં આરસ વડે; ચતુરાઇ ચંચળ ચિત્તની, જોતાં અજખ હેડે ચડે; લાખા કર્યાં યાહામ નાણાં, કિંમત જાતી નથી કળી; એ ભુવન ભાલ્યાં ખૂબ તે, પણ નયન તૃપ્તિ ના વળી. ૩ પ્રતિ પુનમે જ્યાં ચન્દ્ર આ, આનંદથી ઉગી રહ્યો; ચળકાટ પૂર્યા તારલાના, ભાસ જાતા નથી કહ્યો, આવી પલકમાં જાય જ્યાંથી, વૃષ્ટિ કાળે વીજળી; આકાશ એ દેખ્યુ છતાં, હું નયન ? તૃપ્તિ ના વળી ૪ ચારૂ મુખી સુન્દર સ્તની, દર્પના આવાસ છે; ગતિમદ અદ્ભુત અંગ અન્ય, ઉમંગ સુંદર હાસ્ય છે; આભૂષણાંકિત કેશ જાણે, કાળજા હર કાજળી; એ નારીએ ન્યાળી ઘણી, પણ નયન? તૃપ્તિ ના વળી. પ રાજા તણા દરબારના દેદારમાં, કઈ નવ મા; હૈડા ઉપર મેાતી તણા, શુભ હાર પણ સાહ્યામણા; આ સ્તમ ચાદે લેાકમય, જોતાં તહીંજ વૃત્તિ ભળી; જોયું ઘણું આ વિશ્ર્વ તાયે, નયન ? તૃપ્તિ નવ વળી, મૈં For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩). સેથી ઘણું તું હાલું છે, હે નયન? આખા અંગમાં; ધર શાન્તિ ટળશે ભ્રાંતિ, લોભાઈશ નહી જગ જંગમાં; દીપક વિષેજ પતંગ જેમ, મહાઇને મરી જાય છે, થાશે દશા તુજ એમ સુખતો, તૃપ્તિમાં સહાય છે. अशान्तस्य कुतः सुखम्. ૭ ૧ જિત્તાવ છે. (૬) | મંદાક્રાન્તા. કાયા કાચી ટકી ન શકે, હેજમાં નાશ પામે, વારિમાને હિમકણ યથા, વારિમાંહી વિરામે; ચા ચંપાની લલિત કલિકા, અન્ય દિને ટળે છે; એવી રૂડી સમજણ છતાં, ચિત્ત મહારૂં ચળે છે. અન્ય સ્ત્રીમાં તન મન થયું, કીર્તિને નાશ થાત, શુદ્ધ પ્રાણી અવગુણી બની, લક્ષ ચોરાશી જાતે; હાલાજીમાં વસિત મનડું, અન્ય વ વળે છે, એવી રૂડી સમજણ છતાં, ચિત્ત તેમાં ચળે છે. પુત્રો થાતાં પરમ પદ શું? હાથ આવી શકે છે? શાન્તિવાળું અગર દિલડું, બ્રહ્મજ્ઞાની બને છે? સર્વે એતે વધુ વધુ થતાં, વિશ્વ આશા વધે છે; એવી સારી સમજણ છતાં, ચિત્ત તેમાં ચળે છે. કઈ પાસે ચપળ ગતિની, નિત્ય લક્ષમી ન જાણી, રાજાઓને તુરત તજીને, દે કરી ધૂળ ધાણી; એના ચગે વિપ્નત પુરૂષ ની મતિઓ ખળે છે; એવી સારા સમજણ છતાં, ચિત્ત તેમાં ચળે છે. સારી ખેતી બળદ પશુઓ, હાથી કે ઘડલાને, ત્યાગી જાવું જગત વસવું, હાડલા થોડલા છે; ૩ ૪ For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૪ ) મૂઢાત્માને સહુ ગમનનાં, ધૈન જ્યાં ત્યાં રહે છે, એવી સારી સમજણ છતાં, ચિત્ત તેમાં ચળે છે. મ્હેલા હેાટા ભભક ભરિયા, આજ દેખાય છે જે; મૃત્યુકાળે દુ:ખ દુ:ખ ભર્યા, એક હાડે થશે તે; મ્હારે તેને સગપણ નથી, મેળ કયાં આ મળે છે ? એવી શુદ્ધા સમજણુ છતાં, ચિત્તને એ ચળે છે. અન્ધુ ! આ તે દરદ વસમુ, જોઇને ખાસ રેવુ; લેાકેા કેરી નજર થકીના, અન્ય દૃષ્ટિથી જોવુ આ લાકા તા દુ:ખદ જગને, સાખ્યદાતા નિહાળે; એવી દ્રષ્ટિ વિરતિની છતાં, ઊર રહે છે ઊછાળે. આમેગ્ગીરીતેમને ? ( =૨ ) રિગીત. જવુ અમ્હારે ઉત્તરે, કરવા સુદર્શન દેવનાં; દક્ષિણ તરફ જાઓ તમા, જ્યાં હુમ્ય છે યમદેવનાં, ચાક્કસ અભય આ માર્ગ છે, ને આપ પથમાં પગ કળે; એલા હવે આ બન્ધુઆ ? આ મેળ શી રીતે મળે ? ૬ જે કાળમાં સુઇએ અમે, શિર સાંપી ખેાળે નાથને; એ કાળમાં તજતી નથી, નિ! ઘડીભર આપને; અવિચળ પદાર્થ ચિત્ત અમ-ને, આપ મન ચાટવુ ચળે, એલા હવે હું બન્ધુઆ ? આ મેળ શી રીતે મળે ? ૨ ઉત્ક્રુત સુંદર કમળ ભર, સરવર ઉપર અમ વાસ છે; હૈડાં હરે એવાં કુમુદ, સુગંધમય ચાપાસ છે; ને આપના મૃગજળ ભૂમિથી, વાસ પથી ના ટળે એલા હવે હું બન્ધુએ ? આ મેળ શી રીતે મળે ? ૩ For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) પરિચિત પદાર્થો આપને, નેત્રે થકી વ્હાલા ઘણું; પણ એ અમને રંચ એક ન, લાગતા સહામણું આસ્માન અવની જેટલો છે, ફેર જતાં મન મળે; બોલે હવે તે બધુઓ? આ મેળ શી રીતે મળે?૪ અમને અમારે કારણે હાલું, નથી જીવન જરી; છે લૂછવાં અશ્રુ બીજાનાં, પૂર્ણ ઉત્સાહ ભરી નિજ ઉદર કારણું આપનું, જગદુભવવા મનડું ભળે; બેલે હવે હે બધુઓ ? આ મેળ શી રીતે મળે? ૫ વ્હાલપ ભર્યા ઉદ્યાનમાં, હાલ૫ સુગંધી આપવી ઈષ કુટિલતા કૃપણુતાની, વાવણું છે કાપવી; દુ:ખદાઈ વેલ્લી આપને, ઉછેરવી કપટી જળે; બોલો હવે હે બધુઓ? આ મેળ શી રીતે મળે? ૬ સાચા સનેહી શ્યામનાં, પદ દવા આવો હજી; ન ; આનન્દ સાગર ઉછળશે, કહો બધાં દેશે તજી; ભક્તિ વિરતિને જ્ઞાનની, હિમાળમાં હૈડું ગળે; તે તે હજી કંઈ બધુઓ? આ મેળ બનેને મળે. ૭ સંસારમાં સુહાણ (૨૦) મંદાક્રાન્તા. વિશ્વારયે ગમન કરતાં, હર્ષને શોક પિખ્યાં એકાદ્રિમાં અર્મી ઝરણનાં, શુદ્ધ બિન્દુ વિલકયાં; અન્યાદ્ધિથી વિષમય ઝરા, નીકળે વાર વાર; હાં? આ વિવે વિષજળ તથા, ઝેર વહેળા અપાર. ૧ એક સ્થાને તનય જનમી, હર્ષ ઉત્કર્ષ આપે બીજે સ્થાને તનય મરણે, ચિત્તને ગ્લાની વ્યાપે, For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે (૨૨૬) એકે કૃપે વિમળ જળને, પ્રેમથી પ્રાણી પીએ; બીજામાંથી કટુ જળ Íતાં, ત્રાસશું જીવ ન્હોયે; કઈ કાળે વિપિન ફરતાં, સૃષ્ટિ સન્દર્ય જોઉં, . કેઈ કાળે મૃત શિશુ સ્મરી, શેકથી ખિન્ન રેઉં; હાર એકે વિમળ હદયે; શાન્તિની રેલ છે; બીજા દીલે કુટિલ દુઃખડાં, મીઠડી વેલ રેળે. બંછે? એત્યાં હરણ નિરખે, કેવી કૂદી મઝા લે; પાપી બીજે ગરિબ પશુને, હાડને છેલ્દ ઝાલે; પંખીડાં કે ગગન ઉડતાં, કે અપંગ ન ચાલે, શું હર્ષાવું? સુખ પછી દુઃખે, એ અતિ ઉર સાલે. ૪ જ્યારે શાંતિ સુખમય તનુ, ત્યાં ઘણી હેર આવે; જ્યારે જ્યારે દુઃખમય તનુ, શેક ત્યાંહી જણાવે; લગ્ન પ્રાપ્તિ પ્રિય મનુષ્યની, ખૂબ આનન્દ દે છે; સંબંધીની તરૂણ જનનું, દુઃખ વૈધવ્ય દે છે. કોઈ હારા હૃદય વસતે, ભાવ આંખે ન ભાળું; કેવું મીઠું સુખદ જગ આ, પ્રેમ નેત્રે રૂપાળું? જોતાં જોતાં વિરતિ ઉપજે, સર્વ વિક્લાંત ભાસે; શેકાદ્ધત્વે કંઈક ઉભરા, સ્નેહ શાંતિ પ્રકાશે. મ્હારા દીલે સુખમય પણું, નિત્ય છે કે નહી આ? મહારા દીલે દુઃખમય પણું, સત્ય છે કે નહી આ ? એની કિંચિત્ ખબર ન પડે, છેક મુંઝાઉં છું હું, જ્ઞાની પાસે ખબર પડવા, એજ અર્થે ઉભે છું, For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ( ૨૨૭) ગ્રાવતી સંસ્થા. (૨) | મંદાક્રાન્તા. સંધ્યા કાળે ત્વરિત ગતિએ, પંખીડાં જાય માળે; ગે માતાએ ગૃહ પ્રતિ જઈ, વાછડા ને નિહાળે; તેઓ કેરાં નવલ શિશુઓ, ધાવતાં હર્ષ સાથે, જે “મા પ્રેમે ” મનુષભવમાં, તેમ સિામાં ભર્યા છે. પિલી દે ઝંડી પવનની, એક દેશે દિસે છે; વર્ષા કેરી વળી બીજી ઝડી, અન્ય દેશે રહી છે. પાણું પીને કઈક પશુઓ, હર્ષઘેલાં બને છે નાચે કૂદે ઉલટ ભરિયાં, સ્થાન સામાં વસે છે. ક્ષેત્રોમાંથી ઉંચી ઉડી જતી, ચકવાકેની પંક્તિ મીઠા મીઠા કલરવ કરે, માનું પામ્યાં વિરક્તિ; વાયુ વેગે દ્વિજ સમૂહની, પાંખ હેકાઈ જાય; તોયે તેઓ ગગન પથમાં, નીડ જાતાં જણાય. ધૂલી ઉડી ગઈ ગગનમાં, અભ્ર જેવી સુહાય; અબ્રો નીચે ભૂમિ ઝઝુમતાં, ધૂલિશું એક થાય; આ અબ્રોકે રજ સઍહ આ, બેની ક્યાં ભિન્નતા છે ? જેવી આત્મા શિવ સ્વરૂપની, એવી નિર્ભિન્નતા છે. પહેલી જેવી તિમિર ભરિતા, એક આવે જુવાની, બીજી એવા અવગુણમયી, દુવિવેકે જવાની; ત્રીજી તદ્વત્ ધન તિમિરની, અંધતા ભેળી થાય; ધૂલિ સંધ્યા જળ ઝપટ સૌ, એમ સંલગ્ન થાય. માથે પાણી ભરિત મટુકી, નારીએ આ વિલેકી; જલ્દી ચાલે ગૃહ પ્રતિ જવા, ના રહે કેઇ રેકી For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (RRC) જાતાં જાતાં પવન જળનાં, વ્યૂહ ભેળાં થયાં જ્યાં; ભીનાં ભીનાં જળ વન પશુ, તેજ કાળે થયાં ત્યાં. આખી પૃથ્વી વિકસિત કરી, સૂર્ય શ્રી અસ્ત પામ્યા; કે ના પામ્યા ઘનદળ વડે, સ્વલ્પ તે ના જણાયા; ઘેાડી વારે જન ગણ ઘરે, મેઘરાજા પધાયાં; લાંબા દી’ના તૃષિત દિલના, ભાર કેના ઉતાર્યો. શ્રવણળાય ? ( ૧૨ ) રિગીત. હરણ ભવમાં હું વીણાના, શબ્દ સુંદર સાંભળ્યા; ત્યાં પારધીના હાથથી, ભંડાર જીવનના થા; શિર ખતમ કીધાં એકદમ, આણી દયા ઉરમાં નહી; તાયે શ્રવણ ? તૃપ્તિ હને, તેા ના થઇ ? રે ? ના થઇ. ૧ ભારગના અવતારમાં, લાગી વીણામાં પ્રીતડી; ગુલ્તાન થઇ ડાલી રહ્યો, જાણી ન વાદી રીતડી; શક્તિ અધીએ ગુમ થઈ, નિજ ાત પર આધીન ગઈ; તોયે શ્રવણ ? તૃપ્તિ ત્સુને, તેા ના થઇ ? હા ? ના થઇ. ૨ જગ નાટય કેરાં ગીત માટે, ભાવ ધરીને બહુ ભમ્યા; કટક વને વિચર્ચા છતાં, વીતરાગના પથ ના ગમ્યા; દુક્કડ સતારની શેખમાં, ઉમ્મર બધીએ વહી ગઇ; તાયે શ્રવણ ? તૃપ્તિ હને, તા ના થઇ ? રે ? ના થઇ. ૩ બાળક તણા પ્રિય કઠને, કાલા છતાં વ્હાલા કર્યો; શુક સારિકાના વાદ અર્થે, કાન ત્યાં જઇને ધર્યો; કાયલ તણા ટહુકારની, મૃદુતા લલિત લક્ષે લડ્ડી; તાયે શ્રવણ ? તૃપ્તિ હને, તેા ના થઇ ? રે ના થઇ. For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર૦) ચોરાશ લાખ જેવો તણી, ભાષા ઘણું યે તું ભણે; આખા જગતના વાદ્યને, પરિપૂર્ણ ગાયન ગઢ ચા; થા થયે હેરાન વળી, ખેદી સ્વયં પડવા નઈ તોયે શ્રવણ? તૃપ્તિ ન્હને, તે ના થઈ?ના થઈ. ૫ ગુરૂ શાસ્ત્ર ભણ? કર પ્રીતડી, શબ્દ શ્રવણને પાર કયાં ? સંગીત સુખદ ગાનારના, લલકારનેય સુમાર ક્યાં ? સુલે પ્રીતમની વાતડી, ટળી જાય ભવની વાટડી તૃપ્તિ શ્રવણ? જે ના થઈ તે, ભજનમાં ભળજા ઘડી. ૬ ચારા પિતાના સગુણોનું, શ્રવણ કર ? તું શ્રવણ કર? સાચી સુધા પી? આજથી, નવ ભ્રમણ કર? તું ભ્રમણ કરશે? પાપ સ્વરૂપી હરણ હર? જ્ઞાન સ્વરૂપ બંધુક ગૃહી; તૃતિ શ્રવણ? જે ના થઈ તો, ભજનમાં ભળી જા ઘડી. ૭ સ્થામરાત્રિમાંggવી. (૩) હરિગીત. દષ્ટિ ગગન લંબાવતાં, તારા છવાયા વાદળે, સામાન્ય જસ્ એમનું, વસુધા ઉપર નવ વિસ્તરે; કે વખત ધીમે મેહલે, આકાશ માર્ગે ગડ્ય; કે વખત તેના તીવ્ર શબ્દો, કર્ણને દ્વારે પડે. વિજળી તણું ઝબુકાર કદી, વધુ વેગમાંહી થાય છે, કદી શાંત પડતી ઝબકતી, ને વાયુ સાથે વાય છે; કદિ બાષ્પ વૃષ્ટિ છતાં દિસે, પ્રસ્વેદ ભાસે અંગમાં; કહીં ભક્ત મંડળી ગાય છે; ને અન્ય અન્ય ઉમંગમાં. ૨ For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) પાણી પડે નળીયાં ઉપર, ત્યાંથી ભેમિ હેળા વહે; નર્દી નાળમાં એ વહેળીયા, કે જાય કે તે સ્થિર રહે; કલ્લોલ પક્ષી સમૂહને, કણે શ્રવણ થાતું નથી, કૃષિકારનાં દિલડાં વિષે, આનન્દ પણ માતો નથી. ૩ ઘમ ઘમ ધીમી ગતિ મેઘરાજા, પૃથ્વીને પાવન કરે; કોમળ થતાં વસુધા તણાં, અંગો નિહાળે મન ઠરે; વરસાદ વરના સ્પર્શથી, ભૂમિ ભામિની હર્ષે ભરી; પ્રસવે વનસ્પતિ બાળને, જે પ્રાણની જીવન ધરી. ૪ છે એક રાત્રી શ્યામ બીજી, વૃષ્ટિ આ બીહામણી; વિજળી પડ્યાની ધાક ત્રીજી, આવતી ઉરમાં ઘણી પ્યારા પિયુ વિણ એકલી, હિમ્મત શી રીતે ધારૂં હું ? પળ વર્ષ જેવી જાય છે. પ્રિયનાથ? શબ્દ ઉચ્ચારૂ હું. ૫ તુજ દર્શ વિણ નયન સુનાં, કર આપ વિણ એવા સુના; શસ્યા સુનીમાં ઉંઘ નાવે, હર્ષ હામ ધરૂં હું ના; યદિ આપ શેઠે આવું પણ, આ રાત્રિમાં દેખું નહીં; ને આપનાં પ્રિય સ્થાન પણ, સુરતા વિષે પખું નહી. ૬ કર ઝાલી નાથ ! અનાથને, બોલાવવી આજે ઘટે; ઉંડી હૃદયની પીડ મેહન,-લાલ વિના નવ મટે; હારી મધુરી પ્રીતડી, બાંધી વિરહ માટે નથી; સ્વામી પ્રિયાની ઐક્યતામાં, પ્રેમની પૂર્ણાહુતિ. For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૧) प्रियपंथीनेजयजय ? (६४) હરિગીત. જેમ જળ વિનાની માછલી, સરિતા કિનારે તરફડે તુજ બંધુઓના નયનથી, ભૂખે તથા આંસુ પડે; જળ અન્ન આપે કે નહિ, કર બેઉ જેડી કરગરે; મન મૂ? તું મલાઈને, અભિમાન ઉર શાનું કરે ? ૧ તુજ પૂર્વજે પ્રેમ કરી જેના, પૂજ્ય શુભ પાય છે; દહિ દુગ્ધ વૃત પય આપતી, વનમાં વનસ્પતિ ખાય છે, લાંબા જીવનની માતની, પૂજા કદાપિના કરે; મન? મૂખ ? તું મક્લાઈન, અભિમાન ઉર શાનું ધરે ? ૨ દુ:ખમાં ડુબેલા બંધુને, આધિ અને વ્યાધિ ઘણી; વસ્ત્રો ન અંગે ઓઢવા, રહેવા ન છજની છાપરી અત્તર લગાવી અંગમાં, ફૂલાઈ શું ફરતો ફરે ? મન? મૂર્ણ ? તું મકલાઈને, અભિમાન ઉર શાનું કરે? ૩ દિન બંધુઓને પગરખાં, નથી પાય માંહી પહેરવાનું આ તાપમાં કે શીતમાં, સાધન નથી ઉદ્યમ જવા બહુ કિંમતી બુટ પહેરીને, આનન્દવું શાને અરે ? મન? મૂર્ણ? તું મલાઈને, અભિમાન ઉર શાનું કરે? ૪ અન્ય પ્રાણીની નહિ દાઝ લ્હારા, દીલમાં એવી વસી; પશુ પંખીથી તવ જન્મમાં, અધિકાઇ છે હે ભાઈ શી? છે કાય હારી કેદમાં ને, મૂચ્છ આંબળતો ફરે; હે મૂર્ખ મન? મલાઈને, અભિમાન ઉર શાનું કરે? પ જે? શ્વાન પણ રખડી કરી, નિજ પેટ તે નિત્યે ભરે, વ્યભિચારથી તેની ત્રિયા, પરિવાર પણ ઉત્પન્ન કરે; For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૩ર) પરમાર્થને પ્રી છે નહીં તે, શ્વાન કેમ ન તું કરે? હે મૂખે જન? મકાઈને, અભિમાન ઉર શાનું કરે? ૬ તવ સ્વાર્થ માં જે હન, પરિપૂર્ણ લાગે પ્યાર છે; તેવાજ કારજ સાધવા, ગિધ પંખીડાં તૈનાર છે; એ ગીધ સરખા જીવનમાં, પગલાં ભરે હરખે અરે? " હે મૂર્ખ જન? મકલાઇને, અભિમાન ઉર શાનું કરે? ૭ ક્રોધી ઘણું હારા થકી, સર્પો ફરે છે રાનમાં, કામી ઘણા હારા થકી, હસ્તિ મરે છે ખાણમાં, એ કામક્રોધે બે જણ, હારા થકી ઉંચા ખરે? હે મૂર્ખ જન? મલાઈને, અભિમાન ઉર શાનું કરે? ૮ ખાવા પીવાના હેતુએ, જગમાં જીવનને હાય છે; તે ડુક્કરને ભવ તેજ છે, ત્યાં ભાઈ શું ભટકાય છે? દુ:ખ અન્યનાં હરવા રહ્યાં, પણ અન્ય તવ ભારે મરે; હે મૂર્ખ મન? મકલાઈને, અભિમાન ઉર શાનું કરે? ૯ અન્ય તણું દુઃખ ટાળવાની, વાત તો કરે રહી; પણ સ્વાત્મનું સુખ શું હશે? તેની ખબર કંઈ છે નહી, મગરૂર છે ડાપણ તણી, પડશે ખબર બધી આખરે, હે મૂખે જન? મકલાઈને, અભિમાન ઉર શાનું કરે? ૧૦ તુજ ભાઈ? બહેની બંધાના, પાય દુ:ખે ડગડગે, નથી હાડમાં મજજા રૂધિર, ડેળા ઉંડાણે તગતગે; નિ:શ્વાસ નાખે પ્રતિ પળે, “કોઈ દાતા અન્ન રે ?” હે મૂખે જન? છે આમ ત્યાં, શું વ્યર્થ મેટરમાં ફરે? ૧૧ પ્રિય વાક્ય પુત્રાદિક તણાં, દુઃખમાં ડુબ્યા શું સાંભળે? રસનાન તૃપ્તિ ના થતાં, શ્રવણેન્દ્રિઓનાં બળ ટળે; For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૩ ) એ ખાપ રે ? આજસ્ નથી નેત્રા વિષે, ઉચરે અરે ? ગુલ્તાન સંગીતમાં બની, હ્યુ મૂર્ખ ? ફૂલાઇ કરે ? હે ચન્દ્ર ? તુ ફૂલીશ નહિ, જે જ્યોતિ ત્હારૂં જગજગે; તે સૂર્યની કાંન્તિ થતાં, ટકીંશ છતાં ચે નહિ ટકે; હે સૂર્ય ? તુ પણ નહિ કદી, અભિમાન ઉરમાં આણુજે; રાત્રી થતાં જમ્ બધું, લય પામશે તે જાણજે. ૧૨ For Private And Personal Use Only ૧૩ હૈ ધનિક ? તું ભૂલીશમા, એ દીન ત્હારા આવશે; સંબંધી તુજને દેખશે, તેાયે નહી એલાવશે; તુ હાલમાં દર્દીનબંધુના, દુ:ખમાંહીં દુ:ખી થઇશ જો; તુજ દુ:ખમાં દોંનખ ની, સહાયે વિપદ તરી જઇશ તા. ૧૪ એ ઢીનના પણ એક દિન, વારા ફરીથી જામશે; ૧૫ તત્કાલ ત્હારી સહાયના, ઉપકાર એ ન વિસારશે; પરમાર્થ કર ! પરમાર્થ કર ! લક્ષ્મી વરી નથી કોઈને; જાઇશ યદા અણુ ચિન્તવ્યે, તુ રહીશ ત્યારે રોઇને. સમજણ નથી હિત હ્યું હશે ? સમજણુ નથી કયાં જાય છે ? પર પ્રાણુની દરકાર નિહ, લક્ષ્મી મળે હરખાય છે; પર પ્રાણુની દરકાર કર ! કીર્ત્તિ અવિચળ આપશે; સરકારના દરબારમાં, તુજ એજ બંધન કાપશે લાંખી ઘણી જોખમ ભરી, મરણાંત મેટી વાટ છે; પ્રતિપક્ષી હારા તે સ્થળે, તુજપર જુલમ વર્તાવશે; કઇ અન્ન દે તું દીનને, જ્યાં ભૂખ તુજને લાગશે; દિન પ્રાણી ભયભીંત વાટમાં, ભય સર્વ ત્હારા ભાગશે. ૧૭ ગરિ વિના એ પ’થના, તવ એજ કાણુ ઉપાડશે; સંખ'ધી તે મરણાંતમાં, ધર બ્હાર તુજને કાઢશે; ૧૬ Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૪ ) દીન પ્રાણીએ છે મજુરિઆ, આખા જગતના રાયના; તવ દ્રવ્ય ગ્રન્થી એ કનેથી, કાઇ દિન લુંટાય ના. સાગર વિષે અભિમાનથી, પ્રતિમા લવણની જઈ પડી; ઘડી એક તા વહી છે નહી, ગઇ પીંગળી કઈ નવ જડી; છે કાળ ક્ષાર સમુદ્ર તુ, અભિમાની પુતળી ક્ષારની; હા ! પંચ ભૂત પંચે ભળે, છે રમ્યતા ક્ષણવારની. અભિમાન નવ કર ! દ્રવ્યના, યાયન અગર કે રૂપને; છાજ્યે નથી સામાન્ય ના, કે ચક્રવતી ભૂપના; દ્ઘારા હૃદયમાં જે વસે, તે અન્યના દિલમાં વસે; સર્વ તણા સુખમાંહી હારા, જીવડા સુખીએ થશે. ક બ્યને કરવા બદલ બહુ, મૂલ્યના આ કાળ છે; સત્કૃત્ય કર ! નહિ તેા મરણ-પછી છેક ગેંટ કરાલ છે; છે તાત આપણુ સના, જે લાલના પણુ લાલ છે; સહુ પ્રાણી આપણુ અન્ધુને, ધરવું. પરસ્પર વ્હાલ છે. ૨૧ તું જળ પીંજે હું અંધવા ! જળ પાઇ દુ:ખીઆ ભાઇને; તું અન્ન જમજે મંધવા ! દીન ભાઈને ખવરાવીને; અંગે દુશાલે આજે, દીન ભાઇને એઢાવીને પગમાં પગરખાં હેર?, દીન ભાઇને વ્હેરાવીને. અવે પછીથી એસ, દુ:ખી ભાઇને બેસાડીને; જમજે મધુર પકવાન દીન, તવ સત્ય અન્ધુ જમાડીને; તવ દીન અેની પડી રહી, નથી અગ સાન્ને સાડલા; તવ પત્નીને પછી આપજે, વ્હેરાવી મ્હેનીને ભલે. તવ અન્ધુની મૂર્છા સજાવ્યા, ખાદ હારી મરીડજે; સુખમાં સુવાડી અન્ધુને, પ્રેમે પલ ંગે પાઢજે; For Private And Personal Use Only ૧૮ ૧૯ ૨૦ ૨૨ ૨૩ Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૫) દીન બંધુઓનાં દર્દ સઘળાં, ટાળી હાર ટાળજે, બાંધવ નયનની ચપળતાને, જોઇ નાટ્ય નિહાળજે. ૨૪ કરી શકીશ જે તું આટલું, તો ઈશ તુજ ભણી આવશે, તવ કષ્ટ આવેલું નિહાળો, અજીત આંસુ લાવશે એ પંથમાં નિર્ભય પણે, તુજને ઈજા થાશે નહી, પ્રિય પંથી! પ્રેમભર્યો પિતા, જય જય સદા દેશે નહીં. ૨૫ एQहरामीमनमूर्खविचारहीन. (६५) વસન્તતિલકા આનંદ સિધુ દીનબન્ધ પદાજ ત્યાગી; જન્માદિ યુક્ત જગમાંહિ મહાનુરાગી; જે ફણીન્દ્ર મુરલી સ્વર મધ્ય લીન; એવું હરામી મન મૂM વિચારહીન. શ્રી રાવણુરિ રઘુવંશજ ચાપધારી; સીતા પતિ સુરભિ બ્રાહ્મણ હિતકારી, એના ઉપાસન વિષે નર હે પ્રવીણ એવું હરામી મન મૂખે વિચારહીન. ક્ષારાન્વિતા અવનિમાં જળ આશ ધારે; થાકે છતાં ભ્રમણની ભ્રમણું વધારે સત્પથ ગામ બનતાં બની જાય દીન, એવું હરામી મન મૂખે વિચારહીન. શ્રી સૂર્યને નહિ ગમે સુખદ પ્રકાશ અંધાર કોટ વચમાં પુરતું કુવાસ; રહે છે છતાંય હરખી નવ થાય ખિન્ન; એવું હરામી મન મૂર્ણ વિચારહીન. For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૬ ) ચેરાશ ચક ભયદાયક નેત્ર અગ્ર; છે ગર્ભવાસ જીવને સુખહા સમગ્ર શાંતિ ગૃહી શ્રી વિષ્ણુનેય ભજે ઘડી–ન; એવું હરામાં મન મૂર્ણ વિચારહીન. સાચા સુપાર્શ્વમણિ માનવ દેહ પામ્યું; સચ્ચિત્ સ્વરૂપ મહીં તે પણ ના વિરાખ્યું; દુઃખાબ્ધિ મધ્ય ડુબતું જ્યમ શૈલ પીન, એવું હરામી મન મૂર્ણ વિચારહીન. બાપુ? હવે ન ભમતું ઘડી શાંતિ ધાર? લ્હારા બન્યા કનકવત્ બહુધાવતાર; ઈત્યાદિ હું બહુ કહું પણ છિન્નભિન્ન એવું હરામી મન મૂM વિચારહીન. માણસોનમતમાંગનાર ? (૬) વસન્તતિલકા. શ્રી ગુરૂનું વચનામૃત ન પીવાય; સદજ્ઞાનની અભિરૂચિ મનમાં ન થાય; અજ્ઞાનવૃત્તિ સઘળા વધુમાંહીં વ્યાપી હારા સમ જગતમાં જન કેણ પાપી.? ૧ આત્માતણું રટન એક ઘડી ન થાય; ચિત્તેથી ચિંતન નહીં વિભુનું કરાય; દુર્વત્તિ કામ્ય કૃતની નથી હેંજ કાપી મહારા સમ જગતમાં જન કેણ પાપી? ૨ નિન્દા બીજાની કરવી મનને ગમે છે, સંકલ્પ અન્ય વિષયે ભમતા ભમે છે; For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ૪ (૨૩૭) સંતની શબ્દ રચના ન હી ઉથાપી; મહારા સમ જગતમાં જન કોણ પાપી? શ્રી ઈષ્ટ ભકિત હદયે ઘડી ક્યાં કરે છે? સદ્ રત્ન ત્યાગી પથરા નખપા ભરે છે; જેમાં ન કાંઈ રસ એ કવિતા પ્રલાપી; મ્હારા સમ જગતમાં જન કાણુ પાપી ? તીર્થ સ્થળેય મન તે કંઈ પાપ બાંધે; ટેલ તાર ફરીથી નહીં લેશ સાંધે; બીજાનું સારું કરવા નવ થાઉં ધાપી; મ્હારા સામે જગતમાં જન કેણુ પાપી? સ્વાર્થાન્ય કાર્ય કરવા બહુ ખુશ થાઉં; જાવું ઘટે નવ તહાં; હરખે હું જાઉં. આ વિશ્વમાં જીવન અ૫ દિસે તથાપિ, મહારા સામે જગતમાં જન કોણ પાપી? વાવ્યાં અનિષ્ટ બજને ફળ ઈચ્છું સારાં; વિદ્વિષ્ટ તત્ત્વ ગણું છું પરિપૂર્ણ પગારાં, લીધી ન હાથ શિવજ્ઞાન વિચાર વાપી; મહારા સામે જગતમાં જન કેણુ પાપી? ૫ ૬ ૭ जोहोयथावुमानवीतो,वाताटलीमानवी. (७) હરિગીત. નિંદા ન કરવી કેઈની, કારણ પ્રમાણે બેલવું કામી કુટિલ કપટી કને, ખાલી હૃદય નવ ખોલવું; વિશ્વાસઘાતની વાતને, વિષ વેલ્લી જેવી જાણવી; જે હાય થાવું માનવી તે, વાત આટલી માનવી. ૧ ઝડપબંધ જનાર. For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૮). તું જે વિચારી આપના, મુખથી પ્રભુતા ના વધે, પ્રભુતા ચહે છે જન બધા, જેવું વિચારી આ બધે પ્રભુ વિણ પ્રભુતા પણ ઘણી, દુર્લભ દિસે છે આણવી. જે હોય થાવું માનવી તે, વાત આટલી માનવી. ૨ સંવિત્ સ્વરૂપા માવડી, શિવ તાત પાય પૂજાવતી; દશ દિશ વિષે જશ તુજ તણું, ગરવ પણેજ ગજાવતી; તેને ભુલ્ય દુઃખમાં ડુ કરી, અજ્ઞાનતાને મા-નવી; જે હોય થાવું માનવી તે, વાત આટલી માનવી. ૩ દુભવશ નહિ દિલ કેઈ પળ, માનવ અગર જીવજન્તુનું, પ્રતિ ફળ લીધા વિણ નહી નભે, ઘર અદલ છે ભગવંતનું; હાલમ પદે વહાલપ ધરે, વહાલપ જગત દે દાખવી, જે હોય થાવું માનવી તે, વાત આટલી માનવી. કદિ કષ્ટ આવે સ્પષ્ટ તો પણ, ભ્રષ્ટ સત્યથી ના થજે; લાલચ બતાવે લોભીએ, પણ સાથે તેને ના જજે દુર્ઘટ ઘણું છે વાટ ને, નથી પક્ષ પક્ષી દાણવી; જે હોય થાવું માનવી તે, વાત આટલી માનવી. વચ્ચે ગળીને જળ પીએ, સત્યે ગળેલ ઉચ્ચારજે; નયને ગળેલા માર્ગમાં, સીધી નજરથી ચાલજે; ઉપડી શકે તે ગાંઠડી, પહેલું વિચારી ઉચકવી, જે હેય થાવું માનવી તે, વાત આટલી માનવી. સત્કાર્યકર્તા માનના, સાથમાં પહેલે થજે, પાપી જનેને પંથ કાપે, હોય તે પાછો જજે, અહીંયાં હૃદય? સુખ ભાત સારી, સત્ય પટપર પાડવી; જે હોય થાવું માનવી તે, વાત આટલ માનવી. ૭ For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) શાંતિ તણું સવૃક્ષને, ફળ એક દિવસે આવશે, લેશે અવશ્ય મેલ છે, જે જેવું બીજડું વાવશે; રામા ઘણી હોય અન્ય પણ, છે સત્ય એ રામા નવી; જે હોય થાવું માનવી તે, વાત આટલી માનવી. ૮ વીરતાનામતશવ વિવાર (૨૪) હરિગીત. આંખે થકી અશ્રુ વહ્યાં, ને નીર પણ ખૂટી ગયાં; વહાલાન જોતાં વાટડી, ઉચ્છવાસ શ્વાસ બહુ થયા; પ્યારા પ્રભુ જીવ જાન વિષ્ણુ, ધરો કહે ક્યાં વારને ? એવી ચતુરા ના મલી, દર્શાવી દે દિલદારને. છે દૂર ઘર રસરાયનું, હિમ્મત નથી મહારા વિષે; રસ્તે જતાં ભય આપતા, તસ્કર પ્રબળ ચારે દિશેક લગની લલિત લાગી રહી, અવલોકી રહી છું લાગને; એવી ચતુરા ને મલી, દર્શાવી દે દિલદારને. ગમતાં નથી નશ્વર ગૃહ, અવિનાશ મુજના સંગમાં; સત્ ને અસત્ સહ નવ બને, સરલત્વને નહી વ્યંગ્યમાં શૃંગાર સજવો એગ્ય છે, ચાહેતું પ્રાણાધારને; એવી ચતુરા ના મલી, દશવી દે દિલદારને. અબળા તણું જાતી અરે શી? સ્વામિ વિણ સંસારમાં, તેનું સુખદ સૈભાગ્ય હે, જાહેર કર્યું જન ચારમાં; એનીજ ખાતર જીવન આ, નિશ્ચય કર્યો સુવિચારને, એવી ચતુરા ના મલી, દર્શાવી દે દિલદારને. મધુ પૂર્ણ ચન્દ્ર કલા વિના, શોભે નહી જેમ જામની, એવીજ કાન્ત વિના નહી, એપે જગતમાં કામિની For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૪૦ ) યારી કરી વેચાઈ ગઈ હું,-હાથ પ્રિયતમ નાથને, એવી ચતુરા ના મલી, દર્શાવી દે દિલદારને. વ્યારા પ્રભુના ધામ વિણ, સહુ અન્ય ધામ અધામ છે, મારા પિયુના નામ વિણ, સહુ અન્ય નામ અનામ છે, સુન્દર તણું દુઃખદાઈ હું, સહી ના શકું મધુ મારને એવી ચતુરા ના મલી, દર્શાવી દે દિલદારને. પ્યારા પ્રભુના દર્શ વિણ, સહુ અન્ય દશ અદશ છે, ધર્ટીના પ્રસન્નપણ વિના, સહુ અન્ય હર્ષ અહર્ષ છે; સંગીત સતાર ભલે હ, પણ માનુ તાર અતારને, એવી ચતુરા ના મલી, દર્શાવી દે દિલદારને. હા ? હા? રસિક આ જામની, શી રીત જાય હવે અરે ? યૌવન ભરી આ “સુન્દરી, ” વિરહી દશા છે આખરે; આવે અચાનક મૃત્યુ ત્યાં, કરવી ઘટે છે હારને એવી ચતુરા ના મલી, દર્શાવી દે દિલદારને. सन्मित्रोनासमीपपणमाएजहोतूंही तूंही ? (६६) મન્દાક્રાન્તા. ચા ચાલે જગત જળને, વેગવાળો પ્રવાહ એમાં મ હળીમળી જતા, કૈક ભિન્ન થાય; આ માયાની પ્રબળ સરિતા, દક્ષિણે તાણ જાય; ને તે મધ્યે અચરજ વડું, લક્ષ્ય પ્રેયસ્ પલાય. બન્યું? દીઠી તિમિર રજની, વ્યાધિ આવર્ત ભાસે; મચ્છી મારે પ્રબળ ધણીના, આવતા દેડ હાસ્ય, જે ? ? ભાઈ! ગરબ મિની, સ્વાદ આધીન થાતી, હા ? હા ? બાપૂ? જુલમ જુલમે, જાતી ભદાઈ છાતી પર For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૧ ) એવી એવી સખત વિપદા, માંહી તું તે રમું છું; ગંગેાત્રીના સય તટને, ના મરૂ હા ? ખમું છું; એવા માંહી કંઇક ઉન્નયે, સત્ય વૃત્તે ગ્રહ્યો છે; સ્નેહાત્માના સહજ સુખના, સ્હેજ ભેટા થયેા છે. જે જે કાળે પ્રિયતમ ? તમે, ભિન્ન દેશે વસે છે, ત્યારે ત્યારે હૃદય વચમાં, સામ્ય ભાવે હસે છે; તાયે મ્હારે નસિમ વિધિયે, દાન નિમ્યું વિચિત્ર; વિયેાગાની વિરહ ગતિમાં, અશ્રુનાં ખૂબ ચિત્ર. ને પ્રત્યક્ષે પ્રભુજનતણી, વાતમાં પ્રેમ આંસુ; જ્યારે ત્યારે પ્રભુ ચરણમાં, ચિત્તડું આ પ્રકાશ્યું; જાજો સર્વે પ્રભુ પ્રભુ ? ? કહી, રમ્ય એકાન્ત માંહી; સન્મિત્રાના નિકટપણમાં, એજ હા ? તુહિ ? તુ હી ? પ માયા કેરા સહુ તનયની, સૈા સ્પૃહા રે હા ? વિશ્વાત્માના મધુર પત્તના, કાજ આ જીન્દગી હૈા ? હું તુ' મ્હારૂં સઘળું મૃગનાં, વારિ જેવાં જણા7; એ હેતુએ સુખદ સુહૃદ ? સ્નેહથી સ્પાય થાજો. એ પાણીની પ્રબળ નદીમાં, છેક છે ઊર્ધ્વ જાવું; માટે અન્ધુ ? મુજ તરણના, અથ ઉદ્યોગી થાવું; આજે કાલે પરમ દિવસે, આણુ યાતા શતાદે; સાચું વ્હાલા વિમળ વિભુના, માનવુ સંપદાબ્જે. કુંતોત્રનોનછું. (૨૦૦ ) હરિગીત. શાસ્ત્રો વિલેાકયાં સાંભલ્યાં, શિર સંતને ચરણે ધરૂ'; એ હાથ જોડી શ્રીપ્રભુને, નમન હું પ્રેમે કરૂ, 18 For Private And Personal Use Only ט g Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૨ ) કટુ વાકય પરનાં સાંભળી, પણ શાંતિને ધરતા નહિ; માટે કદી માપૂ ? હુને, વિનયી વિષે ગણશે નહિ. ભાલે તિલક ચન્તન તથા, કેશર તણાં નિત્યે કરી; ફરતા ફરૂં વન વસ્તિમાં, એકાન્તમાં આસન ધરી; એસુ છતાં મનવૃત્તિએ, સચમ વિષે ઢળતી નહી; માટે કદી આપૂ ? મ્હને, સમ્ભક્ત પણ ગણશે નહિ. વિષ્ણુ પ્રિયા તુલસી તણી, માળા કરે લઇને ક્રૂ; સૃષ્ટિ તણા કરનારના, પદ કમળને સ્નેહે સ્મરૂ, એવી રીતે વર્ષો ગયાં પણુ, ફેર મનના ગ્યા નહી; માટે ી આપૂ ? મ્હને, સદ્ભક્ત હજી ગણશેા નહીં. ૩ મ્હારૂ અને હું ત્યાંસુધી, પરહિત વાક્ય ઉચ્ચારૂ છું; તેમજ બને છે ત્યાંસુધી, પ્રિય વાકય કાળ ગુજારૂ છું; પણ કાઇ છેડે જો હુને, પ્રિયતા રહે ત્યારે નહી; માટે કદી આપું ? મ્હને, શાન્તિ સદન ગણશેા નહી. માતા પિતાની સેવમાં, હું જાણું છુ કે છે મજા; એએ તણા ખિન પ્રેમમાં, પ્રભુ ધામમાં મળતી સા; એવું હ્રદય સમજ્યા છતાં, સ્વચ્છન્દ હું થાતા જઈ; માટે કદી આપૂ ? મ્હને, પિતૃભક્ત પણ ગણશે। નહી. પ ધ્રુવે દીધી છે બુદ્ધિ કે, જળ અન્ન પરને આપજે; શક્તિ પહોંચે ત્યાંસુધી, તુ અન્ય સંકટ કાપજે; પણ અન્ન જળના દુ:ખીને, તજી અન્ન જળ જમતે સહી; માટે કદી આપૂ ? મ્હને, કામળ તમે ગણશેા નહિ. સામ્રાજ્ય જગમાં નવ ચડું, મેટાઇને ઇચ્છુ નહી; ટાઈમાં સુખ છે મહુ, મૈાઢત્વને પ્રીસ્થ્ય નહી; દિલડા વિષે કરૂણા તણાં, સુખદાઇ મિન્હેં દે પ્રભુ ? હારી મ્હને ગણીલે અને, તું થા મહદ મ્હારે વિભુ. For Private And Personal Use Only $9 Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૩) જેવુ હૃદય હૈં છે દીધું, એવીજ યુદ્ધિ દે પ્રભુ ? આ દીન દિલના દાવને, બુદ્ધિ ભમાવે બહુ વિભુ ? બુદ્ધિ અને દિલડા રૂપી, એ અશ્વ સત્પન્થે વહે; ને દેહરથમાં બેસીને, આત્મા પરા સદા ચહે સુમનીસેવારો ? ( ૨ ) હરિગીત. જગવંદ્ય માતા જગતની, દહિં દૂધ ઉત્તમ આપતી, જાતે ભુખી તરસી રહી, સંસાર સંકટ કાપતી; એથી વહે જીવન સમર્પક, ધવળ અમૃતના ઝરે, જો ધર્મ ધન ઉન્નત ચહા તા, સુરભિની સેવા કરે. વ્હેલાં તમારા પૂર્વજે, અતિ પ્રિતથી પાલન કર્યું, જેમાં તમારા વૃદ્ધનુ, પૂજ્ય સ્વરૂપે મન ઠર્યું; તેનુ દુભાતાં દીલ ુ, જાતે તમે દિલમાં ડરા, જો ધર્મ ધન ઉન્નત ચહા તા, સુરણની સેવા કરે. આર્ય તણા ચડ્ડા વિષે, વિ આપનારી એજ છે, મૃત પૂર્વજોને તપતાં, સાહિત્યદાતા એજ છે; વ્યાધિ વિદારક પંચ ગવ્યનુ, સ્નાન સ્નેહે આદરે, જો ધર્મ ધન ઉન્નત ચહેા તેા, સુરભિની સેવા કરો. દિલિપે જીઆ સાચા દિલે, ગે માતની સેવા કરી, સપુત્ર પામ્યા નરપતિ, ઉરની કરી દુબધા પરી; નિવ શીઆ થાશે નહી, ગેા સેવના છે પથ ખરે, જો ધર્મ ધન ઉન્નત ચહા તા, સુરભિની સેવા કરા. તપુત્ર શ્રીખલીવ થી, ખેતી મનેાહર થાય છે, ધન ધાન્ય એથો વિશ્વનાં, પ્રાયે વિમળ વિલસાય છે; For Private And Personal Use Only ૩. Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૪ ) દુ:ખડાં હરણુ સુખડાં કરણ, વળી છે નહીં પથ આકરે, જો ધર્મ ધન ઉન્નત ચહાતા, સુરભિનુ સેવન કરા જેનીજ ખાસ હયાતિમાં, સહુ આપણી હયાતી છે, જેનાજ નાસ્તિક ભાવમાં, આપણ સહુની નાસ્તિ છે; કારણ સ્વરૂપે એ અને, આપણુ મધાં કારજ ઘરે; જો ધર્મ ધન ઉન્નત ચહેા તા, સુરભિની સેવા કરે. ધન ધાન્ય ઋદ્ધિ સમૃદ્ધિનું, એ માવડી જીભ મૂળ છે, સેવા અને નહીં તેની તે, સહારી હર ત્રિશૂળ છે; મન કામદા સુખ ધામદા; ના માટે પૈસા વાપરા, તન ધર્મ ધન ઉન્નત ચહેાતા, સુરભિની સેવા કરો. આ લેાકના પથ માંહી સુરભિ, પથાના વિશ્રામ છે, પરલેાકમાં સુખીઆ થવા, પરિપૂર્ણ ઉત્તમ ધામ છે; જાતે કરેલ પ્રમાદનાં પગલાં, હવે તા છાવરા, તન ધર્મ ધન ઉન્નત ચહા તેા, સુરભિની સેવા કરે. વ્યાધિ વધ્યા જે રગ રગે તેા, શી રીતે સાજા થશે ? ગૈા માત જે નિર્મૂળ હશે તેા, શી રીતે તાજા હશે ? અરજી અમારી ગરજી થઇ, સુણી આ પથે પ્રિય ? સંચા; તન ધર્મ ધન ઉન્નત રહેા તેા, સુરભિની સેવા કરે. આખા જીવનની એજ માતા, સામ્ચની ત્રાતા તથા, કારણુ જીવન એના ધૃતાદિક, સાધને શૈાભે સદા; શાથી અરે આ માનવી ? જાતે પગે મૂકો છો; તન ધર્મ ધન ઉન્નત ચહા તા, સુરભિની સેવા કરે. મ્હારી સમીપે ગાયના ગાવિંદ, સમ વાસા હજો, મુજને સદા પ્રભુતા ભરી, ગેા માતનાં દર્શન હજો; અમને વિલેાકી માજી હૈ ? અમ પાપ પુજો પરહર, તન ધર્મ ધન ઉન્નત ચહા તેા, સુરભિની સેવા કરે. For Private And Personal Use Only દ હ 0 ૧૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૫) તેત્રીશ કે દેવતાઓ, ધેનુમાં વાસ રહે, સુખ કારિણી નદીઓ સહ, પય રૂ૫ તેમાં જળ વહે, ચારે સમુદ્ર આંચળમાં, વાસ પૂર્યો પાધરે; તન ધર્મ ધન ઉન્નત ચો તે, સુરભિની સેવા કરો. ૧૨ હાલા મુસલ્મન બંધુઓની, એજ સાચી માવડી, કારણ પયસ્ લેવા સબબ તે, વિમળ દુધની વાવડી; સુરભિ તણું સંતતિ મુસલ્મન, બંધુઓની બેનડી, કારણ ઉભયનું જીવન છે, એ એક ગની બેટડી. ૧૩ સિદ્ધર્મધર બ્રાહ્મણ વરેનું, ધર્મ સાધન એજ છે, બળ પુંજ ધારક ક્ષત્રીઓને, બહુ બળદ એજ છે; વ્યાપારી સહ કૃષિકારને, સાચો જ ધનને સંઘરે, તન ધમધન ઉન્નત ચહે તે, સુરભિની સેવા કરી. ૧૪ જય જય જગતના તાત? અમને, શ્રેષ્ઠ બુદ્ધિ આપજે, ગે માતનું સેવન કરાવી, શ્રેય અમમાં સ્થાપજે; સેવક તણી સુખદા સ્તુતિ, કરૂણાપતિ ? કાને ધરે; તન ધર્મ ધન ઉન્નત હો તો, સુરભિની સેવા કરે. ૧૫ ઠ્ઠાણું રેમ કહાવું ? (૨૦૨) -ત્તા ત્તિનું અવવન. મંદાક્રાન્તા-છંદ. હાલાંઓની મધુર છબિઓ, વહાલથી દેખવાને; વ્હાલાંઓનાં મધુજળ ભર્યા, હાસ્ય આલોકવાને; હાલાઓના પ્રિય હૃદયમાં, પ્રેમઘેલાં થવાને; હાલાજીની સુખદ કૃપયા રમ્ય આ લ્હાણું હાયું. ૧ સંત કેરા ચરણ પડીને, તાપ સંતાપ એવા; આ આત્માની સહુ કલુષતા, સ્નેહની સાથ દેવા; યાદ ઉપચાર માટે પ્રવા; For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૩ ) સંતા કેરાં મધુર વચને, દીનને દાન દેવા; વ્હાલાજીની સુખદ કૃપયા, રમ્ય આ વ્હાણું વ્હાર્યું. વિશ્વાત્માની વિમળ કૃતિ, વિશ્વ મધ્યેની જોવા; સાચા પ્રેમી જગત પતિમાં, પ્રેમથી પ્રાણ પ્રેાવા; સાની સાથે દ્ધિમિળ અને, સૃષ્ટિના શિષ્ય થાવા; વ્હાલાજીની સુખદ કૃપયા, શાન્ત આ વ્હાણું વ્હાયુ. ૩ સાથી ઉંચા મનુષ ભવની, શ્રેષ્ઠતા સથી છે; સા સતાએ અનુભવ ભરી, એમ વાણી કથી છે; સાથી એમાં પ્રભુ ભજનની, છે ઘડી હિતકારી; એવી વેળા ળવતી થવા, ક્ષેમ આ વ્હાણું વ્હાયુ. શાસ્ત્રો કેરૂ પઠન કરવા, શાસ્ત્ર આલેાચવાને; વેદો કેરૂં પઠન કરવા, વેદ આલેાચવાને; અંધસ્ સર્વે વિલય થયું ને, સૂ નું તેજ છાયું ; વ્હાલાજીની મધુર કૃપયા, સામ્ય આ વ્હાણું વ્હાયુ. आ व्हा केम आव्युं १ ( १०३ ) डाबा नेत्रनुं निरीक्षण મદાક્રાન્તા છંદ. જે બચ્ચાંને ખચપણ થકી, પ્રેમની સાથ પાપ્યાં, જે બચ્ચાંને પ્રીતિ કરી અને, સ્નેહ સાથે ઉછૈયાં જે બચ્ચાંએ અમ જીવનને, પ્રેમઘેલું બનાવ્યું; તે બચ્ચાંનાં મરણુ સ્મરવા, આજ આ વ્હાણું વ્હાયુ. ૧ જે પ્રેમીના નિકટ વસવું, સ્વર્ગનું સ્થાન માન્યું; જે પ્રેમીનું હૃદય વિમળું, શાંતિનું સ્થાન જાણ્યું; તે પ્રેમાત્મા મરણ પથમાં, જે અમારા સિધાવ્યા; તે પ્રેમીનું રૂદન કરવા, ક્લાન્ત આ વ્હાણું વ્હાયુ, For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૭ ) સબંધી જે અતિપ્રિય હતા, આવતા ઘેર મ્હારે; હુ તેઓના ગૃહ પ્રતિ જઇ, માનતા મેાદ ભારે; તે સ ંબંધી મરણ પથમાં, જે અમારા સિધાવ્યા; તે પ્રેમીનાં રૂદન કરવા, વ્હાણલાં આજ વ્હાયાં. જે જે કર્મો કર થકી કર્યાં, ને કર્યા નેત્રથી જે; જે જે કર્મો મન થકી કર્યો, ને કર્યા પાપથી જે; તે કર્માનું સ્મરણ કરતાં, થાય છે ખિન્ન કાયા; તે કર્માનું રૂદન કરવા, વ્હાલાં આજ વ્હાયાં. આ વિશ્વે મ્હે જનમ ધરીને, કાંઇ લ્હાવા લીધા ના; વ્હાલાસ્વામી ચરજી પદનાં, તીર્થ પાણી પિધાંના; રાઇ રાઇ દિન વહુવતાં, જન્મ જે વ્યર્થ ખાયા; તે ખાતેનું રૂદન કરવા, આજના ભાનુ આવ્યે. અવાયમમારજોલ ? ( ૨૦૪ ) મુદ્દાક્રાન્તા. કોઇ પથૈ ગમન કરતાં, હથી મિત્ર જોડે; સત્કાન્તિથી વિષુ લજવતુ, કામિની વૃન્દ કેડે; હેતે ભાવે વિવિધ કૃતિએ, આવતુ એક દિને; આ આંખ્યાએ વિકૃતિ સહિતે, નિર્ખિ યુ તત્ર તેને છે વિકારી કુસુમ શરની, જીમવાળી વ્યથાય; છે ચે જૂદી યુવતિ કૃતિની, કામ પૂરી થાય; એ વેળાયે કઇક દિલમાં, દોષતા ઉભી આવી; કાઇ ત્યારે અગમ પુરૂષે, નેત્ર દીધાં દમાવી. કોઇ કાળે અભિનવ રૂપે, નાટકે એક મિત્ર; લેઇ ચાલ્યે વિવિધ સુરનાં, વાદ્ય વાગ્યાં વિચિત્ર; For Private And Personal Use Only 3 Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૯) જ્યાહ્ના ખીલી દીપક ગણની, શૈત્ય સર્વત્ર છાયું, એ હેરીના વિકૃત બળથી, અંગમાં કૈક આવ્યું. અંસીનાદે જગ સુખ ભુલી, સર્પ જે રીત ડાલે; આ હૈડું તેા પ્રભુપદ ભુલી, ત્યાં બન્યુ તેજ તેલે; રામે રામે વિકસિત સુરૈ, વિકૃતિ જ્યાં લગાવી; કાઈ ત્યારે અગમ પુરૂષ, કર્ણ દીધા દખાવી, કાઇ વેળે રવિ કિરણ જે, સિધુમાંહી સમાયા; એકચિત્તે સાયંકાળે રમુજી દિલના, મિત્રના વ્યૂહુ આવ્યા; બેઠા સર્વે જય જય કરી, પાન સેાપારી લીધાં; સર્વે મિત્ર કંઈક રમવા, કાડથી દીલ કીધાં. આણી બાજી સફળ રમવા, લાગીઆ રાજી રાજી દીલ ખડુ થયાં, એજ કેરા નિમિત્તે, અ ંતે પાજી લડત કરવા, લાગિઆ ક્ષુદ્ર ભાવે; તીક્ષ્ણ શબ્દે કટુક વચને, ઝેર વધ્યુ કુભાવે. સર્વે નાં ચે હૃદય અગડયાં, ઇષ્ટ જે તેમ ખેલે; સર્વે તેઓ પણ મુજ પ્રતિ, વર્તી આ એજ તાલે; તેણીવારે અગમ દિશથી, તીક્ષ્ણતાથી ખચાવી; છુપા કોઇ અગમ પુરૂષ, વાણી દીધી દખાવી. જે જે વારે નિજ હુઃ તજી, ચિત્તચાળા કરે છે; તે તે વારે અગમ જન તે, આવી શાન્તિ કરે છે; જ્યારે કોઇ પુનિત મુજને, હાં ? વિકારી કરે જ્યાં; મીઠી મીઠી ત્વરિત કઇથી, આવી વિદ્યા ભરે ત્યાં પ્રેમે દીધા સહિત ગુરૂએ, એક દિને સુબાધ; ખીજે ત્રીજે અધુય ભુલીએ, લાધી ના આધ શેાધ; એ અજ્ઞાને વિપરીત મ્હને, વતાં તૂત આવી; કેાઇ એવા અગમ પુરૂષ, મેધ દીધા સ્મરાવી. For Private And Personal Use Only ૧૩. ७ Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. ( ૪૯) ઉંચા ઉંચા ગિરિવર તણ, શિખરયે ગયો છું, હેરી નિદ્રા તણી લહરમાં, ખૂબ ઉંઘી રહ્યો છું, બેલી કઈ કંઈ ઉગરવા, ના હતું તત્ર આવી; કેઈ હાલા અગમ પુરૂષે, લેઈ લીધે બચાવી. હું તે તેને જરી ખુશી થવા, કયાં કરૂં છું પ્રયત? તોયે મહારા હૃદય પરનું, હાય જેવું સુરત્ન જલદી જલ્દી પ્રથમ પ્રથમે, આવી તિ: ધરે છે; તેવા શ્રી અગમ જનને, ચિત્તડું ક્યાં સ્મરે છે? આ પ્રાણીની નિરદય તણું, માત્ર સ્વાર્થાન્ય કેરી, દુષ્ટાત્માની સુમતિ હનની, ભાળ લે છે અને રી; હું તે કયારે મહદ્દ જનના, ઉપકાર મરીશ? હું તે કયારે અગમ જનની, ભક્તિ ભાવે કરીશ ? ૧૧ ૧૨ For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ तत्सच्छ्रीपरमानन्दस्वरूपाय नमः ॥ अखिलसिद्धान्तपारावारपारगामिभ्यः शायविशारद जैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरसकलसंयतधुरन्धरपूज्यपाद विश्ववन्धसद्गुरुश्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः છે. સાહિત્યકાર . हृदय सुनांश्रीप्रभुविना ? (१) લાવણી. પુરી અવધ રઘુરાય વિના સુની, પૃથ્વી સુની ગુણ ગબ્ધ વિના; શરદ પૂર્ણમાસીની રાત્રી, જેમ સુની નભ ઈદુ વિના; સિંહ સુના ભર રામ વિના, ગધર્વ સુના મૃદુ તાન વિના; સપુષ્પ સુનાં સન્દર્ય વિનાને, હૃદય સુનાં ભગવાન વિના. ૧ શબ્દ સુના આકાશ વિના, જન લેભી સુના જેમ દામ વિના, સતી નારી ભરથાર વિના, સુની વસ્તુ સુની કઈ નામવિના; સૂર્ય સુને જેમ કાન્તિ વિના, પ્રભુ ભક્ત સુના પ્રભુ ગાનવિના; પુષ્પ સુનાં સૈન્દર્ય વિનાને, હૃદય સુના ભગવાન વિના. ૨ માત યશેમતી શ્રી ગોકુલમાં, સૂની ફરે જેમ કુહાન વિના; સજજો કે પુરુષ અત:, આ પુરૂષ સુના જેમ ધાન વિના; For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૧), તૃષાતુર મધ્યાન્હ સમયમાં, જેમ સુના જળ પાન વિના; પુખ સુનાં માધુર્ય વિના ને, હૃદય સુનાં ભગવાન વિના. ૩ પાણી વિના પનઘટ સહુ સૂના, દેહ સુના નિજ આત્મ વિના; વ્યાપારી સુના વ્યાપાર વિના, સદગૃહસ્થસુના સન્નારી વિના નયન સુનાં શુભ પ્રેમ વિના, વળી મરદ સુના દિલ હામવિના; પુષ્પ સુનાં માધુર્ય વિનાને, હૃદય સુનાં ભગવાન વિના ૪ દાસ તુલસી સિય રામ વિના, સુરદાસ સુના શ્રી કૃષ્ણ વિના; ગુરૂરાય સુના સાધવિના, ને શિષ્ય સુના સ૬ પ્રશ્ન વિના; અશ્વાર સુના નિજ અશ્વ વિના, જન માલ સુના ઉદ્યાન વિના; દસ્ત સુના દિલદાર વિના તેમ, હૃદય સુનાં ભગવાન વિના. ૫ સંન્યાસી સુના કરદંડ વિના, શિવ ભક્ત સુના મહાદેવ વિના; પુત્ર સુના નિજ માતતાતની, ચરણ કમળની સેવ વિના; વષ રૂતુ વર્ષાદ વિના, દાનેશ્વર યદ્વત્ દાન વિના; પુષ્પ સુનાં સન્દર્ય વિનાને, હૃદય સુનાં ભગવાન વિના. ૬. ફરી ફરી માનવને મેળે, અરે? ભાઈ ! આ ક્યાં મળશે? પર ઉપકાર તથા પરમેશ્વર, ઉભય વિના ભય કેમ ટળશે ? જેમ કામી કામિની વિણ વિહવળ, માની સુના જેમ માનવિના દસ્ત સુના દિલદાર વિના ને, હૃદય સુનાં ભગવાન વિના. ૭ મુકાઈના (૨) | શિખરિણી. હવે પૂજા કરી વિખરતી મહાવસ્તુ સઘળી તકાસી જઈને નયન ગિરિમાંથી વહી નદી દિનેને રાત્રીએ તુજ વિરહમાં મહેં નિરગમ્યાં છતાં વ્હાલા ? હારા દુઃખહરણ ભેટા નવ થયા. ૧ For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨પર) મહા પાપી કોધે કુસુમ મૃદુ શાન્તિ લીધી હરિ, તથા પાપી મેહે વિમળ દિલ ભક્તિ પરિહરિ રવિના બિબોનાં કિરણ સઘળાં એ શમી જતાં મહા રાત્રી માંહી મુજ નયન તેજસ્ નવ રહ્યાં. ૨ જઈને કયાં શોધું? પૂજન તણી સામગ્રી ન દિસે ? અને હું એકાકી હિંમત નથી રહેવા વન વિષે; અરણ્ય આ રાત્રી ઉંઘ હતી તિહાં સુધી ન નડી; હવે જાગે ત્યાં બકભરી દિને જાઉં લથડી. ૩ ફેટેલાં મેતીને ફરીથી જળ શી રીત મળશે? મળેલી યુવાની જુજ વખતમાં નાથ? ટળશે? પછી હું શી રીતે કરી શકીશ સેવા તવ વિભુ? ખરૂં ટાણું ચાલ્યું ઉચરૂં પ્રભુ ? રે શ્રી પ્રભુ પ્રભુ ? ૪ વ્રતો ને શ્રદ્ધા દીપક મધુ દ્રાક્ષાદિક ત્રણે પ્રમાદાદિ શત્રુ હણુ ગયા તથા તે હજી હણે પૂજાપાને માટે કંઈક હજી જે હાય પ્રભુજી? ન દર્શાયું તે એ સફળ કરીલે માત્ર અરજી? ગરીબોને બેલી ધનતણ ન ઈચ્છા પ્રભુ હુને, જે હા બેલી પુરણ કરૂણા દાયક પણે, નથી મહારાં અશ્રુ તણું કશય પીછાન જનને, ખરાં મેતી જૂઠાં સમ થઈ રહ્યાં આ પ્રિય ક્ષણે. તમારા હૈડામાં મુજ મધુર મેતી ગૃહ કરે; ન કે આ મેતીની ઉપજ નવ હો? એવું કરી દે; હું હારા માટે શું મુજ જીવન માટે તું જ થજે; અને ? એકાતે નિશિથ સમયે આવી મળજે. ૭ For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૩) પેટ-પરીજા. ( 3 ) હરિગીત. દિવસ તથા રાત્રિ વિષે, સાંઝે તથૈવ સવારમાં; શિશિરે તથા સુવસન્તમાં, વર્ષારૂતુ સહ ગ્રીષ્મમાં; કરતા ક્રિડા ક્રૂર કાળને, ઘડી એક પણ જપતા નથી; આશા તણા તુ પાશને, તાયે હજી તજતા નથી. ભગવાન ભજ ? ભગવાન ભજ? ભગવાન ભજ ? મતિ મૂઢરે? આવે નિકટ મૃત્યુ તદા, ડુધૃ કરણ તે શું કરે ? આગળ પ્રબળ અગ્નિ અને, પાછળ તપે છે ભાનુ આ; રાત્રી વિષે ડાઢી નિકટ, કરતા લપટ બે જાનુ આ; હસ્તા વિષે ભિક્ષા ગ્રહે, વૃક્ષેા તળે કરતા સ્થિતિ; તે પણ અરે ? એ માનવી ? આશા ઘડી તજતા નથી. ભ૦ ત્હારા શરીરે શકિત, ઇન્દ્રિય તણી જ્યાંસુધી છે; ધન મેળવી પરિવાર હારા, માનજે ત્યાંસૂધી છે, જ્યારે શરીર જ ર થશે, પગ કંપતા બહુ વાયુથી; પૂછે ન કાઇ હિસાબ ત્યાં, ઘરમાં ઘડી ગમતુ નથી. ભ॰ માથું મુંડાવી જો અગર, ઢે લુંચી ત્હારા કેશને; ભગવાં સુપ્ત તન ધાર કે, ઢે બદલી હારા વેષને; મૃત્યુ સમીપ જોતા છતાં, તુ મૃત્યુને જોતા નથી; કરતાં ઉદરના કાજ ઝાઝા, વેષથી ખ્વીતા નથી. શુભ શાસ્ત્રના જે જે જના, અતિ પ્રેમથી પાઠો કરે; તારણ તરણ ભયહારી વાણી, પાણિ બિન્દુ મુખે ધરે; જો એક વેળા ઈષ્ટ શ્રી, પ્રભુ ચરણનું ચિંત્વન કરે; તા ભૂત પ્રેત પિશાચ રાક્ષસ, ચમ થકીયે નવ ડરે. ભ ગળિયાં બધાં યે અંગ ને, માથે ઘણાં પળિયાં થયાં; રસ સ્વાદ પડિયા દાંતને, જડમાં ઉડાં પેશી ગયાં; For Private And Personal Use Only ભ 3 ४ Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૪) વૃદ્ધત્વ નવ ઈ૭યા છતાં, આવું કરે લઈ લાકડી; આશા તથા તૃષ્ણા છતાં, શાને ધરે છે આવડી? ભ૦ ૬ બાળક હતો તું ત્યાંસુધી, પુષ્કળ કિડા ખાલી કરી, ચૌવન અવસ્થા માંહિ તે, વનિતા ઘણું હાલી કરી. આવ્યું યદા વૃદ્ધત્વ ત્યાં, ચિંતા નકામી ધારો; તે અતિ આશાવડે, ધન? પુત્ર? પત્નિ? પુકારતા. ભ૦ ૭ અતિ કષ્ટ પૂરિત દેહમાં, મરવું અને છે જન્મવું; જનની જઠરમાં આર્વને, બહુ કષ્ટને છે દેખવું; દુસ્તર મહા સંસારમાં, વદ ? એટલું પ્રભુ શરણ છે; લ્હારી કૃપા કરમુજ ઉપર, તું સત્ય અશરણુ શરણ છે. ભ૦ ૮ વહી જાય રજની તેમ આ દિવસો વળી વહી જાય છે; પછી પક્ષને જ પ્રવાહ, માસ તથા પલાયન થાય છે; ફરી અયન તે પણ ચાલિયું, આ વર્ષ તે પૂરું થયું; એમજ બધું જાણે વહી, અજ્ઞત્વ હારૂં નવ ગયું. ભ૦ ૯ બુદ્ધી ઉમર આવ્યા પછી, કન્દપને શા ભાર છે? ટુટી સરવર પાલિકા પછી, નીર કયાં રહેનાર છે? કર્દી દ્રવ્ય ખુટી જાય તે પછી, કયાં બધો પરિવાર છે ? તેમજ પ્રભુ જાણ્યા પછી, કયાં સારહીન સંસાર છે? ભ૦ ૧૦ નારી તણું સ્તન લચનો, જ્યાં કમળને આકાર છે; મૃગજળ સમે નકકી બધે, એ મોહનો વિસ્તાર છે, મળ માંસ મુત્ર રૂધિર વિણ, એમાં બીજું કંઈ નથી, બાપૂ? હવે ઘડી શાંત થઈ વિચાર કરીલે આપથી. ભ૦ ૧૧ “તું કેણ છે? હું કોણ છું ? હું કયાં થકી આવ્યા અહીં; સાચી છે જનની કેરું? સાચે, જનક કેણુજ છે સહી; એવું તપાસીશ તે પછી, એ સર્વ મિથ્યા લાગશે સ્વના સમે છે ખેલ એવી, સમજ તિ: જાગશે. ભ૦ ૧૨ For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) શાસ્રોતણું કર ગાન ? ઈશનાં, નામ નિત્ય ઉચ્ચારજે; ભગવન્તનું મધુરૂં સ્વરૂપ, નિશ્ચય હૃદયમાં ધારજે; સજ્જન તણી સંગત વિષે, તુજ પ્રેમ ભાવ પ્રસાર જે, ચાચે કદિક ‘દિન’ અન્ન પટ તા, કાર્ય તેનુ સારજે. હારા શરીરે જ્યાંસુધી, આત્મા અમૂલ્ય બિરાજતા; વ્હાલાં સગાંના સંઘ ત્યાં લગીં, કુશળ તુજને પૂછતા; દેહાન્ત સમયે આત્મ સહ, વાચુ ગમન કરી જાય છે; ત્યાં એજ ભાયો એજ પુત્રા,−ને ભયંકર થાય છે. જુવાનીમાં યુવતી વિષે, વિષયા તણી હેલી હે; સ્નેહમુમનાતા પાત્રા, જો, ( ૪ ) સવૈયા. ભ૦ ૧૩ ને ને એજ દેહે અન્તમાંહી, રાગ સહુ આવી રહે; જો કે જગતમાં જન્મીને, મરવુ થતુ મિથ્યા નથી; પાપાચરણ તાયે અરે ? એ!,-માનવી? તજતા નથી. ભ॰ ૧૫ છે ખેલ ખાટા એક દિન, એવુ અવર્યે માનવું; નથી પાપ પુણ્ય કશું જીહાં, એ માર્ગ માં છે મ્હાલવું; તુ છે નહી હું છું નહી, આ લાક સાચા છે નહી; તાયે નકામા શાક એ, સાચા તમાસા છે અહીં. ગગા યથા સાગર વિષે જઈ, નામ રૂપ દેતી તજી; કે દિન નિગમાદ્રિત વિમળ, વૃત્તે ભળે અદ્વે ભજી; નિશ્ચળ સુભગ જ્ઞાને હૃદય, નિષ્પાપ થાશે જે પળે; જન તે અખુટ આનન્દનાં, ઝરણાં વહેશે તે પળે. ભ॰ ૧૪ For Private And Personal Use Only ભ ૧૬ ભ॰ ૧૭ પુષ્પ ગન્ધના પ્રેમી મધુકર, પુષ્પ પુંજનાં સ્થળ ખાળે; રાયા રહે નહિ ખસી કેરા, નાદ સુણી મણિધર ડાલે; Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૬) નિજ તન ધનથી અધિક ઉભય એ, સ્વ પ્રેમમાં લગની લાવે; સત્ય પ્રેમના પ્રાણી એમજ, દેડી પ્રેમ પળે આવે. ૧ ક્ષુધા તૃષાનું ભાન ન રાખે, ચકોરની દષ્ટિ દેખે; ઉડુપતિની છબી જુએ તકાસી, પ્રેમભાવની રઢ પે? સૂર્ય સુખદને પુનિત તેય પણ, તે પ્રતિ પ્રેમ કદી નાવે; સત્ય પ્રેમના પ્રાણ એમજ, પ્રેમ તણા પથે આવે. ૨. નાદ બ્રહ્મની ગૃહ વીણાના, નાદ ઘણા સુખદાઈ છે; ' સમગ્ર સૃષ્ટિના માનવ કરશે, એની સુરભતા છાઈ છે; તે પણ મેઘ શબ્દના ભેગી, મયુરને મન નવ ભાવે; સત્ય પ્રેમના પંથી એમજ, પ્રેમ તણું પળે આવે. ૩ ઈશ્ન દંડના અમૃત જળની, મિઠાશ સૌને લાગે છે; પાદિક કરતાં મિક, માનવ એને માગે છે, તો પણ ચાતક તે નવ ઈચ્છ, સ્વાતિ વિના તન તલસાવે; સત્ય પ્રેમના પંથી એમજ, પ્રેમ તણા પંથે આવે. ૪ સાકર જળના કુંડ બનાવે, અગર સરિતા વહરા; દૂધ તણુ યા સરવર કીજે, અગર મેઘને વરસાવે; જળભેગી મછલીને તે યે, વારિ વિના કશું ના ભાવે; સત્ય પ્રેમના પંથી જનને, સત્ય પ્રેમ નયને આવે. ૫ આત્મ વિના જેમ આ તન સૂનું, દેવ વિના દેવળ તેવું કાન્તિ વિનાને જેમ ચન્દ્રમા, કીકી વિનાનું નયન તેવું, પતિવ્રતા સ્વામી વિણ સૂની, ખેડુત કણ વિણ શું વાવે; સત્ય પ્રેમીને સત્ય પ્રેમવિણ, એમનજર કંઈ ના આવે. ૬ અમને તત્પદ વાગ્યે પ્રભુ વિણ, ઘટ મળે કંઈ નાજ ગમે; અજર અમર અવિનાશી વિના દિલ, વિહંળ થઈને ઘેલું બને, ઘેલું દીલ ખરીદી લીધું છે, લેખ કરીને નન્દાવે; અમને નિજગુણ ધારિવિનાના, અન્ય પ્રેમ નજરે આવે. ૭ For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૭) स्वार्थीलोकोनोराजाओनेवळोबोध, (५) | હરિગીત. છે મઘમાં માધુર્યતા, આનન્દદાયક અવનવી; પૂરણ મદીરા પાનથી, લહેજત મનોહર પામવી; પછી મિત્ર સાથે સ્નેહ ભર, ગેઝી મધુરી કીજીએ, જગમાંહી જન્મી એક ફેરા, મદ્ય રાજન? પીજીએ. ૧ છે માંસને આહાર રાજા, લેકને માટે ખરે; આવ્યે હજારે પેઢથી, એ ચાલ ત્યાં દષ્ટિ કરે; દઢ થાય છે તો એ વડે, શીકાર રમવા પરવરે; સમજૂ અદલ નરનાથજી? આહાર માંસ તણે કરે. ૨ પરલેક કે ઈશ્વર તણી, કેરટ કુદી કંઇએ નથી; જે હોય તો શા કારણે, દેખાય નહી આ નયનથી? ઈશ્વર નથી તો ઈશની શી, બીક ધરવી આપણે રૈયત અતિશય પીડવી, નથી ઇશ એના કારણે. ૩ રૈયત રળે પરદેશમાં, હુન્નર હજારો આદરે; પણ ભૂપતિ કર દંડ વિણ, બીજા શું ઉપાયે કરે ? માટે પ્રજામાં આપ પૈસાદાર લેકે જોઈ ; રગડી જુલમ આપી કરી, કરી દંડ પૈસા ધોઈ લ્યા. ૪ પણ જે જન હિંમત ભર્યા, ઉપરી કને પહોંચે જઈ; તેનાં મુખે કાળાં ગણીને, નામ પણ લેવું નહીં; કિન્તુ મળે જ્યાં લાગે ત્યારે, પૂર્ણ શિક્ષા આપવી; ફરિને ઉભા નવ થાય, એવી યુક્તિ દેવી દાખવી; ૫ કપટી કુટિલ કામી તણી, મિત્રાઈ હેતે રાખવી; સઘળી કપટની યુક્તિઓ, સ્નેહથી શીખી નાખવી, ૧૭. For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૮) કંઇ કપટથી કંઈ દાબથી, પૈસા અતીવ પડાવવા; પછી લાડી વાડી ગાડીના, આનન્દ શેખ ઉડાવવા. ૬ યેગી યતિની સંગતે, બુઠ્ઠી સદા સુખદાઈ છે; લહેરી ચઢે મન મસ્તને, એમાં અતિ ચતુરાઈ છે; શ્રી બાદશાહે હિન્દના, એ કેફમાં થાતા ફિદા; માટે ચલમ ગાંજા તણું, ત્યા હાથ રાજન ? સર્વદા. ૭ દિલમાંહીં લાલી હાય નહીં, પણ નયનમાં દેખાય છે; દિલમાંહીં શક્તિ હોય નહીં, પણ કેફથી ખિાય છે, મનમાં ઉમંગ ન હોય પણ, ગાંજા વડે આવે અતિ, માટે ચલમ ગાંજા તણું, ત્યે હાથ હે શ્રી ભૂપતિ? ૮ મીઠાં વચન વદિએ તદા, લોકે કદિ માને નહીં, બે ચાર ગાલી દાન દીધા, વિના બળ જાણે નહી, માટે મીઠું બોલે નહીં, વાણું કડક રાખે સદા; અપ શબ્દને એ હેતુએ અભ્યાસ રાખો સર્વથા. ૯ કવિ વચન. ચા અને દદ્દા તણું ઘર, એજ ભૂપતિ થાય છે, ગગ્ગા અને લલ્લા તણા, શુભ વાયરા ત્યાં વાય છે; મમ્મા અને સસ્સા તણે, દુધપાક ત્યાં રંધાય છે, યત તણ પછી એજ શબ્દ, એજ ભૂપતિ ખાય છે. ૧૦ ઉપરી કદી આવે તદા, બકરી તણું રૂપ ધારી લે, શાણું અને સજજન ઉપર તે, વ્યાધ્ર રૂપ સ્વીકારી લે; લલાં અનાથ અપંગના તે, ભિક્ષુક બની જાય છે, પાપી પથે ચાલ્યા છતાં, હૈડે ઘણુ હરખાય છે. બાવા તણા બાવા અને, વળી ગેર કેરા ગોર એક દદી તણા દદી અને, યાચક તણું યાચક ખરે, For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫). અન્ધા તણા અન્ધા અને, વ્હાલાં તણા શત્રુ વડા; શત્રુ તણા મિત્રને, નીતિ વિભેદક પાવડા. ૧૨ સ્વાર્થિઓને ઉપદેશ, નિત્યેય એના એજ વસ્ત્રો, રાજવી? શાં ધારવાં? નિત્યેય એનાં એજ ભેજન, શાં ગળે ઉતારવાં? એમાં મજા આવે નહી, ભજન રૂડાં કરિએ નવાં. એ રીત છે ચતુરાઈની, “શું રૂડાં કરિએ નવાં. નિજ નારીમાં તે ગરીબ પણ, પ્રેમાદ્ધ પૂરણ હોય છે, માટે પરાઈ નારીમાં આશક, મરદ જન સોય છે, વેશ્યા તણું નવ રંગને, સાચા ચતુર જન પારખે, શૃંગારના સાહિત્યને, રસવન્ત પુરૂષે ઓળખે, કવિવચન. નાદાન એવા બોધથી, નાદાન નરપતિઓ ભમે, પરનારીના કંટક વચ્ચે, આનન્દભર પ્રેમે રમે; જેવાં પતંગ દિવા વિષે, વ્યાહથી બળી જાય છે; લુચ્ચી નઠારી નારીમાં, નૃપ એમ અન્ધા થાય છે. કાંત પ્રમેહ વડે મરે, યાતે નઠારા દર્દથી; પણ દુષ્ટ એવા રાજવી, કદિએ સુખી થાતા નથી, નિજ નેત્રથી જોતા નથી, પર નેત્રથી જોતા સદા; નિજ નારીમાં હોતા નથી, પર નારીમાં મ્હાતા તથા. ૧૬ સ્વાર્થિઓને બેધ. બાજી રમ્યા વિણ ચતુરતા, બાપૂ? કદી આવે નહી, પત્તાં વિષે રમિયે ઘડી, એ જન્મને લ્હાવે સહી; કરવી ક્રિડા ખુબ ધૂતની, ને ઉંઘવું નીરાંતમાં, એ છે મજા આ જન્મની, નથી સાર બીજી વાતમાં. ૧૭ For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૦) નર નાથજી? કદિ આપને, તસ્દી નહીજ ઉઠાવવી; નોકર અમે સહુ આપના, બધું કાર્ય કરશું રાજવી ? જૂના પુરાણ ગ્રન્થ તે, પોથાં તથા થોથાં બધા, જપ તપ અને સેવા બધી, નવરે બતાવી આપદા. ૧૮ શ્રાવક-રાજેશ=વન્દ્રમાં. (૨) સવૈયા. શુકલ શ્રાવણે સુખદ પૂર્ણિમા, હેડામાં દેતે મધુદાન, કુન્દ પુષ્પના પુંજ પમરતા, અમૂલ્ય આપતા આદરમાન; કપૂર ભૂમિ બનાવી સહેજે, ઍમ મન્દિરે રમ્ય વિમાન હે હાલા? શશિરાય? અમારે, આજ મધુરે તૂ મહેમાન. ૧ ભર સાગરના ક્ષારનીરમાં, હારૂં સામ્ય વિકી બિસ્મ; મીન શાંત રસ ઝીલી રહ્યાં છે, તત્ર કટુતા ન ધરે નિમ્બ; પવન લહરીએ સરિતા તીરે, હારાં આજ ગવાતાં ગાન; હે વ્હાલા? શશિરાય? અમારે આજ મધુરે તું મહેમાન. ૨ ખુલ્લા દિલથી આવો સ્નેહ, અમૃત રસની વહવે રેલ; કમળ દિલમાં માનવ જનની, હાથ હમારે ઉત્તમ હેલ; તમે સારથી રસન્તાના, સ્નેહ ઘેલુડાં માનવ યાન; એ હાલા? શશિરાય? અમારા, આજ મધુરા છે મહેમાન, ૩ વાદળના પાછળ પડદામાં, ના છુપાતા હે ઉડુકાન્ત; દિવસ તાપનાં તત ગાત્રને, આપ કરે કરવાં છે શાન્ત; દૂર પ્રદેશે નિવસો છો પણ, આપ આંગણું વસ્તિ રાન, એ વ્હાલા? શશિરાય? અમારા, આજ મધુરા છો મહેમાન ચન્દ્રકાન્તથી ઝરણ આવે છે, આપ તણાં દર્શનને લેઈ; વનસ્પતિઓ બિન્દુ ધરે છે, પવન અંગને ઘર્ષણ દઈ For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૧) કારણ કાર્ય બને છે જૂદાં, તે પણ તેમાં છે ગુલતાન, હે હાલા? શશિરાય? અમારા, આજ મધુરા છે મહેમાન. ૫ શુકલ વરણના શુભ બ્રાહ્મણને, આ સમયને તું નરનાથ એવું શાસ્ત્ર વિષે અવલોકયું, એક તન્હારે સહસ હાથ; શુકલ મૂળ પણ હાલ કૃષ્ણ દિલ, ત્યાં શુકલત્વ તણું દ્યો દાન; ભલે પધાર્યા ઓ શશિરાજા? આજ મધુરા થઈ મહેમાન. ૬ જેવી કૃષ્ણ કાઢી વનથી, એમ અમારી કેમ ન જાય ? હજુ દેવ? આ પ્રદેશનું, દિલડું જતિમિર વિષે અથડાય; આજ બલીએ જાણ્યું સાચું, એવું માગીએ ધરજે ધ્યાન; ભલે પધાર્યા એ શશિરાજા? આજ મધુરા થઈ મહેમાન. ૭ જપ તપ વ્રતનાં કારણ ફળિયાં, દશન દીધું જાતજાત; શ્યામ કાગળ તે પણ તે પર, ધવલ રંગની પાડી ભાત; દ્વારપાળ બનિયા દિન બધુ ? એવી અમારી જાણે રજન ભલે પધાર્યા એ શશિરાજ? આજ મધુરા થઈ મહેમાન. ૮ પવન સંગના જળ આશયમાં, થન થન નાચી રહ્યા છો દેવ કુમુદ નિમિષ તજી સહસ્ત્ર નેત્રથી, સુખકર કરે તમારી સેવ; એક ચકરી નિજ નયનને, આવી ગઈ તમ દર્શન કાજ; હવે નિરખતાં સ્નેહ સંવે છે, ભગ્ન અંગના થાય અવાજ. ૯ આપ તણાં દર્શન કરનારે, ચકાર પક્ષિ ભરખે અંગાર; મહા અમૂલ્ય રસના સાગર છે, શાન્તિ લક્ષ્મીના તાત અપાર; એમ અમે તવ દર્શન કરીને, પર નિન્દાને સહીએ જેમ; કોધ કષ્ટનાં મૂળ પ્રજાળી, પ્રેમામૃત થઈએ દ્યો એમ. ૧૦ ૧–શુભ બ્રાહ્મણનો હેસોમ? તું જ રાજા છે. મોwા ત્રાતાનાં રાણા ૨ હજાર કિરણે. ૩ સ્યામાશ–અંધારૂં ૪ અંધકાર-અવિદ્યા. ૧ અનિષ્ટજાતિ. ર–આત્મા. ૩-પવન પક્ષે ચન્દ્રમાં પ્રભુપક્ષે અવિદ્યામાં પ્રતિબિંબિત આત્મા. ૪-ધ્યાની જનો. For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૨ ) મેઘ ઝરે છે મીઠાં પાણી, ઝરમર ઝરમર ટહુકે મેર; શ્યામ રાત્રિને પ્રિય તે તુજથી, ડગલુ એક ભરે નહી ચાર; પુષ્પ ઝરાવે ગન્ય માના, ધીમા વાયુ દેતા માન, ભલે પધાર્યા આ શિરાજા ? આજ મધુરા થઈ મ્હેમાન. ૧૧ પત શ્ગે કુંજ ગલીઆ, કે જળના આશ્રમ સુખદાઇ; ગૃહસ્થ લેાક કે તપસી કેરી, પણ કુટીની નાતમતાઇ; એ સર્વે માં સમતા હારી, એમ અન્તુને દે ચિત્ત લાવી; વ્હાલા કે ઇકશિખવી જા અમને, સફળ કરી દે સ્નેહસગાઇ.૧૨ ચાંનાનનૌત્તાયનહીં. ( ૯ ) હરિગીત. જે દેશમાં જન રામ જેવા, સત્યવાદી થઇ ગયા; જે દેશમાં લક્ષ્મણ સમા, ભ્રાતા સ્વધમી થઈ ગયા; જે દેશમાં સીતા સમી, રાણી સુધી થઇ ગઇ; એ હીન્દ ફેરા લેક તેા, લાયક નહી ? લાયક નહીં ? ? વિજ્ઞાનવાદી એઝ જેવા, રત્નશા જ્યાંના જના; સત્યાગ્રહી ગાંધી સમા, જ્યાંના પરાથી સજ્જના; શ્રી ખાલ ગંગાધર સમા, જેના રૂડા પુત્રા સહી; એ હીન્દુ કેરા લેાક તા, લાયક નહીં ? લાયક નહી ? ? શ્રી રાનડે જેવા મહા, ન્યાયી જહાં નીપજી શકે; ને ગેાખલે જેવા સુખાવહ, સભ્ય જન ઉપજી શકે, મહારાજ તુલસીદાસની જે, ભૂમિકા વિલસી રહી; એ હીન્દ્ર કેરા લેાક તા, લાયક નહી ? લાયક નહી ? ? જે હીન્દુઓનાં ઘર બધાં, આતિથ્યને સ્વીકારતાં; દેવાલયેા સરખાં દીસે છૅ, અન્ન જળને આપતાં; For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૩) જ્યાંની દયા વસુધા ઉપર, સર્વોપરિ શોભી રહી; એ હીન્દ કેરા લેક તે, લાયક જરાયે છે નહીં? જે દેશ કેરાં લશ્કરીએ, પશ્ચિમે કરી નામના; જર્મન તણું લશ્કર તણી, કીધી નકામી નામના; એવા પ્રબળ રણવીરની, માતા મધુરી જે સહી એ હીન્દ કેરા પુત્ર તે, લાયક જરા પણ છે નહીં. જે દેશમાં વ્યભિચારની, નિજ ઉમી પૂર્વક છે રજા જે દેશમાં દારૂ પીવાની, છે તથા માંઘી મઝા ક્ષણવારના આસ્વાદ બદલે, જ્યાં તલ પશુઓ તણું; એ સર્વ જન લાયક રૂડા, હીન્દી જને લાયક નહી? ૬ મદ્રાસના બ્રઘાણ્ય આયર–દેશકેરા ભકત જ્યાં; નિજ દેશની સેવા બદલ, જેણે તજ્યા ઈલ્કાબ ત્યાં; વિદ્વાન આસ્તિક એ સમા, જે હીન્દ કેરા બાલ છે; એ હીન્દી જન લાયક નહીં, એ વાત બહુ વિકરાલ છે. ૭ પરમેશ? આ સન્મતિ, શાંતિ સદા સ્થાપે બધે, ને સર્વનું હિત સાધવાના, યત્ન સર્વ સ્થળે વધે, સેનું થજે સારૂં અને, સાની થજો સારી મતિ સર્વે પરસ્પર બ્રાત સમ, રહીયે જુલમ કરશે નહી ૮ ॐ सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यकरवावहै-तेजस्वीनावधितमस्तु । माविद्विषा करवामहै । શ્રી યોનિ અર્થ–તે અમારું પાલન કરે તે અમ્હારૂં સાથેજ રક્ષણ કરો? અસ્તે સાથેજ સામર્થ્ય સંપાદન કરીએ ? અમ્હારૂં સાથે ભણેલું સામર્થ્ય યુક્ત થાઓ અને અમો પરસ્પર દ્વેષ કરીએ નહિ. For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬૪) આન્યાયનો વા ? () હરિગીત. ઈગ્લાંડમાં આયુષ્ય છે, લગભગ વરસ ચાલીશનું ન્યુઝિલાંડના લકે તણું, આયુષ્ય લગભગ સાઠનું ત્રેવીશ લગભગ હિન્દમાં, આયુષ્યને મત માન; એ ઉચરવું અન્યાય છે? એ ન્યાય કયાંને જાણ? ૧ ઉપજ્યા અમે જે દેશમાં, મરવું અને જે દેશમાં; ખાવું વળી જે દેશનું, રહેવું તથા જે દેશમાં; એ દેશમાં ગરીબાઈ છે, એ પુકાર ઉઠાવે; એ સર્વદા અન્યાય છે? એ ન્યાય ક્યને જાણ? ૨ ઈગ્લાંડના લેકે તણા છે, કાયદા જન હસ્તમાં; જર્મન તણા લોકો તણા છે, કાયદા જન હસ્તમાં, નિજ દેશના સભ્યો વહે, નિજ દેશ કેરી ધુંસરી; એ ઉચરવું અન્યાય છે? આ કાર્ય દીક્ષા કયાં તણ? ૩ નિજ દેશની સેંઘી દવા, લાયક અને સર્વથા; પરદેશની મેંઘી દવા, લાયક અને નહી તથા; વળી ધર્મથી લાયક નહી, એવો ઉચ્ચાર ઉચ્ચાર એ સર્વદા અન્યાય છે? એ ન્યાય કયાંને જાણ ૪ લાયક અમારા લોક છે, લાયક અમારો ધર્મ છે; લાયક અમારો દેશ છે, લાયક અમારાં કર્મ છે; સુન્દર અમારા દેશમાં, એવે પ્રચાર પ્રસાર; એ સર્વદા અન્યાય છે! એ ન્યાય કયાંને માનવો ૫ જેને અમે દઈ અમ્હારા, પ્રાણ રક્ષણ કારણે, " જેને અમે દઈયે અમારાં, ધન નિખાલસ મનવડે; તેના પ્રતિ અમ હિત બદલ, નેકી પુકાર ઉઠાવો; એ સર્વદા અન્યાય છે, એ ન્યાય ક્યાંને જાણ ! ૬ For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ધન હીન રીઆતા લેાકનું, રક્ષણ કરા ! રક્ષણ કરો ! માતા પિતા હીન પુત્રનું, પાલન કરે ! પાલન કરો ! નિજ ઉન્નતિથી નવ હૅઠા, પાછા કદી ના પગ ભરા; સારૂ સદા કરનારનું, ભગવત્ સદા સારૂ કરો. ઉ રીવ્યઆંગણું, ( ૨ ) હરિગીત. મ્હારા ધણીના ધામમાં, ચળકાટ નહી વિદ્યુત તણા; લાખા કિરણવાળા રવિનાં, તેજ નહિ સાહ્યામણાં; મ્હારા ધણીના ધામમાં, શશી તેજની દરકાર શી ! સુન્દર અલૌકિક દીવ્યતા, અમ આંગણે નિત્યે વશી. જ્યાં હેમનાં નાણાં ભર્યાં, ત્યાં કથીર કેરૂં કામ શુ' ? જ્યાં સ્પર્શ મણિના પુંજ ત્યાં, ધન અન્ય કેરૂ કામ શું? પ્રભુ નામની જ્યાં ગર્જના, અકવાદનું ત્યાં કામ શું ? અમ દિવ્ય દેવાલય વિષે, બીજા કિરણનું કામ શું? ૨ રળિયામણા અમ આંગણાનાં, તેજ જઇ રિવમાં વસ્યાં; રળિયામણા અમ આંગણાનાં, આજસા શિશમાં વસ્યાં; પછી પૃથ્વીકેરા અગ્નિએનુ, શું અમારું કામ છે? For Private And Personal Use Only ૧ એ અગ્નિમાં તેજસ્ સદા, દેનાર મ્હારૂં ધામ છે. આ સૂર્ય દેવ ગરીબડા, અમને સદા યાચ્યા કરે; ને ચન્દ્ર પણ મૃદુ કિરણ લેવા,–કાજ નિત્યે કરગરે; પાવક સદાએ પૃથ્વીના, યાચક મની માગ્યા કરે; મુજ નાથ એ ત્રણ દેવમાં, કરૂણાળુ થઇ એજર્સે શરે. ૪ આવા સખી ! આ દેશની, સુખતા કહી જાતી નથી; આવા સખી! આ દેશની, મૃદુતા કહી જાતી નથી; Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૬) નિત્યે અહીં આનન્દ છે, પરિપૂર્ણતા રસ ભેગની સહુ કામના સહ પૂર્ણતા છે, પત્નીના પર્યકની. ૫ __ न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः । तमेव भान्तमनुभाति सर्व तस्य भासा सर्वमिदं વિમારિ II. श्रीश्वेताश्वतरोपनिषद्-अ. ६ म. १४ વિશ્વાણનીવાદી. ( ૨૦ ) અનુષ્ય. આપની અપ્રતીતિ, ગ છે અવગ શો? વિશ્વમાં બન્યું હતું તે, વિશ્વાસને ન આપશે, આપના પ્રેમની દેરી,-વિના આધાર ના કશે મહને સત્સંગમાં લે–તે, વિશ્વાસીની-ન-કાપશે. જ્ઞાનની કામધેન છે, આપે લાભ અમી જશે, મોંઘા મંદિરિઆમાંથી, વિશ્વાસીની ન હાકશે, શાંતિની તુલસી સૌમ્યા, જોવા અત્ર પધારજે, પ્યારા? આપેજ ઉછેરી, ના–એનેજ વિદારશે. આંસૂડાં રેઈને ખૂટ્યાં, વાટ જોતાં સમો ગ; તોયે નાથ? તવ ભેટ, વિશ્વાસીને નથી થયો; પ્રેમનાં પુષ્પ અર્પી છું, ક્ષમાનાં પાત્ર છે ભલાં, નામના અક્ષતો સ્વચ્છ, ભાવનાં ભેજને ગલ્યાં. શચ્યા છે દીલડા માંહી, દેહનું દેરૂં સારું છે; અહિંસાના સુપખેથી, વા વાવાનું જ ધાર્યું છે; ભક્તિના કુંભ માંહી મેં, પાછું સ્વાર્પણનાં ભર્યા સર્વ પ્રાણીની સેવાનાં, મીઠું પકવાન્ન છે કર્યા. For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૭), આ સર્વે અવલેકીને, વહેલા હે નાથ? આવશે, આપનાં હાય હાલાં તે, સાથે શ્રીદેવી લાવશે આશા હારે તમારી છે, હજીએ આણુને દયા આ અંતરના સાક્ષી? વિશ્વાસુ તલસી રહ્યા. સુનવણ. (૨) ચોપાઈ. અકૃપાળુ સ્નેહી સહ થાય, વક પ્રમાણિક સાથ જણાય; સાધુ સાથે થાય અસાધુ, છે દુર્જનનું ઉંધું ખાતુ; ગુણિજન સાથે દુષ્ટ સ્વભાવ, નહિ સ્વામી પ્રતિ સેવક ભાવ, વૈરાગી પ્રતિ કોધ અપાર, લંટે સંતોષી નરનાર. મિત્ર તણા પણ દ્રોહી એજ, વિશ્વાસને મારે છે; અહીનેલા પર કરે પ્રહાર, દયાળુ ઉપર નિર્દય સાર; કુર સદા સેવક જન સાથ, ગરીબ ઉપર પૂરણ ઘાત; નારી પ્રતિ દર્શાવે શૂર, એ રીતે દુર્જન નિષ્ફર; ગુરૂજન પ્રતિ લઘુતાને જેય, નીચાં એને ઉંચાં હોય; અગમ્ય વસ્તુને દેખે ગમ્ય, અરમ્ય વસ્તુને દેખે રમ્ય. ૫ અકાર્યને માને છે કાર્ય, વગર ન્યાયમાં માને ન્યાય અસ્થિતિ માંહી સ્થિતિનું ચિત્ત, એવા દુર્જન અંધાભીંત. ૬, અનાચાર સમજે આચાર, અગ્યમાં ગ્યત્વ પ્રકાર; અવિદ્યા એની વિદ્યાય, વિનય નહી તે વિનય સદાય; ૭ દુર્ગુણમાં ગુણિયલનું લક્ષ, સદ્ધ અપધમી પક્ષી અસાચ દુર્જન માને સાચ, મૂખ યથા સ્ફટિકને કાચ. અન્ય લેક છેતરવા કાજ, દુર્જનની બુદ્ધિનો સાજ; જ્ઞાન વિષે નહિમતિ વ્યાપાર, ધિક્ ધિક્ છે તેને અવતાર, ૯ For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૮ ) અન્ય પ્રાણીની કરવા ઘાત, કરે પ્રરાક્રમ ભારે ડાઠ; કરવા નહી પરને ઉપકાર, ધિક્ ધિક્ દુ નના અવતાર. માયાની પાથરવા જાળ, ભાખે શાસ્ર સદાયે કાળ; શાન્તિ અર્થે નહી શાસ્ત્રાભ્યાસ, એના નવ કરિયે સહવાસ, ૧૧ ધન મેળવવાના ઉત્સાહ, ધનને કાજ કથાવે વાહ, આત્મ હિતને માટે દામ, વાપરતા નથી એક અદામ; વ્યસની જનના કરવા સંગ, સ્થિરતાના દર્શાવે ઢગ; સંત પુરૂષની સંગત જ્યાંહિ, એક પલક પણ ન ટકે ત્યાંહિ; ૧૩ વ્યભિચારમાં ધન પરિત્યાગ, ધર્મ અર્થ માં નહી અનુરાગ, સવ વસ્તુ દોષાર્થે માન્ય, ગુણુ માટે નહી વસ્તુ દાન. એ રીતે ચર્ચા શુક નાસ, પુત્ર અપુત્ર થયા છે ખાસ; ઘેરે મુજ માતાને તાત, શું કરશે ? એ ભૂલ્યા વાત; જુએ અરે ? પશુ પંખી જાત, પાલક પ્રતિ પ્રેમી સાક્ષાત્ ; પશુ પંખીથી પણ ક્રમ જાત, પિતૃભક્તિ નહિ જેને જ્ઞાન. ( કાદ અરી ઉપરથી. ) ૧૫ ૧૬ શ્રાવરીપૂરામાણી, ( ૧૨ ) હરિગીત. ૧ આ ગામમાં આ ડેલીમાં, ગત વષૅ માં વાસા હતા; શ્રાવણ પુરણમાસી તણેા, શશિરાય પણ વિકસ્યા હતા; નિજ રમ્ય કિરણેા સાથ શશિ, આજે પ્રકટ થાતા નથી; કારણ છવાયા વાદળે છે, પ્રકટ પણ ખીલતો નથી. છે આત્મ જેવા અગમાં, આનન્દમય સચ્ચિદ્ સદા; અજ્ઞાનના વાદળ તળે, દેખાય નહિં નિર્મળ કદા; ને રમ્ય વાયુ શાંત થઇ, વૃક્ષેા હલાવી વ્હાય છે; શીતલપણું સાથે લઇને, અંગમાં સ્પર્શાય છે. For Private And Personal Use Only ૧૦ ૧૨ ૧૪ Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૬૯) માયિક વિષયને દેખિ જેમ, માયિક જનો કલરવ કરે; વાયુ તણા સ્પર્શ કરી, તરૂપત્ર એવાં ફરફરે; આ વિશ્વના લોકે બધા, નિશ્ચિત થઈ ઉંઘી ગયા? સંસારના સંબંધના ભાવે, બધા લય થઈ ગયા. ધ્યાની જનો જ્ઞાની જને, ભજતા હશે પ્રભુને ભલા; લાખ કરોડે વર્ષના, તુજતા હશે મન આંબળા; સમરૂં સદા પ્રભુ ! આપને, ને આપનું મુખ નામ છે; તમ કાજ મહે વહવ્યા પ્રભે! કઈ વાર આઠે જામ છે. ૪ બલિરાયને આ દિવસમાં, વામન થઈ યા હો; મુજને ન દર્શન કેમ ઘે? છે ભક્ત પાલક આપતે? દર્શન દઈ નિજ દાસને, સંસાર સંકટ કાપી ; નિર્વાસના પૂર્વક પ્રત્યે ! નિજરૂપ ઝાંખી આપી ઘો! ૫ મુનાથનીપૂર્વથા. (૨૨) હરિગીત. શબ્દો હજારે સાંભળે, એ શ્રોત્રમાં વાસ કરી; ગૃહધારીવત્ નિવસી રહ્યા, સઘળી વિદારી શર્વરી, એ શત્રને જાણે છતાં, નહિ શ્રોત્ર એને જાણતા; સખિ! શું કહું મુજ નાથની, અદ્ભુત મનહર છે કથા : દેખાવ લાખ દેખતા, નયને વિશે પણ તે વ; નયને તણા સે ઘાટ, જ્ઞાતા થઈને તે હસ્યો. નયને છતાં જાણે નહી, નથી નયન ગોચર આવતા સખિ ! શું કહું મુજ નાથની, અદ્ભુત મનહર છે કથા. ૨ ઉમદા અગર ઉમદા નહીં, એવી કિયા હસ્તે કરે, એ હસ્તની અંદર અને, બાહિર રહી હસતો ફરે, For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૦ ) હસ્તે ન એને જાણુતા, પણ હસ્ત જ્ઞાતા સર્વથા; સખિ ! શું કહું મુજ નાથની, અદ્ભુત મનહર છે કથા. ૩ હારી ત્વચાના સ્પર્શને, સારી રીતે જાણી શકે, પણ ધર્મત્વફ ઇન્દ્રિય તણા, એને નહી જાણ શંક; રસના ન એને જાણતી, રસના તણા જ્ઞાતા સદા. સખિ ! શું કહું મુજ નાથની, અદ્ભુત મનહર છે કથા ૪ પૃથ્વી ઉપર આકાશમાં, ભાસ્કર તણું મંડળ વિષે; આકાશમાં ફરનાર મનહર, ચન્દ્રના મંડળ વિષે; વાસે કરી હરખી રહ્યા, જાણે ન એને કોઈ કદા; એવા અગોચર નાથની, સખિ ! શું કહું મધુરી કથા! ૫ કમત. (૨૪) હરિગીત. આ કુમુદિનીનાં પુષ્પથી, શ્રી દેવી ચાલી જાય છે, ને કમળ કેરા વૃન્દમાં, સપ્રેમ આવી ભરાય છે; આવા સુરમ્ય પ્રભાતની, સૌન્દર્યતા સેહાઈ છે; પણ દૈવગતિ ભર ગહનતાની, હા? વિચિત્ર જુદાઈ છે. ૧ ગત રાત્રિવાળા વિરહથી, આ ચક્રવાક છુટા થયા પૃથ્વી ઉપર વૃક્ષો ઉપર, કલ્લોલ કરી કૂદી રહ્યા; ઘુવડે તણાં દિલડાં વિષે, શેકાદ્રતા જ છવાઈ છે; નિજ કર્મગતિની ગહનતાની, હા? વિચિત્ર જુદાઈ છે. ૨ આ પૂર્વ દિમાં શ્રી પ્રભુ, આદિત્ય ઉદય થયા દિસે; તારાપતિ શ્રી ચન્દ્રમાને, અસ્ત છે પશ્ચિમ વિષે; તારા સમૂહના તેજની, પ્રાતઃ સમય અસ્તાઈ છે નિજ કર્મ ગતિની ગહનતાની, હા ? વિચિત્ર જુદાઈ છે. ૩ For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) ઘર ઘર વિષે જે વિશ્વમાં, અન્યત્વ વ્યાપેલું હતું. હાલે બધું તે ઊડતું ગૃહ,-વિપિન તરૂથી દર્શતું; તૈજસૂ તણી સ્વારી રૂડી, પૃથ્વી ઉપર પથરાઈ છે; નિજ કર્મગતિની ગહનતાની, હા? વિચિત્ર જુદાઈ છે. ૪ નિજ નાથના મરણાન્તમાં, વિધવા કરૂણ રેઈ હી; બીજી તરફ આ જાનડી, યુવતિ સુખદ ગાઈ રહી છે એક નયને અશ્રુને, ચક્ષુ ઈતર હરખાઈ છે. નિજ કમ ગતિની ગહનતાની, હા? વિચિત્ર જુદાઈ છે. ૫ ના આત્મ? તું કદી રૂદન કર, આનન્દ દિન એકે થશે ના આત્મ? તું કદી હર્ષ ધર, રેવું દિવસ એકે થશે; રેવા અને હસવા તણી, સચ્ચાઈમાં જૂઠ્ઠાઈ છે; તોયે રૂદન આનન્દ એ, વિધિ કર્મ કેરી જુદાઈ છે. कुमुदवनमपश्री श्रीमदभ्भोजखण्डं, __ त्यजति मुदमुलूकः प्रीतिमांश्चक्रवाकः । उदयमहिमरश्मिर्याति शीतांशुरस्तं, हतविधिलसितानां ही विचित्रो विपाकः ॥ મીન-–ો-દ્દક એમ માવડી. ( ૧૫ ) હરિગીત. ધળાં કુમુદનાં પુષ્પ સમ, અંગે મને હર રંગની. ઝાંઝર પગમાં ઝણઝણે, શભા અલોકિક છંગની; વૃન્દાવને જાતાં પ્રશે? હે, ચારવાને લઈ ગયા એવી અમારી ગાવડી, ગોપાલ? ક્યાં વિસરી ગયા? ૧ જાણે હિમાચળ શૃંગને, હિમ ખંડ ચેતનતા ગૃહીં; ભગવંતની કરૂણા વડે, ગરૂપ બની ચાલી રહી, For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૭ર). સંધ્યા સમય હંકારતી, નિજ વલ્સ પર આણી દયા; એવી અમારી ગાવડી, ગોપાલ? ક્યાં વિસરી ગયા ? ૨ તિલક કર્યું કેસર તણું, જાતાં અમેએ પ્રેમથી વચ્ચે સુહાતિ ચન્દ્રિકા, કુંકુમ તણું સૌમ્યા અતિ; અક્ષત ધર્યા તે ઉપરને, મદમસ્ત મકલાતી રહી, એવી અમારી ગાવડી, ગોપાલ! બેલે કયાં ગઈ? કઠે ધરેલી પુષ્પની, માલા અતિશય ઓપતી, કનકે મઢેલી શીંગડી પર, ઘુઘરી અતિ શેભતી; તેમજ ઝુલંતી ટેકરી, ટન-રન સદા ગાજી રહી, એવી અમારી ગાવડી, ગોપાલ! બેલે કયાં ગઈ? ૪ ધન માલકે પરિવારથી, એ ગાવડી બહુ હાલ છે; અમ કાજ પય દધિ વૃત તણ, એની સમીપે ચાલી છે; એના સમી જીવનાથ વસ્તુ, અન્ય એકે છે નહી, એવી અમારી ગાવડી, ગોપાલ? બોલે કયાં ગઈ ? શ્રી વર્ણન. (૬) રોળા છંદ જનક વચન પ્રતિપાળ, રામજી જાતા વનમાં, દિનના બધુ દયાળ, સહન કરતા દુઃખ તનમાં; કરી અયોધ્યા ત્યાગ, આવિયા ગંગા તીરે; કીધાં દશ પવિત્ર, દશરથ સુત રઘુવીરે. પુણ્યમયી શ્રી ગંગ; તણું સુંદર તટ પે; રૂષિ મુનિઓનાં સ્થાન, સહજ પણુએ શેભે; પુષ્પ સુગન્ધી યુક્ત, વૃક્ષ ઉગિયાં કીનારે; જય જય ગંગે માત? ભક્તજન શબ્દ ઉચ્ચારે. ૨ For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૩ ) ભાગિરથીના ક’ઠ, અપ્સરા ન્હાવા જાતી; નાગ તણી પણ નારી, સ્નાન કરિ પાવન થાતી; દાનવ દેવ અનેક, ગગને કાંઠે વસતા; કરતા આત્મ પવિત્ર, આપના ઉરમાં હસતા, જળના ડામો ઠામ, વિલસતા રમ્ય ધરાઆ; કરતી તેની સેવ, સર્પ કેરી રામાએ; અન્ને બાજુ માંહિ, દેવના સુન્દર ખાગા; તેમજ કીડા ચાગ્ય, શાલતા આશ્રમ લાખા. જન્મી ગગા અત્ર, દેવ અર્થે જઇ ગગને; દેવ પદ્મિની નામ, સેવતા સુરજન મગને; એવી ગંગા માત, જગતમાં કીર્તિ વાળી; શિલા સાથે અથડાય, શબ્દ કરતી મતવાલી. ાળાં કિરણ દેખાય, હાસ્ય એ જાણે કરતી; એ ત્રણ થાય પ્રવાહ, કયાંઇ સ્થિર થઇ નથી ઠરતી; એ ત્રણ લટ સ ંયુક્ત, નારિની જેવી વેણી; એવી અવલેાકાય, કાન્તિશ્રી ભાગિરથીની, ફાઇક કાઇક સ્થાન, વમળ ભારે અતિ પડતા; કોઇક કાઇક સ્થાન, ભાવ ગંભીર દેખાતા; અતીવ વગને કાજ, નદી આકૂળ જણાતી; કાઇ સ્થળે ફરિ ઘાષ, જાણ્યું કે ભીષણ ગાતી. દેવલાક ત્યાં સ્નાન, કરીને તન શેાભાવે; કમળા કેરાં વૃન્દ્ર, દેખતાં મન લેાભાવે; કાંઠા કાઇ અગમ્ય, હતા તે રહેતા સૂના; ક્યાંઇ સુાતા શબ્દ, હજારા શ્રીષિઓના. For Private And Personal Use Only 1) Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૪ ) રમતાં રૂષિનાં બાળ, રમત કરતી ત્યાં ગાયા; વન પશુઓથી તેમ, હતા ભરપુર કાંઠાએ; ફાઇ કિનારે શ્વેત, હતી વેળુ પ્રસરેલી; કોઇ કિનારે હંસ, પકિત હતી એઠેલી; કોઇક સ્થાને પદ્મ, બ્રમરનાં મનડાં હેરે; કુમુદ દિસે સ્થળ કાઇ, કાંઠડે ગંગા કરે; અગણિત પુષ્પ પરાગ, પડેલા ગંગા જળમાં; અત:સુગન્ધિયુક્ત, દશ દેતુ નિળ ત્યાં. મણિ સરખી દેખાય, પ્રાણીને પાવન કરતી; વનગજ ન્હાતા તેાય, મળવાળી તે ન હતી; કરતા શબ્દ હુજાર, હસ્તિઓ વન ફરનારા; સુંદરી સમ શાભાય, ગંગના જળની ધારા; ફળ પુષ્પાના પાર, ભાગિરથી ને તટ ન હતા; પ્રભુ ચરણથી દિવ્ય,-ભાવ એ નદીના ટ્વિસતા; જે પ્રાણી ત્યાં ન્હાય, ગતિ તેને દેનારી; દર્શન કરતાં માત્ર, હૃદય પંકજ હરનારી. સપોને શિશુમાર, અતિશય એમાં રહેતા; જય જય ગંગે વિ? એમ રૂષિ મુનિઓ કહેતા; ભગિરથનુ તપ જોઈ, શ ંભુ મસ્તકથી આવી; જાતી સાગર માંહી, માતુ હું ગ ંગે ખાઇ ? દર્શન કરીને રામ, આમ ઉચર્યા સારથિને; લે જ્યાં ઇંગુદી વૃક્ષ, તંત્ર આ સુન્દર રથને; આજે રાત્રી આંહી, નદી કાંઠે નિર્ગ મથુ; રૂષિ મુનિઓની સંગ, ઈષ્ટનાં કીર્ત્તન કરશુ’. For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૫ ) म्हाराधणीनो हुकम . ( १७ ) હરિગીત. મ્હારા ધણીની ધાકથી, આ સૂર્ય આકાશે ક્રે; મ્હારા ધણીના હૂકમથી, શશી તેજ અત્રે વિસ્તરે; મ્હારા ધણીની ધાકથી, છે સ્વર્ગ આકાશે રહ્યું, અવની તણું પડ તેય પણુ, સ્થિરતાની સાથ ઠરી રહ્યું: ૧ મ્હારા ધણીની ધાકથી, પળ મિનીટ રજની દ્વિના; પખવાડીઆં માસેા અને, રૂતુએ તથા વર્ષે બધાં; ચાકર સમા હાજર રહી, સેવા ઉઠાવે સ્નેહથી; નહી રચ પણ ગરબડ કરે, ધન માલથી કે ગેહુથી. ૨ ધોળા વડા ગિરિરાજ હિમા,લય થકી નદી વહી; દક્ષિણ તણા સાગર વિષે, ભળી જાય છે આજ્ઞા ગ્રહી, આ નર્મદા મુજ નાથની, આજ્ઞા ગ્રહી વિલ્સી રહી; એ સર્વ નદીએ કાંઇ પણુ, ગરબડ ઘડી કરતી નથી. ૩ આકાશને વરસાદ પણ, મુજ નાથની આજ્ઞા ધરી; આ પૃથ્વીને સપ્રેમ દે છે, ભાવ સાથે ભીંજવી; મુજ નાથની આજ્ઞા વડે, માનવ ઉપર દેવા રીએ; મુજ કાન્તની આજ્ઞા ગ્રહી, માનવ ઉપર દેવા ખજે. ૪ એવા રસીલા નાથ શુ, મુજ રકનું પાતુ પડયું; મુજ નાથના મહીંમા તણું, ગૈારવ નથી જાતું કહ્યું; વ્હાલા કર્યાં હું જ્યારથી, વ્હાલી બની છું ત્યારથી; દુ:ખ મેહ શેક ગયાં મળી, રસખસ અની રસરાજથી. પ ઇતમ્પ પ્રશાસને પિતરોન્વાયત્તા ત્યાં સુધી. ગ્રહદારણ્યક. અ. ૩ For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૬) રસતા (૨૪) સવૈયા. સર્વ નદીને એકજ સુખકર, પરમાશ્રય રૂપ સાગર છે; મૃદુ કઠિનાદિક સર્વ સ્પર્શને, ત્વચા એક સુખસાગર છે; સર્વ રસની મધુરી છહ્યા, અનુભવ પૂર્ણ સાગર છે; સર્વ ગન્ધની મેહક મલ્હારી, સુખદ નાસિકા સાગર છે. ૧ વીણું વાદ્યના મનહર શબ્દો, કરી નાખે રંજન દીલને, મધુર મિત્રનાં મેહક વા, કરી નાખે રંજન દીલને; પણ એ સઘળા શબ્દ માત્રને, શ્રેત્રેન્દ્રિય સુખસાગર છે; શ્રોત્ર આદિ મનના સહ વિષયે, મન સંકલ્પ વિરમે છે. ૨. સહુ સંકલ્પ સમાય આવીને, નિર્મળ અમ દિલ સાગરમાં; હૃદય અમારૂં ઠર્યું ફરીને, એકજ ચિત્-ઘન-સાગરમાં; કમ માત્રની નદીઓ વહીને, વિરમે જે હસ્તાશયમાં; મૃદુ આનન્દ તણી લહરીઓ, વિરમે જે રસ સાગરમાં. ૩. ત્યાગ માત્રનું મત્સર્ગ છે, સ્થાન કહ્યું ઉપનિષદોમાં ગતિ સામાન્ય હિ જે એકજ, નિજ રહેઠાણ રૂપી પદમાં, કર્મેન્દ્રિયના સહુ સામાન્ય, જે વિરમે છે પ્રાણ વિષે; પ્રાણ તણું પરમાશ્રય નિર્ભય, એકજ આત્મ સદા દરસે. ૪ અમને હાલ સુખને સાગર, એકજ દેવ જણાઈ રહ્યો; તેજ દેવમાં નિર્મળ થઈને, અમ આત્મા વિલ્સાઈ રહ્યો, લવણ પૂતળી લવણ સમુદ્ર, જેને ફરી આવીજ નહી, તેમજ આ અનુભવ સાગરની, વદતાં વાત વદાઈ નહી. ૫ -અ-૧-બ્રા-હ-મંત્ર-૧૧-૧૨. યથાવા થી વાયાજ્ઞવયઃ સૂધી. For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૭ ) बन्नेकीनारानोमच्छ. ( १९ ) હરિગીત. આવા બીરાદર ? દેખીએ, આ શી મઝા સરિતા વિષે ? નિર્મળ નદી વહી જાય છે, કલોલને કરતી હશે; આનદથી ઉછળે અને, શશિ સૂર્યને લે ગાદમાં; જળ હોય એછું કે વધુ, પણ નિત્ય રહે છે મેદમાં, અન્દર નિહાળા મચ્છ આ, ઘડી એક આ કાંઠે રહે; ન આનન્દ શૂ ક્રીડા કરી, સ્વચ્છ ંદ રીત્યા સ ંચરે; વળી જાય છે ઇચ્છા મુજબ, સામા કીનારે પ્રેમથી; અને ન જોઇએ નાવ કે, સાધન ઈતર લેતા નથી. આવે ઘડીમાં જાય છે, આનન્દથી મકલાય છે; પણ કાઈ કાંઠે યાં કદી, લેપાયમાન જણાય છે ? એવી રીતે આ આત્મ તુજ, મુજ સ્વપ્ન પ્રત્યે જાય છે; એ સર્વ ખ્યાલ વિલેાકીને, જાગ્રત કીનારે આવતા. નથી નિત્ય વાસા એ તણેા, સરિતા તણા એ કાંઠડે; નથી નિત્ય વાસા એ તણે, સરિતા તણા આ કાંઠડે; એથીજ એ નિલે પ છે, લેપાય નહી સ્વપ્ના વિષે; સંપૂર્ણ એ નિલે પ છે, લેપાય નહી જાગ્રત વિષે. જેવા મજાના મચ્છ એ, નિર્મળ અને નિલે પ છે; કાયા તણા આ કાંઠડે, આત્મા તથા નિલે પ છે; નિર્માળ નિરજન દેવના, આ ખ્યાલ બાંધવ ? જોઇ લ્યેા; ને સર્વ રસના સિન્ધુમાં, સપ્રેમ મનડુ પ્રોઇ છે. For Private And Personal Use Only ૩ Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૮ ) મની નહી. (૨૦) હરિગીત. જ્યારે જગતના સખ્યમાં, જીવ રંગભર માહ્યો હતા; માયા તણા માહન બની, નિજ ભાનને ભૂલ્યા હતા; ત્યારે પ્રિયાને પુરૂષ જગમાં, ના હતું ——ના હતું; બસ એક રસખસ રેલડી, વિષ્ણુ ના હતુ કંઇ ના હતું . ૧ ત્યારે નયનના નિર્મળા, દેખાવ નયને ના હતા, ત્યારે શ્રૃતિના નિર્મળા, મૃદુ શબ્દ શ્રુતિએ ના હતા; સંકલ્પ મનના ના હતા ને, ભાન મનને ના હતું; અસ એક રસખસ રેલડી, વિષ્ણુ ના હતુ કંઇ ના હતું; ર સમન્ત્રી જનના વિરહના, દારૂણ ઘા ત્યાં ના હતા, આધિ તથા વ્યાધિ તણાં, દુ:ખદાઇ ભાવા ના હતા; મુજ શત્રુઓના સ્મરણથી, દીલડુ દુ:ખાવહુ ના હતું; અસ એક રસબસ રેલડી, વિષ્ણુ ના હતુ કંઇ ના હતુ, ત્યાં ત્યાગ નહી કે રાગ નહી, વૈરાગ નહી કે શેક નહી. ત્યાં સ્વર્ગ મૃત્યુ લેાકના, ભાગી જનાના ભાગ નહી; અદ્વૈતતાનુ ઝરણુ અમૃત; સમ રૂડુ અરતુ હતું; અસ એક રસખસ રેલડી, વિષ્ણુ ના હતું કંઇ ના હતું. ૪ એવા પ્રભુના સંગમાં છુ, એકતાન બની રહ્યું; ત્યારે જગતના રંગનું, અભિમાન દીલમાં ના ધરૂ અદ્વૈત રસની રેલડી, શશિશ સૂર્યની છાયા નહી; અસ એક રસની રેલ ત્યાં, કાયા નહી માયા નહી. યથા પ્રિયયાવરિષ્નો થી શોાન્તરમ્ સુધી, મૃહુ॰ અ-૪-શ્રા-૩-મ’–૨૧ For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૯ ) આત્માનામાટે પ્રિયર્થ. ( ૨ ) સવૈયા છંદ. પતિના કામે નથી પતિ પ્રિય, આત્મા છે પ્રિય પતિ; સતીના કામે નથી સતી પ્રિય, આત્મ કાજ છે પ્રિયા—સતી; આત્મ અર્થ પુત્રા છે વ્હાલા, પુત્રાર્થે પ્રિય પુત્ર નથી; આત્મ અર્થ દ્રવ્યાદિક વ્હાલુ, દ્રબ્યાર્થે પ્રિય દ્રવ્ય નથી. ૧ આત્માના અર્થે પ્રિય પશુએ, પશુ અર્થે પ્રિય પશુ નથી; આત્મ અર્થ વિપ્રેા છે વ્હાલા, વિપ્રાથે પ્રિય વિપ્ર નથી; આત્મ અર્થ વ્હાલા ક્ષત્રિય છે, ક્ષાત્રાર્થે પ્રિય ક્ષાત્ર નથી; આત્મ અર્થ વ્હાલા છે લેાકેા, લેાકાથે (પ્રિય) જન માત્ર નથી. ૨ સ્વર્ગ' વ્હાલુ છે આત્મા માટે, સ્વર્ગાથે પ્રિય સ્વર્ગ નથી; આત્મ અર્થ છે વ્હાલા દેવા, દેવાર્થે (પ્રિય) સુરવર્ગ નથી; આત્મ અર્થ વ્હાલાં છે શાસ્ત્રો, શાસ્ત્રાર્થે પ્રિય શાસ્ત્ર નથી; ભેદ સર્વ આત્માર્થે વ્હાલા, ભેદાથે પ્રિય ભેદ નથી. આત્મ અર્થ ભૂતા છે વ્હાલાં, ભૂતાથે પ્રિય ભૂત નથી; આત્મ અર્થ સર્વે છે વ્હાલું, સર્વાર્થ પ્રિય સર્વ નથી; એ માટે પ્રતિદિન પ્રતિપળમાં, દર્શન આત્માનાં જ કરો; પરમ પ્રિય શ્રી આત્મ દેવનાં, પ્રતિદિન નૈતમ ગાન કરો. સર્વ સુખના સ્થાનક આત્મા, સદા મનન તેવુ જ કરી; યાજ્ઞવલ્કય રૂષિ કહે સુણા સ્ત્રી ! નિદિધ્યાસન એવુ જ કરા જે જાણ્યા પછી હૈ મૈત્રેયી ! સર્વ કાંઇ જાણી શકીયે; અપાર સુખના સાગર પ્રભુને, મધુર પણે માણી શકીયે. અહદારણ્યકેપનિષમાંથી અનુવાદ—— અધ્યાય-૪ બ્રાહ્મણ-૫ મંત્ર દ્ For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૦) ગરીમાં પૂરનારિવા. (૨૨) ઇગ્રેજીનો અનુવાદ મન્દાક્રાન્તા–છન્દ. જ્યારે જ્યારે અતિવ મધુરા, સારિકા શબ્દ બેલે; ત્યારે ત્યારે નિકટ જનનાં, હર્ષનાં દ્વાર ખોલે, એના મીઠા કલરવ વડે, લેક આનન્દ માને; ને એના તે ગરિબ દિલની, વેદના કોણ જાણે. આ સો લેકે ત્રિસુત યુતા તે બિચારી અકેલી, પિતા કેરાં ગૃહ સુત હના, કેદમાં છે પુરેલી; તે લોકોને તદપિ સુખ દે, સાંજ ને પ્રાત-ટાણે તોયે તેના ગરીબ દિલની, વેદના કોણ જાણે? આ સૌ લોકો વિચરણ કરી, તીર્થ યાત્રા કરે છે; ઉદ્યાને કે પ્રિયતમ તણા, ઘેર આનન્દ લે છે, ને આને તે જનક જનની-થી વિભિન્ના કરી છે; લેકેને છે પરમ સુખને, દુઃખીની પક્ષિણી છે. આ માતાઓ નિજ શિશુતણા, પ્રેમમાં રક્ત રહે છે; પાસે બેસી મઠડી ચુમી લે, વિશ્વનો લહાવો લે છે ને આની તે ઉભય સુખદા, પાંખ કાપી લીધી છે; નિર્દોષીને નિરદયપણે, કેદ પૂરી દીધી છે. ભાસે છે એ ઉપર તનથી, પક્ષિણી હર્ષવાળ; અંતમહી અતિવ દુખ છે, બ્રાત–માતા વિનાની; એને સાક્ષી પરમ પ્રભુ છે, સ્વાર્થને બુદ્ધિ કયાંથી ! પિતા કેરા હરખ અર, આણી છે રાનમાંથી. ૪ ૫ For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૧) શ્રીમggવાત્રિ. (૨૨) હરિગીત- છન્દ. મુજ નાથ કેરા રાનમાં, દર્શન અને નિત્યે થશે. સુખ દુઃખ ભર્યા દિવસો બધા, રઘુનાથના સંગે જશે; એવા ઉમળકા સાથ મુજ, સંગાથ જે આવી સહી; એ જાન સરખી જાનકી, આ રાનમાંથી ક્યાં ગઈ? પ્રિય દેવીના વિરહ ભરેલી, આંસુડાંથી આંખડી, વર્ષો તણું જળથી ભરી, જાણે કમળની પાંખડી; શ્રીરામજી લક્ષમણ સહિત, શોધે સીતાની સંચરે; જ્યાં ત્યાં જનક તનયા દિડી, એવું વને પુછ્યા કરે. એવી રીતે ફરતાં છતાં, સુગ્રીવને આશ્રમ ગયા; હનુમાન સહ સુગ્રીવના, નિર્મળ પણે સ્નેહી થયા, સુગ્રીવ કહે કે એક નારી, દૈત્ય હરિ જાતે હત; દેખાવડા સમય પર, જાતે અમે જે હતે. એ નારીએ આકન્દતાં, આભૂષણો ફેક્યાં હતાં, એ સર્વ રાખ્યાં છે અમે, હું રાજી તમને આપતા, એવું કહી સીતા તણું, આભૂષણે આપી દીધાં નયને નિહાળી રાઘવે, સૌ ઓળખી જલદી લીધાં. વિહળ બન્યા પ્રભુ દેખને હા? એ પ્રિયા જન ક્યાં હશે? હે ભાઈ લક્ષમણ? જાનકીની, શી દશા હાલે હશે? તું જોઈને ઓળખ બધાં, કંકણ કડાં સીતા તણું; આ સર્વ છે મેજૂદ પણ, સીતા વિના શા કામનાં પ લક્ષ્મણ વદ્યા એનાં ઘરાણુ, ભાઈ? ઓળખતે નથી આ લગ્નથી આરંભંને, સીતા વદન જેતે નથી; For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૨) દર્શન સદાએ ચરણનું, કરવાનું મુજને નેમ છે; માટે પ્રભુ હું એાળખું, નપુર મને જ્યાં પ્રેમ છે* દર સ્વાધીન બધી છે વૃત્તિઓ, અંતર વિષે રોધી શકું દુર્ઘટ ઘડે છે ઘાટ પણ, મનને જરૂર ગાંધી શકું ઇન્દ્રિય તણા સહુ બૃહ પર છે, વિજય મહારે સર્વદા; તે તેથીને વ્યાયામથી, હારે વિજય જગમાં સદા. ૭ એ કારણે ગ્રેજ્યમાં, યે દુભિ ગગડાવું હું ને યુદ્ધમાં અરિ સૈન્યને, સહજે કરી રગડાવું હું, આ વિશ્વની મુજને કશી, દુર્લભ હવે વાત નથી; ને આપ પણ દિલ માંહીથી, ઘડિ એક ઘર થાતા નથી. ૮ * ફુટવ્યાખ્યા-જ્યારે લક્ષ્મણને પ્રભુએલ્યાકેeભાઈ ? આ આભૂષણ સીતાનાં છે કે, નહી તેને તું ઓળખ? હારી વિહવળ દશા હોવાથી હું હાલે બરાબર ઓળખી શકતા નથી. ત્યારે લક્ષ્મણ બેલ્યા કે, હે પ્રભુ ? સીતાના અલંકારોને હું ઓળખતે નથી, કારણ જ્યારથી આપનું લગ્ન થયું છે ત્યારથી તે-અત્યાર સુધી મહે સીતા દેવીનું મુખ અગર શરીર અવલોકયું નથી. માત્ર મહિને સીતાજીના ચરણનાં દાન કરવાને પ્રાતઃકાળે નિયમ છે. અત: પગમાં પહેરાતા એક ઝાંઝરને ઓળખી શકું છું. જ્યારે પિતાના મેટા બ્રાતનાં પત્ની માતા સમાન ગણી શકાય, તેમના પ્રતિ બ્રહ્મચર્ય અને ઈન્દ્રિય નિગ્રહના પ્રભાવે લક્ષ્મણ જોતા ન હતા ત્યારે જગતની અન્ય નારીયા પ્રતિ તેમની નજર જાયજ કેમ ? આવા ઈન્દ્રિય નિગ્રહવાન પુરૂષો વ્યાયામ કરે તે મહા દીવ્ય બળ ધારક થઈ–કીર્તિ અને પુન્યત્વને પ્રાપ્ત થઈ શકે. તાર્યું કે, વ્યાયામ કરનાર પુરૂષનોગ્ય પ્રહ્મચર્ય અને ઇન્દ્રિયનિગ્રહની ખાસ જરૂર છે. For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૮૩ ) શુંથયું. ( ૧૪ ) હરિગીત-છન્દ. Acharya Shri Kailassagarsuri Gyanmandir થયું? ૧ થયુ ? શું સન્નીતિ નહિ જે રાજ્યમાં, એ રાજ્ય પદથી શુ થયું? જ્યાં ધર્મ કર્મ મળે નહી તે, પ્રાપ્ત ધનથી શું થયું ? સુવિવેકનું જ્યાં નામ નહિ, ભણતર ભણ્યા તા થ્રુ થયું ? મહેનત કરીને ગેાખવાના, શ્રમ કર્યાં તે શું ઇચ્છા રહી જો નારીની, ત્યાગી થયા તે શુ દીવાન દીવાને ગમ્યા, રાજન થયા તે। જો માન છે અન્તર વિષે, જ્ઞાની થયા તેા શું છે. મદ્યપાને પ્યાર જો, ડાહ્યા થયા તેા શું ન વિનય કેરી સંપદ્મા, પ્રેમી થયા તે મદ થૈ ભર્યા મનમાંહિ જજે, ગુણીયલ થયા તેા પ્રભુને સમાં કર્મ નહિ, સત્કર્મ કીધે થ્રુ મનના કર્યાં નહિ નાશ તેા, સંન્યાસ લીધે શું તુલસીદાસકૃત-આરણ્ય કાંડમાંથી એક અનુવાદ. શુ શું થયું? થયું ? થયું ? For Private And Personal Use Only થયુ ? થયું ? થયું ? થયું ? ૩ યૌવનનટીનાતન. ( ૨૫ ) હરિગીત છંદ. ગુરૂ દ્રોણ કેરા પુત્ર થઇ, અતિ શૂર ભર યુદ્ધે સ્ટુg; મુજ અંગ ચૂરા થાય પણુ, દુશ્મન તણી સાથે લગ્નું; આ તન કી પિડે જાય પણ, પાછી નહી પાની ભરૂ; ચાવન ઉમંગે થાય કે, હું શું કરૂ? શુ ં ના કરૂં ? ૧ ચુવતી તણા આવાસમાં, પ્રેમી અવસ્થા પાથરૂ રસભર સુખદ વચનાવડે, જે તે તણા મન ઘર કરૂ; પંકજ સમાં રસલાં નયનમાં, પ્રેમ કેરૂ' જળ ભરૂ; ચાવન ઉમંગે થાય કે, હું શું કરૂ ? શ્રુ' ના કરૂ ? Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૪ ) કવિતા કરૂં એવી મધુર કે, જ્યાં થકી મધુ જળ ઝરે; યુવતી યુવકના હૃદયમાં, નવરસ તણી નાકા તરે; પ્રેમી જનાના પ્રેમમય, અદ્વૈત પથે પરવરૂ'; યોવન ઉમંગે થાય કે, હું શું કરૂ? શું ના કરૂ ? ૩ આનન્દ રસના સિન્ધુ તે, હું આજ નૈતમ એક છું; - કરૂણા તણા ગિરિરાય તા, હું આજ ઉત્તમ એક છું; ને હાસ્યની સરિતા તણા, મનહર તરગે વિસ્તર્; યાવન ઉમંગે થાય કે, હૂં શું કરૂ? શું ના કરૂં ? એકાન્તના ઉચ્ચાસને, મ્હારૂ મધુરતર રાજ્ય છે; કુસુમેા તણા ઉદ્યાનમાં, મ્હારૂ સુખાવહ રાજ્ય છેઃ ઉત્સાહના નરનાથનું, આ રમ્ય સુન્દર રાજ્ય છે; સર્વ રસાને વસવવા, ચાવન અમારૂ રાજ્ય છે. યાવન તણા આ નાટ્યમાં, સર્વે વિલાસા નાચતા; ચાવન તણા આ રાજ્યમાં, જાચક વિષય સૌ જાચતા: આખા જગતની હાય તા, કઇ આજ છે માંઘી મતા; સ્વર્ગે વસતા દેવતાની, આ લાવહ છે લતા. જ્યાં રમ્યતા નથી ભાસતી, ત્યાં આજ ભાસે રમ્યતાઃ રસતા નથી જ્યાં ભાસતી, ત્યાં આજ રસના સથાઃ નવલી દેંગે હું ન્યાળુ છુ, નવલા શ્રવણથી સાંભળ : નવલી ત્વચાયે સ્પર્શ કિર, નવલા રસામાં જે ભળ્ આજે અમરતા અમરની, આજે ભ્રમણતા ભ્રમરની; આજે મજા મોઇની, આજે રમણતા રસ તણી; આજે સુદુલ ભ હાવ છે, વરસે રસેાની વાદળી; આજે પ્રભુરસ માની, મધુરાઇ અતિ ઉમદા મળી. For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૫ ) શરદ્-ૠતુ. ( ૨૬ ) સવૈયા. શરદ્ પૂર્ણિ માસીની રાત્રિ, વર્ષ રૂતુ ચાલી ગઈ છે; ઘન ઘમંડ આદિક વર્ષોની, સર્વ પ્રભા ખાલી થઇ છે; ગગન મટના મધ્ય ભાગમાં, ચન્દ્ર કાન્તિ પ્રસરી રહી છે; મેઘ પંક્તિની વ્હાલી મયૂરી, મધુર ટહૂક વિસરી ગઇ છે. ૧ જેમ ચાગિજન ચેગ અળેથી, મનના મળ ત્યાગી દે છે; એમ પૃથ્વી આ શરદ્ જોઇને, પક બધા ખાળી દે છે; હવે કૃપાધન ! અમ પાપીનાં, પાપ તાપ સૈા માફ કરા; હૃદયાકાશ વિષે ભ્રમ વાદળ, છાઇ રહ્યાં તે સાફ કરો. મૃદુકર ઉદ્દભવ થાતા શશી આ, અંધકારને નાશ કરે; નીતમ કિરણ પ્રસારી ભુપર, શીતલ શાન્ત પ્રકાશ કરે; હે વ્હાલમ વર ? અમ આત્મા પર, અંધકાર પ્રસરાયા છે; જ્ઞાન ચન્દ્ર પ્રગટાવા દિલમાં, ભવદાશ્રય વિસરાયેા છે. સ્વાત્મ મલિનતા ત્યાગ કરીને, સાગર પ્રતિ સરિતા જાતી; ૩ નામ રૂપ અટવાળી નિજનાં, પતિ રૂપમાં તન્મય થાતી; કામાદિક અને કલુષિત મળને, દૂર કરેા હૈ વિશ્વપતિ ? ૨ આપ તણાં મનહર દ નથી, દિલ અય દ્યો ભાવ અતિ. ૪ આ લીલા ાણુગાર ધરેલી, વનરાજી શે।ભી રહી છે; તે જોવાને જાણે નભની, ચન્દ્ર સખી ચેાલી રહી છે; ઘમઘમાટ સહુ કર્ણ વિભેદક, વર્ષાતુના નાશ થયા, એમજ વારવાર જણાતા, તત્િ પ્રપાત વિનાશ થયા. ચતુર ચકારી ચન્દ્ર રાયને, નયન મિલાવી નિરખી રહે; અભિનવ રસ દિલડામાં રેડી, સ્નેહ સહિતે હી રહે; એ રીતે જગવલ્લભ જોવા, અમને અતિ આતુરતા છે; એજ અમારા પાલક પ્રિયતમ, આતપત્ર સદ્ભુત છે. For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૬) હિ પ્રભુ ! તવ ચરણામૃત પીતાં, વિષય ભાવ કયારે જાશે ? અજર! અમર!અખિલાધિપ! લ્હારાં, શુભદર્શન ક્યારે થાશે? આત્મ વેલ્લી અમ આપ ચરણ તરૂ, સાથે કયારે જોડાશે ? આત્મજ્ઞાનમયનિર્મળ જળમાં, તપ્ત આત્મા કયારે ન્હાશે?૭ પરોપકારની સુન્દર વેણું, જગ વનમાં ક્યારે હાશું? દેવ અસુરના ભર સંગ્રામે, લડવા કે વારે જાશું? સાધુ સંતના પરમ પ્રેમમય, અનુગામી ક્યારે થાશું ? બાહ્ય શરદુ સમ અંતર શરદે, ક્યારે થાશું વિશ્વાસુ? ૮ જામાતાનાંdલા. (૨૭) હરિગીત-છન્દ. જન્મે તનય? જે હિન્દમાં, તે હીન્દને પૂજક થશે? ને હિન્દ કેરે કારણે, ધનમાલ હાર અર્પજે? ગરવ સદૈવ વધારજે, મ્હારા પુનિત પૂર્વજ તણું; સુતને શિખામણ આપતી, માતા ઝુલાવે પારણું. ભેજન કરીશ જે દેશનાં, તરૂવર તણાં મધુફળ તણું અત્તર ધરિશ તું અંગપર, જે દેશનાં પુષ્પ તણું; એ દેશનાં તલ્લીને, નમજે ધરી પ્રેમી પણું; શ્રી આર્ય માતા પુત્રનું, એવું ઝુલાવે પારણું. સરિતા સલિલના પાનથી, પિષાય લ્હારૂં અંગ જ્યાં; મીઠી નજરના સંતના, થાશે રૂડા સત્સંગ જ્યાં એવા અલૌકિક દેશના, તુજ અંગમાં મળશે અણુ શ્રી આર્ય માતા પુત્રનું, એવું ઝુલાવે પારણું. જે ભૂમિના વ્હાલા તનય, પૃથીરાજ જેવા રાજવી તેમજ શિવાજી ભૂપ સમની, જે વિષે સુસ્થિતિ હતી; For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૭) એ બધુઓને ભાઈ તું, સેવકપણું દૃઢ આપણું, શ્રી આર્ય માતા બાળનું, એવું ઝુલાવે પારણું. સુરભિ તણું સેવા બદલ, તન હાડ હાર આપજે; ભૂલાં અપંગ અનાથને, જળ અન્ન હાશ આપજે; ને સત્ય નેકી સત્ય ટેકી, મેક્ષનું છે બારણું શ્રી આર્ય માતા બાળનું, એવું ઝુલાવે પારણું. સાચા સનાતન ધર્મને, સેવક સદા માટે જે વર્ણશ્રમના ધર્મને, પરિપૂર્ણ રીત્યા પાળજે; બહાલી જનેતા ભૂમિનું, લેજે સુખાવહ બારણું; શ્રી આર્ય માતા પુત્રનું, એવું ઝુલાવે પારણું. શ્રી જનેતા હોય તેના પુત્ર પણ શૂરા બને; વહાલી જનેતા હોય તેના પુત્ર પણ વ્હાલા બને; વહાલપ અને શરપ ઉભય, સાધન સુખદ જીવન તણું; શ્રી આર્ય માતા પુત્રનું, એવું ઝુલાવે પારણું. સંસ્કાર એવા હાલરાના, પુત્ર મધ્યે આવતા; તે હિન્દ કેરી કૂખનાં, યશ કીર્તિને શોભાવતા; એ માને છે ધન્ય કે જે, જ્ઞાન દે સુખમય ઘણું; એ આયે માતા? પુત્રનું, એવું હુલાવે પારણું. ૮ મલનસારહું. (૨) હરિગીત-ઇન્દ. તું શુદ્ધ છે સચ્ચિદ્ સદા, અશુદ્ધતા તુજમાં નથી, - તું બુદ્ધ છે તેમજ સદા, અબુદ્ધતા તુજમાં નથી; અજ્ઞાનના અંધસ વડે, છુપું સુખદ તેજસ્પણું; માતા ગુણજ્ઞ મદાલસા, સુતનું ઝુલાવે પારણું. ૧ For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૮ ) અજન વગરના છે અત:, સતા નિર ંજન એટલતા, નિલે પતાવાળા મહદ્, માંથી મધુરી છે મતા; છે. રવિ ચન્દ્ર દૂર આકાશથી, પાસેથી પણ પાસે ઘણું; માતા મનેાજ્ઞ મદાલસા, સુતનુ ઝુલાવે પારણુ ડરવું કશુ' જ્યાં છે નહિ, નથી અન્યનેય ડરાવવું; હરવાપણું' જ્યાં છે નહિ, નથી અન્યનેય હરાવવુ, સત્તા અચળ તુજ રૂપમાં, નથી માપ કદિયે તે તણુ; માતા સુજાણ મદાલસા, સુતનું ઝુલાવે પારણું જેમાં પિપાસા ને સુધાના, આધિ યા વ્યાધિ નથી; અપક્ષીયતે અપવ તે, એ ષટ્ વિકાર તથા નથી; વળી અસ્તિ ભાતિ પ્રિય વગરનું, રૂપ છે રળિઆમણું, માતા મનેાણ મદાલસા, સુતનુ ઝુલાવે પારણું. યમલાક સત્તા જે ઉપર, ચલવી કદી શકતા નથી; પવના ખડા બળવાન પણ, હલવી કદી શકતા નથી; કુતિ બને છે જ્યાં જઈને, અગ્નિનું અગ્નિપણુ; માતા મનેાજ્ઞ મદાલસા, સુતનું ઝુલાવે પારણ. વિરહે ભરેલી આંખડીથી, જ્યાં કશું રડવુ નથી; ક્રોધે ભરેલી છાતડીથી, જ્યાં કશું લઢવું નથી; હિંય પાત્રાવડે, જે તત્ત્વપર છે ઢાંકણું; એ રૂપ છે ત્હારૂં કહી, માતા ઝુલાવે પારણું, વૈરી તણું બળ નવ ગણીશ, તુજ વૈરી તુજથી ક્ષુલ છે; કમળા અને સુગુલામનાં, કુસુમા થકી ઉત્કૃલ્લ છે; સત્ક્રાંતિના સાગર વડા, નિર્ભીય પણાનું ઘર ઘણું; એવા તનયને આધ દઇ, માતા ઝુલાવે પારણુ. એવા અલૈકિ એધથી, સપુત્ર વૈરાગી થયા; એવા અલોકિક એધથી, સત્પુત્ર જન ત્યાગી થયા; For Private And Personal Use Only ૩ Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૯ ) એ માવડીને ધન્ય છે, દે આત્મ જ્ઞાનામૃત ઘણું; માતા મનેાન મદાલસા, પ્રેમે ઝુલાવે પારણું, शुद्धोऽसि बुद्धोऽसि निरंजनोऽसि, संसारमायापरिवर्जितोऽसि । સંસારવમં ચન ? મોહનિદ્રા, મલાતા વાનનુવાન પુત્રમ્ || ૬ || રાજ્યસત્તા. ( ૨૨ ) હરિગીત-છન્દ. બહુ દિવસથી આ ભૂમિકા, જોવા હૃદય ઉમી હતી; એ ભૂમિ અવલાકન કરી, આશ્ચર્ય મય ઉમી થતી; જય ક્રુન્દુલિની ગર્જના, અતિ આપની થાતી અહીં; આ ચાવડા નૃપ ? આપની, એ રાજ્ય સત્તા ક્યાં ગઇ ? ૧ સૈારાષ્ટ્રના કાઠી બધા, તમ આણુ શિર પર ધારતા; કાખા તથા હિર સમીપના, તમને સ્વશીષ નમાવતા; ખળવાન રાજા અન્ય ક,િ પ્રતિકૂળ અહા ? થાતા નહી; આ ચાવડા નૃપ ? આપની, એ રાજ્ય સત્તા કયાં ગઇ ? ૨ તાપા હજારા આપના, રણક્ષેત્ર માંહી ગાજતી; ચતુરંગી સેના શૂર ભર, તમ પૂર્વજોની છાજતી; ગુર્જર તણી અધિનાથતા, તમ પૂજે સહજે વહી; એ રાજ્ય સત્તા આપની, આ ચાવડા નૃપ ? કયાં ગઇ ? ૩ શંકર સમા કવિરાયની, પરિપાલના થાતી હતી; વારાંગના અગણિત એમજ, દ્વારમાં ગાતી હતી; વિદ્વાન્ જનની યાચના, નિષ્ફળ કદી હાતી નહી; એ રાજ્ય સત્તા આપની, આ ચાવડા નૃપ ? ક્યાં ગઈ ? ૪ ૧૯ For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૦) બહુ બહુ વિલાસ અહીં થતા, બહુ બહુ ઉમંગ અહીં થતા; ઉમદા ભુવનના રંગ અહીં, ચલકાટ સુન્દર મારતા; દર દેશથી યાચક જને, અતિ આવતા ઉરમાં ચહી; એ રાજ્ય સત્તા આપની, એ ચાવડા નૃપ ? ક્યાં ગઈ? " વિજલી નભેથી આવીને, ઘડીવારમાં ઉડી જાય છે, ગુણિયલ મધુર ગુલાબનાં, પુષ્પ યથા કરમાય છે; થઈ ચાંદની ઘડી ચારની ને, કાયમે પણ નવ રહી; એ ચાવડા દરબાર? તેમ, લક્ષ્મી તમારી નવ રહી. ૬ જ્યાં લક્ષ્મી અચલ રૂપ લઈ, ભંડારમાં રહેતી હતી, છડિ છત્ર ચામર આદિથી, આલ્હાદ અતિ દેતી હતી, નરનાથ ભારત ક્ષેત્રના, શાબાશ નૃપ ? કહેતા અહીં એ રાજ્ય સત્તા આપની, એ ચાવડા નૃપ? કયાં ગઈ? 9 આ ગ્રામ પંચાશર પ્રથમ, કબજે હતું સહુ આપના ગુર્જર તણી ભૂમિ અને, તાબે હતી સહુ આપના; ઉ સુરજ ને આથમ્યા, ત્યાં એક બે કિરણે રહી, સ્વતંત્ર લક્ષમી આપની, હે ચાવડા ઉપડી ગઈ. हालतुं अने जुर्नु पंचासर. (३०) હરિગીત-છન્દ. જય દુન્દુભિ અહિં એક દિન, નૃપ ચાવડાનાં ગાજતાં; જોબન ભરેલી ગાયિકાનાં, ગાન પણ અહીંયાં થતાં; ગુણજન અહીં આવી અને, ગાતા મધુર લક્ષે લઈ; એ હાલ પંચાસર વિષે, એમાંનું કંઈયે છે નહી. અહિં એક દિન નૃપ ચાવડાની, આણ સર્વે માનતા, " શિખર છે જય શિખર, એવું જનાધિપ જાણતા ૧ For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૧ ) ને રાજ્ય લક્ષ્મી રાત્રિ દિન, ખુટવ્યા છતાં ખુટતી નહી; એ હાલ પચાસર વિષે, એમાંનું કયે છે નહી. કિલ્લો અતૂટ હૃદેવના, આ ગામ પાછળ શૈાભતા; ભંડાર અતિ ભભકા ભર્યા, લશ્કર તણા અહિ આપતા; રાજન્ય કર લેતા છતાં, નૃપ કાઇને દેતા નહી; એ હાલ પંચાસર વિષે, એમાંનું કંઈપણ છે નહી. રૂપસુન્દરી પટરાણી સમ, અહિં નારીનાં રત્નો હતાં; એઝલ અને પડદા તણાં, સન્માન પણ અહીંયાં હતાં; રજપૂતના રજકા ભર્યા, જન્મ્યા હતા બાળક અહીં; એ હાલ પંચાસર વિષે, એમાંનું કંઈપણ છે નહી. ગુજર તણા માંઘા મણી, સુરપાળ અત્ર બિરાજતા; દેવાલયામાં સુખ ભર્યાં, દન જના જાતા હતા; વ્યાપારી જન વ્યાપારમાં, દેશે! ખીજા સ્પર્ધાવતા; એ હાલ પંચાસર વિષે, એમાંનુ પણ કઇ છે નહી. કનકે ભરેલાં વસ્ત્ર આઢી, હાથીડા અહીં ઝૂલતા; હણણાટ કરી હય પવનવત્, આ પૃથ્વી ઉપર કૂદતા; બળદો તણા કિસ્મત ભર્યા, રથ આવતા અહિને અહીં; એ હાલ પંચાસર વિષે, એમાંનું કંઈ પણ છે નહીં. ૬ છે અજખ લીલા કાળની, મેદાન ડુંગરનું કરે; મેદાનના ડુંગર કરે, સ્થળ હાય ત્યાંહી જળ ભરે; ઉચ્ચાઇમાં નીચાઈને, નીચાઈ માંહી ઉચ્ચતા; મન વાણીથી પણ વેગળા છે, કાળ ડંકા ગાજતા. જે ભૂમિમાં તરૂ હાય નહિ ત્યાં, તૃણુ તણાં ક્ષેત્રે ભરે; પત્થર તણા પ ત તથા, જળમાં અજાયષ તરવરે; લક્ષ્મી વિલાસની વાટિકા, દિન એક અત્ર હતી સહી; પણ કાળ કેરા ખ્યાલથી, હાલે કશુ એ છે નહી. For Private And Personal Use Only છ Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૯ર) વહિવામાન્ય. (૨૪) શ્રીમદ્ ભાગવતદ્વાદશ સ્કન્ધ. કુંડલીયા. જેની પાસે ધન હશે, એજ પુરૂષ કુળવાન; એ કલિયુગ આવશે, કાળ મહા બળવાન, કાળ મહા બળવાન, ધર્મ સહ સત્યજ જાશે; ક્ષમા દયા આયુષ્ય, બળ સમરણ વણસાશે, તેજ ધમીને ન્યાર્થી, જે અંગે બળિયે થશે, એજ પુરૂષ કુળવાન , જેની પાસે ધન હશે. કુળ ત્રાદિક નહિ ચહે, કે પુરૂષ કે નાર, રૂપ કાતિમાં મેહજે, એજ લગ્નને સાર; એજ લગ્નને સાર, ૫ટ લેવા દેવામાં વ્યભિચાર કહેવાય, અતિશય ઉત્તમતામાં; નહિ આચાર વિચાર, ઉત્તમતાનું મૂળ રહે? કેણુ પુરૂષને નાર, કુળ શેત્રાદિક નહિ ચહે: બ્રહ્મચારી સંન્યાસી, જન નહિ ગુણથી પરખાય; હરણ ચર્મને દંડ એ, આશ્રમ ચિન્હ ગણાય; આશ્રમ ચિન્હ ગણાય, ઉપરિ જન લાંચ લેશે; બેલે ઝાઝા બેલ, પ્રજ્ઞ જન તેને કહેશે, અસાધુ એ જ કથાય, જેહ જન રહેશે નિર્ધન; નહિ ગુણથી પરખાય, બ્રહ્મચારી સંન્યાસી જન. કરશે ઝાઝા હેંગ જે, એ ઉચરાશે સાધુ શાસ્ત્ર કિયા લગ્ન નહી, વિષય તણે અતિ સ્વાદુ; વિષય તો અતિ સ્વાદુ, લગ્ન ગણશે સ્વીકારે, સ્નાને પાવનતાઈ, નહિ દેખાશે ત્યારે For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) સ્નાન એજ શણગાર, એવું જન મનમાં ધરશે, તે કહેવાશે સાધુ, ઢાંગ જે ઝાઝા કરશે. સમીપ જલાશય ગ્રામનું, તીર્થ ગણાશે તેજ; માતા પિતા પ્રતિ તીર્થની, સદ્ બુદ્ધિ જાશેજી; તીર્થ બુદ્ધિ જાશેજ, કેશ એ શભા થાશે; ભરવું જ્યાં ત્યાં પેટ, એજ પુરૂષાર્થ ગણાશે; જેમાં બહુ લુચ્ચાઈ એ, થાશે સત્કામનું; તીર્થ ગણશે તેજ, સમીપ જલાશય ગામનું. પિોષણ પુત્રી પુત્રનું, એજ ખરી ચતુરાઈ; કરશે યશને કાજ, જન ધર્મ બાઈ ને ભાઈ, ધર્મ બાઈ ને ભાઈ, કીર્તિ ખાતર આદરશે; દે ધમીને ધાડ, એજ નરપતિ થઈને ઠરશે; લેથી લુચ્ચા પાપી, પાપનું કરશે ભેજન; એજ ખરી ચતુરાઈ, પુત્ર પુત્રીનું પોષણ, જોર જુલમ કરશે ઘણું, દે રેયતને કષ્ટ, રૈયત જાશે પર્વતે, સુખથી થઈને ભ્રષ્ટ; સુખથી થઈને ભ્રષ્ટ, કન્દફળ કુલ મૂળ ખાશે; એથી હા હા કાર, વિશ્વ વિષે વર્તાશે; એવાં નરપતિ નેણ, રૂધિર પશે રૈયત તણાં દેશે દુઃખડાં સ્પષ્ટ, જેર જુલમ કરશે ઘણું. કાળીયા રાજા થતાં, દેશે દેવ દુકાળ; દુષ્ટ રાયના દંડથી, દુ:ખિયાં બુઠ્ઠાં બાળ; દુઃખિયાં બુદ્ધાં બાળ, તીવ્ર અતિ વાયુ વાશે વરસે નહિ વરસાદ, ટાઢ તડકા બહુ થાશે, કજીઆને કંકાસ, એ સઘળાં થાશે છતાં, દેરો દેવ દુકાળ, દુકાળિઆ રાજા થતાં. For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૪ ) ત્રીશ અગર કે વીશના, આવરદા અકાય; માનવ થાશે ઢીંગણાં, શાસ્ત્ર ધર્મ વિરમાય; શાસ્ત્ર ધર્મ વિરમાય, પૂર્ણ પાખંડ જણાશે; કાણ સૂણે ફરિયાદ, ચાર જન રાજા થાશે; મિથ્યા ભાષણ ચારીક તજશે જગદીશની; આવરદા અંકાય, ત્રીશ વરસ કે વીશની. હિંસામય લેાકેા થશે, દયા નહિ તલભાર; ગાચા બકરી જેવડી, આશ્રમમાં ઘરખાર; આશ્રમમાં ઘરબાર, સત્ય સગા વ્હેવાઇ; ઓષધી સર્વે સૂક્ષ્મ, વૃક્ષ ખીજડીનાં ભાઇ ? વિજલી સમ વરસાદ, ધર્મ વૃત્તિએ વિરમળે; દયા નહી તલભાર, હિંસામય લાકે થશે. દુહા—દીન દયાળુ દેવ એ, સમય કરે કાય; તેને સુખ રહેશે કઇ, એ કળિના મહિમાય, શ્રીગોવાવરીાંઠે તેમન્તૠતુવાન. ( ૩૨ ) વાકર્મીકીય રામાયણમાંથી. કુંડલીયા. સુખકારક પાવન સદા શ્રી ગેાદાવરી તીર; પંચવટીનું સ્થાન ત્યાં વાસ કરે રઘુવીર; વાસ કરે રઘુવીર સાથ છે લક્ષ્મણ ભાઈ; શરદ્ રૂતુ ગઇ ચાલી શ્રી હેમન્ત જણાઈ; નદી સ્નાનાર્થે જાય ઉભય ભાઇ સ્નેહે તદા; શ્રી ગેાદાવરીતીર સુખકારક પાવન સદા. માર્ગ જતાં ઠંડા ઘણા પુષ્કળ વાયુ વાયે; તેમજ ટાઢ વડે તિહાં ચરચર તન પર થાય; For Private And Personal Use Only ૧૦ Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૫). ચર ચર તન પર થાય રામને લક્ષ્મણ બેલ્યા; હે શ્રી મહેતા ભ્રાત ? તમેને જે છે વ્હાલા; એ હેમન્તી દિન આવી રહ્યા સામણા; પુષ્કળ વાયુ વાય માર્ગ જતાં ઠંડા ઘણા. પાકાં આ રૂતુ સમયમાં અન્ન સરસ સેહાય; સર્વ પ્રાણિએ જે વડે આખું વર્ષ વહાય; આખુ વર્ષ વહાય ટાઢથી તન સૂકાતા; આ પૃથ્વીનાં અંગ સહુ તૃણથી ઢંકાતાં; અતિશય શીતલ વારિ થાય સહન નહિ તનમાં; અન્ન સરસ સહાય પાકાં આ રૂતુ સમયમાં. અગ્નિ સૌને પ્રિય અતિ આ રૂતુ કાળે થાય; રૂષિ મુનિ નવલાં અન્નથી હૈડામાં હરખાય; હૈડામાં હરખાય દેવનાં યજન કરે છે; તેમજ પિતૃ તણુંય સુઅર્ચન આરંભે છે; એથી થતા નિષ્પાપ ઈચ્છે છે ઉત્તમ ગતિ, આ રૂતુ કાળે થાય અગ્નિ સૈને પ્રિય અતિ. સૈન્ય સહિત નર નાથ જન ફરતા હાલ જણાય; - પુષ્ટ થયો હેમંતમાં દેશ વિમળ વિલસાય; દેશ વિમળ વિલસાય જીતવા ઉર ઈચ્છે છે, તૃણ ચરીને ગૌ માત દૂધ દહિં ઉત્તમ દે છે, પૂર્ણ પ્રભાયુત પ્રાન્ત પામવા આકાંક્ષા મન; ફરતા હાલ જણાય સૈન્ય સહિતનરનાથ જન. ભાસ્કર દક્ષિણમાં વસ્યા ઉત્તર નવ શેભાય; કુંકુમ હીન કપાળ જેમ સ્ત્રીનું નવ વિલસાય; સ્ત્રીનું નવ હાય એવી ઉત્તર આપે છે; હિમગિરિ સૂર્ય વિહીન નામ ગુણ ધર શેભે છે, ૪ For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) મધ્યાન્હ રવિતાપ ત્રાસ નવ આપે કર્યો, ઉત્તર નવ ભાય ભાસ્કર દક્ષિણમાં વસ્યા. જળ તેમજ વૃક્ષે તણી છાય ન સેવે કેઈ; વળી ભાસ્કર ભગવાનની કાન્તિ શીતલ જોઈ કાન્તિ શીતલ જોઈ ખૂબ જળ ઝાકળ પડતાં ઝાકળ તેમજ શીત પવનાં પુષ્પ નડતાં; દિવસ સૂક્ષ્મ જણાય રાત્રી થઈ લાંબી ઘણી; છાય ન સેવે કઈ જળ તેમજ વૃક્ષો તણી. પૃથ્વી ઉપર ગમતું નથી સૂવાનું મન માંહી; પટકે કન્યા પાથરે કે જન મળતું કાંઈ કે જન મળતું કાંઈ પાથરી શયન કરે છે, અતિ ઠંડો અતિ શ્યામ આભથી ધુમસ ઝરે છે; એ કારણને લેઈ શશિ મંડળ દીપતું નથી; સૂવાનું મન માંહી પૃથ્વી ઉપર ગમતું નથી, પિતાને દિન પૂર્ણિમા વિશ્વ વિષે વિખ્યાત તેમાં પણ શોભે નહીં શશિ કિરણોને સાથ; શશિ કિરણોને સાથ જેમ આ શ્રી સીતાનું ભર વન છે તેય વદન છે કાતિ વિનાનું; વળી આ હાય અતીવ વાયુ પશ્ચિમ દિશાને; વિશ્વ વિષે વિખ્યાત પૂર્ણિમા દિન પિતાને. આ સઘળું છે. આમ પણ આ અચરજ ભાઈ? સુન્દર પ્રાતઃકાળમાં જળ કેરી ગરમાઈ; જળ કેરી ગરમાઈ વાપી કે કૂપ તણી જે, જવ ઘઉં કેરા છેડ તત્ર પણ છે ગરમી જે; ભે જ્યાં જળબિન્દુ ચક્રવાકના શબ્દ પણ; જે અચરજ આ ભાઈ? આ સઘળું છેઆમ પણ ૧૦ For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૭). સુવર્ણ સરખી શોભતા ડાંગર કેરા છોડ; પકવપણે પીળા પડ્યા છે ખજુરની જેડ, છે ખજુરની જોડ સહજ આ શોભે શાલી; ફળથી ઝૂકી જાય ક્ષેત્રમાં છેજ રૂપાળી, જ કરતી નમન આપને દેખી હરખી; વિમળપણે વિલસાય શોભિતી સુવર્ણ સરખી. બરફ વડે ઢંકાયેલો આ રૂતુમાં રવિરાય; સાધારણ તૈજસુ વડે ચન્દ્ર સમે દેખાય; ચન્દ્ર સમ દરશાય નથી તપતો અતિ તડકે; લાગે રમ્ય બપોર સાંજને સમયે ફીકે એવે છે હેમન્ત શીતળપણે સહાય, આ રૂતુમાં રવિરાય બરફવડે ઢંકાયલે. પિએ રમ્ય પ્રભાત છે ઝાકળ બિન્દુ અપાર; તે પર નાખે કિરણ રવિ શેભે છે સુખકાર; શોભે છે સુખકાર હતિ જળ પીવા જાતા; થાતાં શીતળ સ્પર્શ સૂંઢને વાળી લેતા; શીતલ દિવસે જાય શીતલ તેમજ રાત છે, ઝાકળ બિન્દુ અપાર પેખે રમ્ય પ્રભાત છે. બેઠાં પક્ષિ અનન્ત છે જળ આશ્રમની પાસ; શીતળ જળને અડકતાં દે ઠંડી અતિ ત્રાસ; દે ઠંડી અતિ ત્રાસ એથી નથી જળમાં ચરતાં, જેમ બાળક જન શૂર યુદ્ધ નથી જાતાં ડરતાં; તિમિર હિમથી શાંત વનતરૂ નિદ્રાવંત છે; જળ આશ્રમને પાસ બેઠાં પક્ષી અનન્ત છે. નદી નાળાં છે હિમભર્યો હિમભર વનના પ્રાન્ત; તટ નદીના હિમે ભર્યા ગિરિ ઇંગે પણ શાન્ત, For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) ગિરિ શૃગા પણ શાન્ત હિમથી આચ્છાદિત છે; શ્રી ગિરિવરનાં ઝરણ રસવત્ હિમ આશ્રિત છે; આ તુરાજે એમ ઠામ ઠામ હિમમય કર્યાં; હિમભર વનના પ્રાન્ત નદીનાળાં પણ હિમભર્યાં. અરણ્ય કાંડ અધ્યાય ૧૬ મે, ૧૫ નારીયમશિન્ના. ( ૧૨ ) સવૈયા. શ્રી રૂષિવર અત્રિનાં પત્ની, અનસૂયા મેલ્યાં કરી પ્યાર; સુણા જાનકી નારી ધના, ધર્મ કહું તે વિવિધ પ્રકાર; માત પિતા ભ્રાતા એ આદિક, હિતકારી નારીને સ્વલ્પ; સ્વામી પૂજન તે અધિક સ થી, સુખ આપે છે કેટિક કલ્પ. ૧ અપાર સુખના દાતા સ્વામી, મન માના વેદેહી મ્હેન; વિમુખ રહે સ્વામી સેવનથી, અધમ નારીએ દુ:ખની દેણુ; ધ્યેય તથા સદ્ધમ મિત્ર વળી, ચેાથી આ અવનીમાં નાર; એ ચારેની ખરી પરીક્ષા, આપત્કાળ વિષે નિર્ધાર. વૃદ્ધ હાય કે રાગી તનના, મૂર્ખ અગર કે ધનથી હીન; અન્ય હાય કે બધિર કણ ના, ક્રોધી હાય અથવા તો દીન; એવા ગુણમય નિજ સ્વામીનું, જે નારી કરતી અપમાન; યમ લેાક તે જાય તરૂણી, પ્રાપ્ત કરે છે દુ:ખનાં દાન. એજ ધર્મ છે એજ વૃત્ત છે, નારીમાત્રને એહુજ નેમ; વચન કાય મન સાથે એકજ, પતિના પદ પદ્મોમાં પ્રેમ; આ જગમાંહી પતિવ્રતાના, ધમ જણાવે વેદો ચાર; શાસ્ત્ર પુરાણેા મુનિવર વચના, આમ જણાવે સત્ય વિચાર. ૪ ઉત્તમ પ્રથમા દ્વિતીયા મધ્યમ, નિકૃષ્ટ નારીના ત્રીજો ભેદ ચેાથી લઘુતમ અધમ સથી, સમજે તેા જાય મનના ખેદ; For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૯). છે પહેલી ઉત્તમ એ નારી, મનમાંહી સમજે છે છેક; છે અબળા અવની પર સઘળી, પુરૂષ માત્ર છે સ્વામી એક. ૫ મધ્યમ કહી તે માનુની અહિં, પરપતિને અવલોકે એમ; બ્રાતા અથવા પિતા બરોબર, કે નિજ સુતને દેખે તેમ; મનમાં ધર્મ વિચારી રહે છે, માતપિતાના કુળને કાજ; તે ત્રિયાને નિકૃષ્ટ કહે છે. શાસ્ત્ર વેદ સહ સંતસમાજ. નિજ સ્વામીને જૂઠું બેલે, પર સ્વામી પર આણે પ્રેમ, કેટિ કપ તે પડે નરકમાં, નિકાળતાં પણ નિકળે કેમ ? અવસર જે નવ મળે કદાપિ, કે ભય કારણ ન કરે જાર; અધમ નારી જન જાણે તેને પ્રસન્ન થાય નહી સરજનહાર. ૭ આ દુનિયાના ક્ષણિક સૌખ્યના, માટે જે ત્યાગે પરલેક; તે સરખી કુલટા નારીના, કર્મ વિષે તે નિશ્ચલ શેક; વણ મહેનત સતી માનુની નિશ્ચય, પ્રાપ્ત કરે સહેજે વિભુ સંગ; પતિ પ્રતિકુળ પ્રમદા વનમાં, પામે સુભગપણને ભંગ. ૮ સેરઠા-હે સીતા? તુજ નામ, સુણિ નારી સતી થઈ ફરે; છે પ્રિય તુજને રામ, સ્મરતાં જન ભવજળ તરે. અનસૂયાનાં વેણુ, સીતાના અંતર ઠર્યો; કરી પ્રેમાશ્રુ નેન, રામ સહિત વન સંચર્યા. શીવન. (૨૪) સવૈયા. એક સમય બેઠા પ્રભુ વનમાં, સર્વ સખા વાનર છે પાસ; કમળ પુષ્પની કરી પથારી, મૃગશાલા પણ પાસે ખાસ; * લંકાના ઉપવનમાં એક વખતે અજવાળી રાત્રીએ શ્રીરામચન્દ્ર સુગ્રીવિના ખેળામાં માથું મૂકી પડ્યા હતા, ત્યાં ચન્દ્ર ઉદય પૂર્વમાં થયો એ સમયનું વર્ણન. For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૦ ) ૧ ધનુષુ સમીપ શેાલે રઘુવરને, શુકલ પક્ષના રાત્રિ વિલાસ; સુગ્રીવને ખાળે પ્રભુ પોઢયા, ચન્દ્ર ઉદયનેા થયા પ્રકાશ. ચંદ્ર ઉદય અવલેાકયા રામે, પ્રેમ સહિત ત્યાં ઉચયેં આમ; જીઓ અન્ધુએ સિંહ સમાવડ, ચન્દ્ર નજર આવે ઉદ્દામ; પૂર્વ દિશારૂપ ગવર ગિરિની, ગુહા વિષેના છે રહેનાર; તેજ પ્રતાપ તથા ખળ કેરા, ચન્દ્રસિંહ આ છે આગાર. અન્ધકારરૂપ મત્ત હસ્તિનાં, વૃન્દ તણા તેા છેદન હાર; ગગન રૂપ અતિ પ્રઢ રાનમાં, હરહમ્મેશાંના ફરનાર; હવે કહેા કે સવે ભાઈ ! ચન્દ્રે વિષે શ્યામાશ’ જણાય; શા કારણથી એ દરસે છે, જે તમને મનમાં વર્તાય. સ્નેહ સાથ સુગ્રીવ કહે કે, શશિજળ રૂપ ત્યાં પૃથ્વી છાય; કાઇ કહે રાહુએ શિશને, મા એથી શ્યામ જણાય; કાઈ કહે શ્રીબ્રહ્માજીએ, ચન્દ્રમાંથી કાઢીને ગાળ; રાત્રિ દેવી ઉત્પન્ન કરી છે, શ્યામ ચિન્હ એનુ છે હાલ. પ્રભુ ઉચો શ્રી શશીરાયના, અન્ધે હલાહલ જાણેા ભાઇ, માટે શશિભ્રાતાના દિલમાં, ઝેર તણી દસે શ્યામાઇ; અત: શશી વિષયુત કિરણાના, પૃથ્વી ઉપર કરી પ્રસાર; હમ સરખા વિયાગી જનને, દુ:ખ આપે છે અપરપાર. એ સહુ વાત સુણી સર્વેની, સ્નેહે ઉચર્યા શ્રી હનુમાન ; સુણા દયાળુ શ્રી રઘુનાયક, પહોંચે છે મુજ એવુ ધ્યાન; કમલ નયન શ્યામલ તનુધારી, આપ વિષે છે શશીને પ્યાર; છબી તમારી એ કારણથી, શિશએ ઉરધારી સુખકાર; એ કારણ માટે આ ચન્દ્ર, છે શ્યામાશ તણા આકાર; પવન પુત્રની સુણી વાણીને, હાસ્ય તણા વો વિસ્તાર; સર્વ કહે કે ધન્ય ધન્ય છે, મારૂત સુતની બુદ્ધિ અતીવ; કરે પ્રશ'શા અંગદ નળ નિલ, અન્ય શૂર સાથે સુગ્રીવ. શ્રી રામાયણ લંકાકાંડમાંથી. For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૧ ) श्रीकृष्णगोकुलमारमे. (३५) હરિગીત. માખણ અમારાં ચરિને, અમ ઘેર આવી ખાય છે; ને પકડવા જઈએ તદા, તત્કાલ નાશી જાય છે, આવે કદાચ સવારમાં, મધ્યાન્હ કે સંધ્યા સમે; એ જશેદા આપને, શ્રીકૃષ્ણ ગોકુળમાં રમે. અમ ગાય કેરાં વાછરૂન, છોડિ દઈ ધવરાવતે; મર્કટ બીજા સાથે તથા, બેલાવી છાને આવતા હાઈયે કદા ગૃહમાંહી તે, અમ ગૃહ તણું પાછળ ભમે, એ જશેદા આપને, શ્રીકૃષ્ણ ગોકુળમાં રમે ૨ ઝાંઝર પગમાં શેલતાં, મનહેરતાં ઝણકી રહ્યાં નેત્રે તરલ પંકજ સમાં, અમ ચિત્તને ચરી રહ્યાં; એની કનડગત પ્રેમની, આગળ રહ્યાં હારી અમે, એ જશેદા આપને, શ્રી કૃષ્ણ ગોકુલમાં રમે. ૩ દધિ દુગ્ધ ચોરી જાય સાથે, હૃદયને હેરી જતો, અમ વિમળ દિલની વાડિમાં, સ્મિત પુષ્પને વેરી જતે; અમ બાળ નાનાં ને દમે, મન ઈન્દ્રિયોને પણ દમે; એ જશોદા આપને, શ્રીકૃષ્ણ ગોકુલમાં રમે. ૪ બેલે અધરૂં તેય પણ, દિલમાં મધુરું લાગતું; છે શ્યામ એનું અંગ પણ, મનને મધુરું લાગતું; એ અટકચાળે ભલે, એ પુત્રને જાયે હમે; હાલો જશોદા આપને, સપુત્ર ગેકુલમાં રમે. ૫ For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ (૩૦૨) જામેથય? (૩૬) હરિગીત. લકેશ રાવણ રથ વિષે, બેસી અને રણમાં ચો; રથહીન શ્રી રઘુવીરને, દેખાવ ત્યાં નજરે પડ્યો; ત્યજી ધૈર્ય વિભીષણ ઉચ્ચર્યો, શ્રી રામને ચરણે નમી; શી રીતે ? લઢશે યુદ્ધમાં, હે રામ? રઘુકુળના મણિ. વાણી વિદ્યા શ્રી રામજી, એ સમયને શોભાવતી; જય થાય જે રથ બેસતાં, તે અન્ય રથ જગમાં નથી; સૂરત્વ ને વિરત્વ એ, બે ચક જે સાથે ફરે; તે દેહ રથ આ વિશ્વમાં વિજયી થઈને સંચરે. સત્ય સ્વરૂપી જે તણું, સુંદર પતાકા શેભતી, વિવેક પરહિત બળ તથા, દમ ચાર હય ચંચળ ગતિ સમતા દયા શાંતિ ક્ષમા, એ રજજુ જે પર તરવરે; તે દેહ રથ આ સૃષ્ટિમાં, વિજયી થઈને સંચરે. પરમાત્માની ભક્તિ રૂપી, શુભ સારથિ છે જે તેણે વળી ઢાલ જ્યાં વૈરાગ્યની, સંતેષ ખર્ક સોહામણે; સત્પાત્ર પ્રતિ સદાન એ, પરશું સુખદ જેમાં ઠરે; તે દેહ રથ આ સૃષ્ટિમાં, વિજયી થઈને સંચરે. સદ્ બુદ્ધિરૂપ બળવાન જ્યાં, ભાલો મહાન બિરાજતો; વિજ્ઞાન સુંદર ધનુષ, જ્યાં સાજ સુખકર છાજતે; સંયમ નિયમ રૂપ તીવ્ર જ્યાં, બાણે અનેરાં વિસ્તરે; તે દેહ રથ આ સૃષ્ટિમાં, વિજયી થઈને સંચરે. * રથમાં બેસી સંગ્રામમાં આવી ચઢેલા રાવણને તથા રવિહીન શ્રા રામચન્દ્રજીને જોઈ વિભીષણને ખેદ થયો. ત્યારનો પ્રસંગ. શ્રી રામાયણમાંથી. For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૩) ૬ નિર્મળ અચળ મન રૂપ જ્યાં, ભાથો ભર્યા બાણને સદ્દગુરૂ ચરણની સેવ એ, બખતર રખાવે પ્રાણને; વિધિ યુક્ત પ્રાણાયામ રૂપ, રખવાળ જ્યાં ચેકી કરે; તે દેહરથ આ સૃષ્ટિમાં, વિજયી થઈને સંચરે. આવી રીતે જે લેકના, સદ્ધર્મમય રથ શભશે, હે મિત્ર? તે જન શત્રુથી, નિર્ભય સદા માટે થશે, તેવા પુરૂષ પ્રતિ પ્રેમ સહ, કીર્તિ જઈ પતે વરે, - રથ ધર્મમય તનુરૂપ આ, જગમાં વિજય સાથે ફરે. વિભીષણ કરો ચિંતા નહી, એ રથ અમોને પ્રાપ્ત છે, અગ્રે અને પાછળ બધે, બ્રહ્મત્વ અમને વ્યાપ્ત છે તેત્રીશ કોટિ દેવતા, આ રથ વિષે પ્રીતિ ધરે; માટે અમારે દેહ આ, વિજયી થવાને આખરે. ૭ જામસૈન્ય. (૩૭) હરિગીત. બલીન મુજને જાણીને, કંદર્પ ધસિમસ આવતો, પશુ પક્ષિઓના વૃન્દને, સસ્નેહ સાથે લાવતો; રણધીર લક્ષ્મણ આપે છે, મુજ સાથએ પવને કહ્યું ત્યારે અહીં તમ્મુ સહિત, સ્થાનક પ્રબળ કામ કર્યું. વૃક્ષ ઉપર નાનાવિધા, વેલ્લી ઘણું વીંટાઈ ગઈ; તે તબુ છે કન્દપના, પ્રત્યક્ષ દરસે આ અહીં, ઉંચાં ઊંચાં આ તાલ તરૂ, સુન્દર પતાકા ફરફરે; કદલી તણું સદ્ વૃક્ષનાં, પત્રે વજાઓ વિસ્તરે. ૨ * પંપા સરોવરના ઉપકંઠમાં શ્રી રામચન્દ્ર વસંતરત તથા કામદેવના સૈન્યની સરખામણી કરે છે. શ્રી રામાયણમાંથી અનુવાદ For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ( ૩૦૪ ) કુલ કુલ લચેલાં વૃક્ષ સો, તે ખાણુના ધરનાર છે; છૂંદાં જૂદાં વૃક્ષેા વિરલ, યાન્દ્રા દિસે ફરનાર છે, આવાં મહદ્ સૈન્યા અહેા ? કન્દનાં રણવીર છે; અવલેાકી તે હારે નહી તે, જ્ઞાનીં સાચા ખીર છે. કાલિ ઘણા પોકારતા તે, શબ્દ છે હસ્તી તણા; ટકા મહિષાદિક દ્વિજો, ઉટા ખચ્ચર બીહામણા; મયૂર ચકાર ચુકાદિકા, અવેા ખરાખર હણહણે; પારાવતા ને ।'સલા, તાજણ ઉચારે ક્ષણ ક્ષણે. તેતર લવારાં પક્ષિઓ, વૈદલ સમાં દર્શાય છે; રતિનાથના આ સૈન્યને, દેખી હૃદય હેરાય છે; પર્વત તણી મોટી શિલા, તે રથ મહાન રહ્યા ઉભા; ગિરિરાજનાં ઝરણાં પ્રખળ-તર દુંદુભિ ગગડે તથા. ભમરા કરે ગુજારવા એ, ભેરીને શરણાઇ છે; ત્રય ભેદના વાયુ તણી, આ ક્રૂતતા દેખાઇ છે; ચારે પ્રકારે સૈન્યને લઈ, કામદેવ કરે અહા ! એના પ્રબળ લશ્કર વડે, નવ કાણુ હારી શકે કહેા ? ૬ લક્ષ્મણ ? પ્રખળ આ કામનાં, લશ્કર પ્રતિ ઉભું રહે; તે પુરૂષની સ ંસારમાં, સભ્યા વિષે ગણના રહે; જેણે જગમાં મેળવી છે, એક નારી સુખ કરી; એવે! મહા રણશૂર જન, આ સૈન્યને દે સંતુરી, દોહા——તાત ? પ્રબળ ખળ વિશ્વમાં, કામ ક્રોધ ને લાભ; વિજ્ઞાનભર મુનિરાયના, કરે હૃદયમાં ક્ષેાભ; લાભની સેના દંભ છે, કામનો કેવળ નારી; ક્રોધ સૈન્ય નિષ્ઠુર વચન, મુનિએ કહે વિચારી. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૫ હરિગીત. રજ સત્ત્વ તમ ત્રણ ગુણ થકી, શ્રી રામજી પર છે સદા; શંકર કહે હે પાર્વતી ? નથી રામને કંઈ આપદા; માનવ ચરિતથી કામિની, દીનતા દુઃખદ દેખાડી છે; ને ધીરજનમાં વિરતિ, દઢતા અચળ બેસાડી છે. માયા તથા મદ લોભ ક્રોધ, કઠીણ બહુ બળવાન છે; પણ રામની કરૂણા જીહાં, તે ભક્ત પ્રતિ નાદાન છે; નટની અનુકૂળ દૃષ્ટિ જ્યાં, ત્યાં ઈન્દ્રજાળ નકામ છે, તેમ સર્વ અવગુણ શાન્ત છે, જ્યાં રામનું સુંધામ છે. ૧૦ સાચું કહું છું પાર્વતિ? અનુભવ હું આપો આપને; સાચું ભજન શ્રી રામનું, આશ્રય વડે એ બાપને; જળ ઝાંઝવાનું નભ કુસુમ, દેખાય પણ સાચું નહી; એ રીત આ સંસારસુખ, વિલસાય પણ મિથ્યા સહી. ૧૧ श्रीसाभ्रमतीसरितास्तुति. ( ३८ ) શાર્દૂલવિક્રીડિતમ ૧ આવે છે અરવલ્લીની ગિરિથકી, પશ્ચિમમાં જાય છે, જેના સૈન્ય પ્રવાહને નિરખતાં, પાપી શુચિ થાય છે; જાણે પૂર્વ પરાત્મથી નિકળતી, વિશ્વા સરિતા અહી? એવી સાભ્રમતી સુમાતુ ચરણે, હે નમસ્કાર હો? જેવા બ્રહ્મ સુરેશના જગતની, ઉત્પત્તિને કારણે સંક૯પે બહુ ભાતિના ઘટ વિષે, ઉત્પન્ન થાતા ક્ષણે; એનું સામ્ય કરે તરંગ મધુરા, એમાં હુને પ્યાર છે; દેવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે. ૨૦ For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૬) છે બન્ને તટ આશ્રમે ઋષિ અને, સિદ્ધ મુનિ રાયના વારંવાર ટે ગુણો ગુણ ભર્યા, નિત્ય જગત્ રાયના વિપ્રોના ઉચરાય ઘાટ ઉપરે, બ્રહ્માત્મ ઉચ્ચાર છે; દેવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે. એનું પાન કરી અમે પ્રતિ દિને, પ્રેમે જ્યા શ્રીપતિ, એમાં સ્નાન કરી અમે દિલ થકી, કાઢી શક્યા દુમતિ. એનાં સપરમાણુથી અમ તનુ, અદ્યાપિ ચિક્કાર છે; દેવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે. ૪ સારા ભક્ત કવીશ્વરની સુખદા, માતા મહા આ નદી, સારા દાન જનની છેજ દુઃખ હા, માતા તથા આ નદી, વ્યાપારીજન શ્રેષ્ઠ સાહસ ભર્યા, સેવે સુવ્યાપાર છે; દેવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે. શ્રી કટાર્ક પ્રભુ તણી સ્થિતિ સદા, જૂની ઘણી યત્ર છે; શ્રીશંગમુનિ સદ્ગુરૂ જગતણું, તેયે વસે અત્ર છે; દાનીના અધિદેવ દેવ દધિચી, દે યત્ર દેદાર છે; એવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે. ૬ સપ્તર્ષિ તણું શુદ્ધ દર્શન થતાં, નાસે ભયે પાપ સિં ભકત્યા સ્નાન થતાં સવાર સમયે, ત્રાસે ભયે તાપ સ. વૃક્ષની શુભ શ્રેણિયે કુસુમન અર્પે રૂડા હાર છે; દેવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે. છ હે દેવિ ? આ સંસાર સુખે બધાં ક્ષણ સમાં, સજ્ઞાનથી ભાસશે; હારા તીર નિમગ્ન બ્રહ્મ સુખમાં, કયારે સુવાસ થશે? પ્યારી છે તુજ પુત્રતા પ્રિય થયો, વૈરાગ્યમાં સાર છે. દેવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે. For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) पादरमा एक श्रावणीसंध्या. ( ३६) હરિગીત. કૃષિકાર લેક ક્ષેત્રથી બીજ, વાવીને ઘર આવતા ધૂસર ધરેલા બેલદીઆ, હર્ષ ચપળ ગતિ ચાલતા કર જેણિકા કે મમ્રતાભર, રાગ વિવિધ ઉચ્ચારતા અતિભારથી હેકી જતા, જન ઘાસ ભાર ઉતારતા. આ ગાયને ગોવાળ ગાયે,–ચારી ઘરે જાય છે; ધવલાદિ વિધવિધ રંગની, તનયાન્વિતા હર્ષાય છે; નંદી પ્રબળ પાછળ મહા, અલમસ્ત તન દરશાય છે; ઘંઘાટ તેને દશ દિશે, ઘન ગાજ સહ પ્રસરાય છે. કમળ મધુરી વેલ્લીઓ, જળભારથી નીચી નમે; પત્રો સર્વ જળ બિન્દુઓ, જેમ નવિન ઘટથી જળઝમે, કાદવ ભર્યા માર્ગો વિષે, ગે ચરણના ચિન્હો પડે, કે પથિક જળભર ભૂમિપર, ગમનાગમનથી આખડે. ૩ ભૂદેવીનાં તૃણ શેભતાં, લીલાં મઝાનાં આ સમે; સાડી લલી જાણે ધરી તે, માનવને ઘટ ગમે; સૌન્દર્ય પુષ્પ સ્થળ સ્થળે, દૃષ્ટિ કર્યો વિલસાય છે; શ્રી સૂર્ય પ્રભુ જળમાં શમ્યા, સંધ્યા સમે સોહાય છે. ૪ રાતા ગુલાબી કળી સમા આ, ઇન્દ્રપ ભમે અહીં; વર્ષા સખી ભૂભેટતાં, આનન્દકારી થઈ રહી; ગેવાળીયાના ઘેલુડા, લલકાર દીલ આહાદતા; આ સમય સુરભી ચારીને, ગોપાલ કુલ આવતા. ઘડી એક પહેલાં વૃષ્ટિ આવી, ચાલી ગઈ શોભા કરી, જરી શુષ્કતાને પ્રાપ્ત પથને, ક્ષેત્રની જમી ભીંજવી; નાળાં વિષે વહેળા રૂપે, પણ સ્વમળ વહી જાય છે, તેના મનહર શબ્દની ધ્વનિ, કર્ણ પર અથડાય છે. For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૮) આકાશ રક્ત પિળા તથા, આ શ્યામ રંગ વડે ભર્યું, ને એકગમ વિભુ ઈન્દ્રનું, ધનુવિવિધ રંગે વિસ્તર્યું; એવા વિષે વળી અન્ય ફેરા, મેઘરાજા ગડગડ્યો; ને વૃષ્ટિને ડુંગર નમી, વૃક્ષની ટોચ ઉપર અ. 9 ડાળી નમી વેલ્લી નમી, કપડાં ભિજાવ્યાં અંગનાં ધાન્ય વનસ્પતિ ક્ષેત્ર સહુ, કીધાં સહજ જળ રંગનાં વધુ વૃષ્ટિથી ચમકયા અમો, તરૂરાજ તળ ઉભા રહ્યા, ઘડીવારમાં અવનવું કરી, પ્રિય મેઘરાજ બીજે ગયા. ૮ સંપિત્તાયુવાવસ્થા. (૪૦) સવૈયા. યુવા અવસ્થા અતીવ દારૂણ, કદિ ન કઈ વિશ્વાસ કરો, ' વિષય પંક ભર્યો વસુધામાં, જોઈ જોઈને પાય ભરે; યુવા અવસ્થાનિજ ઘર ધારી, કામપિશાચ નિવાસ કરે; એ અર્થે જન થઈ દીવાના, આ જગમાં ફરતા જ ફરે; ૧ જેમ ધનવંતા જનને દેખી, નિર્ધનિયા આશ્રય લે છે; એમ યુવાવસ્થાને દેખી, સર્વ દોષ આવી રહે છે; મદ્ય ઉપરથી સુખકર ભાસે, પાન અતીવ દુ:ખ દાયક છે; યુવા એમ સુંદર પણ દુઃખદા, વિમળ પુરૂષનાં વાયક છે. ૨ યુવા રાત્રિ અવલોકી સહજે, કામ કોઈ તસ્કર લૂટે; આત્મ જ્ઞાન ધન હેરી જઈને, ભર બજાર મધ્યે રૂઠે; આત્મ અનુભવ સુખ જાવાથી, પુરૂષ દીનતા પામે છે; શાંતિ માંહિથી મન ઉથલી જઈ, અશાંતિ મધ્યવિરામે છે. ૩ જેમ નભસ્થા વિજલી અવની,–ઉપર આવીને નથી કરતી, સહજ ઉદ્દભવી લહરી વિરમે; નિરખો સિધુ તણી ભરતી: For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૨ ) જેમ સ્વપ્નમાં કાઇ સુન્દરી, આલિંગન દઈ છળી ાતી; એમ જુવાની કાઇ પુરૂષ કે, નારીમાં સ્થિર નથી થાતી. ૪ પવન દેવના પ્રમળ ઝપાટે, શુષ્કપત્ર ઉડી જાતાં, સ્વાશ્રમ તજીને ક્ષણભર માંહી, દૂર પ્રદેશે દરશાતાં; એમ યુવાવસ્થાની આંધી, શાંતિ ભક્તિ ઉડાવે છે; હૃદય ક્ષેત્રથી વિમળ વિરતિ, ધ્યાન જ્ઞાન વણસાવે છે. ધાન્ય તણા સહુ છે।ડ તણી સ્થિતિ, ફળ આવ્યા સુધી રહે છે; લના ઉદ્ગમ સર્વ ધાન્યના, છેડ જલ્દી સુકવી દે છે; કામળ કાયા નિર્મળ માયા, મળી આજે આપણ ને છે; કામ ક્લાદ્ગમ પકવ દેહ કરી, ક્ષણમાં શુષ્ક કરી લે છે. ૬ સિન્ધુ વડા ગંભીર દિસે તે, મર્યાદાને નથી તજતે); ઉછળે લહરી પ્રસરે તે પણ, બે મર્યાદ નથી ભજતા; ક્ષણભર સુધી રહેનાર જુવાની, નિજ મર્યાદા ત્યાગ કરે; માત તાત નિજ વંશ ગોત્રની, લાજ થકી દિનાજ ડરે. ૭ અહા ? અપાર સમુદ્ર તાળું, તરવાનું કદિ સુલભા અને; પણ યુવાનના સૂક્ષ્મ સિન્ધુનુ,તરવું તેતેા ના જ અને; આમ છતાં પણ સદ્ગુરૂ ધે, જીવાનીમાં ઘસડાય નહી; તે સજ્જનમાં શ્રેષ્ઠ પુરૂષને, હજાર વાર છે ધન્ય સહી. ૮ વાચોનેોધન ? ( ૪૬) હરિગીત-હન્દ. પ્યારાં અમારાં કાવ્યને પ્રિય ! બ્રહ્મચારી વાંચશે; નહિ વાંચશેા તે હૃદયમાં, પરિપૂર્ણ શાકાન્વિત થશે; રસરાજ કેરી રેલડીની, વાંછના જો રહી જશે; નહિ વિશ્વના સુખીયા થશેા, ને બ્રહ્મ યાતિ: રહી જશે. ૧ For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૦) પ્યાર અમારાં કાવ્યને, રસવાદી જન નહી વાંચશો જે વાંચશે તે હૃદયમાં, પરિપૂર્ણ કાન્વિત થશે; આ વિશ્વ કેરા રસ બધા, જળ ઝાંઝવા જેવા થશે; નહિ બ્રહ્મના ભેગી થશે, ને વિશ્વના રસ રહી જશે. ૨ તો કૈ રા: એ ભાવના, આ કાવ્ય કેરૂ સૂત્ર છે; રસ અરસ અદ્વૈત કરતાં, માત્ર રસતા પૂર્ણ છે; આ વિશ્વકેરાં સંખ્યતે, છે શર્કરાનાં રમકડાં, દેખાવ નાના થાય પણું, ત્યાં રસ ભરેલી શર્કરા. એવી રીતે સન્દર્યતા, આલ્હાદતા આ વિશ્વની; વિશ્વ સ્વરૂપ દેખાય પણ, રસતા બધી જગનાથની, જગનાથ છે જગનાથ છે, જગનાથ એક જ પૂર્ણ છે; કરતાં મજાની શોધ ત્યાં, જગનાથ વણ શું અન્ય છે? હ? લેખીની કે પત્રને, અવકાશ અહિંયાં છે નહી, તોયે અમે જે દેખ્યું તે, આભાસ પુરતું લખ્યું છે; આ લોચનાની લેખના, કહિને રૂમ વિરમી રહી, ઉતમ ની ભાવના, રસરાજમાં વિરમી ગઈ. ૫ એવા અમારા કાવ્યના, ભેગી હશે જે તે થશે પ્રભુ પ્રેમ કેરાં અશ્રુને, અધિકાર સુધી વહાવશે; કરશે અમર આ દેહને, કરશે અમર રસ ભેગતા, રહેશે અમર આનંદતા, જાશે બધી શેકાÁતા. હુ-તુ. (૪૨) હરિગીત-છન્દ. આવી શર૬ રઆિમણી, આકાશ આ નિર્મળ થયું; તે પણ અમારું હૃદય આ, નિર્મળ જરા પણ ના થયું; For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૧), અમ હદય નભ મંડળ વિષે, વાદળ છવાયાં પાપનાં; એ દૂર કરે નાથજી? આપી સુદર્શન આપનાં. ૧ માર્ગો હવે ખૂલ્લા થયા, પરગામ જાવા કારણે; અમ માર્ગને ખૂલ્લા કરે, પ્રભુ ? આવતાં તમ બારણે; નિર્મળ મનહર ચન્દ્રમાની, સેમ્ય ઝાંખી થાય છે, ને વાયુ પણ સુન્દર પણે, તને સ્પશી સુખકર હાય છે. ૨ પરમાર્થ પથમય ચન્દ્રમા, અમને ઘણે હાલે વિભુ? એ ચન્દ્રની ઝાંખી થતાં, દૂર કરે દુઃખને પ્રભુ ? ઈષ્ય સ્વરૂપ કાદવ તણું, લય ભાવના અધુના કરે; સદ્ભાવના સરવર તણાં, વિદને બધાં અળગાં કરે. ૩ જે જે સુપળે ચાલતાં, આપદ્ વિપદ્ અમને નડે; તે તે સમયમાં સ્વાય કરવી, એગ્ય છે પ્રભુ આપને, નિજ બાળની સંભાળ લેવા, તાતનો સત્ ધર્મ છે; ને તાતનું પૂજન મરણ, એ પુત્રનાં સત્કર્મ છે. અમ વાણી સત્ય વટાવીને, નિર્મળ કરે છે ચિધ્રના? સહુ પ્રાણિની સેવા કરાવી, દેષ કાપો દેહના; વર્ષારૂતુની ગર્જના સમ, તરંગ મનના પરહરે; અમ બારણે પ્રભુ? આવવા, ઉત્સાહ પૂર્વક પદ ભરે. ૫ હું ઝાછું ઘમ શમા (૪૩ ). હરિગીત–છન્દ. નયને અમી તે છે નહી, નથી અન્યના દુઃખમાં દુઃખી; હાર વિમળ દિલડાં નથી, નથી અન્યના સુખમાં સુખી; દેહાભિમાન ગયું નથી, છે દેહના અધ્યાસમાં તું ત્યાં સુધી હું બ્રહ્મ છું, એવું મુખે બેલીશમા. ૧ १ महंब्रह्मास्मि. For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૨ ) અપકર્મને કરતો ફરે, અપકર્મ માંહી પ્યાર છે; સ૬ કર્મને કરતો નથી, સદુ કર્મમાં નહી પ્યાર છે; આશા અને તૃષ્ણ તણા, રમતો રહ્યો છે દેષમાં; તું ત્યાં સુધી હું બ્રહ્મ છું, એવું મુખે બેલીશમા. સુખમાં ધરે નહિ ધેય ને, ક્ષણવારમાં છકિ જાય છે; દુઃખમાં તજી દઈ ધૈર્ય ને, ક્ષણવારમાં ડુબી જાય છે, સંકષ્ટ ને સુખ બેઉના, લેપાય છેજ પ્રસંગમાં; તું ત્યાં સુધી હું બ્રહ્મ છું, એવું મુખે બોલીશમા. ૩ સત્કર્મ જે બની જાય છે, તે ક્ષણ કહે છે મહું કર્યું, અપકર્મ જે બની જાય છે, તે ક્ષણ કહે હે નવ કર્યું; મન ભાવના હું મુજ તણું, નથી અને જગદીશમાં તું ત્યાં સુધી હું બ્રહ્મ છું, એવું મુખે બેલીશમા. ૪ એ છે ફજેતી જ્ઞાનની, એ છે ફજેતી બ્રહ્મની; એ છે ફજેતી ભક્તિની, એ છે ફજેતી કર્મની, મનમાં પ્રપૂરણ કામના, ફરવું વિરાગી વેષમાં; એવા પ્રસંગે બ્રહ્મ છું, એવું મુખે બોલીશમા. અંતઃ સુખે આરામ લે, ચોરાશીમાં નહિ ફર હવે, - દહાડે બધે ચાલ્યા ગયા, તૈયારી રાત્રીની હવે; પરમાર્થમાં તત્પર થજે, ને હોમજે હવિ સ્વાર્થના વર્તન વિષે લેજે ધરી; વચને સુખાવહ સંતનાં. श्रेयसने खातरजप्रेयसले. (४४) સ્વામી રામતીર્થનું હદયરાજ્ય. હરિગીત-છન્દ. ના ના બીજે જઈ શોધશે, રાજાધિરાજા હું જ છું, સુન્દર ગુલાબી પુષ્પને, સૌન્દર્યદાતા હું જ છું; For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૩). એ પુષ્પમાં સલ્ટન્ધ થઈને, વાસ સુન્દર આપું છું; તે પર ભ્રમર પણ હું થઈને, રસ રસીક એ હું જ છું. ૧ ગિરિ ઝરણના મન હેરતા, સ્વછન્દ શબ્દો હું જ છું; જળ ઝરણ કેરી વિમળતા, ચુત, બિન્દુઓ પણ હું જ છું; આકાશમાં જળ હળ થતી, શ્રી ચન્દ્રિકા પણ હું જ છું; ને નાચ કરતી તારકાનું, વૃન્દ મનહર હું જ છું; ૨ વહાલી મજાની નારી પણ, અદ્વૈત પળે હું જ છું, સુન્દર સુભગ સૌભાગ્ય યુત, ઉપગ વસ્તુ હું જ છું; ભક્તા પુરૂષ પણ હું જ છું, ભક્તવ્ય પ્રેય હું જ છું; નર નારીના સ્વરૂપની, સર્વસ્વ લહરી હુંજ છું. ૩ મહાટા સરેવરમાંહિથી, હજજાર ઝરણાં નીકળે; એમજ વિષય ઉદ્યાનમાં, હારા પ્રવાહે વિસ્તરે; જે હું નહી તે શું પ્રિયા? રસ ભેગનું માધુર્ય શું ? જે હું નહીતે શું જગત્ ? ને વિશ્વનું માધુર્ય શું? ૪ સિદ્ધાન્ત પથના અન્તમાં, જે જે મજા છે ભરી, તે સર્વ સુખના જળ તણ, હેલી હવે રેલી ખરી, સર્વે રસ હારા વિષે, સાગર રસોનો હું જ છું; મહારા વિષે છે સર્વ ને, સર્વે વિષે પણ હું જ છું. ૫ સુસવું નહી રહેવું નહી. (કફ) હરિગીત-છન્દ દિન એક સ્વપ્ન આવીયું, હું અશ્વપર બેઠે હતો, દિન એક સ્વપ્ન આવીયું, હું પૃથ્વી ઉપર ચાલતે જાગી અને જોયું તદા, નહી અધૂકે નહિ ચાલવું; એ બેઉ ખ્યાલ ગયા ઉડી, રડવું નથી નથી હાલવુ. For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪). દિન એક સ્વપ્ન આવીયું, અબુંદ ઉપર અબધૂ હતું, દિન એક સ્વપ્ન આવીયું, રસ બસ વિલામાં હતું, ઉઘડી ગઈ મુજ આંખડી, અબુદ નહી અબધૂ નહી; પ્યારા વિલાસ પ્રસંગમાં, રસ બસ નહી તલ્લીન નહી. ૨ દિન એક સ્વપ્ન આવીયું, ખારા મજાના સુત હતા; દિન એક સ્વપ્ન આવીયું, મિત્રો મલ્યા ઉત્તમ હતા; દિન એક સ્વપ્ન આવીયું, હતી બાદશાહી નયનમાં જાગી અને જોયું તદા, સુત મિત્ર સત્તા કંઈ નહી. ૩ સ્વપ્નાં તણું જંજાળને, ના સત્ય બાપુ? માન જે; ઝાકળ તણાં એ બિન્દુએ, નહિ સત્ય નૈક્તિક જાણજે; ઉડી જશે પળવારમાં, વિરહાશ્રુભર રડવું થશે રડવા પછી હસવું થશે, હસવા પછી રડવું થશે. ૪ સમજે હવે હું સત્ય કે, રડવા તણું મૂળ હાસ્ય છે; સમયે વળી હું સત્યકે, અંધાર મૂળ પ્રકાશ છે, રવું નહીં કદિએ અને, હસવું હવે કદિએ નહીં, હસવા તથા રેવા તણા, ઉદ્યાનમાં વસવું નહી. ૫ यथा स्वग्नप्रपञ्चोऽयं मयि माया विभितः, तथा विश्वप्रपञ्चोऽयं मयि माया विमुंभितः ॥ १॥ इतियोग. અર્થ-જેમ સ્વમના પ્રપંચ નાના પ્રકારના ઉત્પન્ન થાય છે, તે સર્વ જાગ્રત કાળમાં અસત્ય છે, એમ જ્ઞાન કાળમાં જાગ્રત કાળના સર્વ પ્રપંચ અસત્ય છે. For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૫ ) તાપવિદ્યુત્તિહિ. ( ૪૬ ) હરિગીત-૭૬. શું અન્ન કેરા નામથી, કિં ભૂખ તે ભાગી શકે ? યા વારિ કેરા નામથી, જલપ્યાસ તે ભાગી શકે ? ભેજન જમ્યા પ્રત્યક્ષ નહિને, તૃપ્ત તનડું નવ થયું; દિલમાં દયા ક્રમ દાન નહિં, પ્રભુ નામ લીધે શું થયું ? ૧ ઓલ્યા પ્રજાપતિ એક દિન, માનવ અને દાનવ પ્રતિ; દેવા પ્રતિ ક્રમ દાન કરૂણા, તત્ત્વ વિષ્ણુ મુક્તિ નથી, શીતત્ત્વ વ્યાપ્યુ. અંગમાં તે, અગ્નિ નામે નવ ગયુ'; દિલમાં દયા ક્રમ દાન નહિ, પ્રભુ નામ લીધે શુ થયું ? ૨ પ્રભુ નામ માત્રે મુક્તિ છે, એ વચન છે રોચક બધાં, રેચક વચન વિષ્ણુ વસ્તુમાં, નથી ભાવ પ્રીતિ જામતાં; દિલમાં દયા ક્રમ દાન નહિ ને, નામ લીધે શું થયું ? રજની હઠાવા કારણે, રિવ નામ ઉંચયે શું થયું ? આ વિશ્વના છે કાયદે, નથી નામથી મુક્તિ કદી; તીર્થા તણાં નામેા વડે, નથી તીર્થની પ્રાપ્તિ કદી; છે તી દન લાલસા તા, તીર્થ માં ચાલ્યા જજો; છે આત્મ દર્શન લાલસા તા, આત્મના સામા જો. દિલમાં દયા કઇ છે નહિ તા, હૃદય પણ કામળ નહી; દિલમાંહિ દાની ભાવ નહિ, વૈરાગ્ય તે નિર્માળ નહી; ઇન્દ્રિય જય દમ છે નહી, લાયક હૃદય તેા છે નહી; કોમળ હૃદયનિર્મળ હૃદય, લાયક હૃદયવિણ મુક્તિ નહિ. પ For Private And Personal Use Only ૩ ૪ Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૬). ૧ ૨ દ્વિત્તાની હિતારિણી. (૪૭) હરિગીત-છન્દ. દિલદારના દિલડા તણી, દિલહારિણી દારા બનું, દિલદારની અનુરાગિણી, મુજ પ્રાણસમ પ્યારા ગણું; દિલદારનાં નયને વિષે, મુજ નયનને ભેળાં કરું; દિલદારનાં હૈડાં વિષે, મુજ હૃદયને ઠંડાં કરું. સે સે શરાબ જેટલી, આ કેફ માંહી ઘેન છે; સો સે યુગેના જેટલી, હુલ્લાસ પૂર્વક રેન છે; ઊતરે નહિ ઊતરે નહીં, આ કેફ કેરી મધુરતા; ઊતરે નહિ ઊતરે નહીં, આ હૃદય કેરી સુખદતા. દિલદાર કેરા ઉમળકા, હારા ઉમળકા સર્વએ; દિલદાર કેરાં દુઃખ જે તે, સર્વ દુઃખ મહારાં જ છે; દિલદાર કેરાં સંખ્યમાં, મહારાં સુખે તો તે નહી; મુજ પ્રાણ કેરાં સૌખ્ય તે, દિલદારનાં સાચાં સહી. સંકષ્ટ સર્વે ભેદમાં, હું ભેદવાદી છું નહીં; હુંમાં અને મુજ નાથમાં, જુદાઈ તલભાર છે નહી, જ્યાં હું નહી ત્યાં તું નહી, હું તું નહી ત્યાં દુઃખ નહી; જ્યાં દુ:ખ કેરા ભેદ નહિ ત્યાં, ખલક કેરૂં સુખ નહી. અક્ષય રસેની હેલમાં, અહિં નિત્ય સુંદર સ્નાન છે; અક્ષય રસેના રાગમાં, ગુલતાન અહીયાં ગાન છે, હા? શૂન્ય નભમંડલ થકી, અક્ષય સલિલ વષી રહ્યું પતિ પત્નીના પર્યકમાં, ચેતન્યઘન પ્રગટી રહ્યું. ૩ ૪ ૫ For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧ ૭ ) डहेलामा चन्द्रिका. (४८) સવૈયા. આળપાળ જ જાળ કરીને, નર નારીએ શયન કર્યો, વર્ષારૂતુની યુવાન વયમાં, આકાશે ઘન બૂહ ઠર્યા, કોલાહલ સહુ શાન્ત પડેલે, પવન લહેર પણ શાંત હતી; અન્ધકારતા આછી આછી, અત્ર તત્ર પ્રસરેલ હતી. દિવસે શયન કર્યો ને સાટે, ઉઘદેવી નયને નાવે; વિવિધ વિચાર થતા દિલડામાં, શુદ્ધ માર્ગ નજરે નાવે; હૃદય વાત કરવાને માટે, પ્રેમપિપાસું દૂર થયા; શાંત ગિરિના શૃંગ ઉપરથી, વિમળ હેળીયા વહી રહ્યા. ૨ એકલડી વિરહાળી ગોપી, હતી ઘેર જેમ અમુઝાત; બંસી નાદ સુણને–પોતે, વિભુ વિગે તલસાતી; દૂર સ્થિત ચન્દાની એવી, હું પણ વાટલડી જોઉં, એમજ ઉમર હતી કે કયારે, એ દર્શનથી મન મેહું? ૩ સામગ્રી સહુ સજજ કરેલી, પુષ્પગુચ્છથી શણગારી; ઝગમગ ઝમરૂખ આપી રહેલી, સહેજ સુધારી સુખકારી; તેલ ફૂલેલ અત્તરની હેજત, પ્રેમ નિકુંજે વિલસાતી; માત્ર રાહ એ રમ્ય કાળમાં, એક કાન્તની જવાતી; ૪ એટલી વાટ વિલોકી ત્યાં તે, પૂર્વ પગથીએ ઊર્ધ્વ હડી; સજી સોળ શણગાર હેજમાં, નવલ ઉમંગી નયન પડી, અભ્ર ભૂમિની આગળ રમતી, પુષ્પ કિરણનાં વિસ્તાર્યા; ફેંક્યાં ઘરતરૂ કુંજ ગલીમાં, હૈડાં એજ સમય હર્યા. ૌપ્ય તણાં આ સર્વ ગ્રહીને, નિર્મળ રૉપ્ય તણાં કીધાં; અમૃતરસનાં બિન્દુ વહાવ્યાં, સ્નેહ રત્નનાં દાન દીધાં; લેહ પૃથ્વી રૂપાની કીધી, કપૂરમય તેમ વૃક્ષ કર્યા, કરણે નયને હૃદયે સઘળે, ચિત્તચોરનાં બિંબ ભર્યા. ૬ For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૮) મહારાણીશ્રી એ ચન્દાને, વેલ્લી મંજરી નમી રહી, સૌમ્ય પાત્રમાં સુધા રેડતી, દિવ્ય હિંચડે ઝૂલી રહી ઘાયેલ ગણી કરી દદીને, અભિનવ દિલડે અશ્રુ દઈ ઘૂમે અનેરી ગૂઢ ભૂમિપર, યવન ભર ગુસ્તાન થઈ. ૧ મા આપશો. (૪) શાર્દૂલવિક્રીડિતમ. હારા સ્વાર્થ વડે કઠીન વચને, જીહા વદેલી હશે ? હારા સ્વાર્થ વડે અહિત વચન, હસ્તે લખાયાં હશે મહારા સ્વાર્થ વડે અસત્ય વચને –થી કે દુભાયા હશે ? તે સર્વે કરૂણાળુ આજ થઈને, માફી મ્હને આપશે. આડી દષ્ટિ કરી પથે વિચરતાં, જી હણાયા હશે? પાણી વસ્ત્રવડે ગળ્યા વગરનું, કામે લીધેલું હશે ? હસ્તે વ્યર્થ કિયાવડે જીવડલાં, જે જે ઉડાવ્યાં હશે? તે સર્વે કરૂણાળુ આજ થઈને, માફી મહને આપશો. શ્રદ્ધાહીન થઈ જગત્પતિ તણી, પૂજા પુરી ના થઈ, કૃત્યે જે કરવા કહ્યા વિધિવડે, તો એ બન્યાં તે નહિ; જેકે સંપ્રતિ એગ્ય કાળ સઘળું, પાપે પથે ના ધ; એ માટે કરૂણાળુ આજ થઈને, માફી મેહને આપશે. પ્રાણાયામ શરીર સ્વચ્છ કરવા, યા દેવ સંતેષવા; સારી રીત થયા નહિં અગર કે, સ્વપ્રાણુને શોધવા; આલસ્યારિ મહાન આવી હૃદયે, વાસે પુરીને વસ્ય; એ માટે કરૂણાળુ દેવ થઈને, માફી મહેને આપશે. એ આત્મા? તુજને દુઃખે ભમવવા, કાર્યો કદી જે કર્યા, ત્યારે અર્થ દયા ક્ષમા પર હિતે, ઈત્યાદિ ના સંગ્રહ્યા ૨ ૩ ૪ For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૯) એવી ના કરી પ્રાર્થના પ્રભુ? તમે, સંસારથી તારશે એ માટે કરૂણાળુ આત્મ થઈને, માફી મહને આપશે. પ ઘેરે સ્વાગત પંથિને જળ કદિ, જલ્દી અરે? ના ઢધું; પીડા જોઈ છતાં ભુખ્યા જન તણું, અન્નાદિએ ના દધું; ધંધામાં થઈ અંધ બંધ મચવ્યા, આવે ગયે પારશે? માટે એ અતિથિ જને? મુજ પ્રતિ, માફી સદા આપશે. ૬ જેઓએ દઈ જન્મ લાલન કર્યું, વિદ્યા ભણાવી તથા દીધું જ્ઞાન વિવેક ભક્તિ રસને, પાઈ કવિતા કથા તેવાં માતપિતા તણી બન નહિં, સેવા અને હું હસ્યા, એ માટે જનની પિતા મુજ પ્રતિ, માફી સદા આપશે. ૭ અય-યાત્રા. (૫૦ ) શિખરિણી. ઘણું ઊંચાં ઇંગે, ગિરિવરતણું આભ અડીયા, વળી વચ્ચે વૃક્ષ, પવન ઝપટે ભૂમિ પડી લતાઓ વીંટાઈ, કુસુમ ભરી આખા વિપિનમાં, ફરે છે સ્વચ્છજો, વન હરણ વૃન્દા મગનમાં. શિલાની છાટેથી, જળ ઝરણ વેગે વહી જતાં; રવિ બિંબ કેરાં, મનહરણ ત્યાં દર્શન થતાં; મધુરાં પંખિડાં, નમી નમી મેઠી ચંચુ ભરતાં; તથા વૃક્ષે બેસી, વિવિધ રીત કલ્લોલ કરતાં. વિધિની લીલા ત્યાં, અનુપમ તે દશી રહીં છે, સુગંધી પુષ્પથી, પરમ પ્રિયતા ઘેરી રહી છે કવચિત્ વૃક્ષાભાવે, રવિ કિરણ ભૂમિ તપવતાં; કવચિત્ વૃક્ષ નીચે, ર્શીતલ શુભ છાયા દીપાવતાં. For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૦ ) મૃગી કેરાં ખચ્ચાં, અહીં તહીં રમે પ્રેમ ભરીને; વધાવે સદ્ પુષ્પા, પથિક જનને હ કરીને; નથી માયાવિની, તપત તણી જાળી તદ્ધિકને; તપસ્વીએ માટે, વિપિન વસવ્યાં છે પ્રિય મને, હતાં ત્યાં એકાકી, હરણુ હરણી આશક ભર્યાં; રૂતુના ધર્મે થી, નવીન રસથી તત્ ચિત્ત ઠર્યાં; પતિ પત્ની ક્રીડા, સુખદ કરતાં રમ્ય સ્થળમાં; મહારાજા પાંડુ, તહિ જઈ ચઢ્યા તેજ પળમાં, શિકારી વૃત્તિથી, નિજ શર લગાવ્યું હરણને; અરે ? તે તે કાળે, જરૂર કરી પામ્યા મરણને; બિચારી તે વેળા, હરણી રૂતુવતી વિલપતી, હર્યા સ્વામીરાયે, મુજ તણી થશે હા ? કઇ ગતિ ? મ્હને મારી આજે, રૂતુવતી અને આશ ભરીને; નૃપે રડાવી તા, પ્રતિકૂળ હું આપુ જુલમીને; પતિ અંગે સ્પશી, વિમળ સુખ લેવા જતી હતી; તહાં આ ભૂપાળે, કરીજ વિધવા હા ? પ્રલપતી. અરે ? હે પાપાત્મા, તુંય પણ ત્રિયા સંગ કરશે; તદા આવી રીતે, મરણ વશ નક્કી થઇ જશે; પછી રાજા મેટ્ચા, અરર ? શર દેતાં દઈ દીધુ; અને આ નિર્દોષી, દીન હરીને કષ્ટજ કોં તપસ્વી ધ્યાનીને, મનુષ્ય જનને જે દુખ દે; કહી તેની હિંસા, નિગમ વચ કે તેહ દુખ લે; ખિચારૂ નિષ્પાપી, વન હરણ માર્યું ન ઠીંક આ; મ્હને પેડી પૂરી, પરમ દુ:ખદા ઇષ્ટ ? ખીંક આ. પછી રાજા ચાર્લ્સેા, પ્રભુ ? પ્રભુ ? કહીને ઘર ભણી; તહીંથી સંસારી, પણ શિર પડી—ભીડજ ઘણી; For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૧) પછી આખા જમે, પ્રિય યુવતિને ના મળી શકો, ઘણું પશ્ચાત્તાપે, પણ દુઃખ પરૂં ના કરી શક્યા. ૧૦ જીવંત રંડાઈ, વન હરણ નારી જ્યમ તહીં; પૃથા માદ્રી બન્ને, તદવત દુઃખાદ્ધ થઈ રહી; ગમે તેવા હેટા, ગરિબ પશુને જેહ હરશે, અહીં યા તે બીજે, પ્રતિફળ સદા પ્રાપ્ત કરશે. પ્રભુ તે ન્યાયી છે, નૃપ ગરિબને તે નવ ગણે, સદા શિક્ષા આપે, શુભ અશુભની પૂરણ પણે; પશુના હંતાની, પશુ સમપ કાયા કપાવશે; હશે જેવું વાવ્યું, વિધિય પણ તેવું લણવશે. ૧૨ तुलसी हाय गरीबकी, कबु न खाली जाय; मुवा ढोरके चामसे, लोहा भस्म हो जाय. । (શ્રી ગુત્તરી) કૈવરિટીનાજવી. (૧૨) હરિગીત. પાંડું નૃપતિના પાંચ પુત્રો, રાનમાં રઝળ્યા બહુ પાંચાલીના દુઃશાસને, પટ ખેંચીયાં જતાં સહુ વળી એક વર્ષ વિરાટને ઘર, ગુપ્ત વેષ ધરી રહ્યા એવું છતાં દિન એક આખી, અવનિના ભર્તા થયા. ૧ શિવ સાધના ભર રાનમાં, વિણ લઈ કરતી હતી, દેવી મહાવતા વિરહના, બાષ્પથી મરતી હતી; ત્યાં પુંડરીક મો સુભગ, દિલ હર્ષના આવી મલ્યા; દિન એક એવે આવીએ, જ્યાં હૃદયના ટંટા ટલ્યા. ૨ * મહાભારતમાં-મૃગયા કરવાથી થતી વિટંબને. For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૦રર ). વૃન્દાવને નિશિ શરદની, આકાશ વચશ્રી શશિ ચડયો; રસરાજ શ્રી વૃજરાજને ત્યાં, વિરહ પણ આવી પડયે; ભટકી બધે વન ભામિની, શ્રી નાથને ન્યાલ્યા નહીં, અતિ આદ્ર સ્વર ઉચ્ચારતાં, અલબેલ ઝટ આવ્યા નહીં. ૩ સીતા હર્યા લંકાધિપે, શેકાગ્નિ મધ્ય ડુબાવિક * નિજ નાથના વિયેગથી, જળ નયન મળે લાવીયાં, હનુમાનજી આવ્યા તિહાં, મુદ્રા સમાપી રામની નગરી જલાવી સમગ્ર, દુર્મતિ રાક્ષસોના રાયની. દારૂણ થયેલા યુદ્ધમાં, રાવણ જુઓ માર્યો ગયે; જનકાત્મજા ને રામને, મેળાપ એક દિને થયે; ગાદી બીરાજ્ય અવધમાં, અર્ધાગના જ્યાં જાનકી; શિરપર ધુમંતાં વાદળાં, કંઈ નિત્ય પ્રતિ ટકતાં નથી. ૫ દુ:ખમાં ડુબાના સમયમાં, હૃદયે નહિમ્મત હારવી; કિરતારની એવી કૃતિ, દિન–રાત્રિ જેવી ધારી, અણ માગતાં દુઃખ સિધુને, જે ખેલ ખાસ ઉમે કરે; અણુ માગતાં પ્રભુ એજ પાછા, સુખના ભેળા કરે. જે સુખકેશ સમયમાં, જ્ઞાનેથી છલકાતા નથી, તે દુ:ખના દરિઆ વિષે, ડુબવ્યા છતાં ડુબતા નથી; સુખ દુઃખ કારણ હૃદયનાં, છે અવશ્ય સમજે માનવી એ ધર્મ આપણ સર્વને કે, દેવ કૃતિ ઠીક જાણવી. કમનીમાયા છે. (૧૨) હરિગીત. મુકુટે લગાવી મોર કેરાં, પિછડાંની ચન્દ્રિકા, સૌન્દર્યમય તન પેખતાં, લાખો મદન પડતા ફિકા; For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩ર) કણે સુકણ કારના, પુષ્પો સુપ્રેમે ધારતા, એવા પ્રભુ વૃન્દાવને જઈ, ગાય માતા ચારતા. સુવર્ણ સમું અંબર સુખદ, જગદીશજીએ પહેરીયું | વિજલી તણું પિતત્ત્વ ત્યાં, સહેજે કરી ફી થયું; જે દંડ મારે ગોપતે, વનમાલી તેને વારતા એવા પ્રભુ વૃન્દાવને જઈ, ગાય માતા ચારતા. કંઠે પ્રભુયે પહેરી છે, શ્રી વૈજયંતી માલિકા, જેના કુસુમના વાસથી, થઈ વાસિતા વન જાલિકા; હલકે ત્વરિત હલકે હરિ, ગવૃન્દ પાછળ ચાલતા શ્રી શ્યામસુન્દર વન વિષે, જઈ ગાય માતા ચારતા. એવી બજાવે મોરલી, ગ વૃન્દને ઘેલું કરે; મનડું ભમે બીજે કદા તે, બંસીમાં રહેલું ઠરે, અધરે ધરી આનન્દમાં, ગોપાલપતિ આલ્હાદતા; શ્રી શ્યામસુન્દર વન વિષે, જઈ ગાય માતા ચારતા. ૪ પ્યાસી કરેડે જન્મનાં, ડાર્યા નયન ગોપાલનાં, પ્યાસી કરે જન્મનાં, ઠાર્યા હૃદય ગેપાલનાં ખાસી હજારો વર્ષની, પૃથ્વી પદે પાવન કરી; જઈ ગાયમાતા ચારતા, વનમાંહિ સુન્દર શ્રીહરિ. ૫ અમૃતભરી કણે વિષે, સાફલ્યતા પૂર્ણ કરી; અમૃતભરી નયને વિષે, સાફલ્યતા પૂરણ કરી; અમૃતભરી હૈડાં વિષે, સાફલ્યતા પૂરણ કરી; જઈ ગાયમાતા ચારતા, વનમાંહિ સુન્દર શ્રીહરિ. જગના પિતા કૃષ્ણ જુએ, ગોમાતની સેવા કરી, ને દીવ્ય દીધા દાખલા, એ ખ્યાલ લ્યો દિલડે ધરી; ગૌમાતની સેવા કરે, સુખડાં કરે દુઃખડાં હરે; આ લેકમાં સુખ પામીને, અસ્તેય ભવજળને તરે. ૭ -~ For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરમાં લઈને વરરાજ તથજન કરે છે, વિધુનીવનના. ( પુરૂ ) સવૈયા. કહે કૃષ્ણજી વૃન્દાવનમાં, જુઓ રામ? હેટ બ્રાતા; વૃક્ષરાજ શોભે છે ફળયુત, પુષ્ય યુક્ત છે મદ માતા, સુગન્ધ મિશ્રિત પુષ્પ તથા ફલ, શાખા રૂપ કરમાં લઈને; આપ તણાં શુભ પૂજન કરે છે, આનન્દ તન્મય થઈને. ૧ જાણે કે તરૂરાજ તથા વન-વેલ્લી મનમાં માગે છે; આપ રામના સુખદ દર્શને, પાપ પુંજ અમ ભાગે છે; હે શ્રી રામ? હમારા અહિયાં, પધારવાથી ભય ભાગ્યા; એમ જાણું તરૂરાજ આપને, નમસ્કાર કરવા લાગ્યા. ૨ તથા જુઓ આ મસ્ત ભ્રમરગણ, આપ તણાં ગાયન કરતા ગુપ્ત વેષ છે માનવને પણ, રૂષિ મુનિ તમ પાછળ ફરતા; વળી મયૂરે પ્રેમ પૂર્ણ થઈ, નૌતમ નૃત્ય કરે છે ભાઈ? શાંતિ તણું સસ્થાન રૂપ આ, રાન દિસે છે સુખદાઈ. ૩. જેમ ગોપિકા શ્રી ગોકુળમાં, આપ તણું દર્શન માટે, ઘેલી થઈ ઘૂમે છે સઘળી, હાટે વાટે ને ઘાટે સર્વ મૃગલીઓ એમજ વનમાં, આપ તણું પાછળ આવે; અતિ પ્રિયતા ઉપજાવે ઉરમાં, તરલ નયનને તલસાવે. ૪ આમ્ર વૃક્ષ પર કેકિલ ગણ પણ, આપ તણા સત્કાર કરે. મીઠ્ઠા શબ્દ કરીને, ભજનામૃત દિલમાંહિ ભરે; અત: ધન્ય આ વન વૃક્ષેને, તથા ધન્ય પૃથ્વી તૃણને, ધન્ય પુષ્પને ધન્ય વેલ્લીને, તથા ધન્ય આ જન ગણને. ૫ આપ ચરણનાં ચિત્રો જે પર, તે પર્વતને ધન્ય સદા; આપ તણાં દર્શન કરનારાં, પંખી વૃન્દને ધન્ય તથા શ્રી શુકમુનિ ઉચરે હે રાજન ? એમ કૃષ્ણ ઉચર્યા વાણી; પૂર્ણ પ્રેમ વાળા સુરભીને, તૃણ ચરાવી પાતા પાણી. ૬ For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૫ ) શ્રીમરતભૂમિસ્તોત્ર. ( 8 ) સયા. જે ભૂમિના તત્ત્વજ્ઞાનીને, ત્રિકાળદર્શી પુત્ર મહાન; એકજ બાણ વચનને પત્ની, ધારક શ્રી રઘુવર ભગવાન; શત્રુ નિકંદન ખળખળ ખંડન, નન્દગૃહે શ્રીનંદ કુમાર; એ હારી શ્રી ભરત ભૂમિને, નમસ્કાર હો? વાર હજાર. ૧ બ્રહ્મચર્યને ધારણ કર્તા, વજા અંગસમ શ્રી હનુમાન; ભારત રત્ન અને બળ ભારત, યુદ્ધ યુક્તિમાં જેનું જ્ઞાન, દ્રોણ કર્ણ ને અર્જુન કેરી, કાયમ કીતિ જ્યાં આવાર; એ મહારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર છે? વાર હજાર. ૨ તત્ત્વ વિશારદ નારદ શારદ, વિદ્યા વારિધિ શ્રીમદ્દ વ્યાસ ઘર ઘર ગાન ગવાતાં જેનાં, પૃથ્વી કરી ચારે પાસ, સત્યવાદી શ્રી ધર્મરાયને, સિંધુ પાર છે જય ઉચ્ચાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો ? વાર હજાર ૩ સાંખ્યકાર શ્રી કપિલ મુનીશ્વર, જ્યાં આગળ જન્મી શોભાય ન્યાયશાસ્ત્રના કર્તા નતમ,ૌતમ જેનું નામ ગવાય આદુનિઓના આદિ કવીશ્વર, વામિકને જ્યાં જશ વિસ્તાર એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો ? વાર હજાર. ૪ પપકારે આ તન અપક, દધીચ જેવા શ્રીરૂષિરાય; શરણાગતના રક્ષક શીબી,–જેવા જ્યાં શેલ્યા છે રાય; રાંકર સમ વરદાન સમર્પક, દરસે જ્યાં દેવે દાતાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હૈ ? વાર હજાર. ૫ ચગવડે નિર્મળ મન કીધાં, શરીર કર્યા વેદકથી શુદ્ધ વાણી કરી નિર્મળ વ્યાકરણે, એવા પતંજલિ અતિ શુદ્ધ જમ્યા જ્યાં અભુત જન એવા, ઉત્તમ નામ અમર કરનાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હિ? વાર હજાર. ૬ For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬) સત્યવાદી વળી હરિશ્ચન્દ્ર જે, મરણ લગી સત્ નવ તજનાર; આદ્ય વેદ્ય શ્રી ધનંતરી, વૈદ્ય શાસ્ત્રના સરજનહાર; સંજય સમ શત કેશ રહી જ્યાં, સજજન થયા સમર જેનાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર ? વાર હજાર. ૭ શત પુત્ર સંહાર્યા તો પણ, વસિષ્ઠ સમ શાન્તિ ધરનાર; પરશુરામ સમ ફરશી ધરતા, ભગવત ઉપમાને ભજનાર; તપસ્વી વિશ્વામિત્ર સરીખા, અનહદ શક્તિના જનાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો ? વાર હજાર. ૮ ભવભૂતિ શ્રીહર્ષ માઘ ને, મહા કવિવર કાલીદાસ, ઘટ ખપર ભારવિને ભામહ, જગન્નાથ જ્યશાલી ખાસ અલંકાર જ્ઞાતા શ્રી અમ્પય, આદિક જેને શુભ પરિવાર; એ મહારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો? વાર હજાર. ૯ શ્રવણ થાય આ પૃથ્વીરાજના, ધનુષ તણે હજીએ ટંકાર; પૂર્ણ પરાક્રમી પ્રતાપરાયની, સ્વધર્મ નિષ્ઠા અપરંપાર; અંતિમ આ વસુધાધિપતિ જ્યાં, શૂરવીર શિવાજી સરકાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો? વાર હજાર. ૧૦ સૂર્ય તણું ઉપમા લેનારા, ભાષા કવિ સુંદર સુરદાસ; ચન્દ્ર તણા નિર્મળ જશ વાળા, કવિ શિરોમણિ તુલસીદાસ ચંદ ગંગ આદિક અનુપમ, કવિત્વ કૃતિના જાણનહાર તે હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હે? વાર હજાર. ૧૧ રંતુ પૂજન–વસંત પૂજે પ્રેમ કરીને, પુષ્પ લઈને જેના પાય; ગ્રીષ્મ સૂર્ય લઈ આરતી કરતો, પરમ કૃતારથ ઉરમાં થાય; વર્ષો પણ શુભ સ્નાન કરાવે, મેઘ તણે બજવીને હાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો? વાર હજાર. ૧૨ વાદળીએ આકાશે આવી, છત્ર ધરાવે છે સુખકાર; ઝાંખા તારાઓને જેમાં, મૈક્તિક રૂપ ઝગે ઝલકાર; For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ર૭ ) વિકસાએલી વનસ્પતિને, શરદ કરી રહી છે શણગાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હૈ ? વાર હજાર. ૧૩ શ્રદ્ધા પૂર્વક શિશિર રૂતુ પણ, વ્હાતે શાન્ત સમીર; હર્ષ ભર્યો હેમંત રૂતું પણ, સેવા સુખમય કરે રૂચિર; કુમુદિની નાથ પ્રદક્ષિણ કરતો, આણું ઉર આલ્હાદ અપાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો? વાર હજાર. ૧૪ પશુ પક્ષીના ચલન વલનથી, ચેતન આ ગિરિવર દેખાય, માતાના એ અવયવ જાણે, ચેતન વાળા અવલેકાય; સમુદ્ર પાય પખાળે પ્રેમ, દિન રજનીમાં અનેક વાર એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો? વાર હજાર. ૧૫ એ દેવીના ઉત્સવ અર્થે, પશુ પક્ષી કરતાં કલ્લોલ; માત્ર કૈક આ મૂઢ મતિનાં, માનવ મનમાં કાગારોળ; હેને દે તું ભક્તિ મ્હારી, ધર્મ તણે સમજાવી સાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર છે? વાર હજાર. ૧૬ અમને પયપાન કરાવી, ઉછેર્યા આણુને પ્યાર; વિધવિધનાં ફળફુલ આપીને, લાડ લડાવ્યાં અનેક વાર; અમૃત સમ અન્નાદિક આપી, કીધા વળી અનહદ ઉપકાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હે? વાર હજાર. ૧૭ તુજ માટે તન મન ધન નિજનાં, કરીએ દેવી? તજીને માન, એમાં કંઈ સંદેહ હોય તે, સાક્ષી વચ્ચે શ્રી ભગવાન આ જીવન તુજ સેવા કરવા, માટે છે સદા તૈયાર; હે મહારી પ્રિય આર્ય દેવિ ? તુજ, ચરણે નમન હજારો વાર. ૧૮ આ તન જાશે તે પણ પ્રેમે, તુજ પેટે લેશું અવતાર; ભજન કરીશું ત્યારૂં નિશદિન, નિર્મળ વૃત્તિ વડે નિર્ધાર; ત્યારે અને અમારે ભેળ, જન્મ જન્મ હજે સંસ્કાર; હે હારી પ્રિય આર્ય ભૂમિ? તુજ, ચરણે નમન હજારે વાર. ૧૯ For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) બ્રિટિશ રાજ્યનું હાલ બરાબર, અદલ રીતે ચાલે છે રાજ; શાન્તિ પરમ વરસે છે સુખકર, છે નરપતિ વળી ગરિબનિવાજ; એ ઈશ્વરી? આશિષ પૂર્વક તું, દીર્ધાયુ: દે સૌને દ્વાર; હે મહારી પ્રિય ભરત ભૂમિ ? તુજ, ચરણે નમન હજારો વાર. ૨૦ સૂર્યોદયl. (પણ) શિખરિણી. અહા ? પ્રાત:કાળે, રવિ ઉદય સંધિ વિલસતી; અને પુષ્પમાં શ્રી, પ્રગટિત થએલી દરસતી; તરૂડાળે બેસી, કલરવ કરે પંખી ગણ આ; તથા ભૂંગે પુષ્પ, અહિં તહીં કરે છે બ્રમણ આ. ૧ મજા દેતી વાતી, અનિલ લહરી ગંધ લઈને ખલી છે વેલ્લીઓ, શિશિકર મધુ સ્વાદ ગૃહીને; વહે ધીમી ધીમી, સલિલ સરિતા શીત સહિને; પધારે છે વિપ્રો, ગૃહ ભણું જળ સ્નાત થઈને. ૨ જુઓ ? ગ્રામ માંહી, ભજન લલકારે ભગતજી; પ્રભાતી ગાવાથી, રજનિ તણી નિદ્રા બધી તજી; ગયું નાશી કયાંઇ, તિમિર સઘળું છેક ઘનમાં નવું ઓજસ આવી, શમી રહ્યું દિસે સર્વ જગમાં. ૩ ચથા પાપી આત્મા, અશુભ કૃતથી મુક્ત બનતાં, સ્વયં જ્યોતિ: દસે, તદવત દિસે આ સ્થળ બધાં દિશાઓ પ્રેરે છે, સુખ કરણ આન્દોલન બહુ નભેથી વર્ષોલે, પરમ આ ધારે જીવ સહુ. ઉગે ભાનું પૂર્વે, જય જય કરે છે પ્રભુ જને; છવાવા લાગ્યાં છે, કનક વરણ રક્ત કિરણો; For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (કર ) યથા શ્રી વિષ્ણુના, હૃદય પર કસ્તુભ ઝળકે તથા પ્રાચી મધે, સુરજ પ્રભુનું બિંબ લળકે વળી આત્મ જ્ઞાને, હનપણું કદાપિ નવ રહે; તથા પૃથ્વી કેરૂં, વિરૂપ પણ કાંઈ નવ લહે; મીઠાં મીઠાં ન્યાળી, ફળરસ ચૂમે પંખી ઉડીને; અહ? જાણે વૃક્ષો, મધુર ફળ દે સામું તમને, ઘટે ભક્તિ ઊચ્ચે, જીવસ્વરૂપની પારખ પડે; - તથા ભાનું ઉગે, પથિક જનની ઓળખ પડે, કૃષિકારે ક્ષેત્રે, કુપ પર કરે યત્ન ખટકે, બલીવદ ખેંચે, મગજ નમવી પાણી લટકે. રૂડા રાજા જ્યારે, તખત પર બેસે જગતમાં ધરે પેટે પીડા, કપટ કુટિલે તે વખતમાં; બિરાજ્યા પૂર્વે આ, કમળ સુખદાતા જગપતિ; થઈ તદ્દત ચિંતા, ઘુવડ દ્વિજ કેરા દિલ અતિ. સુધાના બિન્દુએ, અવનિ સઘળી આદ્ધ કરી છે અમીની વર્ષાથી, તરૂવર લીલા હેમ ભરી છે, લીલાં પત્રો જાણે, જળ કણ રૂપી મૈતિક ધરે, જતા પંથી કેરાં, પ્રભુની રચનાઓ મન હરે. રવિ હંસા કેરાં, કિરણ સ્વરૂપી વાહન કરી, દિશાઓ ચારેના, કલરવ રૂપી વેદ ઉચરી; ઉઘેલી સૃષ્ટિમાં, પુનરપિ સુચેતન્ય ભરવા પિતા પ્રાતબ્રહ્મા, પુનિત પદ ઉત્પન્નજ હવા. ૧૦ પ્રભુની ભક્તિથી, યમ ભય હઠે માનવ તણે, ગુરૂના સાધે, ભવ ભ્રમ હઠે કટિક ઘણે; તથા તારાઓની, ચકચકિતતા બંધ થઈ છે: જગત સ્વામીશ્રીની, શુભ વિમળતા છાઈ રહી છે. ૧૧ For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૦ ) ભર્યા ખેતીકારે, સલિલ સહુ વાવેતર વિષે; અત: તેની શૈાભા, જળમય તરૂ સદૃશ દિસે; નીચે તે છાયાઓ, ઇતર જગ જેવી લટી રહી; છતાં મેલાં પાણી, વચ સુભગ ભાસા દીપી રહી. રસાણે જઇ બેઠાં, તરૂથી ઉતરી વાંદર પથુ; કુદે અચ્ચાં કેઇ, નિજ જનની પાસે હરખશુ, મને હેડે થાતુ, પુનરિષ કદા બાળક થશું; જગત્ ચિંતા ટાળી, પરમ જનની ક્યાં નિરખશુ ?૧૩ ઘણું હું ઉંધ્યેા છું, હૃદય ગમ્યું છે જાગ્રત થવું; પિતાની સેવામાં, શયન તજીને પ્રેમથી જવું; નિરાગી નેત્રથી, જગત સહુ જોવુ અવનવુ. જગત્ ભેદો ભેદી, પ્રિયતમ પ્રભુ મધ્ય ભળવું. હવે બન્યું ? આવા, અનુપમ પ્રભાતે વિચરિએ; મહાત્માને એધે, શિવ પદ જવા કાંઇ કરીએ ગમ્યું એવું વ્હાણુ, જગત તણું વ્હાણું દરસતાં; ફ્રી રાત્રી ના, અમર પદ બેસી હુલસતાં: આજાશવાણી. ( ૧૬ ) છંદનારાય. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ! | अभ्युत्थानमधर्मस्य, तदाऽऽत्मानं सृजाम्यहम् . યદા યદા અધર્મની, પ્રવૃત્તિ ખાસ થાય છે; પવિત્ર સત્ય ધર્મની, વિનાશતા જણાય છે; તદા હું ધર્મ સ્થાપવા, વિધને વિદ્યારવા યુગે યુગે તનુ ધરૂ છુ, શાસ્રને પ્રચારવા. For Private And Personal Use Only ૧૨ ૧૪ ૧૫ Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) અમાની જ્ઞાની ધ્યાનને, સુ પ્રેમ સાથ પાળવા; કુકામના ભરેલ કોબી, કલેશી ઘાણ વાળવા; અધર્મ ગ્રસ્ત દુ:ખ ત્રસ્ત, શીર હસ્ત ધારવા; યુગે યુગે તનુ ધરું છું, શાસ્ત્રને પ્રસારવા. જુઓ? નૃસિંહ રૂપથી, અસુરનાથ નાથીઓ; પ્રહાદ ભીડ ભાગવા, બની ગયે છું ભાથીએ; સ્વ માનવીનું કષ્ટ તે, સદાથી ઉર લાવીએ; નિહાળી ભીડ ભક્તની, કદી હું તત્ર નાવીઓ ૨, ૩. ઝુડે ગ્રસેલ હસ્તિની, સ્તુતિ અવશ્ય સાંભળી સરવરે જઈ સ્વયં, દ્રરિદ્રતા દીધી દળી; પુરી પ્રીતિ ધરી કરીન્દ્ર, સદ્ય મહે બચાવી નિહાળી ભીડ ભક્તની, કદા હું તત્ર નાવીએ ? ૪ ભીતિ તમે ધરે નહી, અનાથને હું નાથ છું; ધરે પ્રતીતિ ખાસકે, અસાથને હું સાથ છું; સુરા સુરાબ્ધિ મંથને, પ્રયત્ન મોં ઉઠાવીએ; નિહાળી ભીડ ભક્તની, કદી હું તત્ર નાવીએ? પ ગણે નહી નૃસિંહને, કઠેર નાની નાગરી; કુંવાર બાઈ કાજ લાજ, રાખી છે ખરેખરી, પ્રભાતમાં પ્રત્યક્ષ લક્ષ, હાર તત્ર લાવીએ; નિહાળી ભીડ ભક્તની, કદા હું તત્ર નાવીએ? ૬ બ્રિજે? તમે સુવેદના, અભેદ ભેદ સાધજો; પ્રયત્નમાં મચ્યા રહી, વિશાળ પંથે વાધ; ખરી કસોટી અર્થ સત્ય, પંથી ક્યાંક તાવીયે, છતાં સ્વભક્ત કારણે, કદા હું તત્ર નાવીએ? ૭ શ્રીકૃષ્ણને રૂપે થઈ, સમસ્ત કેર હર્યા ભરેલ ભાવ આદ્રતાથી, ન્યાલ પાંડ કર્યા; For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir તજી રમા સભા વિષે, તદર્થ શીઘ્ર આવીયા; નિહાળી ભીડ ભક્તની, કદા હું તંત્ર નાથીઆ ? ૮ શ્રીરામના સ્વરૂપથી, અતિ અસુર મારીયા, વિભીષણાદિ આન્તના, વિવિધ તાપ ઠારી; અનન્ય ધન્ય ધન્ય ને, સદૈવ કાળ ભાવીયા; નિહાળી ભીડ ભક્તની, કદા હું તત્ર નાવીએ ? ૯ અતીવ ત્રાસ યાને, કલિ વિષે ગુજારીયા; શિવાજીને રૂપેથી, માન એમના ઉતારીયા; ધનાભિમાન કોઈ દિન, ના કરા જ ના કરી; ધનાન્ય કે મદાન્યના, ઉતારૂ ભાર પાધરા. પિતાનું જે કહ્યુ કરે, સુધી તે સુપુત્ર છે; ભર્તાની આણ પાળનારી, નારીએ પવિત્ર છે; ગુજારી તે શકે રૂડા દિના, દુ:ખી અને નહી; અહી' સુખી રહે અને, પ્રભુ તણે ગૃહે જઈ. તમેા અમારી આણુને, કદાપિ લેાપશે નહી; યાદિ કાઇથી પછી, સુપુત્ર ? થોભશેા નહી; પતિ સતી દ્વિજો તથા, ગૃહસ્થ વાનપ્રસ્થ કે; સ્વમાર્ગ માં રહેલ ચા, જનાર માર્ગ પારકે; અમારૂ' વેણ પાળીને, સદૈવ સુખીઆ થજો; લીલા લહેર સ્વામિની, સહાયતા થકી હજો; અમરજોપામે ? ( ૫૭ ) હરિગીત. બાળકવયે નિજ માતના, કટુ શબ્દ દુઃસહુ સાંભળી; ઉત્તાનપાદ નરેશના, દીકરા ગયા વન નીકળી; For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) દુસ્તર વ્રતાદિ ન્યાળી તેનાં, જગતપ્રભુ લાવ્યા દયા; ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા. ૧ કુંતાજીના પાંચ તનય, વન ઘેર મધ્યે પરવર્યા, લાક્ષાગૃહે દુર્યોધને, દારૂણ ઉપાયે આર્યા દુઃખના વટાવી હાડલા, રાજા ધિરાજા થઈ ગયા; ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા. ૨ નૈષધપતિ નળ રાયને, દુઃખાગ્નિ કળિએ આપીયે; આપ તણો ડુંગર અરે ? દુઃખદાઈ થઈ શિર સ્થાપિઓ; અંતે અમીના મેઉલા, ઝરમર ધમા વરસી રહ્યા ફળ અમર પામે તેહ જેપ્રભુ પ્રેમથી ઘાયલ થયા. આગળ ત્રિયા પાછળ તનય, શિર હેરતાં કરવત વડે, નૃપતિ મયૂર ધ્વજ સમી, ભકિત કહો કેમ આવડે; પ્રત્યક્ષ ત્યાં પ્રભુજી થયા, મનમાનતા ભાવે લા; ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા. ઉપવાસ અડતાલીશ કર્યા, પણ અન્ન પતે ના જમ્યા; જળ આપતાં અવશેષ, ઘટમાં ભાવ દાતાના ગમ્યા; નરદેવ રંતિદેવને પ્રભુ, દર્શના હેળા વહ્યા; ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા. ૫ નિજ તાત કરી લાત પિતે, જાત પર પુષ્કળ ખમી; સંકટ શિરે હેવા વિષે, તલભાર રાખી નહી કમી, પ્રહાદ કેરી દાદ સુણી, દિલઘાવ પ્રભુએ ના સહ્યા; ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા; સાચા સહોદર ભાઈને, સંબંધ ઝટ અળગો ધર્યો, આત્મા થકીએ રામને, ભેટે ઘણો વ્હાલ કર્યો, નિશ્ચય યશસ્વી કીર્તિ કરી, રઘુનાથને ચિત્તે રહ્યા ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા. For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૪). અવ્યક્ત છો અવિનાશી છે, આદિ અને અને તમે સંકટ સદા હરનાર છે, ઘેલાં છતાં છોરૂ અમે; ગજરાજની સ્તુતિ સાંભળી, કરૂણાળુ જ્યાં મુખથી કહ્યા ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા ૮ પ્રભુ પ્રેમથી ઘાયલ જનનાં, શીશ આકાશે ઉડે; જઈ યુદ્ધમાં માયા તણું, સમશેર પકડીને લડે, સુત માત ભ્રાત પિતા સહિત, આ જગત તેને છે નહી; રણધીર વીર પરાકર્મીને, હૃદય ચિંતા છે નહી. પ્રભુ પ્રેમથી ઘાયલ જનેને, અન્ય ઘાવ ગયા ટળી પ્રભુ પ્રેમીને સુખ સંપદાનાં, વૃક્ષની વાડી ફળી; કરજેડી તેને અગ્ર ઉભી, આવીને વિજ્યા જયા; ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા. ૧૦ અવ્યક્ત થાવું હોય, અવ્યક્તનું ધર ધ્યાન તું; જયશાળી થાવું હાયતા, જયશાળીનું કર ગાન તું, લક્ષ્મીની ઈચ્છા હોય તે, લક્ષ્મીપતિ આરાધી લે, શ્રી દેવી જે ચિત્તે ચહે, સ્વામિ શ્રીને સાધી લે. ૧૧ પ્રભુ પ્રેમ ઘાવ સહેલ ને, આધિ અને વ્યાધિ ગઈ; યમ યાતનાની ફેરણું, તેને કશીએ નવ રહી; એ ઘાવ કેરા લાવના ઉમરાવ, સાચા ભાગીયા; એ ઘાવથી નિદ્રા તજી, જગ વિરલ પુરૂષે જાગીંઆ. ૧૨ ડુંગારંશું? (૫) હરિગીત. હું શ્યામ દેશ થકી ગુરૂજી’ શબલ લેકે જાઉં છું; હું શબલ દેશ થકી ગુરૂજી? શ્યામ લેકે જાઉં છું; For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૧ ) હું બ્રહ્મલેાક થકી શુરૂજી ? બ્રહ્મ ભાવી થાઉં છું; હું પાપ દેશ થકી શુરૂ ? પુણ્ય દેશે જાઉં છું. થઈ આપની કાણા સુને, મૃતભાવના સા ગઇ; ૧ સહુ કષ્ટના પડદા ગયા ને, વસ્તુ મુજ નિર્મળ થઇ; રવિતાપના તડકા ગયા, સુન્દર શીતળતા થઇ રહી; આધિ અને વ્યાધિ ગયા, નહી શેકની છાયા રહી. કંપનવડે હય રામની, રજમય મલિનતા દૂર કરે; વાસ્તવ સ્વરૂપે થઇ રહી, નિર્મળ પણ તનમાં ઠરે; એવી રીતે મુજ આત્મ પરના, મળ બધા અળગા થયા; ૩ મુજ રકતુ' તે શું ગજ્જૂ ? ગુરૂ ? આપની સઘળી તૈયા. રાહુ તણા મુખથી મુકાઇ, ચન્દ્ર નિર્મળ થાય છે; અધસ્ બધુ દૂર થાય છે, યાતિ મધુર પ્રસરાય છે; એવી રીતે કાયા તણું, અભિમાન આજે દૂર થયું; નિર્માળ અને અવિનાશી મ્હારા, આત્મનુ દન થયું. ૪ અસદાત્મભાવ થકી હવે, સત્ દેશ પ્રત્યે જાઉ છું; જડ ભાવના સઘળી ટળી, ચૈતન્ય પ્રત્યે જાઉ છું; મુજને નથી ભય કંઇ હવે, નિર્ભય પ્રદેશે જાઉ છું; હું–તું–તણા નથી ભાવ તે, આનન્દ દેશે જાઉં છું. શ્રી સામવેદ છાન્દોગ્યોપનિષદ્ પ્રયાક-૮-ખ′ડ-૧૯–મત્ર-૧૯ अश्वपतिब्राह्मणोागळबोले छे. (५६) હરિગીત. નથી ચાર મારા દેશમાં, રક્ષણ કરૂ છુ દેશમાં; ઐશ્વર્યને પામ્યા છતાં, કંજૂસ નથી મુજ દેશમાં બ્રાહ્મણ પણે ત્યાં જન્મીને, દારૂ પીનારા જન નથી; શા કારણે આ બ્રાહ્મણા, આપેલ ધન લેતા નથી ? ૧ For Private And Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૬ ) ગાય તણા જ્યાં નેહ છે, ને વિપ્ર અગ્નિહેાત્રી છે; છે ધમ સાચવનાર દ્વિજ, પણ ધમ ખાનારા નથી; વિદ્યા વિના મુજ દેશમાં, બ્રાહ્મણ જના રહેતા નથી; શા કારણે આ બ્રાહ્મણા, અ૫ેલ ધન લેતા નથી ? વ્યભિચાર કરનારા જના, મુજ દેશમાં રહેતા નથી; વ્યભિચાર કરનારી સ્ત્રીઓ, મુજ વસ્તિમાં રહેતી નથી; ને હુંય પણ મુજ ધ થી, કક્રિયે વિમુખ થયેા નથી; શા કારણે આ બ્રાહ્મણેા, આપેલ ધન લેતા નથી ? આ બ્રાહ્મણેા ? બ્રહ્મર્ષિએ ? મુજ જીવનનું સર્વસ્વ છે; પ્રતિમા તમે છે। દેવની ને, ધ પણ સાક્ષાત છે; અમ ક્ષત્રિયાના પૂજ્ય છે. વળી, આપ છે! વ્હાલા અતિ; શા કારણે ક્ષત્રીયન, આપેલ ધન લેતા નથી ? શુ ? અપ લાગ્યું દ્રવ્ય કે, એ કારણે લેતા નથી ? ભગવત ? તેા હૂં આપને, આપીશ મનનુ માનતું; અક્કેક રૂŌિજ દેવને, હું દ્રવ્ય આપુ જેટલું, માંગેા જરૂર–માગેા તમે હું, દ્રવ્ય આપીશ એટલ સામવેદ–છાન્દાગ્ય-પ્ર-૫-ખ-૧૧–મત્ર-૫. તેમ્નોદક તૈમ્યઃ થી વાયામિવસન્તુ–સુધી. માનો મય. ( ૬ ) હરિગીત. અર્જુન ? તમારે મરણના, તલભાર ભય નવ રાખવા; અંતર થકી ભય મૃત્યુનેા, સમજી અને નવ રાખવા. કારણ હૃદયના મ્હેલમાં, જે આત્મ દેવ રહ્યા વસી; તે અમર છે ને અજર છે, નથી મૃત્યુ ભીતિ ત્યાં કશી. For Private And Personal Use Only પ ૧ Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૭ ) વસ્ત્રો ઉતારી જીર્ણ દહી, અન્ય પટ ધારણ કરે; તેમજ ઉતારી જીર્ણ કાયા, અન્ય તન ધારણ કરે; વસ્ત્રો તણા બદલામાં, દેહી તણો બદલે નહી. કાયા તણા બદલામાં, આત્મા તણે બદલે નહી. નિજ ધર્મધારી ક્ષત્રિયે, જઈ યુદ્ધ મળે જે મરે; તેને પ્રભુના ધામમાં, સુન્દર સુખદ આદર મળે. કાયા બદલવી મૃત્યુ છે, પણ આત્માને મૃત્યુ નહીં; ત્યાં મેહશે? ત્યાં શોક છે? ધરવી ઘટે ત્યાં ભીતિ શી? ૩ જૂનાં થયેલાં ઘર પછી, બીજે વસ્યા ત્યાં શેકશે ? નાદાન ગ્રામ તજી બીજે, વાસો વસ્યા ત્યાં શેકશો? નકલી ઘરેણાં ત્યાગને, અસલી ધર્યા ત્યાં શોક છે ? તેમજ જૂની કાયા તજી, ધારી નવી ત્યાં શોક છે? મૂવા નથી દિન કેઈ ને, મરનાર તેમજ છે નહી, આ જન્મની કાયા જતાં, કંઈ પામશે મૃત્યું નહીં; શિક્ષા ઘટે અન્યાયને, અન્યાયને શિક્ષા કરે; માટે તજી ઘો શોકને, આનન્દ સહ રણમાં લઢે. શ્રી ગીતા-અ. ૨ મરજી મ. (૨) હરિગીત. એ આત્મવાદીની કથા, કહી આપને ભય ટાળતી; ને સત્ય પણ એ છે કથા, જૂઠું જરા કીધું નથી; સિદ્ધાન્ત મ્હારે એજ છે, ને ગમન હારૂં ત્યાં જ છે; માનેલ રૂષિમુનિઓ તણે, સિદ્ધાન્ત સાચે આજ છે. ૧ ૨૨ For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૮ ) ચૈતન્યવાદી લાકના જો, પક્ષ તમને નવ ગમે; ને નાસ્તિકાના પન્થ જો, તમને હૃદયમાંહી ગમે; જે શ્વેતુ છે તે આત્મ છે, દેહાતિરિક્ત કશુ નથી; અવ્યક્તથી ઉપજેલ જે, અવ્યક્તમાંહી છે ગતિ. જો આ ઘટે ઘટના તમેાને, ઘટ વિષે સાચા પણે; તાયે રણે ચઢતાં કશેયે, શાક કરવા નવ ઘટે; જડ વસ્તુમાંથી ઉપજ્યા, તેા હાલ છે એ જડ બધા; જડ વસ્તુમાં અંતે જવું, ત્યાં શી કશીએ આપદા. ઉપજેલ ઘટ મૃત્તિકા તા, મૃત્તિકા વિષે પરિણામશે; ઉપજેલ ઘાટ સુવર્ણ ના, સહુ અન્તમાં સાનુ થશે; ઉપજ્યા તમા અવ્યક્તથી, અવ્યક્તમાં પરિણામા; એ ન્યાયથી મરવા તણેા, ના શેક ઉરમાં આણશે. ચિંતા તજી દ્યો મરણની, સમજૂ જનાના માર્ગ છે. જડવાદ કે ચૈતન્યના, વાદે કહેા કયાં શેક શે ? આનન્દમાં રહેવુ અને, આનન્દમાંહી મ્હાલવું; આનન્દમાં અન્તે મરણ, ના માર્ગ પ્રત્યે ચાલવુ સાયંાણઅનેવ્યા. ( ૬ ) સવૈયા. મુખ્ય મણી જેવા દેખાતા, વિસ્તરિત શુભ કિરણાળા; શ્રીમદ્ સવિતા પશ્ચિમ દિશામાં, યદા થયા જાવા વાળા; એ વારે આકાશ ચપળગતિ,–વાળી દિનની કાંતિને; મેતિ માળવત્ ધરવા લાગ્યું, સુંદરી ધરતી શાન્તિને. પૂર્ણ તૃષાતુર જેવા ને શુભ, કિરણા રૂપ નિજ હસ્ત થકી; પદ્મોમાંના મધુ પાનની, બેભાનીને લેઈ નક્કી; મદિરાના કેડ઼ીજન પેઠે, ભાસ્કર ભૂમિ ઉપર પડ્યો; અંગ અંગ રગાયાં રાતાં, જન ષ્ટિએ એમ ચડ્યો. For Private And Personal Use Only ૧ Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૯ ) અસ્ત થતા અવસરમાં ભાસ્કર, તેજ વિના આરક્ત થયે; દન પણ કરવાને લાયક, સહજ પણે દર્શાઇ રહ્યો; તેના તાત્ર કરણના બળથી, જે પૃથ્વીએ તાપ સહ્યો; જઇ મ્હોંચ્યા તે ચક્રવાકમાં, કેમ મુખેથી જાય કહ્યો ? સવિતા અધધ રક્ત થયા પછી, સ્વાશ્રય રૂપ નિજ સ્વામીથી; રહિત થવાથી ક્ષુલ્લ થએલા, કલાન્ત થયેલા કાન્તિથી; ત્યક્ત પૂર્વ પશ્ચિમ નીંચ ઠામે, આશ્રિત જાણે અનુરાગ્યા; દિન વિરૂપ એવા કિરણ ગણુ, કિડચત્ નવ દીપવા લાગ્યા; ૪ સવિતા અસ્તાચળના ઉપર, ઉગેલાં જે વૃક્ષ હતાં; કામળ રકત કરેાથી તેને, અશક્ત યષ્ટિવત્ ગૃહતાં; અસ્તાદ્રિના ઉપવનમાં કે, અગાધ ઉદ્ધિ માંહી જઇ; પડચા અગર કે પૃથ્વી ઉપર, એવી સ્થિતિ દેખાઇ રહી. સુંદર ગતિના રાજ હુંસના, રમ્ય ઘાષ જ્યાં ગાજે છે; પરિપૂર્ણ નવપ્રકાશવાળા, વિવિધ રાગ જ્યાં રાજે છે; હરિદશ્વના રહિત પણે જ્યાં, જ઼ીકી કાન્તિ બિરાજે છે; પ્રાત:કાળ સમે એ સાય, કાળ ખરાબર છાજે છે. વાદળની ૫ક્તિએ વાળી, સધ્યાથી જે વ્યાપ્ત હતા; એવા પશ્ચિમ કેરા પ્રિયકર, નભ વિભાગ વિલસાઇ જતે; એ પણ રક્ત પ્રવાળ વિભૂષિત, રત્નાકર રતિકર જેવા; શેાલીતા લાગે છે સુખકર, શાન્તિમય શૈાભ્યા તેવા. ઉભય હસ્ત શિર સાથ નમાવી, સધ્યામાં મન ધરનારા; પ્રેમ સહિત વળી પ્રભુનું પૂજન, નિયમિત કાળે કરનારા; એવા જનને ત્યાગ કરીને, સ ંધ્યા ચપળ થઇ ચાલી; દગા આપી પ્રેમીને દુર્જન, જેમ જાય છે દઇ તાલી. સવારના આતમ ભયને લઈ, જાણે ક ંઇ સંતાઇ ગયા; અંધકાર એ કારણુ માટે, અમુઝણ વાળા અતીવ થયે; સાય'કાળે મ્હાર નિકળવા, અતિ આતુરતા ધારી રહ્યો; જે તે સ્થળથી આવી છેવટ, પૃથ્વીપર પ્રસરાઇ ગયા. For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૦ ) સર્વ સ્થળમાં વ્યાપી ગયે, અંધકાર અવકા; મોટાથી પણ કઈ પ્રકારે, ભેદ જરા નવ દેખાયે; વિભાવસુ એ પૂર્ણ ભેદન, જાણે અતિ સંકેલાયે; ભેદ સાથ લઈને તે ચાલ્યા, જુવતીઓએ જેવા. પ્રાણ પ્રિયા પ્રમદાની સાથે, અભેદ ઈચ્છા કરનારા; વિગ થાય નહીં કેઇ વખતે, ધ્યાન સદા એ ધરનારા; એમ છતાં પણ ચકલાકનાં, થયાં વિયેગી નરનારી; માનવ ઈચ્છા વ્યર્થ જાય છે, પ્રભુ ઈચ્છા છે થાનારી. ૧૧ ચકવાકીના પતિઓ તેની, જોડે છેક હતા પાસે, માત્ર વારતા કહી શકતા પણ, આકન્દ્રિત સંગમ આશે; એની દુઃખી દશા દેખીને, કમલિની હર્ષ રહિત થઈ પારૂપ નિજ વદન નમાવી, આદ્રપણે અટવાઈ રહી. ૧૨ તિમિરે સર્વે તરૂ પર્વતને, શ્યામ રંગથી શ્યામ કર્યા; ગગન નમાવ્યું ભૂમિ સુધીને, અબ્રો ઢાંકી કયાંઈ ભર્યાં; ઉંચ નીચ જગ્યામાં પૂરી, પૃથ્વી સર્વ સપાટ કરી, નથી દર્શાતી કઈ જગ્યા છે, જાણે સર્વ દિશાજ હરી. ૧૩ વન લક્ષ્મી કમળોની શોભા, સંધ્યા રંગે મલિન થઈ, નહી જાવાને કારણ ખિલતાં, કમળ કમળ છેડી દઈ તારાઘતિ જેમાં વિલસાઈ, જઈને એ નભમાંહી રહી; નિશ્ચય નિર્ભય વસવા માટે, કેને ઉમીં થાય નહી? ૧૪ શ્રમિત દિવસનાં દ્વિજગણ તેણે, સ્વનીડ નિંદ ગૃહી નહી એથી અસ્કુટ વહેતી નદીઓ, જાણે વિશદ વહી ન વહી; દ્વેષ પ્રેમ ભરી પક્ષિણીઓની, સ્વામિ ભાવના રહી ન રહી, અસહ્ય વેદના નિંદ રાજ્યમાં, હદય છતાંય રહી ન રહી, ૧૫ કિરતાર્જનીય સર્ગ-૯ For Private And Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૧ ) પ્રેમતવાવડી. ( ૧૨ ) હરિગીત. મૈાક્તિ સમુ નિર્મળ છલાછલ, સલિલ નિર્મળ છે ભયું" રત્ના ભર્યા અણુ મૂલ્યનાં, સાન્દર્ય સર્વ વચે ધર્યું અપ્રાપ્ય છે પણ શું કરૂ ? ઉપડે નહી આખી ભરી, આ પ્રેમરૂપ તલાવડી, ડાલી કરૂ હું ક્યાં જઈ ? હૈડે હવે માતી નથી; ઉભરાવવા જગ્યા નથી, હદ પારની બીજી પ્રભા, આવે હજીએ જોરથી; ગભરાઉં છું અમુઝ્ઝાઉં છું, ને શું કરૂં રાવા અહીં; આ પ્રેમરૂપ તલાવડી, હલકી કરૂ હું કયાં જઇ ? મોંઘી બીજાને છે ઘણી, તે તત્ર તેા વહતી નથી; દુષ્પાત્રમાં તલમાત્ર પણુ, દેતાં છતાં ઠરતી નથી; મ્હારૂ' વ્યસન એ વ્યસનથી, આ શી દશા આજે થઇ ? આ પ્રેમરૂપ તલાવડી, ઠાલી કરૂં હું ક્યાં જઈ ? આવા અરે ! હું બન્ધુએ ? તમને વિકટ તેા લાગશે; ચારાશી કેરા ચક્રની, ભાવટ તમ્હારી ભાગશે; લાવા યા મુજ પર કંઇ, દીલના દિલાસા દ્યો દઇ; આ પ્રેમરૂપ તલાવડી, ઠાલી કરૂ રે કયાં જઇ ? મધ્યાન્હ દર્શાતા નથી, નથી સૂર્ય તડકા આકરો; પ્રતિકાળ પ્રાત:કાળ છે, વાયુ વહે મધુરા ખરા; ખીજું દરદ કાંઇ નથી; ધારી શકાણી ના કંઇ; આ પ્રેમરૂપ તલાવડી, ઠાલી કરૂં હું કયાં જઇ ? દ્વૈતાબ્ધિ કેરા ભારને; અદ્ભુત મધ્ય ગુમાવી દઉં, મુજ આત્મરૂપ આ રત્નને, નહીં તેા હવે ડુબાવી દઉં; લ્યા ? ચે ? હવે તેા એટલામાં; સુલભતા નથી એ કઇ; આ પ્રેમરૂપ તલાવડી. ઠાલી કરૂ હુ કયાં જઈ ? For Private And Personal Use Only ૧ Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૨). આવાં ફરીને ટાણલાં, વળી પ્રાપ્ત કરતાં નહીં મળે, આ જન્મ સાચો જોગ છે, અને મૂહાત્મા ટળવળે; હાલ મા છે મિત્ર સાચો, ઈષ્ટ તેમાં ભળી ગઈ; આ પ્રેમરૂપ તલાવડીની, હદ હવે આવી રહી. અમારાજમાં પ્રમો. (૯૪) (સયા.) (કાદંબરીમાંથી) ભાઈ? પ્રજા રંજન કરવાને, સમય આજ તુજને છે પ્રાપ્ત; વૃદ્ધપણાથી હવે અમારે, સમય થયો છે. સર્વ સમાપ્ત; રાજ કાજનો ઘણા દિવસ સુધી, અમે વહ્યો છે નિર્મળ ભાર; લેભ દેષથી યુક્ત થઈને, નથી પ્રજા પીડી તલભાર. ૧ કરી અપમાન સુપૂજ્ય જનોને, કદી ઉદ્વિગ્ન ક્યજ નથી, અહંકાર આણું ઉત્તમ જન, તેમજ વિમુખ કર્યા જ નથી; કોઇપણાથી કઈ પ્રાણુને, ત્રાસ કર્યો આ જ નથી, નિજ હષથે અન્ય આત્મને, હાસ્યભાવ આજ નથી. ૨ કામ કર્મમાં લુબ્ધ બનીને, અન્ય લેક જ નથી; "ઉત્પથી માર્ગ સમગ્ર જીવનમાં, સ્વપને પણ જોયો જ નથી, રાજધર્મ ખુલ્લો કીધો છે, નિજ અભિરૂચિને તેમ નહી; વૃદ્ધત સેવા સાચવી છે, દુવ્યસનની એમ નહી. ૩ સન્ત પુરૂષને પગલે ચાલ્યા, ઈન્દ્રિય ગણને કદિજ નહી, પ્રબળ ધનુષ ઉન્નત કીધું છે, મન મર્કટને કદિ જ નહીં; શાસ્ત્ર કથિત વૃત્તોની રક્ષા, કરી એવી તનની જ નહીં; જનાપવાદને ભય રાખ્યા છે, એ મૃત્યુને જ નહી. ૪ ૧ ઉંચામવાળા. ૨. પિતાના હસવાની ખાતર બીજાનું દીલ હાંસી કરીને દુભાવ્યું નથી. ૩ વૈષયિક કર્યો. ૪ પ્રભુપદનું સ્થાન. ૫ અવળે માર્ગ. For Private And Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૩). તન મનની રક્ષા અવલોકી, વિષયેચ્છાને તૃપ્ત કરી; અકાર્ય ત્યાગ કરી પરભવની, સંપાદન સામગ્રી કરી; તુજ સરખા સદ્ પુત્ર વડે હું, હું જ કૃતાર્થ અહીં ભાઈ ? રાજ્યભાર તુજને સેંપી પ્રભુ-ભજન ચહું છું સુખદાઈ. ૫ રા! વાતો? મધુપ, મિત્ર! મારી. (પ) મન્દાક્રાન્તા. धृतिःक्षमा दमोऽस्तेयं, शौचमिन्द्रियनिग्रहः । धीविद्या सत्यमक्रोधो-दशकं धर्मलक्षणम् . मनुः આ માગે છે રસમય થવું, પ્રેમનાં અશ્રુ આવે; પાષાણેથી વળી દઢ થવું, શુષ્ક હેડેજ ફાવે; ક્યાંઈ કયાંઈ મહદ ગિરિ છે, ક્યાંઈ ને ક્યાંઈ વારિ, ચાલે ! ચાલે ! મધુર પગલે, મિત્ર ! સંગે હમારી. ૧ જ્યાં હાલના પ્રબળ વિરહી, કાળમાં ના રડે કે સ્વામી પશ્ચાતું ભમક તનયા, જેમના આથડે કે; એવાં પ્રાણું અડગ દિલનાં, યત્ર છે હૈયે ધારી; ચાલો! ચાલો! મધુર પગલે, મિત્ર! સંગે હમારી ૨ વૃત્તિ કેઈ બેલે વચન કટ તે, નેહથી સાંખી લેવું; સામા લેકે વિપરીત વદે, તેય અક્રોધ રહેવું; ખેમા સારી યુવતિ જનન, દેશ છે દેવીં મારી; ચાલે! ચાલો! મધુર પગલે, મિત્ર! સંગે હમારી. ૩ ક્ષમા આ બાણે જે બહિર નિકળી, અન્યનાં દીલ ભેદે એથી જ્યાંહી ભરપૂર બને, વ્યાપ્ત આ હૈડું ખેદે; ૧ પરલોક, For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૮). એ બાને નિજ હદયમાં, મારવાં ધારી ધારી, માટે ચાલો ! મધુર પગલે, મિત્ર ! સંગે હમારી. ૪ તમઃ કઈ આપે દ્રવિણ પશુઓ, તેય કે ગૃહના; રાજાઓની અખુટ પદવી, પ્રાપ્ત થાતાં ચહે ના; એવા એવા ગરીબ જનની, વસ્તિ છે યત્ર ભારી; ત્યાંહી ચાલો ! મધુર પગલે, મિત્ર ! સંગે હમારી. પ અસ્તેયા પાણીમાંનાં જળચર ઘણાં, ઉચ્ચ ઇંગે રહે છે, કાળી પાંખો ધવલ કરતા, કાગ સુધા અવે છે; જે જે દેશે તન મળ બધાં, દ્વિજ દેતાં ઉતારી; ત્યાંહી ચાલે ! મધુર પગલે, મિત્ર ! સંગે હમારી. ૬ શવમ આ પંખીડાં ગગન શિખરે, નીડથી ઉડ જાતાં, ત્યાંથી પાછાં પતન કરતાં, આવતાં ના જણાતાં; એથી એને નિજ હદયમાં, લેક પૂરે વિચારી; ત્યાંહી ચાલો! મધુર પગલે, મિત્ર સંગે હમારી. ૭ જિનિક પુપોમાંના પરિમલ તજી, એક સ્થાને રહે છે; હાવો ભાવ પરિતજી બધા, તૃહિ? તૂહિ? કહે છે; એવી ગાંડી નવ યુવતિ જ્યાં, એક રાજે બિચારી; ત્યાંહી ચાલે! મધુરપગલે,મિત્ર! સંગેહમારી. ૮ જ્ઞાનરાત્તિ: ધૂમાડાના સમૂહ સઘળા, નાશ પામી ગયા છે; સૂર્યશ્રીના નયન ગમતા, સત્રકાશ થયા છે; એમાં એક મહદ પ્રમદા, મર્દને દે વિદારી ત્યાંહી ચાલે ! મધુર પગલે, મિત્ર ! સંગે હમારી. ૯ વિદ્યા પેલા સર્પો મૃગપતિ તથા, તેમના સર્વ અધુ; વાસો પૂરી વસિત પણ એ, સર્વને લક્ષ બિન્દુ ધારી સિધુ લહરી બળથી, હર્ષથી દે ડુબાવી; ત્યાંહી ચાલો! મધુર પગલે, મિત્ર ! સંગે હમારી. ૧૦ સત્યમ For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૫). હા! હા! વ્હાલાં જગત જનનાં, સખ્ય લાગ્યો અદીઠાં; વિશ્વાધિનાં વિપરીત ઘણું, કષ્ટ લાગ્યાંજ મીઠાં હારી ઉધી મતિ અતિ ઘણી, સ્થાનભૂમિ નઠારી; કષ્ટો કેરાં તરૂવર ફળે, ચાખવાં સંગ મહાર. ૧૧ શોધ સૃષ્ટિ મહારી સકળ જુદી છે, વૃષ્ટિ છે ખાસ ન્યારી; દષ્ટિ તે એ જગત જનથી, ભિન્ન જે દીલ દાર; તોયે જ્યાંહી અમૃતપાસું છે; કઈ ન્યાળે મહાત્મા; ત્યાંહી ચાલે ! તુજ મુજ દ્વિધા, એક છે શ્રેષ્ઠ આત્મા. ૧૨ एकमेवाद्वितीयंब्रह्मवेदोक्तमुक्तिदशानुं वर्णन. (६६) હરિગીત. મેદ પ્રમદ જહાં ભર્યા, નથી કષ્ટની છાયા કંઈ વિરહાકૃઓ સંબન્ધીનાં, વહવાં જહાં જરિએ નહી; છાતી ભરી રડવું નહી જ્યાં, વ્યાપવું નહીં કલેશમાં કરજે કૃપાઘન ? નાથ? તું?, અમને અમર એ દેશમાં. ૧ આનન્દના સાગર તણા, મધુરા તરંગો જહાં ચઢે; ચેતન્યના સ૬ ભાવનાં, જ્યાં દુન્દુભીએ ગડગડે: નારી નપુંસક યા પુરૂષના, જ્યાં ન ફરવું વેષમાં; કરજે કૃપાઘન? નાથ? તું અમને અમર એ દેશમાં, ૨ સદ્ ગન્ધ કે અપ ગન્ધથી, પૂરેલ જયાં પૃથ્વી નથી, ગ ગુલાબ ચમેલીના, જ્યાં સુંઘવા બાકી નથી; જીજ્ઞાસા અત્તર તેલની, જ્યાં છે ન ધરવી કેશમાં કરજે કૃપાઘન? નાથ? તું, અમને અમર એ દેશમાં. ૩ આ ચા અનેક બીજે ભવે, ઉન્હા પવન પુષ્કળ ખમ્મા; શશિકાતિની છાયા તળે; મધુરે પવન તાપે શમ્યા, For Private And Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૬ ) પણ જ્યાં ફ્રીથી સ્પર્શ ખમવા, નવ પડે અવશેષમાં; કરજે કૃપાઘન ? નાથ ? તું ?, અમને અમર એ દેશમાં, ૪ જેને ન તેજસ સૂર્ય દે, પણ સૂર્યને એ તેજ દે; જેને ન શાન્તિ ચન્દ્ગ પણ, શાન્તિ શશીમાં તેજ દે; એનુ સ્મરણુ મુજને રહેા, અનુભવ સહિત હુ ંમેશમાં; કરજે કૃપાધન ? નાથ ? તુ, અમને અમર એ દેશમાં, ચન્દ્રાનના ચતુરા વિષે, આસકિત જ્યાં રહેતી નથી; એથી અધિક સુખ ભાવના, રસ અન્યમાં વ્હેતી નથી; જેને ન સત્તા કાઇની પણ; જેની વિશ્વ અશેષમાં; કરજે કૃપાઘન ? નાથ ? તુ, મુજને અમર એ દેશમાં. મન કામનાના રંગ સા, પરિપૂર્ણ જ્યાંહી થાય છે; ધન પુત્ર ક્ષેત્ર કલત્ર ના, આનન્દ જ્યાં સાહાય છે; આજેથી દિન હૈા સવ એની, પ્રાપ્તિના લવલેશમાં; કરજે કૃપાઘન ? નાથ ? તુ, અમને અમર એ દેશમાં. अमारीदशा केवी १ (६७) હરિગીત. મિત્રા ? અગર કે અન્ધુએ ! શિષ્યા ? અગર સ્નેહીવરી; મુજ એક ‘ઢંગ ધડા’ વિનાની, વાતડી કાને ધા; સ્નાનાર્થ ઉષ્માદક છતાં, શીતળ જળે હું ન્હાઉં છું; ત્યારે જનેાની નજરમાં હું, ઘેલુડાજ ગણાઉં છું. પરગામ જાવા સાધના, મુજ ઘર વિષે તઈઆર છે; ગાડાં બળદ મુજ અ દેવા, કૈક જનના પ્યાર છે, આવુ છતાં મુજ મિથી, ચાલી પદે પથ જાઉ છું; ત્યારે જનાની નજરમાં, હું ઘેલુડાજ ગણાઉં છું. For Private And Personal Use Only દ Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૭ ) ચારે તરફ કન્દ ભરી, સન્મતિ એ આવી મળે; ત્યારે વિકળ થઇ એમનું, મુજ હેતુએ ચિત્તડું ચળે; એવે સમે હું જોર કરી, મનવૃત્તિને સમજાવુ છું. તે તે જનાની નજરમાં, હું ઘેલુડાજ ગણાઉં છું. શય્યા રૂડી નિજ ઘેરને, પરઘેર નાકર પાથરે; ઉંચા પલંગ મજા તણા, જોતાં ત્વરિત મનને હરે; એવુ’ છતાં પૃથ્વી ઉપર, હું સ્નેહથી સુઈ જાઉં છું; ત્યારે જનાની નજરમાં, હું ઘેલુડાજ ગણાઉ છુ. સ્વાદુ મનહર ભાજના; શિષ્યા કરાવે સ્નેહથી; ઉમદા અથાણાં વ્યંજના, હાજર કરે છે જન અતિ, તે પણ બધાં સ્વાદું તજી, સાદાંજ ભાજન ખાઉ છું; ત્યારે જનાની નજરમાં, હું ઘેલુડાજ ગણાઉં છું. મુજ વૃત્તિથી તેા નહિજ પણ, પર આગ્રહે નાટક જતેા; ત્યારે સુહાસ્ય પ્રસંગમાં, ઉદાસ અતિશય હું થતા; “ આવી રૂડી વાડી છતાં, ” એ, કર કાળ વિભેદતા; એવું મને દિલ તત્ર મુજને. મિત્ર ઘેલા માનતા. ઉંચાં સુવો ડેરીને, કે બન્ધુએ મકલાય છે; અત્તર અને ફુલ ચંદના, ને પ્રાપ્ત કરવા ચ્હાય છે; મુજને મળે છે તેાય પણુ, સાદાઇમાં હરખાઉં છુ. ત્યારે જનાની નજરમાં, હું ઘેલુડાજ ગણાઉં છું. આ અહિર સાધન શુષ્ક મ્હે', જાણી લીધાં નિશ્ચય કરી; પણ હૃદય દેશ વિષે રહ્યા, પરમેશ નિપુ`` પ્રીત ધરી; જ્યારે મનેાહર પ્રેમજળ, નેત્રા થકી વરસાવું છું; ત્યારે જનાની નજરમાં, હું ઘેલુડાજ ગણાઉં છું. For Private And Personal Use Only s Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) રાજયોનામસ્થિતિન? () સવૈયા-કાદમ્બરીમાંથી. મહદ સત્ત્વથી રહિત હાયજે, પ્રકૃતિ પણ સ્થિર હોય નહીં, કંજુસ ષ સહિત કોઈ પ્રતિ, દાન સ્વભાવે હેય નહી, શુલ્લ વિચાર ભરેલ હૃદયમાં, કદીય પ્રઢતા નાજ ધરે, એમ અનીતિ પૂર્ણ પુરૂષમાં, રાજ્ય કદી સ્થિતિ નાજ કરે; ૧ નહી આચાર વિચાર કદાપિ, અશુદ્ધ અંગ મન સાથે રહે; ક્ષત્રિય જનની સત્ય પ્રભુતા, શોર્ય રગે રગમાં ન વહે; સત્કાર્યો યા યુદ્ધ આંગણે, જતાં હદયમાં આપ ડરે; એમ અનીતિ પૂર્ણ પુરૂષમાં, રાજ્ય કદી સ્થિતિ નાજ કરે. ૨ સુજન પુરૂષની સુન્દર શોભા, પ્રિય વાક્યામૃત જ્યાં ન વસે અસત્યવાદ વદતો અને, અસત્ય બોલતાં દીલ હસે; બુદ્ધિ સ્વરૂપ દીપક દિલડાના, મહદ મહેલમાં નવ પ્રગટે; અનીતિ પૂર્ણ એવા જન માંહી, રાજ્ય સ્થિતિ કદીના જ ઘટે.૩ વિવેક હીન ઉપકારી જનના, ગુણપર જેને ગુણ નહીં; ઉદાર સ્વભાવી હાય નહીને, વિભાગ કાર્યમાં પૂર્ણ નહીં; ન્યાય પન્થને ભાળે ત્યાંથી, ભડકી પાછો ત્વરિત ફરે; અનીતિ પૂર્ણ એવા નૃપમાંહી, રાજ્ય કદી સ્થિતિ નાજ કરે. ૪ ધર્મ વિષે રૂચિ રંચ ન રાખે, શાસ્ત્ર કથિત વ્યવહાર નહી; શરણાગત પ્રાણીનું રક્ષણ, કરવાને મતિ ધારી નહીં; ભક્તિ હીન વળી નહી કૃપાળુ, અમિત્ર વત્સલ જેહ ઠરે, અનીતિ પૂર્ણ એવા નૃપમાંહી, રાજ્યકદી સ્થિતિ નાજ કરે. પ પોતે પણ પિતાના દિલને, સ્વાધીન જે નહી રાખી શકે, વશ કરી જાણે નહી ઈન્દ્રિયને, નિજ સેવક પણ નવ હરખે; આદિ આદિ ગુણ દીવ્ય હદયના, મન્દિર મધ્યે નહીજ ભરે; અનીતિ પૂર્ણ એવા નૃપમાંહી, રાજ્ય કદી સ્થિતિ નાજ કરે. ૬ નીતિ અને એક મતિ For Private And Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૯ ) चन्द्रापीडने राज्यारोहणकरतां, प्रधानशुकनासे આ સોધ. (૬) સવૈયા. (કાદમ્બરીમાંથી) લક્ષ્મી સ્વરૂપ વિચારે પહેલાં, ચહે હૃદયમાં જે કલ્યાણ; યોદ્ધાઓના ખડ્ઝ કમલમાં, રહેનારી ભ્રમરી એ જાણ; પારિજાત બાન્ધવ પાસેથી, લઈને આવી છે અનુરાગ; ચન્દ્રકલા પાસેથી લાવી, વકપણું કેરૂં સૌભાગ્ય. ૧ ઉચ્ચ શ્રવસૂ અશ્વ પાસેથી, ચંચલતાનું એને શુર, ભાઈ? હલાહલ પાસે શીખી, મેહન શક્તિ બની ચકચૂર; મદિરા પાસેથી મદ લીધે, કઠિનપણું કૌસ્તુભની પાસ વિયાગ કાલે હેની લાવી, બાન્ધવ પાસેથી જ વિલાસ. ૨ એ કુટિલાના જેવું જગમાં, અપરિચિત જનકેઈ નથી, પ્રાપ્ત થયા પછી પણ સહેજે, રહેતી કદીએ જોઈ નથી; ગુણ સ્વરૂપ દઢ પાસે બાંધે, તે પણ સટકીને જાતી; શૂર પુરૂષને બલ્ગ પાંજરે, પુરિએ ત્યાં નથી સ્થિર થાતી. ૩ અશ્વસમા હાથીના દળથી, ઘેરાતાં પણ નાજ રહે, સમીપ રહે છે તે પણ લક્ષ્મી, જન પોતાને નાજ કહે, ઉંચા કુળને એ નથી જોતી, સ્વરૂપ સામું નવ દેખે; કુળના કમને નથ અનુસરતી, સદ્ગણ જનનેનવ પેખે. ૪ ચતુરાઈને ચિત્ત ચહે નહી, શ્રુતિને સાંભળતી જ નથી, ધર્મ તણું પણ માન્ય ન રાખે, ઉદાર પ્રતિ વળતી જ નથી, જ્ઞાનતણે આદર નથી એને, વળી હાલ આચાર નથી; સત્યતણું તો સ્મરણ કરે નહી, શુભ લક્ષણપ્રતિ પ્યાર નથી. ૫ ગગનસ્થિત ગાન્ધર્વની નગરી, ઉડી જાય તો માંહી, એમ જ ચંચલ ગુણ યુત લક્ષ્મી, નથી દેખાતી સ્થિર કાંઈ For Private And Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૫૦) હજી મન્દરનું ભ્રમણ લાગતાં, સ્વયં ભ્રમણ કરતી રહે છે. કંટક પદ્વતણ વાગ્યાથી, અસ્થિર પદથી વિચરે છે. ૬ નૃપ મન્દિરમાં રોકી રાખતાં, ગજમદ પીધે સ્કૂલન કરે; કઠિનપણું શિખવાને જાણે, “અસિધારામાં વાસ પુરે; વિશ્વરૂપ– ગ્રહણ કરવાને, નારાયણની પાસ રહી; *મૂલ દંડને કોષ ભરેલા, નૃપની નિકટ રહે નહીં. ૭ વિટપસાથ વેલ્લીની પેઠે, જાય ઘડીમાં લપેટાઈ ગંગા સમ જગ જનની છતાં, ૫ણું” જળ તરંગ વત્ ચંચલ ભાઈ? સૂર્ય ગતિની પેઠે વિધ વિધ, સંક્રાન્તિને પ્રગટ કરે; તમસૂ ભરેલી ગુહા જેવી, પાતાલ તણી છે અતીવ અરે? ૮ હૈડબાની જેમ એનું દિલ, ભીમ સાહસથી હરી શકાય; વર્ષારૂતુ સમ ક્ષણિક જ્યોતિ એ, લક્ષમીમાંથી ઉત્પન્ન થાય; પિશાચિની સમ કૈક પુરૂષની, ઊંચાઈને દર્શાવે એજ; અ૫ ગરિબ પ્રાણીને સહજે, મત્ત બનાવી દે છે તેજ. ૯ સરસ્વતીના વ્હાલા જનને, ઈર્ષાથી નવ આદર દે; ગુણું જનેને અશુદ્ધ માનતી, સ્પશ આપને થવા ન દે; ઉદારને જ અમંગલ માની, માન્ય કદાપિ કરે નહીં, સજજનને જ અસજજન જાણું, સન્મુખ નજરે જુએ નહી. ૧૦ સૂર્ય પ્રમાણે કુલીન જનનું, લંઘન એ લક્ષ્મી કરતી; સૂર પુરૂષને કંટક પેઠે, તજી દેતાં એ નથી ડરતી, - ૧ હાથીના ગંડસ્થલથી ઝરતો મદ. ૨ તલવારની ધાર. ૩ જગતનું સ્વરૂપ પક્ષે વિધવિધ રૂપતા. ૪ રાજાને મૂળ દંડ-વંશ૪માગત સૈન્ય, કેશ=ખજાને, કમળનાં મૂળ, દંડ, કેશ, સ્પષ્ટ છે. ૧ કાશીપુરૂવ=તથા ઝાડ શાખા. ૨-એક બીજાની પાસે જવું. સૂર્યપણે એકથી બીજી રાશિમાં એનું જવું. ૩-અંધકાર તમોગુણ. ૪-ભયંકરપરાક્રમ=ભીમસેનનું પ્રરાક્રમ. ૫ પિશાચિનીઓ ઉંચું રૂપ ધારણ કરે છે. For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩પ૧) દુષ્ટ સ્વનિ સમ દાતા જનને, સંભારે નહી એ બાઈ; વિનીત જનને પાપી માની, સમીપે ન આવે હરખાઈ. ૧૧ મનસ્વી જનનું મત ગણુને, પ્રતિ દિવસે એ હાસ્ય કરે, ઇન્દ્ર જાલ સમ વિરોધ દાખવી, અરિત્વ આપનું પ્રગટ કરે; ઉન્નતિ એને દઈએ તો પણ, નીચ સ્વભાવ દર્શાવે છે; કરે ઉષ્ણુતા તો પણ લક્ષમી, જાડય અહો એ લાવે છે. ૧૨ જળરાશિથી ઉત્પન્ન થઈ છે, તે પણ તૃષ્ણા ઉપજાવે. ઈશ્વરતાને આપે તે પણ, અશિવ પ્રકૃતિ દર્શાવે; બલ આપે છે તે પણ દેવી, લઘુતાથી સંયુક્ત કરે; અમૃતની હેની છે તે પણ, કટુતા પરિણામે પ્રસરે. ૧૩. છે વિગ્રહ વતી તે પણ દર્શન, કઈ પુરૂષને દેત નથી; પુરૂષોત્તમને રક્ત છતાં યે, ખળથી બાંધે અતિ પ્રીતિ; હોય જેમ લિમય અંગે, તેમજ મલિન કરે જનને, બાપુ? એથી હો સાવધ? માટે ઉત્તમ બોધ દિધે તમને. ૧૪ જેમ જેમ ચપલા એ વિશે, એમ એમ ફળ કાજળ દે તૃષ્ણારૂપ વિષ વેલી પોષતી, જળધારા નથી નિર્મળ એક વ્યાધગીતિ છે દુઃખની દાયક, ઈન્દ્રિય મૃગને હરનારી, સચરિત ચિત્રેની નાશક, લમી ધુમ્રલેખા ભારી. ૧૫ વિલાસ શા કહી વિબુધ એ, મોહરૂપ નિદ્રા માટે, જીર્ણ વલભી એજ ભયંકર, મદ પિશાચ વસવા સાટે; શાસ્ત્ર સ્વરૂપ નિર્મળ નયન ને, તિમિરાત્પત્તિ રોગ તથા સહઅવિનયના આગળ ઉડતી, વજા ફરૂકે લક્ષ્મ સદા. ૧૬ - ૬-જુદુ. ૭ શીતલતા=મૂર્ખતા. ૮-જળને ભંડાર સમુદ્ર. ૯-તરસ =વાંચ્છા. ૧૦–શિવપણું.અશિવપણું. ૧--શરીર કલેશ. ૧૨ ઉત્તમપુરૂષ. ૧૩ પારધીની વિણાના આલાપ. For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ઉપર). ક્રોધાવેશ સ્વરૂપ મઘરને, ઉપજાવે છે એ જ નદી, વિષયરૂપ મધુ પાન ક્યની, ભૂમિ બુધેએ એજ કથી ભૂવિકારરૂપ નાટ્ય શાસ્ત્રની, જબરી સંગીત શાલા છે; દેષરૂપ સર્પોને વસવા, ગુહા સદેવ વિશાલા છે. ૧૭ સજજનને વ્યવહાર વિનાશક, વેત્ર લતા છે દુઃખદાઈ, અકાલ વર્ષા ગુણ હની, રાજપુત્ર ! મને ભાઈ ! જન અપવાદરૂપી વિસ્ફોટક, વિસ્તરવાની પૃથ્વી છે, કપટ નાટ્યનું પ્રસ્તાવન એ, લક્ષ્મી સ્વરૂપી દેવી છે. ૧૮ નથી કેઈ જગમાં જન એ, જેને લક્ષ્મી પ્રથમ મલી; હળીમળી આલિંગન દઈને, છેતરી નહી ગઈ હોય ચલી; કામદેવ રૂપ ગજ રાજાની, જય ધ્વજા એને માને; સાધુ ભાવને નાશ કર્યાની, વધશાળા લક્ષમી જાણે. ૧૯ ધર્મરૂપ શશી મંડલ કેરી, છહુવા એ રાહુની છે; નુપકુમાર! ઉરમાં અવલોકે, લક્ષમી જગમાં કેની છે? ચિત્રિ હોય ત્યાંથી ખસી જાતી, છટકે છે પુસ્તકમાંથી; કોતરી ચિંત્વન કરી ઠગી જાતી, સાંભળતાં નથી સ્થિર થાતી,ર૦ સીfથા . ? (૭૦) અનુષ્યપ. કૃષ્ણ રાત્રિ વિષે શાન્તા, ભૂષણે પ્રસરી હતી, ભૂમિનાં જની ધીમે, વાર્તાઓ વિસ્તરી હતી; આશાની ઉમિઓ કેરા, હે નીચાણમાં જતા; કર્તાના સ્વ કિયા માંહી, ભાવ પ્રસ્તરતા હતા. એક અદ્વિ થકી એવે, લાગ્યો શ્રી ભાનુ ચાલવા; મહા સ્નેહે કથેલાં તે, પૂર્વનાં વાકય પાળવા; For Private And Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૩ ) ભારે યુદ્ધ મચ્યું ત્યારે, ચન્દ્રિકા સહ ભાનુને; મીઠા કિમિષ વાળા એ, મધ્યે પર્વત સાનુને રમ્ય ઉંડાણુતામાંથી, માતીને રત્નના ઝરા; નીકળ્યા ને અતિ આપ્યા, શૈાભી પીયૂષની ધરા. મહા ક્રીડા મહા રાસ, મહાસાગર સૂઈના; મૂળ રૂપ સદા નક્કી,બ્રાને ક્રૂર મૃત્યુના, નથી ક્રોધ નથી માહ, નદી કષ્ટ તણી નથી; કૃત ત્રેતા તથા આલ્યા, કલિ દ્વાપર ત્યાં નથી. પૃથ્વીમાં ભૂમિની છાયા, વારિનાં યુદ્ઘ વારિમાં; તેજનાં તેજ તેજસમાં, ચારના સ્નેહ યારિમાં, જાડી રંગ તણી કાલી, પુષ્પ પ્રેમ તણાં ખીલ્યાં; હુસાએ મેાતિડાં માંઘાં, મધુરી ચંચુમાં ઝીંલ્યાં. પૂર્ણની પૂર્ણતા આંહી, પૂર્ણ માંહી ભળી રહી; આકી રહી પૂર્ણ છાયા, કામ્યની કામ્યતા નહી. આત્માની પ્રતિમા જાણે, મહાત્મામાં વસી રહી; તાયે શ્રી ઇશના તત્ત્વ, વસ્યું. દેખ્યુ કર્યું નહી; ખરા રંગ વિષે ભ્રષ્ટ, રાહુ આવી ઉભા રહ્યો; સૂર્ય ને ચન્દ્રિકા એને, પૂર્ણ ભગ ખડા થયા. આનન્દી સૂર્યની કાન્તિ, નષ્ટ પ્રાય થઇ ગઈ; ચન્દ્રિકાએ છાઇ દીધા, સૂર્ય કાન્તિ કરે સહી. આવી વેળા કદા થાશે, કયારે દ્રવ્ય વિકાસશે; કીધી કેશવ સ્વામીની, સ્તુતિ સર્વ કદા જશે. ચન્દ્રિકાયે મહા યત્ન, સૂર્ય પ્રાણુ ખચાવીયા; ત્યારથી ચન્દ્રિકા પ્રત્યે, સૂર્યને દ્વેષ આવિએ. ૨૩ For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૪ ) આ શિક્ષા ખાસ રાત્રિની, સ્વીકારી કંઈ ઓર છે; ભલે હે રત્નની મૂર્તિ, ભલેને ચિત્ત ચાર છે. ૧૬ લ્હારૂં તેજસ હારામાં, મહાકું તે મુજમાં હજે; હારૂને હારૂં આ ચિત્ત, નિજ સ્થાનેહિ શેભજ. ૧૭ ત્યારથી ચન્દ્રિકા કેરે, સૂર્ય ઘેર નથી ગયે સંભારી આપની બુદ્ધિ, મુંઝાઈને હવે રહ્યો. ૧૮ એવી કૃષ્ણ મહા રાત્રી, કેઈને મળશે નહી ને આવા ને દાણાઓ, કેઈએ દળશે નહી. સપના મુખમાં મીઠી, ધારા અમૃતની અહે; પહેલું પયસુપિધા પશ્ચાતુ, પ્યાલી આ ઝેરની જુઓ. ૨૦ આત્માના શિલમાં રૂડા, સુવર્ણાક્ષર લેખઆ આ નહી અન્ય નેત્રેથી, નાટ્ય નેપથ્ય પેખી આ. ૨૧ s व्हालावृद्धिसागरने ! (७१) હરિગીત અગર ગઝલ સોહિની. શાસ્ત્ર પ્રતિપાદન થતાં, સત્કર્મમાં વૃદ્ધિ હતી; જેને તણા જયશાળી, સુન્દર ધર્મમાં વૃદ્ધિ હતી, શાંન્ત સ્વરૂપ આત્મા તણ, આરામમાં વૃદ્ધિ હતી, પ્રિય બધુ? પ્રિયતમ આપકેરા નામમાં વૃદ્ધિ હતી. ૧ નેહે સુધામય ભાવથી, સહવાસમાં દીક્ષા ગ્રહી; સંસારના પરિત્યાગમય, સહવાસમાં ભિક્ષા લહી; મારા હૃદયને તે ભર્યું, હારા હૃદયને મેં ભર્યું; સ્વનેય પણ સંસારનું, સુખ હૃદય ગોચર ના કર્યું. ૨ આ લેક કેરા ભેગને તું, રેગ સરખા જાણતો; આ લોક કેરા હર્ષને તું, શેક સરખા જાણતો; For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) ૪ આ લેક કેશ લ્હાવને તું, ઘાવ સરખા જાણતો; આ લેક કેરા દાવને, નહિ નાવ સરખા જાણતો. ગારી મજાની મૂર્તિ મારા, હૃદયમાં આવે સદા; સંભારતામાં ઉદ્દભવે છે, હૃદય મધ્યે આપદા, તું જ્યાં બિરાજે ત્યાં હુને, ઘડી એક તો સંભારજે; ગુરૂભાઈને પ્રિય? કઈ દિન તું, ના ઘડિક વિસારજે. કરું યત્ન તુજને ભૂલવા, પણ તું ભૂલાતો છે નહિ, હારા વિના આનન્દને, ઉદ્યાન ખિલે છે નહિ હારી સ્મૃતિ મ્હારી સ્મૃતિમાં, યાદ બધુ લાવજે, તું જ્યાં બિરાજે ત્યાં થકી, જળ પ્રેમનાં વર્ષાવજે. મુજ પ્રેમ જળનાં બિંદુએ તું, પ્રેમ સહ સ્વીકારજે, હારા મને ગત ભાવને તું, ભાવ સાથે ભાવજે; આધાર તું ધેય, તું પ્રેમને પ્યાસી હતો; તે આજ મારા હૃદયથી, નવ દૂર તું નાશી જતો. સાધુ જનેને વિશ્વની, વસ્તુ વિષે સ્વામિત્વ શું ? પછી વિશ્વ કેરી વસ્તુને, શું સાધુ જનને અર્પવું? નથી અર્પવા સમ વસ્તુ હારી, પાસમાં સંસારિની, અમૂલ્ય વસ્તુ સ્વીકારજે, માટેજ કેવળ યાદિની. નિવાગાંગણી. (૭૨) હરિગીત-વા ગઝલ-સોહીની. આત્મા તણું આરામથી,નિર્મળ પણે હસતો હતે; સહવાસમાં વ્યંગ્યાથે કહી, સુંદર પણે હસતો હતે; કંઈ વાત કહીએ ત્યાંય પણ, સહજ સ્વરૂપ હસતે હતે ને પ્રેમભીનાં નેત્રથી, પ્રેમા થઈ હસતે હતે. For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૬). મૂર્તિ મનહર આવીને, મમ નયન ગોચર થાય છે; ને શબ્દ તારા આવીને, મમ શ્રવણ ચર થાય છે. શાંત સ્વભાવ તણું ગતિ, મમ હૃદય ગેચર થાય છે; જે યાદ આજે આવતાં, મમ હૃદય વ્યાકુળ થાય છે. કટુ વાક્ય કદિ બેલ્યા હશું, તે માફ કરજે બાંધવા? કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તે, માફ કરજે બાંધવા; સ્વીકારજે મુજ વાક્યની આ, પ્રેમ સહ પુષ્પાંજલી; સ્વીકારજે મુઝ સ્નેહની, જળ પૂર્ણ સુખદા અંજલી. મળવા હૃદય તલસાય છે, દેખાય તારું રૂપ નહિ, મળવા હૃદય તલસાય છે, ત્યાં જાણ્યું કે તદ્રુપ નહી, ફરી એક ફેરા આવીને, તુજ બધુને બોલાવી જા; વિરહાગ્નિની જવાલા સખત, અહીં આવીને હલાવી જા. ૪ હારાં મૃદુલ વાક્ય વડે, મમ શ્રવણ તૃપ્ત કરી જજે, હારાં મૃદુલ કર્મો વડે, મમ કર્મ તુમ કરી જજે, હારા મૃદુલ ધવડે, મમ ધર્મ તૃપ્ત કરી જજે, હારા મૃદુલ નયને વડે, મમ નયન તૃપ્ત કરી જજે. અપેલ મારી પ્રાર્થનાને, મિત્ર? સફળ કરી જજે, અલ મારા પ્રેમને, હે મિત્ર? સફળ કરી જજે, અપેલ મારા મને, હે નેમી ! સફળ કરી જજે, સાગર પ્રતિ સાગર બની, મમ સિધુ સફળ કરી જજે. ૬ સૂરિ અજીતસાગર બધુની, એ પ્રાર્થના છેવટ તણી; સૂરિ અજીતસાગર બધુની, અનુમોદના છેવટ તણી; આ વિશ્વ કેરી મુસાફરી, હે, મિત્ર ! તુજ છેવટ તણું; પણ પ્રેમ સાથે સ્વીકારજે, મમ પ્રાર્થના પહેલી ગણે. ૭ For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir L आनन्दघनपद्यावली. ગુજરભાષાનુવાદ, પદ. ૧ રાગ-વુમરી. શુ? સુતે નર? જાગ મુરખ તૂ, શું ? સુતે નર ? જાગરે. ટેક અંજલિ જલ સમ આયુ જાય છે, કરે પ્રારિક ઘડી ઘાવરે, શું? ૧ ઇન્દ્ર ચન્દ્ર મુનીન્દ્ર રહ્યા નહી, કેણ રાણું ? કેણ રાવરે, શું? ૨ ભમી ભમી ભવ જલધિ પામીને, પકડ ભજન રૂપ નાવરે, શું? ૩ મૂર્ણ વિલંબ કરે શા કારણ? પાર ભદધિ જાવરે, શું? ૪ આનંદઘન ચેતનમય મૂર્તિ, શુદ્ધ નિરંજન ધ્યાવરે, શું? પ ૫. ૨. શું ઉો છો ? એ-રાગ. રે ઘડીઆળી? બાવરા, નવ ઘડી તું બજાવે, નર શિર બાંધત પાઘડી, શું? તું ઘડીને બજાવે. ટેક. ચાલે કેવળ કાળ કળા, તૂ અકળ ન પાવે, ઘટમાં અકળ કળા ભરી, મહને તે ઘડી ભાવે; -૧ આતમ અનુભવ રસભરી, જેમાં બીજુ ન જામે, આનંદઘન અવિચળ કળા, કોઈ વિરલા પામે. ૨૨ For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૮) પદ. ૩ રાગ – સારંગ. જીવ જાણે મહારી સફળ ઘડીરે. ટેક. સુત વનિતા ધન થવન માણ્યાં, વેદના ગર્ભ તણી વિસરી રે, ૧ સ્વપનાનું રાજ સાચું કરી જાણ્યું, માગે છાય નભ વાદળી રે, ૨ આવી અચાનક કાળ પકડશે, પકડે જેમ નાહર બકરી રે, ૩ અતીવ અચેત નવ ચેતે મનમાં, હરીયલ કાષ્ઠની ટેક પકડીરે, ૪ આનંદઘન જન હીરે છાંડી, નર મોહ્યો માયા કાંકરીયે, પદ.૪ રાગ-સારંગ સુહાગણ? જાગી અનુભવ પ્રીત, નિદ્રા અજ્ઞાન અનાદિની, મટી ગઇ નિજ રીત. સુહા-૧ દિલ મંદિર દી કર્યો, સહજ તિ સ્વરૂપ, પરજાણ પોતે પોતાને, તજ વસ્તુ અનુપ, સુહાશું ? દર્શાવું અન્યને, શું ? સમજાવું સવાર, તીર અચુક છે પ્રેમનું, લાગે તે રહે ઠાર, સુહા-૩ * નાદ વિંધાયા પ્રાણને, ગણે ન તૃણ મૃગ સાઈ, આનંદઘન પ્રભુ પ્રેમની, અકથ કહાણી કેઈ, સુહા-૪ પદ. પ રાગ-આશાવરી. અવધુ નટ નાગરની બાજી, જાણે ન બ્રાહ્મણ કાજી, અવધૂ-ટેક. સ્થિરતા એક સમે સ્થિર રાખે, ઉપજે વણસે ત્યારે, ઉલટ પુલટ ધ્રુવ સત્તા રાખે, નવ જાણ્યું હે કયારે, અવધૂ–૧ એક અનેક અનેક એક વળી, કુંડળ કનક સુહાસે; જલ તરંગ ઘટમાટી રવિકર, અગણિત તેમાં સમાશે, અવધુ–૨ છેજ નહી છે વચન અગોચર, નય પ્રમાણ સપ્ત સંગી; નિઃપક્ષ વસ્તુ લખે કોઈ વિરલા, શું? સમજેનરરંગી; અવધૂ-૩ For Private And Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) સર્વ મય સર્વાગી જાણે, સત્તાન્યારી સુહાવે, આનંદઘન પ્રભુ વચન સુધારસ, પરમારથ તે પામે અવ–૪ પદ, ૬ સાખી–આતમ અનુભવ રસિકને, અજબ સુ વૃત્તાંત; નિર્વેદી વેદન કરે, વેદન કરે અનંત. રાગ-રામગ્રી. હાર બાલકડે સંન્યાસી, દેહ દેવળ મઠ વાસી, મ્હારો-ટેક. ઈડા પીંગળા મારગ તજી યેગી, સુષમણ ઘરવાસી; બહારંધ્રમાં આસન કરી બાવા, અનહદ તાળ હુલાસી; હારે-૧ યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણું ધારી, ધ્યાન સમાધિ પિપાસી; હારે-૨ મૂળ ઉત્તર ગુણ મુદ્રા શોભે પર્યકાસન ધારી; રેચક પૂરક કુંભક કરીને, મન ઈન્દ્રિય જયકારી હારે-૩ સ્થિરતા યોગ યુકિત અનુસારે, આપ આપ વિચારી આતમ પરમાતમ અનુસારી, સિઝે કાર્ય સુધારી. મહાર-૪ સાખી–જગ આશા જંજીરની, છે ગતિ ઉલટી સુજાણ પકડો દોડે જગતમાં, રહે છુટે એક સ્થાન. રાગ-આશાવરી. અવધૂ શું? સૂતા તન મઠમાં, તું જે જાગી નિજ ઘટમાં અવધૂ...ટેક. તન મને વિશ્વાસ ન કીજે, ઢળી પડે એક પળમાં, હલચાલ મેલી ખબર કર ઘટની, જાણ રમત છે જળમાં; અવધૂ. ૧ પાંચ ભૂતને વાસ છે મઠમાં. શ્વાસપૂર્ત ખવી છે; પ્રતિ પળ તુજને છળવા ઈચ્છે, મૂર્ખ મનુષ નવ પ્રીછે, અવધૂ૦ ૨ For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૦) શિરપર પાંચ વસે પરમેશ્વર, ઘટમાં ઝીણી બ્હારી; આપ અભ્યાસ સમજે છેવિરલા, નિરખે ધ્રુવની તારી. અવધુ ૩ આશા મારી આસન ઘર ઘટમાં, અજપા જપવા જામે; આનંદઘન ચેતનમય મૂર્તિ, નાથ નિરંજન પામે. અવધૂ ૪ ૫૪ ૮ સાખી–આતમ અનુભવ ફૂલની, નવલી કાઇક રીત; નાક ન પકડે વાસના, કરે ન કર્ણ પ્રતીત. રાગ ધનાશ્રીવા સારંગ. અનુભવ નાથને કેમ ? ન જગાડે, મમતા સગ તે પામી અજાગલ, સ્તનથી પયને કાઢે. અનુભવ ૧ મ્હારા કહ્યાથી ખીજ કરીશ નહી, તું એમ જ શીખવાડે; અતીવ કહ્યાથી લાગે એવું, આંગળી સર્પ દેખાડે. અનુભવ૦ ૨ ખીજાને સગ રાચ્ચેા ચેતન, ચેતન આપ બતાવે; આનંદઘનની સુમતિ આની, સ્વરૂપસિદ્ધ સમજાવે, અનુભવ૦ ૩ ૫૬ ૯ રાગ–સારંગ. નાથ નિહાળેા આપ મતા છે, વાંચક શઠ ધન સંચય કરતા; અંતે તે કર્મ વિષે ખત્તા છે. નાથ૦ ૧ નાથ૦ ૨ આપ છુંચાયા હાંસી જગની, શીખામણુ ક્યાંથી જણાશે ? નિજજન મુનિ જન મેળા સ્વાદુ, જેવા દુધ પતાસે, મમતા દાસી સદા દુઃખકારી, વિવિધ પ્રકાર સતાપે; આન ંદધન પ્રભુ વિનતી માના, હેતુ ખરી સમતા છે, નાથ૦ ૩ For Private And Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૧ ) પદ ૧૦ રાગડી. પરમ નરમ ગતિ અન્ય ન આવે, પરમ–ટેક. મેહન ગુણ મેળવવા શોભન, મારી વેરણ એમનઠેર લખાવે. ૫૦૧ ચેતન ગાત્ર મનાય ન એવાં. મૂળ વિસાત જગાત વધારે કેઈન હૃતિ દલાલ મળી કે, પારખી પ્રેમ ખરીદ કરાવે. પરમ- ૨ હૃદય ખેલી મુજ વિનતી કરું છું, વિરહ હજારનિશિ મુજને સતાવે; એમ સુણી આનંદઘન નાવે; અન્ય કહો કેઈ હૂંડી બજાવે. પરમ૦ ૩ પદ ૧૧ રાગ-માલકેશ. આતમ અનુભવ રીત વરી છે, આતમ-ટેક. શુભટ કર્યું નિજ રૂપ અનુપમ, તીક્ષ્ણ રૂચિ તલવાર ધરી છે. આતમ ૧ હાલ મનહર બાનુ શૂરનું, એક વૃત્તિ ચોળી પહેરી છે. આતમ- ૨ સત્તા સ્થળમાં મેહને મારું, હૈ? હૈ ?? મુનિજન મુખ નીકળી છે. આતમ ૩ કેવળ કમળા સુખદ અપ્સરા. ગાન કરે રસ રંગ ભરી છે. આતમ- ૪ જીત નિશાન બનાવી વિરાજ્યા, આનંદઘન સર્વાગ ધરી છે. આતમ પ સાખી પદ ૧૨ કુબુદ્ધિ કુબજા કુટિલ ગતિ, સુબુદ્ધિ રાધિકા નારી; - સર ખેલે રાધિકા –જીતી, કુબજા હારી. ખેલે ચતુર્ગતિ ચેસર, પ્રાણી હારે ખેલે ચતુર્ગતિ સર.ટેક. નરદ ગંજીપો કેણ ગણે છે, જાણે ન લેખે બુદ્ધિવર. પ્રાણી૧ For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬ર ) રાગ દ્વેષ મેહના પાસા, પતિ બનાવ્યા હિતકર; જેવા દાવ પડે પાસાના, સારી ચલાવે પ્રીતકર, પ્રા. ૨ પાંચતળે દગો છે ભાઈ? છક્કા તળે એકે છે; સહુ મલી થાય બરાબર લેખું, વિવેક ગણવાને છે. પ્રાણી ૩ ચોરાશીમાં ફરે છે નીલી, શ્યામ ન હારી જોડી; લાલ પીળો ફરે આવે ઘરમાંકદી નહી યેગી વિયેગી. પ્રાણી ૪ ભાવ વિવેકને સ્થાન ન આવે, ત્યાં લગી કાચી બાજી; આનંદઘન પ્રભુ દાવ દેખાડે, તે જીતે જીવ ગાજી. પ્રાણ- ૫ પદ ૧૩ સારંગ. અનુભવ હું તે આપની દાસી, અનુભવ–એ ટેક ક્યાં થકી આવી મમતા માયા, જાણું ન કયાં તણી વાસી. અનુ. ૧ રીઝી રહ્યો તેના સંગમાં ચેતન, કેમ રહે છે ઉદાસી. અનુ. ૨ વરજી ન જાય એકાંત કંથની, લોકમાં થાય છે હાંસી. અનુ. ૩. નવ સમજે નઠેર પતિ એવું, પળ એક જાય છમાસી. અનુ. ૪ આનંદઘન પ્રભુ ઘરની સમતા, પીંડમાં જાણું પ્રકાશી. અનુ. ૫ પદ ૧૪ સારંગ. અનુભવ તું છે હેતુ અહારે. અનુ–એ ટેક. આવી ઉપાય કરે ચતુરાઈ, અન્યને સંગ નિવારે. અનુ. ૧ તૃષ્ણા રાંડ ભાંડની બેટી, શું ઘર કરે સુધારે. અનુ. ૨ શઠ ઠગ કપટ કુટુંબને પોષે, મનમાં કેમ ન વિચારે. અનુ૩ કુલટા કુટિલ કુમતિ સંગ ખેલીને, આપની પતકેમહારે. અનુ. ૪ આનંદઘન સમતા ઘેર આવે, જીત થાય ઉર ધારે અનુ. ૫. For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૩) ૫૪ ૧૫. મ્હારા ઘટ જ્ઞાન ભાનુ થયુ ભાર, ચેતન ચકવા ચેતન ચકવી, ભાગ્યા વિરહના શેર મ્હારા. ૧ ફેલી ચાર ઢિશ ચતુર ભાવ રૂચિ, મત્યુ બ્રમણ્ તમ જોર. મ્હારા. ૨ આપની ચારી આપ જીવ જાણે, અન્ય કહે નહી ચાર. મ્હારા. ૩ અમલ કમલ વિકસિત ભૂ ઉપર, મદ્ય વિષય શશિકાર. મ્હારા. ૪ આનદઘન એક વલ્લભ લાગે, અન્યન લાખ કરોડ. મ્હારા. ૫ ૫૬ ૧૬. રાગ-ગઝલ. દિન રાત જોઉ છું વાટડી, ઘેર આવજે મુજ નાથ છે; મુજ સરખા ત્હારે લાખ છે, પણ સત્ય તુ મુજ નાથ છે. ૧ કિંમત ઝવેરી જઈ કરે, રત્ના તણી રૂડી રીતે; મ્હારા અમૂલ્ય મણી સદા, નિર્મળ નિરજન નાથ છે. જેના બરાબર કાઇ નહી, શું મૂલ્ય હેતુ કીજીએ; કિ ંમત મળે નહી જે તણી, તે પ્રેમ પાવન નાથ છે. લેાચન નિહાળે પંથને, મટકુ અને ચટકું તજી; ચેગી સુરત સમાધિમાં, અવલેાકતા તે નાથ છે. કાને કહું ? સુણનાર કે ? ખાલુ હૃદય કેાના પ્રતિ ? સુખ દેખતાં પાવન અનુ, મ્હારા પ્રભુ તે નાથ છે. ઓલ્યા વિવેક સુમિત્ર કે, સાંભળ સખી ? તુ સન્મતિ ? આનન્દઘન મળતાં હુને, સુખ આપનારા નાથ છે. ૩ ૫૬ ૧૭ ગઝલ. વ્યાજે રૂપૈયા ના લીધા, શુ` પુત્રને પિયુ મારતા ? આળક બીચારા ભાળિએ, અમૃત વચન ઉચ્ચારતા. ૧ For Private And Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૪) લઈ લાકડીને ચાલતે, ફૂટી ગયાં તુજ નેત્ર છે; મરવા તણી આવી વખત, પણ પુત્રને તું મારતો. જે પાંચ કે પચ્ચીસ કે, પચાસ લગી મૃદુ બેલ; આનન્દઘન સેવક સદા, જે જન્મ મૃત્યુ વિદાર. ૨ ૩ પદ ૧૮ ગઝલ. પિોતે પ્રિયાને રીઝાવશે, વચ્ચે દલાલે શું કરે? રાજી ધણું ધણીઆણું ત્યાં, વચ્ચે દલાલો શું કરે ? ૧ અગમ્ય સદે પ્રેમને, પરખી ન કેઈ શકે કદી; વ્યાપારીના વ્યાપારની, વ્યાપારીને માલુમ પડે. ૨ આંટી મટાડે મન તણું, બે વાત હૈડાની કરે; તનની તપત બુઝાવીએ, વાણુ સુધી છાંટયા કરે. ૩ પાવન નજરથી ખિીએ, નાદાનીથી નવ દેખશે; અવિનાશી સુખડાં સાંપડે, પાવન નજર પખ્યા કરે. ૪ રાત્રી અમાસ તણું અને, ઘનની ઘટા છાઈ રહી; કરૂણા કરે હારી ઉપર, મુખ ચન્દ્ર સ્વચ્છ દેખાડશે. ૫ જ્યાં પ્રેમ ત્યાં દુબધા નહી, અભિમાન નહી રાજાતણું આનન્દઘન આવ્યા પ્રભુ, આશ્રમ મધુર પાવન કર્યો. ૬ પદ ૧૯ ગઝલ. એ નારીતું ગાંડી ઘણી, તું ઉંઘતી પતિ જાગતે ચતુરા ચતુર અજ્ઞાની હું, ને શું થશે ? નથી જાણતા. ૧ આનન્દઘન રસરાજ છે, ને પ્રાણ પ્યારી એ જ છે; ખોલી ઘુંઘટ જે.તદા, પિતે અને પિતે જ છે. ૨ - - - For Private And Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૫ ) ૫૬ ૨૦ સાસુ ધુતારીનેા–રાગ. આજ સુહાગણ નારી અવધૂ ? આજ સુહાગણુ નારી રે; આજ નાથજીએ શુધ મ્હારી લીધી, કરી દાસી સુખકારી રે. આ૦ ૧ પ્રેમ પ્રતીતિના રંગ રૂડીલા, પહેરી ઝીણી સાડી રે; ભક્તિર ગની મેઢી ર’ગી, ભાવ અંજન હિતકારી રે. સહજ સ્વભાવની ચુડી હેરી, સ્થિરતા કંકણુ ભારી રે; ધ્યાન ઉર્વશી ઉરમાં રાખી, પ્રિય ગુણ માળા ધારી રે. આજ–૩ સુરત સિન્દુર વડે રંગ રાતી, નિવૃત્તિ વેણી સુધારી રે; ઉપજી જ્યેાતિ મધુર મેાહનની; આરસી દ્યુતિ સારીરે. આજ૪ ઉપજી ધૂન અજપાની અનહદ, જીત કરી જયકારી રે; વિમળ વૃષ્ટિ આનન્દઘન કેરી, મુજ સમ કેાઇન નારી રે. આજ-૫ આજર પદ્મ-૨૧ રાગ ઉપરતા. શુંરે-ર થ્રુ રે નિશાની બતાવું પિયુજી? રૂપ અગાચર હાર્ રે; મન વાણીથી પર પરમાતમ, શું મુખથી ઉચ્ચારૂ રે. શુ? ૧ રૂપી કહું તેા કાંઇપણ છે નહી, કેમ બધાય અરૂપી રે ? રૂપારૂપી જો કહું તમને, એમ ન સિદ્ધ અનુપી રે. શુદ્ધ સનાતન જો કહું તમને, બંધ ન મોક્ષ વિચાર રે; ન ઘટે સાંસારિક દશા પ્રભુ ? પુણ્ય પાપ અવતાર રે. સિદ્ધ સનાતન જો કહું તમને, ઉપજે વણસે કાણુજરે; ઉપયા વણસ્યા જો કહું વ્હાલમ ? નિત્ય અખાધિત ગાણુજરે,શુંરે-૪ સવાંગી સહુ નયના માલિક, સહુ જાણે પરમાણુજ રે; નયવાદી પાલવ પકડીને, કરે યુદ્ધનુ કામજરે. અનુભવ વસ્તુ અગેાચર છે પ્રભુ, જાણેા એક ઇલાજરે, હેવું સાંભળવું નથી કાંઇ, આનન્દધન મહારાજ રે. શુ ંરે-૩ For Private And Personal Use Only જીરે-પ સુરેન્દ Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૬) પદ. રર ધીરની કા –રાગ. વિચારી શું વિચારે રે, મ્હારૂં આગમ અગમ સદા, ટેક. વિણ અડધે અડધું નથી જડતું, વિણ આધેય આધાર; મરઘી વિના ઈડું નવ નિપજે, કે તે વિણ મરઘની નાર; સંત? વિચારી જે જે, નહી પામે કદીએ આપદા. વિચારી-૧ બિજ વિનાનું ઘાસ ઉગે નહી, ઘાસ વિના બીજ એમ; રાત્રિ વિના દિવસ નવ આવે, દિન વિના રાત્રિ તેમ, અંતરમાંહી શોધોરે, મળશે ત્યારે સત્ય કથા. વિચારી–૨ સંસારી વિણ સિદ્ધ બને નહી, સિદ્ધ વિના સંસાર; ક્ત વગર કરણ નથી થાતી, વિણ કરણી કિરતાર, મેંધી વાત મજાની રે, મહા પુરૂષની મેંધી મતા. વિચારી–૩ જન્મ મરણ વગર નથી ઘટત, મૃત્યુ વણ જન્મને પાશ; દીપક વણ પરકાશ બને નહી, દીપક વગર પ્રકાશ અઘરી આતે ઘાંટીરે, અન્ય વાત જાણે વાયદા. વિચારી–૪ આનન્દધન પ્રભુના વચનમાં, પ્રીતિ કરે રૂચિવંત; શાશ્વતભાવ વિચારી વ્હાલા, ખેલો અનાદિ અનંત, વચન સુધારસ પીશેરે, સંતપુરૂષ સ્નેહી સર્વથા. વિચારી–૫ ૧ પદ. ૨૩ ગઝલ. અનુભવ કલિ જાગી હવે, અવધૂ? અનુભવની કલિક આતમ સ્મરણ કરતી બની, મુજ વૃત્તિ અનુભવની કલિ. પુત્ર ન સાથે આવશે, વનિતાય પણ વેરી બને, નંબી અનેરી વાટ છે, અવધૂ ? અનુભવની કલિ. દિન ડેઢ ઘેરી લીધી છે, વળી ફેજ માયાની વડી; છતી કરી સુખમય થયે, અવધુ? અનુભવની કલિ. ૨ For Private And Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૭) તુજ હાથ જન્મ અને જવું, દુનિયા બધીયે જોઈલે; નથી બાગનો માલીક અને, મમતા કરે છે. કેટલીક અનુભવ રસમાં રેગશા? કાપવાદ મટી ગયા; જીવ શિવને ભેટે થયે, જાગી અનુભવની ક્લી. વર્ષ સમાણી સમુદ્રમાં કોઈ ખબર તે પાપે નહી, આનન્દઘન તપ થયા, જાગી અલખ કેરી કલિ. ૫૬. ૨૪ ગઝલ. ક્યારે મને મળશે કહો? મન સાથ મળનારા પ્રભુ ટેક મનમેળ વિણ મળીએ નહી, કેણ રેતિકણ સાંધી શકે? અંતર વિષે વસનાર તે, ક્યારે મને મળશે કહે? સ્નેહી વિષે અંતર ધરે, એને મનુષ્ય કહેવાય કે ? દિલદાર ને મળનાર છે, જ્યારે હુને મળશે કહે ? આનન્દઘન મન ને મલ્યું, શું કામ માનવ જન્મનું? મનને મિલાવણ હાર તે, ક્યારે મહને મળશે કહે ? ૩ પદ. રપ ઓધવજી સંદેશો કહેશો શ્યામને એ–રાગ. સંત સનેહી ક્યારે હુને મળશે હવે? સંત પુરૂષ હારા અંતરના આધાર સુખકારક છે મેળા શુભ સંતને, જ્ઞાન ધ્યાનના સંત પુરૂષ દાતાર જે. સંત સનેહી સાધુજન સુખદા સદા, સંત વગરને દેહ ન ધારે ધીરજે; અંતરની વાતોરે કેને કીજીએ, મનના વિસામા નિર્મળ સજજન વીર. ૨ For Private And Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૮) મધુ મેહને રોગી રીબાતે રેગથી, વૈદ્ય વિના શી રીતે રાખે પ્રાણજે, સંત વિયેગી આનદન્દઘન જાણે સદા, સુખદ સંતમાં લાગ્યું નિર્મળ ધ્યાનજે. પદ. ૨૬ રાગ-ઉપરને. શું માગું? અવધૂરે હું ગુણ હણુ છું, પ્રભુજી મહારે સહુ સદ્દગુણને જાણજે, હું અજ્ઞાની માલિક ઉત્તમ જાણું છે, હું માની છું મુજ માલિક નિર્મોન જે. ગાવું બજાવું ના જાણું સંગીતનું, સપ્ત સ્વરની છે નહી મુજને ટેવજે, રીઝી ન જાણું રીઝાવી પણ ના શકું, ના જાણું વળી સંતપુરૂષની સેવજે. વેદ ન જાણું કિતાબ ન જાણું સર્વથા, જાણું નહી વળી પિંગળ કેરા છંદ, તકવાદ વિવાદ ન જાણું કાંઈ પણ, નવ જાણું કવિલોક તણું કાંઈ ફંદજો. જાપ ન જાણું જુવાબ નહીં આપી શકું, ભાટ ચારણની જાણું નહી કાંઈ વાત, ભાવ ન જાણું ભક્તિની પણ વાત શી, ! પાકશાસ્ત્ર પણ નવ જાણું સાક્ષાત્ જે. વિજ્ઞાન ન જાણું જ્ઞાન તણી પણ ગમ નહી, ભજન ન જાણું તેમજ ઈશ્વર નામ, આનન્દઘન ઈશ્વરના દ્વાર ઉભું રહી, રટણ કરું છું કેવળ સહુ ગુણ ધામ. For Private And Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૦ ) પદ ર૭. રાગ-ઉપરનો. રામ નામ જગના રે લેકે ગાય છે, અલખ દેવને લખી શકે જન કેઈ જે. નિ:પક્ષી મતના સાચા સંત છે, કકર કણને પાર ન જગમાં હોય છે. મતવાલા ગુંચાણ મતમાં સર્વથા, મઠવાલા રંગાણા મઠમાં એમ જે, જટા પટાધર જટા પટાને રીઝતા, છત્ર ધારી મુંઝાણું છત્રે તેમ . આગમધર આગમ ભણું થાક્યા વિશ્વમાં, માયાધારી થાકયા માયા માંહિ જે; દુનિયાદારી લોકો દુનિયામાં રચ્યા, આશાધારી થાક્યા આશા છાય જે. બહિર પ્રદેશી લેકે બાહેર શોધતા, એતો ફસિયા માયા કેરે ફંદ જે; અંતરમાં વસીઓ છે શ્રી પરમાત્મા, એ જાણે તે દુર્લભ સુખકર સંત જે. ખગ પદ ગગને મીન પદ જળમાં શોધતા, ભૂખ નહીં તો બીજા મૂખો કેણુ; ચિત્ત પંકજને શોધે ષસ્પદ સંત છે, વસ્તુ સમીપે આનન્દઘન અભિરામ જે. પદ ૨૮. રાગ-ઉપરનો. અન્ય તણું આશા શી કરવી સંતને, જ્ઞાન સુધારસ કેરૂં કરવું પાન જે. For Private And Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ (૩૭૦) નાશવંતી આશાનાં નશ્વર સાધન, વિમળ વસ્તુને વિમળ સદા વિશ્રામ જે. દ્વાર દ્વાર ભટકે તે કુતરા જાણવા, આશા કેરા અખંડ પણાના દાસ જે; આતમ અનુભવ રસના રસિઆ લેકની, અખંડ ખુમારી નવ ઉતરે ઉલ્લાસ જે. આશા રૂપ દાસીના ડાહા દીકરા, તે જન દુનિયા કેરા ગણવા દાસ જે હોટા જન આશાને દાસી કરે, તેના ઘટમાં અનુભવ યુક્ત વિલાસ જે. મન કેરે ચાલે ને મશાલે પ્રેમને, બ્રહ્મ અગ્નિની પ્રગટાવી છે જ્વાલ જે; તન ભઠ્ઠીમાં ઉત્તમ રસ ઉપજાવીઓ, એ રસ પીધે અનુભવી મુખડું લાલ જે. અગમ પિયાલા પીજે મતવાલા જને, ઓળખી લઈને અધ્યાતમ શુભ વાસ છે; આનન્દઘન ચેતન થઈને તે ખેલશે, દેખે લેક અનુભવ ખેલ પ્રકાશ જે. પદ ર૯. સાસુ ધુતારી હારી નણદી હઠીલી એ રાગ. અવધુ નામ અલ્હારૂં રાખે, તેજ મહા રસ ચાખે રે, શું ઉચરવું નામ ચેતનનું, કેણ મુખેથી ભાખે છે. અવધૂ-૧ હું તે પુરૂષ નથી હું નહી નારી, વર્ણ ન ભાત હમારે રે; જાતિનપાંતિ ન સાધન સાધક, નહી હું લઘુ નહી ભારે રે. અવધ-૨ નહી હું ઠડે નહીં ઉન્હે, નથી હું દીધું કે છેટે રે, નહી હું ભાઈ કે નહી હું ભગિની, નહી હું બાપકે બેટે રે. અવધ-૩ For Private And Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૧) શબ્દ નથી કે તર્ક ન મન હું, નથી હું તૃણની ધરણું રે, નથી હું ભેખ કે ભેખ ધરનારે, નહી કર્તા કે કરણી રે. અવધૂ-૪ નથી હું દર્શન નથી હું સ્પર્શન, રસ કે ગંધ કશું નહી રે. આનન્દઘન ચેતનમય મૂર્તિ સેવક પર કરૂણામયી રે. અવધૂપ પદ ૩૦. રાગ-ઉપરને. સમતા સંગે રમીયે સાધુ? સમતા સંગે રમીયે રે; મમતાસંગ ન કરી એ કદીએ, મમતા સંગનોકરીએ રે. સમતા-૧ મમતામાં નથી સુખ સંપત્તિ, સમતાથી પાપ કપાશે રે, ખાટ પાટ તજી લક્ષ્મીધર સહુ, અંતે ભસ્મજ થાશે રે. સમતા-૨ ધન ધરણીમાં ખેદી ઘાલે, ખાય નહિ ન ખાવા દે રે. મૂષક સાપ અંતે થાનારા, માટે અલખ ભજવા દે છે. સમતા-૩ સમતા રત્નાકરની દીકરી, અનુભવ શશી છે ભાઈ રે, ઝેર વેર જગનાં તજી દઈને, અમૃત પાનકર ચાહી રે. સમતા-૪ હજાર નેત્રને મેહ ડરે જ્યાં, એ તું લક્ષે લાવી રે; આનન્દઘન પુરૂષોત્તમ નાયક, હેતે લે કંઠ લગાવી રે. સમતા–પ પદ ૩૧. મા પાવા તે ગઢથી ઉતર્યા–એ રાગ. હે પ્રાણનાથ ? ક્યાં જાઓ છો? પ્રિયતમ પ્યારા, હાથે કરી કેમ? દુ:ખી થાઓ છો? મેહન હારા. ૧ માયા જડ હલકી જાત છે, પ્રિયતમ પ્યારા; તવ ચેતન કુળ વિખ્યાત છે, મેહન મહારા. પરઘર જાવાનું ત્યાગ, પ્રિયતમ પ્યારા? હવે પોતાના ઘેર આવજે, મેહન? મહાર ૩ For Private And Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ (૩૭૨) ત્યાં ભરમ કરમની વેલ છે, પ્રિયતમ પ્યારા ? અહીં કોમળ મતિના ખેલ છે, મેહન? મ્હારા. ત્યાં કામ કપટ મદ માન છે, પ્રિયતમ પ્યારા? અહીં કેવળ અનુભવ પાન છે, મેહન? મ્હારા. અવિદ્યામાં કષ્ટ અનંત છે, પ્રિયતમ પ્યારા ? આનન્દઘન અત્ર વસંત છે. મેહન? હારા. ૬ પદ ૩૨. હેરીની ગરબી. કહેર થયા કેમ? એવા, પિયૂ? તહે કઠેર થયાકેમ? એવા ટેક મન કાય વચને હું આપની દાસી, આપના ગુણ શુભ કેવા? પિયુ-૧ આપના યશ રૂપ ફુલની ભમરી, અખંડ આનંદમધુ લેવા. પિય-૨ હું તો તમે સાથે એવી મળી છું, ગબ્ધ કુસુમ સંગ જેવા.પિયુ-૩ પશુએ મલીન કરેલું પાણી, હરકત છે નહી લેવા. પિયૂ-૪ મુજ અવગુણના વિચારો આનન્દઘન, અમને કર આપજેવા પિયૂ-૫ પદ ૩૩. રાગ–હેરી કાફી. અનુભવ હારે છે મિત્ર, મેળાપીને કઈ મિલાવે, અનુભવ–ટેક ચાતક પિયુ પિયુ રેજ રટે છે, પિયુ મેળાવે છે કેઈ; પિયુ પિયુ કરતો જીવ સદા મુજ, પિયુની છબી નવ જોઈ, હારી મતિ રહે નિત્ય પ્રેઈ, મેળાપીને કેઈમેળાવ. અનુભવ-૧ નિશદિન દુખીયારે જ રહું છું, ફરું તથા શુધ બુધ ઈ, તન મનનું હવે ભાન નથી હુને, વધુ શું દેખાડું હું રેઈ; સમતા ને મમતા સંગ ખેઈ, મેળાપીને કેઈમેળા, અનુભવ–૨ રાતલડી આ અંધારી હસે છે; તારા દાંત જણાવી; અંગભૂમિમાં ભાદરવાને કીચડ, આંખેથી ધાર વહાવી, એવી દશા છેકજ આવી, મેળાપીને કઈ મેળા. અનુભવ-૩ For Private And Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૩) ચિત્ત ચાતક હવે પિયૂ પિયૂ કરતા, પ્રણમે એ કર ધરી શીશ; અબળા સંગ જોરાવરી ન ઘટે, તેમ નભે નહી રીષ; ભલા કેમ ? વિરહ સહીશ, મેળાપીને કાઇ મેળાવા. અનુભવ–૪ આતુર છુ ચાતુરતા ઘણી ગઇ, સુણી સમતા તણી વાત; આનન્દઘન પ્રભુ આવી મલ્યા હવે, સુખસાગર સાક્ષાત્ ; પ્રગટ થયું આત્મ પ્રભાત, મેળાપીને કાઇ મેળાવે. અનુભવ-૫ પદ્મ ૩૪. રાગ ગાડી. નટ-૧ નટ નાગરના સ્વાંગ નિરખીએ, નટ નાગરના સ્વાંગ; અન્ય અન્ય રંગ ખેલે માટે, ડ્રીકુ લાગે અંગ; શું આપું બીજી કઈ ખક્ષીસ, જીવનના આ ઢગ. હુંમાંને મુજ નટ નાગરમાં, રૂપાના જેમ રંગ, તન શુધ ખેાઇ ભચુ ... એવી, જેમ કાંઈ ખાધી ભંગ. નટ-૪ એમ છતાં આનન્દઘન નાવે, શું બીજો દઉ સોંગ. નટર નટ-૩ નટ—પ ૫૬ ૩૫. એધવજી સંદેશા કહેજો શ્યામને. એ રાગ. તુજને જે ફાવે તે કરજે કર્મ તુ, હીંમત રાખી બેઠી છું નિજ દ્વારજો; સહન કરૂં છું સમતાને આગળ કરી, મનમાં સમજી સઘળા ક પ્રકારો.; તુજને–૧ આભૂષણ ધાર્યાં રે ઉત્તમ અંગપર, સજ્યા શરીરે સુખકારક શણગાર જો; પિયૂ પ કે પ્રેમ કરી ને જાઉં જ્યાં, સુની સેજલડી નવ ભાળ્યા ભરતાર જો. તુજને–ર વિરહ વ્યથા તે અંતર માંહી સાલતી, જાણે કેાઈએ મારી મુજપર ચાટજો; For Private And Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૪ ) અંતક ક્યાં સુધી લેશે તને, અલ્યા દેવ? તને શી ક્રૂરતાની ઓટ જે. તુજને-૩ કોકિલા ટહુકે તે ઠીક નથી લાગતું, ન ગમે કુસુમિત આગ્રાદિક વસંત જે, આનન્દઘન વ્હાલે છે પતિ પરમાતમા, આવી અને પિયૂ દઈજા સૈન્ય અનંત જે, તુજને-૪ પદ ૩૬. રાગ-માઢ. મેહન? હારા એળે જોબન જાય; મન મળવાને આતુર થાય. | મોહન ? ટેક. હીરા માણક કરતાં પણ મોંઘા, જોબનના દિન જાય; રેતાં રોતાં રજની આખી, નયણેથી નીર વહાય. મેહન? ૧ મણી માણેકથી અંગ બળે છે, મૃત્યુ ન નજીક જણાય; ઝેર હળાહળ પીને મરવું, એ નિશ્ચય હવે થાય, મેહન? ૨ શ્વાસ લેવાય ન સેજે સૂવાય ન, મન પૂરણ પસ્તાય; ગિણી થઈ હું ઘરથી નીકળું, આનન્દઘન સમજાય. મેહન? ૩ પદ ૩૭. ગોડી–રાગ. પ્રભુ સંગે મન લાવું વ્હાલા? પ્રભુ સંગ મન લાવું. ટેક સમકિત દેરી શીળ લગેટી, છળની ગાંઠ છોડાવું; તત્વ ગુફામાં દીપક કરાવું, પ્રભુ હરિ દર્શાવું. પ્રભુ-૧ અષ્ટ કરમ છાણાની ધૂણી, ધ્યાન અગ્નિ પ્રગટાવું; ઉપશમ ચારણી ભસ્મને ચાળું, પ્રેમે અંગ લગાવું. પ્રભુ–૨ આદિ ગુરૂનો શિષ્ય બનીને, મેહના કાન ફડાવું; ધર્મ શુકલ બે મુદ્રા શોભે, કરૂણું નાદ બજાવું. પ્રભુ–૩ એ રીત ગાસન બેસીને, મુક્તિપુરીમાં મન લાવું; આનન્દઘન કહે ગીરાજ થઈ, કાળ વિષે નવ આવું. પ્રભુ-જ For Private And Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૫) પદ ૩૮. માર્ગ ભજનને–રાગ. નટ નાગરમાં જોડી હારી સુરતા, નટ નાગરમાં જેડી રે જી; નટ નાગરમાં જોડી સખી? મહેં, નટ નાગરમાં જેડી રે જી. ટેક. લેક લાજ મનમાંથી કાઢી, કુળ મર્યાદા છેડી રે જી; લેક મુસાફર હાંસી કરે છે, કહે પોતાની ડી. મહારી સુરતા-૧ માત તાતને સજજન જાતિ, વાત કરે છે ખોટીરે જી; ચટકી રસની કેમ ? કરી છૂટે, સ્તુતિ કરતી મુનિ ટળી. હારી સુરતા-૨ બીજાને શું દૂષણ આપું, નથી કીધી અમે ચોરીરે જી; વેષ ધર્યો તે અસલ ભજવ, દહીની મટુકી ફેડી, મ્હારી સુરતા-૩ જ્ઞાન સિંધુ લેવીને કાઢી, પ્રેમામૃતની કટારી રે જી; આનન્દઘન ખુશી થાય ચન્દ્રને, દેખી ચતુર ચકરી. હારી સુરતા-૪ પદ ૩૯. ગઝલ. દર્શન તણું લાલચ હવે, આ દાસીને લાગી રહી, તીર્ણ કટારી નાથની, આ દાસીને લાગી રહી. મારી રહ્યો મુજ અંગમાં, માલીક અહારે બાણને, એ બાણ કેરી વેદના, આ દાસીને લાગી રહી. કાજળ હવે જોઈએ નહી, લજજાય જગની ના રહી, મુજ અંગમાં મુજ નાથની, ક્રૂર વેદના લાગી રહી. મેહન ઠગે છે મેહનીચે, જગ ઠગારી સર્વદા; આનન્દઘનની કોર્ટમાં, આ દાસી જઈ ઉભી રહી. પદ ૪૦. ગઝલ. સ્વામી વિનાની સ્વામીની, વનમાં જઈ જાણે રે; દિલને ગમ્યા દીલદાર છે, ગમતા નથી કે હવે. For Private And Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ( ૩૭૬ ) કામણુ ભર્યાં છે કથમાં, સહુ શાક છે લેાકા વિષે; દહી દુધ ભેગાં ના નભે, દીલને ગમ્યા દીલદાર છે. વ્હાલા વિના ચારે દિશા, મિથ્યા ગણી અંતર વિષે; ખાટા ઉધારા ખલકના, સાચું નગદ દીલદાર છે. માલીક વિના મ્હારી મતિ, ફૂટેલ એખ કુવા તણી; આનન્દધનમાં પ્રેમ છે, કારણ ? સુખદ દીલદાર છે. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ ૪૧. ગઝલ. પ્યારા વિના સુધ બુધ બધુ, ભૂલી ગઇ ભૂલી ગઇ; દૃષ્ટિ ભરી દુ:ખ મ્હેલના, ઝરૂખે હવે ઝુલી રહી. હસતી હતી દિન એક હું, દેખી હૃદય સુકવી રહી; સમજી હવે તે એટલુ, પ્રીતિ કદી કરવી નહી. વિરહી દશા છે નાગિણી, મુજ પ્રાણને તે પી રહી; પ્રમદા પ્રિતમ પ્યારા વિના, જીવી શકે જોઇ નહી. પંખા શીતલને 'કુમે, ચંદન સખી ચી રહી; વિરહાગ્નિ પણ મુજ અંગને, નિર્દયપણે ખાળી રહી. ફાલ્ગુન તણી હેાળી જુએ, આ વિશ્વમાં સળગી રહી; વિરહી હૅને સઘળા દિવસ, હાળી અરે ? વળગી રહી. સમતા સ્વરૂપી મ્હેલમાં, વાણી મધુર વરવી રહી; આનન્દઘન પ્રભુ ? અરજ કે, પ્રીતિ કઠિન કરવી નહી. ૫૬ ૪૨. રાગ–સારંગ. હૅવે અમે અમર થયા ન મરીશું, એટેક. કારણ કે મિથ્યાત્વ તયુ છે; કેમ ? કરી દેહ ધરીશુ. રાગ દ્વેષ જગ મંધ કરે છે; એના નાશ કરીશુ . For Private And Personal Use Only ૩ હવે ૧ હવે ર Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૭ ) મર્યો અનંત કાળથી પ્રાણી, તે અમે કાળ હરીશુ. હવે ૩ દેહવિનાશી હું અવિનાશી, આત્મ ગતિ પકડીશું. હવે ૪ ધરી સ્થિરતા અસ્થિરતાત્યાગી, ચોખા થઈનીકળીશું. હવે ૫ મર્યો અનંતકાળ વણુ સમજે, હવે સુખદુ:ખવિસરીશું. હવે ૬ આનન્દઘન અક્ષર બે સાચા, નહી સમજ્યા મરીશું. હવે ૭ - - - પદ ૪૩. રાગ–ધનાશ્રી. શાને તું દીલમાં ડરે છે સમતા? શાને તું દીલમાં ડરે, સુણ સમતા! ચેતન કહે આખર, દોઢ દિવસ જુઠ લડે. હે સમતા ૧ એટલું મનમાં નિશ્ચય સમજે, નંગ પિતળે નવ જડે, જ્યારે નિજ પદ હે સંભાયું, હું આવ્યું તુજ કરે. હે સમતા ૨ સમય પામી અધ્યાતમ શૈલી, પ્રભુપદ ગજ ધરે, શક્તિ જગાડી આપ સ્વરૂપની, આનન્દઘન શું વરે. હે સમતા ૩ પદ ૪૪. ગઝલ. હું આપની હું આપની, જાણે પ્રીતમજી? આપનીટેક. એમાં દગે જે જાણશો, મુજને વિભિન્ન પ્રમાણશો; કરવત ધરૂં જઈ કાશી તે, જાણું જીવન જી? આપની. ૧ જાણું ન વેદ પુરાણને, યાતે કિતાબ કુરાનને જાણું નહી વૃતિ ધ્યાનને, જાણું જીવન? છું આપની. ૨ બકવાદ તજી સેવક બની, હું આપના સંગે રહું; રસરાજમાં તન્મય થવા, જાણું જીવન છું આપની. કેવળ કૃપા ચહું આપની, મહેણાં જગત કેરાં સહુ લેકે ભલેને બેલતા, જાણું જીવન ? છું આપની. આનન્દઘન આવે હવે, વેગે મળે નિજ દાસીને, નહીતર ડૂબું ગંગા વિષે, જાણું જરૂર છું આપની. For Private And Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૮) પદ ૫. સખી ? મહાપદની વાત–એ રાગ. આવી જગમાં ઠગાણા બહેન ? વધુ શું કહીએ રે, ઉપજ્યા ઉરમાં સંતાપ, સમજી રહીએ રે. લાગી હેડામાં લાહા હું, ઉંઘી અભાગી રે; હવે મળીયા સદ્ગુરૂ રાય, જોયું જાગી રે. મમતા માયા હતી સાથ, દગો બહુ દીધું રે; હવે જાગ્યા આતમરાય, અનુભવ લીધે રે. હવે બ્રાત તાત કે માત, વાત ન ગમતીરે, કેવળ અનુભવની માંહી, વૃત્તિ રમતીરે. દશન પિયુજીનાં એક, નજરે આવે રે, પ્રભુ ભક્તિ સુધારસ પાન, પ્રેમે ભાવેરે. પિયુ વિરહ તણું તે દુ:ખ, સહ્યું નથી જાતું રે, આનન્દઘન તરવા નાવ, હવે હું મારું રે; પદ ૪૬. મૂલણા છંદ રાગ-પ્રભાતી. ચતુર ચેતન? હવે ચાલ ચોગાનમાં, યુદ્ધ કર યુદ્ધ કર જીત થાશે, શું સુતો ચકવતી તણા પુત્ર હે? યુદ્ધ કર દુ:ખ દારિદ્ર જાશે. ૧ મેહ રાજા તણું જોર છે અતિ ઘણું, પ્રાપ્ત છે શુરને યોગ્ય ટાણું, કાઢ તલવારને શત્રુને મારને, મારને બે ઘડીમાં હું જાણું. ૨ જ્ઞાન રૂપ નાણું છે અખૂટ ભંડાર છે, ગાદીએ સહજમાં પ્રાપ્ત થાશે, અન્ય યુધ્ધ લડે એજ જન બાવરા, શરનું નામ સુર્ણ શત્રુ નાસે. ૩ ધર્મને મર્મ છે સત્ય એ કર્મ છે, પ્રેમ આનન્દઘન માંહી રાખે; ચુક આ શુદ્ધ છે જાણે જન બુદ્ધ છે, ભવ્યજન આત્મનું યુદ્ધભાખે.૪ પદ ૪૭. ગઝલ. વ્હાલા વિના રાત્રી દિવસ, દ્વારે ઉભી ગુરી મરું; મમતા તણા સંગે રમે, દ્વારે ઉભી કરી મરૂં. For Private And Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૯), ભૂષણ ધર્યા હે અંગપર, તે અંગને પ્રજ્વાળતાં; વિરહે ભરેલી ભામિની, દ્વારે ઉભી xરી મરૂં. સૌન્દર્યની મૂર્તિ સખી? કામણ કરી વશ ના શકી; પરીઓ તણી ત્યાં વાત શી ? દ્વારે ઉભી ઝરી મરૂં. ૩ મમતાએ હારા નાથને, બાંધી લીધા ચાતુર્યથી, નણદી લઢેલી સવારમાં, દ્વારે ઉભી ઝુરી મરૂં. એક શ્વાસ સરખો સમય પણ, મમતા પિયુને ના તજે; પતિવૃત્ત ધરી પ્રમદા હવે, દ્વારે ઉભી ઝુરી મરૂં. ૫ વેદે બિચારા શું કરે, આ વિરહ રેગ કઠીન છે આનન્દઘન અમૃત પિયુ, દ્વારે ઉભી છુરી ભરૂ. ૬ પદ ૪૮. માર્ગના ભજન-રાગ. પક્ષપાત વિણ કોઈએ નવ રાખી માડી? પક્ષવિના નવ રાખીરે જી; આતમ દેવ છે સાખી મહારી માડી? આતમ દેવ તેને સાખીરેજી; ટેનિઃપક્ષ રહેવા હું ઘણું ઘણું ઝુરી, પણ ઘણું લેકે ભરમાવીરે જી; જે જે મુજને લઈ ગયા ઘેરે, મતિ પોતાની લગાવી. હારી માડી–૧ જેગીએ મલીને જેગણ કીધી, જતિયે કીધી જતિયાણ રે જી; ભગતે રાખી ભગતાણી કીધી, મતવાલે મતવાળી. મહારી માડી–૨ કેઈએ તે પરિત્યાગ કર્યોને, લુંચન કેઈએ કરાવીરે જી; કોઈએ મુજને લપેટી લીધી, જે જેના મન ભાવી. મહારી માડી-૩ પક્ષપાત વિણ કેઈ નવ દેખે, કોઈએ ન વેદના કાપીરે છે, આગ્રહમાં બે હાલ કરી મને, પાપીએ કીધી પાપી, સ્વારી માડી–૪ રામ ભણું રહેમાન ભણાવી, અરિહંત નામ ભણાવરે જી; સહુ સહ ના ધંધે વળગી, અળગી જીવ સગાઈ. હારી માડી–૨ કોઈએ થાપી કેઈએ કાપી, કેઈએ કાઢી, કેઈએ રાખીરેજી; કોઈએ જગાડી કેઈએ સુવાડી, કોઈકેઈનહી સાખી. હારીમા-૬ For Private And Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૩• ) સરખા તે સરખામણી રાખે, અબળાને બળીઆ મારે રે જી; અખળા તે કેમ ? એટલી શકીને, મહા યાદ્ધાને મારે, મ્હારી માડી∞ જે જે કીધું જે જે કરાવ્યું, તે કહેતાં હું લાજી રે જી; ઘેાડામાં મ્હે સમજી લીધુ, ઘર સમ તીરથ ન બીજી.... મ્હારી માડી-૮ આપવીતી કહેતાં મ્હને મારે, તેથી જોર ન ચાલેરે જી; આનન્દઘન પ્રભુ કર પકડે તા,ખીજું સઘળુ પાળે, મ્હારી માડીટ્ ૫૬ ૪૯. સયર ચાલા-એ રાગ. કંચન વરણા નાથરે હુને કાઇ મેળાવા, એ ટેક. અંજન રેખા ન આંખમાં ભાવે, માજન શિર પડેા લાારે; મ્હને ૧ પરમનની કાણુ સાનને જાણે, વેદના વિરહ અથાહ રે. મ્હને-ર થરથર ધ્રૂજે છે કાયા મ્હારી, જેવા કપી વાયુથી થાયરે. મ્હને-૩ દેહુ ગેહ હવે કાંઈ ગમે નહી, ગમતી નથી કવિતાયરે, મ્હને-૪ આનન્દધન વ્હાલા માંહ્યડી ઝાલે, રાખી લઉ મનડાની માંહ્યરે મ્હને-૫ ૧૬ ૫૦. રાગ–ઉપરતા. અનુભવ પ્રીતમ કેમ મનાવું ? અંતર ચરચર થાયરે; સખી ? કેમ ? ટેક. મ્હારૂંક્ષણમાંહી ધનવત, ક્ષણમાંહી નિન, પળપળમાં બદલાયરે. સખી ! ક્ષણમાંહી મિલેન ને ક્ષણમાંહી નિર્મળ, રૂપી અરૂપી જણાયરે. સખી ક્ષણમાંહીં ઇન્દ્ર ને ક્ષણમાં ભીખારી, વિધવિધ રૂપ વરતાયરે. સખી ? પાતે પેાતાના હિતકારી આતમ, નિન થઇ મત્તા ખાયરે. સખી ? For Private And Personal Use Only ૧ ૨ 3 ܡ Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૧) તું હારે નાથજી હું હારી નારી, અંતર ના જ રખાયરે, સખી ? આનન્દઘન પ્રભુ કઈ મિલાવો, નહીતર થાઓ વિદાયરે, સખી? પદ ૫૧. ભેખરે ઉતારે રાજા ભરથરી–એ રાગ. ભર ભાદરવાની રાતડી, આપે કષ્ટ અપાર; ક્ષણ ક્ષણ છાતી સુકાય છે, વાગ્યા વિરહ વિકારજી. ભર ૧ નિરખી છબી પૂરી નાથજી, કીધે પિયુને ઉચ્ચારજી; એવે સમે ચાતક આવીઓ, પ્રિય પ્રાણ હરનારજી. ભર. ૨ એક નિશી પ્રીતમ નામની, વિસરી શુદ્ધ બુદ્ધ નામજી; ચાતક ચતુર વિના રહી, રટતી પ્રભુ સુખ ધામજી; ભર. ૩ એક સમયમાં આલાપીને, કર્યું અટાણે ગાનજી; સુઘડ પપૈઓ સ્વર કરી, દેતો પિયુ પિયુ તાનજી. ભર. ૪ રાત વિાગની ચેજાય છે. ઉગ્યા સુયાગ સુભાણજી; સમતા સાચા મતે મળે, ઉપજે આનન્દઘન માનજી. ભર. ૫ ૫૬ ૫૨. ગઝલ. મુજ પ્રાણ આનન્દઘન સદા, મુજ તાન આનન્દઘન તથા; મુજ માત આનન્દઘન રૂડી, મુજ તાત આનન્દઘન વળી. ૧ મુજ ગામ આનન્દઘન ગયાં, મુજ જાત આનન્દઘન ગણી; મુજ લાજ આનન્દઘન મિઠી, મુજ કાજ આનન્દઘન પ્રતિ. ૨ મુજ સાજ આનન્દઘન ગણું, ને લાજ આનન્દઘન ગણું; છે આભ આનન્દઘન મહ૬, છે ગર્ભ આનન્દઘન સુખદ. ૩ છે હદય આનન્દઘન મધુર, ને લાભ આનન્દઘન પ્રબળ; For Private And Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૨) પદ્મ પ૩. રાગ સારની દેશી. મ્હારૂ દીલતા લાગ્યું. સી વાળામાં, ખસી વાળામાં પ્રાણ પ્યારામાં. મ્હારૂં –ટેક માર મુગટ મકરાકૃતિ કુંડળ, પીતાંબર પટવાળામાં. મ્હારૂ ચન્દ્ર ચકાર થયા પ્રાણ પઆ, નાગર નન્દ દુલારામાં, મ્હારૂ એ પ્રભુના ગુણ ગધવ ગાતા, આનન્દઘન ઉજીઆરામાં. મ્હારૂ, ૩ ૫૪ ૫૪. ભેખરે ઉતારા રાજા ભરથરી --અરાગ. રકમ ઓછી ને ઘણું વ્યાજ છે, આપ્યુ કેમ કરી જાયજી; સઘળી પુજી આપી તે છતાં, વ્યાજ પૂરૂં નવ થાયજી, રકમ ૧ વ્યાપાર લાગ્યા જળ સ્થળ તણેા, ન ધીરે પાઇ પણ માયજી; વ્યાજ છેડાવી ચુકાદો કરે, આપુ ઈનામ સમ ખાઇજી. રકમ ૨ હાટ ું માંડુ માણેક ચાકમાં, સજ્જનનુ મનડું મનાવીજી; આનન્દઘન શેઠ શીરામણી, માંહ્ય મુજ ઝાલજો આવીજી. રકમ ૩ ૫૬ ૫૫. ભેખરે ઉતારા રાજા ભરથરી–એરાગ. ચેતન પ્રભુને કેમ ? પામીએ, મનમાં વિચારો સાઇજી; એક અખંડ અખાષિતા, સત્તા સિદ્ધાન્તથી જોઈજી, ચેતન. ૧ અન્વય અને વ્યતિરેકનું, સમજી રૂપ ભ્રમ ખેાયજી; આરેાપિત ધર્મ અન્ય છે, આનદધન પ્રભુ જોયજી. ચેતન. ર પદ્મ ૫૬, જોવા નિત્ય જઇએ–એરાગ. જોર કરે શું અખળા માળા, પીયુ તા પરઘર જાયરે; સુ` ભમે પશ્ચિમને પૂર્વે, અસ્તગત વળી થાય; જોર કરે. ૧ For Private And Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૩ ) પૂર્ણ ચન્દ્ર સમ ચેતન જાણે!, ચન્દ્રાતપ સમ ભાણુરે; વાદળ સમ કર્માની સત્તા, પ્રકૃતિ અનાવૃત્ત જાણુ; જોર કરે. ૨ પરઘર જાતાં ફળ નવ આવે, તન ધન યાવન હાણુરે; દિનદિન દર્શે અપયશ થાતા, રહેનકુટુંબમાં માન. જોર કરે, ૩ કુળ મર્યાદા છેડી ચાલ્યા; મનના મળ્યા સંગાથરે; અન્ને મિત્ર ખરાખર અધા, કાણુ દેખાડે વાટ જોર કરે. અંધુ વિવેકે સ્વામી મનાન્યેા. વા પરઘર સંગરે; આનન્દઘન સમતા ઘેર લાવ્યા, વાધ્યા નવલેારંગ, જોર કરે. પ ૪ ૫૬ ૫૭. રાગ ઉપરના. પેાતે માજી પેાતે ખાજીગર, પેાતે ગુરૂ અને ચેલારે; લેક અલાક વચ્ચે આપ બિરાજ્યા, નહી જીદા નહી ભેળા. અ. ૧ માજી તજીને ત્યાં જઈ બેઠા, જ્યાં સિ ંધુના મેળારે; વાણીવાદ ખટનાદ સહુમાં, જૂદા જૂદા ખેલેા, અપૂરવ, સદ્ગુરૂ મંદા હાય તે જાણા, અનુપમ સમજણુ એહરે; પત્થર કેરા ભાર ઉઠાવે, એક સરખા છે દેહ. અપૂવ. ૩ ભ્રમર ચરણની ખરાખરીમાં, કેમ ? ગજપ તાળાયરે; આનન્દઘન પ્રભુ આવી મળાને, મનના ભ્રમ મટી જાય. અપૂરવ૩ ૫૬ ૫૮. રાગ–ઝીઝટી. પ્રભુ પ્યારા આવી મળેા ટાણે આવે, મ્હને વિરહ વ્યથા અકળાવે. પ્રભુ પ્યારા—ટેક. એક પૈસાભાર અન્ન ના ભાવે, ભૂષણ પટ નથી ગમતા; મેાહન પ્રેમ ન આશા બીજી છે, ધરદાસી ને મદ દમતેા. પ્રભુ. ૧ અનુભવ ત્યાં જઈ વાત વિચારા. કયારે દેખુ પ્રાણ પ્યારા; અનુભવે જઇ સમજાવ્યા સ્વામીને, આનન્દઘન તણેા વારા. પ્રભુ. ૨ For Private And Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૪) ૧૬ ૫૯ રાગ-ઉપરના. ભલે મ્હને લેાક ફાવે તેમ કહેજો, મ્હારા મેાહન હૃદિયામાં રહેજે. ભલે—ટેક. હું તે। માન્યા પ્રભુ શરણુ તમ્હારી, ધક્કો પડે તે ના કરજો; હાથ ઉઠાવી કહું સહુ જનને, વ્હાલમ પળ ના વિસરો, ભલે. ૧ અપરાધી જન અજ્ઞાની જાણા, અલ્પ કારણ જ્યાં ત્યાં શ્વેતા, આનન્દઘન પ્રભુ નિશ્ચય માનજો, માહન? આપને માહતા. ભલે.ર પદ ૬૦. રાગ–ઉપરતા. હવે ગતિ દેવ નિર ંજન મ્હારી, એને જાણી શકે ન સંસારી; શુ ભટકું અને શીર શું પટકુ, વિનવુ શુ મિલકત ધારી. હવે, ૧ આંખડલી સાથ આંખ લગાવુ, નથી ચિ ંતા હવે ન્યારી; અંતરમાંહી રહ્યો પરમાતમ, વિવિધ વિપત્તિ વિદારી. હવે. ૨ એજ કામધેનુ એજ કામઘટ, એજ સુધારસ વાર; આનન્દઘન પ્રભુ ઘટવનના હિર, કંદર્પ ગજલે નિવારી. હવે, ૩ પદ્મ ૬૧. ઓધવજી સ ંદેશા—એરાગ. મુજને દૂર થવાનુ કીધુ વ્હાલમા ? દૂર થવાથી દુ:ખ મુજને બહુ થાયજો; આપ રૂચાથી દુ:ખમાં વાંછા ઘેરતી, મુજ સંગીતા જગની દાસી જણાયો, મુજને. શિર છેદીને પ્રભુ ચરણે અર્પણ કરે, એવી બીજે દેખાશે નહી નારજો; આનન્દધન પ્રભુ માટે તન ધન સર્વ છે, જે જે કહું તે સઘળું અલ્પ જણાયજો, મુજને, For Private And Personal Use Only ૧ Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૫) પદ દૂર પિયૂ વિના શુધ બુધ સઘળી ભૂલી, હાંરે તે પિયૂ વિના-ટેક. વિરહ ભુજંગ નિઃશ્વાસથી આલી? સેજલડી હારી ખુંદી; ભેજન પાનની વાત કરું નહીં, ક્રિયા શરીરની રૂધી. હરે. ૧ આજ કાલ પ્રભુ ઘેર આવ્યાની, જીવને આશા રહી શકી; દિવસની જેમ વાટ નિહાળે, વિરહતામાં કોક કેકી. હરે. ૨ વિરહ દશાની વેદના કેરું, નવ નેજા છે પાણી કેણ વૈદ્ય મળી આવે એ, ઔષધ આપે પ્રમાણું. હરે. ૩ ગાલે હાથેળી લગાવીને સુંદર, વાટલડી રહું જોઈ; આંસુડાં નીર વહાવી વહાવી, કર વેલ્લી સિંચું છું રેઈ. હરે. ૪ શ્રાવણ ભાદરવે નીર વહે છે, વીજલડી ઝબુકાતી; સરિતા સરોવર આવ્યાં ભરાઈ, મુજ મન સરિતા સુકાતી. હાંરે. ૫ અનુભવ વાત બનાવી અલોકિક, લેકે બેલે જેવું ફાવે; સમતારૂપ એક ટેક ધર્યાથી, આનન્દઘન પ્રભુ આવે. હરે. ૬ પદ ૬૩-ગઝલ. વ્રજનાથ સમ હાલા વિના, જગ હાથ વેચાયે સહી, એના સમે કરૂણાળુ જન, બીજે નજર દેખે નહી. ૧ જનની જનક પુત્રી તથા, સપુત્ર પણ મુજ એજ છે; મુજ મિત્ર શત્રુ બેનડી, વ્રજનાથ વિણ દેખ્યાં નહી. ૨ રમણી રમણ રાજાધિરાજા, રંક પણ પ્રભુ એજ છે; સુરરાજ ચન્દ્ર સુધા સમે, કિટ ભંગ પણ બીજે નહી. ૩ કામીય પણ વ્રજરાજ છે, નામીય પણ વ્રજરાજ છે; નીચે ઉંચે ભમનાર વિધવિધ, દેહી પણ બીજો નહી. ૪ નાના વિધા નાટક કરે, ને ભેખ પણ તે ધાર; ષટુ શાસ્ત્ર ચારે વેદન, જ્ઞાતા પ્રભુ બીજે નહી. ૫ ૨૫ For Private And Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૬) ગજરાજ તવસમ પામીને, નાદાન હું ગર્દભ ચઢ્યો; ઘરનાં મધુર ભેજન તજી, ભિક્ષાન્ન મેં ખાધાં સહી. ૬ ભ્રકુટી નચાવી નાથજી? નિજ દાસ કહી બોલાવજો, આનન્દઘન દર્શન સમે, શુભ લાભ બીજે છે નહી. ૭ એ ટેક. હાલા૧ વહાલા. ૨ પદ ૬૪ વહાલા વ્રજરાજ વિણ વિશ્વમાં વેચાયે; અધમના ઉદ્ધારનાર, આપ ઉત્તમ સ્વામી; મહને ઉદ્વારે જ્યારે તમે, હું કુટિલ કામી. અધમ કેકને ઉદ્ધાર્યા, કરણ જે ન કરતા આપનું રહું છું નામ, બરદ જૂઠ ધરતા. કરણ કરી પાર ગયા, બહુજ નિગમ સાખી; આપને મહે શેભા આપી, પત પિતાની રાખી. અતિ અજ્ઞાની પાપ કારી, દાસ છું અપરાધી; હારા છો સુધારનાર, લાજ નાથ સાધી. અન્યને ઉપાસી થઈ, કેમ ? બાનું ધારું; દુબધા ન રાખો પ્રભુ? વાત તે વિચારૂં. ગઈ તે ગઈ જાણે નાથ? ફેર નવ કરીએ; દ્વારે રહ્યો ઉભે દાસ, પિતાનો કરી લઈએ. દાસને સુધારી લેજે, હવે વધુ શું કહીએ; આનન્દઘન પરમ રીત, નામની નિર્વહીએ. હાલા. ૩ હાલા. ૪ વ્હાલા. ૫ હાલા. ૬ વ્હાલા. ૭ પદ ૬૫રાગ-ઝીંઝેટી. હવે તહેજાગે પરમગુરૂ પ્યારા, કાપો ભેદના ખેદ નઠારા.હવે ટેક. લાજ વિનાની મહાશઠ મમતા, આવી સ્તુને ભરમાવે; વિધવિધ પ્રકારે ઉપાધિ કરાવે, અનહદ દુ:ખ ઉપજાવે. હવે, ૧ For Private And Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૭). પરજાતિ કુલટા કુલહીના, મમતા છે નારી ધુતારી; આપમિલનમાં ભંગ પાડે છે, વિનતી એ ઉરમાં ધારી. હવે ૨ સર્વ ગુણ સંપન્ન સ્વામી છે હારે, અંત સમયનો છે બેલી; મમતાના રંગે રહ્યો હાલ રાચી, એકલડી હને મહેલી. હવે ૩ જડતાને સંગ તજી દીધે તક્ષણ, જાગ્યા ગુરૂ સુખ શશિ; આનન્દઘન ચિત્ત પુષ્પ પ્રસન્ન છે, વસંત ખીલ્યા છે. પ્રકાશી. હવે પદ ૬૬–પાવા તે ગઢથી ઉતર્યાએ રાગ. સાખી–રાશિ શશી તારા કળા, જુઓને જોષી જેષ; કયારે પ્રિય સમતા મળે, જાય વિરહને શેષ. થઈ વિરહ વ્યથા ઘણું કારમી, આ અવસરીએ, હને નાથ વિના રહી છે દમી, શું કરીએ રે. ગઈ નિદ્રા પણ મુજ આંખડી, આ અવસરીએ; મુજ દુઃખ દેખીને ગઈ હતી, શું કરીએ રે. દીપક પણ શિર પર ડોલતો, આ અવસરીએ; હૃદયે સ્થિર ભાવ નથી થતો, શું કરીએ રે. દુ:ખ દાઈ તારા જાગી છે. આ અવસરીએ; તલવાર વિરહની લાગી છે, શું કરીએ રે. હને મદન મારવા ચાહા છે, આ અવસરીએ; રજની દગો કરવા જાય છે, શું કરીએ રે. તન પીંજરે ઝરે એકલે, આ અવસરીએ; ઉડી નથી શક્તો હંસલો, શું કરીએ રે. શ્વાસોશ્વાસ વધારતી, આ અવસરીએ; રજની બહુ વાદ પ્રસારતી, શું કરીએ રે. પણ વાત ઘડી સુણતી નથી, આ અવસરીએ, કૂર ભાવ ઘડી તજતી નથી, શું કરીએ રે. For Private And Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૮) જે પતિ સુંદર પરમાતમા, આ અવસરીએ, તેની રાખે નહી જરીએ તમા, શું કરીએ રે. ૯ પછી આશા પૂરી આવીને, આ અવસરીએ; આનન્દઘન પાસે લાવીને, શું કરીએ રે. ૧૦ પદ ૬૭-રાગ આશાવરીની દેશી. સાધુ ભાઈ ! પોતાનું રૂપ જ્યાં દેખ્યું, ત્યારે વિશ્વ દુઃખદ કરી લેખ્યું. સાધુ-ટેક કરતા છે કણ ને કેણ છે કરણી, એ સહુ સમજાયું આદિ અનાદિની ખબર પડી ગઈ, મનડું પાછું ઘેર આવ્યું. સાધુ-૧ સાધુ સંગત અને ગુરૂની કૃપાથી, કુળ તણું રેખા મટી છે; આનન્દઘન પ્રભુ પર પામ્ય, અંતરની ગ્રંથી છુટી છે. સાધુ–૨ પદ ૬૮-લાવણું. રામ કહો રહેમાન કહો કેઈ, કહાન કહો મહાદેવ કહે, પાશ્વનાથ કહો કેઈ બ્રહ્મા, સકળ બ્રહ્મ સ્વયમેવ કહે. ૧ પાત્રોમાં ભેદ અનેક દિસે, મૃત્તિકા રૂપે તે એક કહે, ખંડ કપના સહ આરેપિત, આપ સ્વરૂપ અખંડ કહે. ૨ નિજ પદમાંહી રમે જે નિત્યે, તેને તો શ્રીરામ કહો, રહેમ પ્રાણપર રાખે તેને, સહુ કોઈ રહેમાન કહો. ૩ જે સત્કર્મ કરે આ જગમાં, તે જનને શ્રી કહાન કહે; પૂર્ણરૂપ પામે આત્માનું, તેને શ્રી મહાદેવ કહે. નિજ રૂપને જે સ્પર્શ કરે તે, પાર્શ્વનાથ સદેવ કહે; અખિલ બ્રહ્મને ઓળખે તેને, બ્રહ્મા બ્રહ્મવાદીએ કહ્યો. એ રીતે આનંદઘન સાધે, તેને આનન્દઘનજ કહે, કર્મ ત્યાગ કરી વરતે તેને, ચેતનમય તહૂપ કહે. For Private And Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૯ ) પદ ૬૯–ભેખરે ઉતારે રાજા ભરથરી–એ રાગ. સત્સંગ વિના કેમ પામીએ, પરમ મહારસ ધામજી; કેટી ઉપાય કરે ભલે, અનુભવ છે વિશ્રામજી. સત્સંગ ૧ સંત કલ્પતરૂ વિશ્વમાં, સેવે શીતલ છાંયજી; વાંછિત ફળ સઘળાં મળે, ભવ તાપ શમાજી. સત્સંગ ૨ ચતુર વિરંચિ આદિ ચહાય છે, પાદ પદ્મ મકરંદજી; ભલેને ભૂલાવે બીજા પ્રાણીઆ, શુદ્ધ આત્મા છે ચંદજી. સ. ૩ પદવી ઈન્દ્રાદિની નવ ચહું, ન ચહું રાજ સમાજજી; સાધુ સંગત સદા ચાહું છું, આનન્દઘન મહારાજજી. સટ ૪ પદ ૭૦-જેવાને જઈએ-એ રાગ. નહી પ્રીત તણું એ રીત, પ્રીતની રીત નહી–એ ટેક. હે શૃંગાર સજ્યા પિતાના, પણ પ્યારાજી છે નહીરે; પ્રાણનાથ વણુ મન વ્યાકુળ છે, નથી ગમતું અહીં કંઈ. પ્રીતની ૧ હું વશ પ્રિયને પ્રિય બીજાને, આતે ક્યાંની રીતરે પકારી જન કોઈ મનાવે, વાત માટે વિપરીત. પ્રીતની. ૨ વિરહાનલ જવાલા અતિ વસમી, મુજથી સહી નવ જાય; આનન્દઘન અમૃતમય વૃષ્ટિ, પિયુ મળતાં વરસાય. પ્રીતની. ૩ પદ ૭૧–રાગ ઉપરના. સાખી-આત્માનુભવ રસ કથા, પ્યાલી પીધી નવ જાય; મતવાળા જન ઢળી પડે, મતવિણ પાચન થાય. છે નરમ કથાને નાથ, ગરમ ન વાત કરો-ટેક. મા આગળ મામાની વાર્તા, જે વર્ષે તે ગમારરે; હજુ કોથળી પાસ કપટની, શ્રદ્ધા શું કરે નાર. ગરમ. ૧ નથી વાસના ત્યાગી જનની, કેમ આવે ભરથારરે; આ માર્ગે નથી ખાવું પીવું, શું હસીએ સંસાર. ગરમ. ૨ For Private And Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૦ ) મમતા ખાટ ઉપર તું રમતી, કરે નિંદા દિન રાત રે, નથી લેવું નથી દેવું આમાં, કરતી છતાં કકળાટ. ગરમ. ૩ કહે શ્રદ્ધા સુણ હે સ્વામીની, કરજે ન અંતર ખેદરે; ધીમે ધીમે તુજ નાથ આવશે, વદે આનન્દઘન ભેદ. ગરમ. ૪ પદ હર–રાગ–પરજ. અનંત અરૂપી આત્મારે, એને કરી લે વિચાર; સહજ વિલાસી હાંસી ના કરે, અવિનાશી અવિકાર. અનંત. ૧ જ્ઞાનાવરણી પંચ ભાતના, દર્શન કેરા નવ ભેદ, વેદની મેહની બબે જાણીએ, આયુષ ચાર વિકેદ. અનંત. ૨ શુભ અશુભ બે વખાણીએરે, ઉચ્ચ નીચ બે પ્રકાર; વિઘ પાંચે નિવારે આપથી, પંચમ ગતિપતિ ધાર. અનંત. ૩ યુગપદ્ ભાવી ગુણ ઈશનારે, એકત્રીશ મન આણ; અનંત પરમ આગમ થકી, અવિરેધી ગુણ જાણ અનંત. ૪ સુંદર સુભગ શિરોમણી, સુણે આતમ રામ; તન્મય કરીલે હારી ભક્તિથી, આનન્દઘન પદ ઠામ. અનંત, ૫ પદ ૭૩-રાગ ઉપરને. આવે અલબેલા કહું વાતડી–એ ટેક. ઘરમાં ઘડી ગમતું નથી રે, યાદ આવે મહારે નાથ; જીવું છું વહાલાજી તુજ કારણે, હવે ઝાલો આવી હાથ. આ. ૧ ચુંદડી ઓઢી છે રૂડા રંગની રે, કાળે સોપારી પાન; સિંદુર સુભગ પીડા આપતું, વિરહ ખેંચે છે પ્રાણ આવે. ૨ જ્યાં ત્યાં ખેાળું જડતા નથી, ઘણું જુગ વહી જાય; રાતને દિવસ વહી જાય છે, હજી નાથ ના સુહાય. આવે. ૩ ખાટ બિછાવું તન મંદિરે રે, ગુંથું કલિઓના હાર, આવે આનન્દઘન નાથજી, ઘેર વરતે જયકાર. આ . ૪ For Private And Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) - ૫૯ ૭૪–રાગ પરજ. લેકે હસેને હું રેઉં છું રે, એને જાણે કણ ભેદ, સલુણા સજજન વિના સુખ શું? મંદિર માન્યાં છે કેદ. સલુણા. ૧ સેજ સુંવાળી પાથરી, રૂડી ચંદ્રિકાની રાત; ફૂલની વાડીમાં વધામણી, વાયુ વાય રળી આત. સલુણ. ૨ સઘળી સાહેલી મોજ માણતીરે, કરે અધિક આનંદ; મહારે છેક વિરહ તણું દશા, ગતિ મતિ અમંદ. સલુણું. ૩ માંસ અને લેહી તો મળે નહી રે, બેઠી ઝરૂખે ઉદાસ; નાથનું રીસાવું હાસ્ય લેકનું, હવે બેઠી હું નિરાશ. સલુણ. ૪ વિરહ તમે આપે નાથજી રે, ખબર લેજે જી હાલ; કઈ જે બતાવે સ્થાન કંથનું, આનન્દઘન કરૂં ન્હાલ. સલુણ. ૫ પદ ૭પ-વદન કમળ જોયું-એ રાગ. લાલવિના શા હવાલ મહારા, રે લાલ વિના શા હવાલ; મહારા–ટે. વીર વિવેક સુણે વિનતડી હારી, નાથ વિના સુખના ઉધારા; રે લાલ-૧ વીર તું વિવેક હવે ચાહે તે કરીને, દેખાડ પ્રાણુ કેરા પ્યારા રે લાલ-૨ જે જે ઉપાય હું તો કરવાને જાઉં છું, મન તજે ભાવ નહી નઠારા રે લાલ-૩ હાલિડાને પ્રેમ કરી મારગમાં રેકજે, સમજાવજે વાદ કરી સારા રે લાલ-૪ તું કે જાણે જીવન કેરી અધિકતા, આનન્દઘન ? સ્તવે દારા રે લાલ-૫ For Private And Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૨ ) પદ ૭૬ ગરૂડે ચઢી આવો ગિરધારીએ રાગ. હૃદયમાંહી જાણજો પ્રભુ એવુ, મમતા ઘેર સુખ હાય કેવું. નવ મમતા પાસે કાંઇ માર્ગુ, એક ક્ષણ પણ નવ અનુરાગુ'; જ્ઞાન ભાવે તમને પાય લાગું, મમતા ઘેર શઠતાને માયા, અભિમાન તણી કૂંડી છાયા; અહીં મૃદુતા ઋજુતાગ્નિ જાયા. ત્યાં તે તૃષ્ણાને લાભ અતિ છે, ક્રોધ આશાની પૂરી ગતિ છે; અહીં શાંતિ વિવેક સ્મૃતિ છે. ત્યાં તે ફૂડ કપટ કેશ પાસેા, ઘણા પાપ તાપ તણા ત્રાસે; અહીં આનન્દધનના નિવાસે. હૃદયમાં–ટેક. હૃદયમાં. ૧ હૃદયમાં. ૨ For Private And Personal Use Only હૃદયમાં. ૩ હૃદયમાં. ૪ ૫૪ ૭૭-વાગે છે–વાગે છે—એ રાગ. લય લાગીરે લય લાગી, મ્હને પ્રભુના નામ તણી લય લાગી-ટેક. પાપ અને તાપ ક્લેશ કંકાસ કેરી, ભ્રમણાએ સઘળી ભાગી. હુને-૧ પાંચ પચ્ચીશ કે પચાશ હજારની, લાખ કેાટિની નાખત વાગી. મ્હને-૨ એવા પુરૂષ પણ દામ તજી ચાલ્યા, શ્યામમુખે પાછુ` નથી જોયુ... જાગી. હૅને–ક Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૩ ) અમર રૂપ થઇ કાઇ નથી રહેતા, તાયે માયાની મૂર્ખ ભીખ માગી, મ્હને-૪ સંત પુરૂષ કેાઇ શાનબતાવે, આનન્દ્વધન પ્રભુ પદ રાગી. મ્હને-પ ૫૪ ૭૮–રાગ અનારા. આ વિશ્વસ છે સદ્ગુરૂ મ્હારૂ, મ્હને પ્રાણથકી પણ પ્યારૂ–ટેક. છે જગત્ આ શિષ્યનું પ્યારૂં', મ્હારે ઘેર છે નિપટ નવ નિધિ ગુરૂના ઘેર ધારૂ. અંધારૂ આ વિશ્વ. ૧ ગુરૂના ત્યાં રત્ન બિરાજે, છપ્પનપર ભૂંગળ વાજે; મ્હારે કાજ છાપરી છાજે, ગુરૂ દેવની શિક્ષા મ્હાટી, મ્હારે શબ્દ તણી વળી સાટી; ચેલા તણી મતિ અતિ છોટી. આ વિશ્ર્વ. ગુરૂઘરના પાર ન પાવે, ગુરૂ સત્ય ધર્મ સમજાવે; આનન્દઘનને મન ભાવે. આ વિશ્વ. ૨ આ વિશ્વ, For Private And Personal Use Only 3 ૫૬ ૭૯ ગુજલ. કેવી બનાવી ઝૂંપડી, તેની ખબર કંઇ ના પડી; વસ્તુ અનેરી ભરી અહીં, ગમ ના પડી ગમ ના પડી. ૧ વાસે કરે જે માનવા, આપ શિરે તેને પડે; વાણી થકી પર ઝુંપડી, ગમ ના પડી ગમ ના પડી. દેશી રૂડા વાસા કરે, પરદેશથી આવી અહીં; એથી બીજી શી માહિની, ગમ ના પડી ગમ ના પડા. ૩ કીડી તણી ઇચ્છા નહી, પરવા નથી જરી કાંઇ પણ; આનન્દઘન અરજી કરે, ગમ ના પડી ગમ ના પડી. ૪ Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯૪). પદ ૮૦ લાવણી. પરઘરમાં રાતાને માતા, ચેતન આતમ ધ્યાન કરે; પરમ મનહર નિત્ય નિરંજન, નિજઘર માંહી માન કરે. ૧ નિજ ઘરમાં પ્રભુતા છે પ્યારી, પર સંગતિને દૂર કરે; આપે એ કાનૂન કરી છે, તેને સદ ઉપયોગ કરે. ૨ જ્યાં સુધી તૃષ્ણ છે તમને, કયાંથી સુખને પ્રાપ્ત કરે; આત્મજ્ઞાન રૂપ ચંદ્રકિરણથી, જગ રવિ તાપે શાંત કરો. ૩ સમતાએ નિજ પતિને એવું જ્ઞાન કર્યું ઘર પ્રાપ્ત કરે; આત્મ સુધારસ પાન કરે, ઉત્તમ અવસરને સફલ કરે. ૪ પદ ૮૧.-ભજન. સહુ સોહે જપીએ ઘટમાં, સોહે સહું જપીએ રે; એવું જ્ઞાન વિચારે સાધુ, ત્રિવિધ તાપેનવ તપીએ. સાધુ સેહં–૧ નિશ્ચયથી નિજ લક્ષણ પકડી, જ્ઞાન છીણી કરી લઈએ રેજી; મધ્ય પાતી એ છીનું દ્વિવિધા, જડ ચેતન ગુણ ગ્રહીયે. સાધુ સેહ-૨ તે છીણથી પ્રાપ્ત થનારું, હું ધન ઉર ધરીએ રેજી; સેહં સમજી મેહને કાપે, સમતાને વશ કરીએ. સાધુ સહં ? કુલટા કુટિલ કઠોર કુબુદ્ધિ, જ્ઞાન વડે પરહરીએ રેજી; આનન્દઘન પર બેસી સમજી, ચેતન ગુણગ્રહી લઈએ. સાધુ સેહ-૪ પદ ૮૨–ધનાશ્રી. પ્રભુ સરખે નહી કેઈ, જગતમાં પ્રભુ સરખે નહી કેઈ—ટેક. હરિ હર બ્રહ્મા આદિક દેવે, મદન રૂપે રહ્યા મોહી ધુવે આત્મા પટસુરનર આદિક, અનાદિલીધું હે ઈ.જગતમાં-૧ જેમ જળ માંહી અગ્નિ બુઝાતે, વાત એ લીધી ઑઈ, વડવાનલ તે પીયે પલકમાં, આનન્દઘન બળ ઈ. જગતમાં ૨ For Private And Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) પદ ૮-ભેખ રે ઉતારે રાજા ભરથરી-એ રાગ. નિસ્પૃહ દેશ સોહ્યામણો, નિર્ભય નગર ઉદાર; નિર્મળ મન મંત્રી વડે, રાજા વસ્તુ વિચારજી. અંતરયામીજી ત્યાં વસે. ૧ કેવળ કમળાનું ઘર તિહાં, કેવળ કમળાનો નાથજી; સુણ નિષ્કામી આતમા, નખી જગ થકી નાતજી, અંતર-૨ આતમ તું ચૂકીશમાં, આ અવસર હાથ; પસ્તા પાછળ થશે, સુખકર સંતને સાથ. અંતર-૩ દઢ સંતોષ કાયા મેહશો, સાધુ સંગત પળજી; વિવેક પિળીઓ જાગતે, સાચાં શાસ્ત્રનાં તોલજી. અંતર-૪ દઢ વિશ્વાસ વીતરાગને, સુવિદી વ્યવહારજી; મિત્ર વૈરાગ હઠે નહી, ક્રિયા સુરતી અપારજી. અંતર–પ ભાવના બાર નદી વહે, સમતા નીર ગંભીરજી; ધ્યાન વહીવંચા સદા વસે, સમતા ભાવ સમીરજી. અંતર–૬ ઉચાળા ભરવો નહી, નહી દુષ્કાળ ગઇ; ઈતિ અનીતિ વ્યાપે નહી, આનન્દઘન પદ ભેગજી. અંતર-૭ પદ, ૮૪–મહારે દીવાળી થઈ આજ-એ રાગ. પ્રભુ લાગી પ્રેમ કટાર, જીનવર જશ સુણતાં. ટેક. લગન અમને લાગી તન્હારી, કદી છેડી નવ છૂટે રે; લેક લાજ સઘળી હૅર કીધી, કદી તોડી નહી ટૂટે. જીન–૧ જેમ કોઈ અમલી અમલ ખાય છે, કેફ ચઢી છે એવી રે; શી ઉપમા આપું પ્રભુ હારી, વૃત્તિ સ્વરૂપ કરી લેવી. જીન-૨ યેગી કરી દેગ ધ્યાનમાં, સુરતા ટળે નહી ટાળી રે; આનન્દઘન કેરી એ રીતી, પ્રભુ પર જાઉં બલિહારી. જન–૩ For Private And Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૬). પદ ૮૫. મીઠડા બેલ પરવારી, હાલમ? લ્હારા મીઠડા બેલ પરવારી. ટેક તમે વિના મ્હારાં કણ કામ સારે રે, લાગે છે દુનિયાં નઠારી, હાલમ-૧ ચેન પડે નહીં હારા આ ચિત્તને રે, વિના દેખે ત્યારી દરબારી; હાલમ–૨ પ્રેમ તો પ્યાલે મહું તો પીધે રે, વિશ્વ તણાં સુખને વિસારી. હાલમ-૩ ક્યાં શોધું અને કેને પૂછું રે, પત્રિકા ક્યાં મેકલું તહારી; હાલમ-૪ આનન્દઘન ત્યારે ગ મીઠે પામતાં, દુનિઓની ગઈ દરકારી, હાલમ–૫ પદ ૮૬. રઘુપતિ રામ રૂદેમાંએ રાગ. સાહેબ ક્યારે આવશે સખી ? હાર રે, વીર વિવેક સત્ય ઉચ્ચારે. સાહેબ-ટેક. સાચુ બેલોને વિવેક ભાઈ રે, મુજથી સુખ તે પામ્યા કે નાહીં રે, હું તે ચાલુ ચતુરગતિ માંહી. સાહેબ૧ મ્હારે પંચમ ગતિ તણી પ્રીતિ રે, સિદ્ધ સિદ્ધાન્તરસની છે રીતી રે, ક્યારે જાશું અપૂરવ ઝતી. વીર બોલ્યો આવે ત્યારી પાસે રે, સમતા પરિવાર પ્રકાશે રે, હું તે અનુભવ કરે છું દાસ. સાહેબ-૩ શ્રદ્ધા ચેતનતા અને સમતા રે, ચેતન અનુભવ માંહી રમતા રે; આનન્દઘન કેરી પ્રગટાવે સત્તા. સાહેબ-૪ For Private And Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૭) ૧ પદ ૮૭. ગઝલ. વિવેક સુણ બ્રામણ. જૂદાઈ સહી જાતી નથી; ને દર્શનાવસ્થા હને, મુજ નાથની થાતી નથી. જન મૂઢ મેહ્યા જે ઉપર, તે મેહિની મહા પતિ; મિથ્યા સુતા ઉપર તથા, શું મેહ પામ્યા છે અતિ. પુત્ર થયા છે તે હતા, બે ક્રોધ માન બિહામણા જગના ઉપર ચલાવી રહ્યા, હુકમ ભયંકર કર્મના. બ્રાહ્મણ ગએલા વારને, મનમાંહી કંઈ છે નહી; હું વાત ઉચરૂં કયાં સુધી, સપુત્ર એમાં છે નહી. સમતા સ્ત્રીએ ઉદ્યમ કર્યો, વિરહી દશાને પરિહરી; પ્રીતિ કરી પ્રભુ પાયમાં, આનન્દઘન નિશ્ચય કરી. આનન્દ ઉર પ્રગટી રહ્યો, આનન્દઘન છાઈ રહ્યો; આકાશથી અમૃત તણે, વરસાદ શુભ વષી રહ્યો. ૪ ૬ પદ ૮૮-ગઝલ પૂછશે નહી બહેની ખબર, લાવ્યા વિવેક વધામણું; આનન્દ સુખનાં ગાયને, તું આવતાં (હું) ગાતી હતી. ૧ મુજ નાથ પ્રાણાધારની, બેલો ખબર એ બાંધવા! આનન્દમાં છે સર્વથા, આનન્દ સંયુત વા નવા. ૨ કેવળ અબાધિત વસ્તુનું, શું ક્ષેમ તે પુછવું ઘટે; વ્યવહારની વધ ઘટ કથા, પણ આત્મ મધ્યે ના પટે. ૩ નિશ્ચય વિષે તો બંધ અથવા, મોક્ષ પણ નવ સંભવે; અવિનાશી વસ્તુ અનાદિમાં, નિત્યેય સુખડાં સંભવે. ૪ સુણજે વિવેક સુબંધવા, અમૃત સમી તુજ વાણી છે; શ્રદ્ધા અને સમતા મળી, નિજ નાથ લાવ્યાં તાણું છે. ૫ આનન્દઘન વદતા અને, આનન્દઘનની છે કથા; આનન્દઘન સુણતા હતા, આનન્દઘન સઘળે હતા. ૬ For Private And Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૮ ) ૫૬ ૮૯ જોવાને જઈએ-એ રાગ. ચેતન છે શુદ્ધ સ્વરૂપ, વ્યાપક વસ્તુ ખરી—ટેક. સત્ય અસત્યને વિજય પરાજય, ગતિ એ ભાવ સુભાવરે; અનુભવથી ઉત્તમજન ભાખે, અકલિત ભાવ પ્રભાવ. વ્યાપક. ૧ સ્વપર રૂપ છે વસ્તુની સત્તા, નહી જ્યાં એ કે એકરે; સત્તા એક અખાધિત વ્યાપક, પ્રેમ સિદ્ધાન્તને પેખ. વ્યાપક ર અન્વય અને વ્યતિરેક વસ્તુનુ, રૂપ સમજી ભ્રમ ખાઇએરે; આરેાપિત સહુ ધર્મ અન્ય છે, આનન્દધન તત્ જોઇએ. વ્યાપક. ૩ ૫૬ ૯૦ કેવાદેને કાન–એરાગ. પરઘર રમવાના ચાલ, નાની વહુને પરઘર રમવાના ચાલ; ટેક. પરઘર રમતીને જૂઠા એલી, દે છે ધણીને આળ. નાની–૧ હળવે ચાલા કરતી ચાલે, લેાક કહે છે. છીનાળ. નાની–૨ ઘરઘરના એ તેા ઠપકા લાવે, હૈડે:ભરાણ છે સાલ. નાની—૩ આનન્દઘન પ્રભુ સંગે રમતાં, ગાલે મુકે ઝાલ. નાની—૪ પદ્મ ૯૧ સાંભળજો સંયમ ગુણ રાગી—એ રાગ. દેવ દયાઘન દન દેજો, લગની લાગી તારીરે; આપ વિના મ્હને ચેન પડે નહી; વદન કમળ.પર વારીરે, દેવ-૧ સુરે કહું કાંઇ કહ્યું નથી જાતુ, સેજ વિના કેમ સૂઇએરે; સેગન ખાઇ સખી કાઈ મનાવા, પાતે ઝઘડા પતવીએરે. દેવ–ર દીયર દેરાણી સાસુ જેઠાણી, એમનાં મેણાંએ મરીએરે; આનન્દઘન જીવું પ્રાણ વગર કેમ ? કોટી જતન જો કરીએ રે. દેવ-૩ પદ્મ ર મેાહન મળવાના કાડ, હૅને મ્હારા માહન મળવાના કેડ-ટેક. માડી હવે હુને મેાહન વ્હાલા, ખીજી નથી કેાઇ જોડ; મ્હને ૧ મન માન્યા પ્રભુ આગળ બીજી, ઉજ્જડે જગ કેરા છેાડ; મ્હને ર For Private And Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯) મીઠા બેલા પ્રભુજી વિના મહને, કેક છે લાખ કરોડ મહેને ૩ સહજ સુંવાળી સેજ બનાવી, ના ભાવે રેશમ સેડ હને ૪ બીજા પુરૂષ હજે ભલેને ભલેરા, આન્દઘન શિર મેડ; મહને પ ૫૬.૯૩ રાગ-ધનાશ્રી. નીરાધાર કેમ મૂકી, મેહન ? મહને નિરાધાર કેમ ? મૂકી. ટેક. કઈ નથી મહારૂં કેને હું બેલું, સહુ આશાઓ ટુંકી. મોહન ૧ પ્રાણનાથ! તમે દૂર પધાર્યા, સહુ આશાઓ ચૂકી. મેહન ૨ અન્ય જન ગુણ ગાતાં આનન્દઘન? હવે મરીશ નહી ભૂકી. મેહન ૩ પદ ૯૪ જેવાને જઈએ—એ રાગ. મહને એકલી મુકી મહારાજ, મેહન કેમ તજી. ટેક. જેહને પક્ષ લઈને બેલું, તે મનમાં સુખ આણે રે; જેહને પક્ષ તજીને બેલું, જન્મ સુધી ચિત્ત તા. મેહન ૧ વાત તમ્હારી મનમાં આવે, કોની આગળ જઈ બોલું રે, લલિત અલિત બલ જે તે દેખું, માલ અને ધન ખેલું. મેહન ૨ ઘટ ઘટમાં તમે અંતરજામી, મુજમાં કેમ નવી દેખું રે; જે દેખું તે નજર ન આવે, ગુણકર વસ્તુનું લેખું. મેહન૩ અવધે કોની વાટડી જેઉં, વણ અવધે અતિ ગુરૂં રે; આનન્દઘન પ્રભુ વેગે પધારે, મનની આશા પૂરૂં. મેહન૪ પદ રાગ-માઢ. પ્રભુજીના ચરણે ચિત્ત ધરું, અરિહંતના ગુણ સમરું. પ્રભુ ટેક. ઉદર ભરવાના કારણે રે, ગાયે વનમાં જાય; ચારે દિશા ફરી ચારે ચરતી, વૃત્તિ વાછરડામાંહી રે. પ્રભુત્ર ૧ સાત પાંચ સાહેલીઓરે, પાણી ભરવા જાય; તાલી વગાડીને હાસ્ય કરે છે, સુરતા ઘડુલાની માંહી. પ્રભુત્ર ૨ For Private And Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦૦ ) નટવા નાચે ચાકમાં રે, લાખા કરે જન શેર; વાંસ ગૃહીને દોરે ચઢે છે, ચિત્ત નથી બીજા ઠાર. ભ્રુગારી ચાપટ રમેરે, કામીના મન કામ; માનન્દઘનના અંતર માંડી, એમ પ્રભુનું નામ. પ્રભુ પ્રભુ જ પદ ૯૬ રઘુપતિ રામ રૂદેમાં રહેજોરે એ રાગ. મ્હે વ્હાલેા. સખી મ્હારા નાથ છે મતવાલારે, એને કીધા પેાતાના સખી ટેક. જોખન લેઇ સાથે કયાં હું જાઉંરે, માહ સ`ગ પતિને ગમ્યું આવુ?; કેમ. જન્મારા મ્હારા વહાવુ, સખી ૧ સારી જાણીને કીધી સગાઈરે, કાણુ પાપ લાગ્યું આજે આવીરે; કર્મે વિરહ દશા વરતાવી. સખી ૨ ઘટે શું કહેવુ પેાતાના જનનેરે, નાથ વિરહ તપાવે છે . તનનેરે; કામ અગાડવુ ન ઘટે સ્વજનને. સખી ૩ ૫૬ ૯૭ રાગ ઉપરતા. જગમાંહી તનના વિશ્વાસ શે! કરવારે, ઘટ અનુભવ વારિના ભરવા. જેવી વીજળી આવી અને જાશેરે, ગ કરશે! નહિ કાયા વિલાશે. જગત્ ૧ જૂઠ્ઠું તનડુ ને ધન પણ જૂઠું રે, જીટુ જોખન ધરપણ જૂઠું રે; આનન્દઘન શિવપુર રૂડું. જગત ૨ જગત્ ટેક. જેવા યાગ છે પાણી પતાસેરે; પદ્મ ૯૮ માર્ચીના ભજનને રામ. તે જોગી ગુરૂ મ્હારા, પરમ ગુરૂ તે ચેાગી ગુરૂ મ્હારા રે જી; આ પદના જે કરે નિવેડા, તેજ સુખદ ગુરૂ સારા મ્હારા સાધુ? ૧ For Private And Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦૧ ) મૂળ વગરનું છે એક તરૂવર, ફુલ વગર ફળ આવ્યાં રે જી; શાખા પત્ર કશું નહી હેને, ગગને અમૃત છાયાં. મહારા સાધુ? ૨ એક વૃક્ષ પર બે પંખીડાં, એક ગુરૂ એક ચેલો રે જી; ચેલાએ ફળ ચાખી ખાધાં, ગુરૂ તણે માટે મેળે. મહારાસાધુ ૩ ગગન મંડળમાં અધવચ કૂવો, ત્યાં અમીન છે વાસે રે જી; સુગુરા હોય તે ભરી ભરી પીયે, નુગુ રહ્યો પીયાસ. હારાસાર ૪ ગગન મંડળમાં ગાય વિયાણું, ભૂમિપર દૂધ જમાયું રે જી; માખણ વિરલા સંતો પામ્યા, છાશે જગ ભરમાવ્યું. હારા સાપ આત્મઅનુભવ વિણ નવ જાણે, અંતર જ્યોતિ નારે જી; ઘટ અંદર નિરખે પ્રભુભૂતિ, આનન્દઘનપદ પાવે. મ્હારા સાધુ? ૬ પદ ૯ રાગ ઉપરનો. એવી વાત વિચારી હારા અવધૂ, એવી વાત વિચારી રે જી; ઓળખ પાળખકાંઈ પડી નહી, કેણ પુરૂષણ નારી હારા સાધુ? ૧ બ્રાહ્મણના ત્યાં ન્હાતી ધોતી, જેગીના ત્યાં ચેલી રે જી; કલમાં ભણી ભણી થઈતરકડી, પણ પોતે એકલી. હારા સાધુ? ૨ સસરે બિચારે બાળે ભેળ, સાસુ બાળ કુંવારી રે જી; પીયુજી હારો પારણે પોઢે, હું ઝુલાવણ હારી. મહારા સાધુ? ૩ નહીં પરણી હું નહીં કુંવારી. પુત્ર જણજણી હારીરે જી; કાળી દાઢીના સઘળા પરણી, તોપણ બાળ કુંવારી. મહારા સાધુ?૪ અઢી દ્વીપમાં ખાટ ખટુલી, ગગન ઓશીંગુ તળાઈ રે જી; ધરતીને છેડે આભ પછેડે, તોયે ન સોડ ભરાઈ. હારા સાધુ? ૫ ગગન મંડળમાં ગાય વિયાણું, વસુધા દૂધ જમાવ્યું રે જી; સહુ સંતોએ કર્યું વલેણું, અમૃત કઈ કર આવ્યું. મહારા સાધુ ૬ નહિ જાઉં સાસરે નહી જાઉં પીયર, પીયુજીની સેજ બીછાવીરેજી; આનન્દઘનકહેસુભાઈસાધુ,તિમાં તિમિલાવી.હારાસાર૭ For Private And Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૨ ) પર ૧૦૦. રાગ ઉપરનો. ફરી ફરી નહી આવે અવસર, ફરી ફરી નહીં આવે રે જી; માનવ તનને સુંદર અવસર, ફરી ક્યાંથી કર આવે. હારા સાધુ ૧ એ માટે જન કરી લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે છે; તન ધન જોબન સઘળું જૂઠું, પ્રાણ પલકમાં જાવે. હારા સાધુર તન છૂટે ધન શું કરવાનું, કેમજ કૃપણ કહાવે રે જી; જેના દિલમાં સારો વસે છે, તેને જૂઠ ન ભાવે. મ્હારા સાધુ? ૩ એ માટે ઈશ્વર ભજ પ્રાણી, પ્રભુ ભજી પ્રભુ જન થાજે રે જી; આનન્દઘન આ સુખદ પંથમાં, સમરી સમરી ગુણ ગાજે. મહારાણા પદ ૧૦૧ રૂષભદેવી પ્યારા છો પ્યારા છો, ભજું એ માટે ભગવાન રૂષભ. ટેક તમë પ્રથમ તીર્થકર રાજા, માની સૂરિ મુનિ લકે માજા; નાભિ રાજા તાત તય્યારા, મરૂદેવી માતા સુખધારા; તહેં ધર્યું નિજરૂપનું ધ્યાન. રૂષભ. કેવળ પદ પામ્યા પિત, જ્યોતિ મેળવી આતમ તે; કર્યું જન્મ મરણનું હાન. રૂષભ. આનન્દઘન કરી વિનતિ, લાગી આપ વદન પર વૃત્તિ, દેજે અનુભ સુખનાં દાન. રૂષભ. પદ ૧૨ આવજો આવજો આવજો રે બહેન-એ રાગ, લાગજે લાગજે લાગજે રે, હવે નવરને પાયે લાગજે. ટેક. આઠે પહોર ફર્યો મદમાંહિ માતે, મેહ નિદ્રામાંથી જાગજે રે. ૧ હાલમ? સગું કઈ નથી ત્યારૂં, પ્રભુજીની પૂજા માગજેરે. હવે. ૨ ભવના ફેરા વારે શ્રીજીન ચંદા, આનન્દઘન પાયે લાગજે રે. હવે.૩ For Private And Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦૩ ) પદ્મ ૧૦૩ રાગ ઉપરને રાજી રાજી રાજીરે, પ્રભુ ભજીલે દીલ થાય રાજી, ટેક. આઠે પહેારની સાઠેજ ઘડીએ, પ્રભુ માટે બે ઘડી છાજીરે. પ્રભુ ૧ દાન પુણ્ય કાંઇ ધર્મ કરીલે, મમતાથી કર પાની પાછીરે. પ્રભુ. ૨ આન્દઘન કહેસમજીલે શાનમાં, આખર ખાઇશ માજીરે. પ્રભુ. ૩ ૫૬ ૧૦૪ જોવાને જઈએ. એ રાગ. પડી અખ’ડ એવી ટેવ, આંખ હઠીલી છે. ટેક. આંખ હઠીલી હુઠ નવ છેડે, ફ્રી ફ્રી જોવા જાઉં રે; હરતાં ફરતાં હરેક સમયે, ગુણ પ્રભુ કેરા ગાઉ, આંખ. છેલ છબીલી છબી પ્રિય જનની, જોઇ તૃપ્તિ નહી થાયરે; વારી કદી જો ઝટ પ્રિયાને, ઘડી ભરમાં રાઇ જાય. આંખ. ભક્ષ ઉપર જેમ મઘર નીહાળે, પ્રિય છમીમાં એમ પ્યારરે; લાજ લગારે છે નહી મનમાં, કાને પછેડા સાર. આંખ. અટકામણુ નહી કાઇની ધારે, હઠે નહીં તલભાર જો; હાથીનું બળ હાથીને મન, માવત પામે ન પાર. આંખ. સુણુ અનુભવ મુજ નાથ વગરતા, પ્રાણુ અમ્હારા જાશેરે; આતુર છું પ્રિયનાથ નિરખવા, આનન્દઘન છે પાસે. આંખ. ૫ ૩ પદ્મ ૧૦૫ માર્ગીના ભજનને રાગ. વૈરાગ એટા આવ્યા સાધુ, વૈરાગ બેટા આવ્યા રે જી; સઘળા સ્થળથી ખેાળી ખેાળી, સહુ પરિવાર નસાવ્યા. મ્હારા૦ ૧ મમતા ખાધી માયા ખાધી, સુખ દુ:ખ અન્ને ભાઇ રે જી; કામ ક્રોધ બન્નેને ખાધા, ખાધી તૃષ્ણા ખાઈ. દુ`તિ દાદી મત્સર દાદો, મુખ અવલેાકી મુવાંરે જી; મંગળ રૂપી વધાઇ વાંચી, જ્યારે એ છેાકરાં હુવાં. મ્હારા૦ ૩ મ્હારા૦ ૨ For Private And Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦૪ ) પુણ્ય પાપ પાડશી ખાધા, માન લેભ ને માયારે જી; મેહ નગરને રાજા ખાધે, ગામ ખાઈ સુત જાયા. મ્હારા૪ ભાવ નામ રાખ્યું બેટાનું, કીર્તિ અનુભવ છાઈ રે જી; આનન્દઘન પ્રભુ ભાવ પ્રગટ કરે, ઘટઘટ રહ્યો સમાઈ. મહારા. ૫ પદ ૧૦૬ રાગ ઉપરને. શાને થયે તું ઉદાસી હારા ભમરા, શાને થયે તું ઉદાસીરે છે. પાંખ કાળી તુજ મુખડું પીળુ, સહ પુષ્પને વાસી. હારા ૧ સહુ કલીઓને રસ ચુસી લીધે, કેમ પછી થાય નિરાશીરે ; આનન્દઘન પ્રભુ આપને મળવા, જઈ કરવત લઉંકાશી. મહારા૦૨ પદ ૧૦૭ હોરી. જ્ઞાન વસંતની બહાર, આવી સખી ? જ્ઞાન વસંતની બહાર. ટેક દિવસ વૈરાગ્ય થયે ઘણે ઑટે, અજ્ઞાન નિશા ઘણી ઘટતી; સુરૂચિ વેલ ઘણું કુલી ફાલી, સમતા જ્ઞાતાની કેલિ વધતી; ટાઢ જડતાની હવે હઠતી. જ્ઞાન ૧ કેકિલા મધુર ભાવ રૂ૫ રટતી, નરતન આંબાની ડાળી, પ્રેમ ભાવનાં ભરી ભરી ગેરસ, પ્રીતિમતી પાતી રૂપાળી; આનન્દઘન સ્વરૂપ નિહાળી. જ્ઞાન ૨. પદ ૧૮ રાગ વૈદર્ભને. એ પ્રભુને નિત્ય ધ્યાએ, નિત્ય દર્શન કરીએ; ચરણ કમળ સેવા કરી, ધ્યાન ચિત્ત માંહી ધરીએ. એ પ્રભુ૧ મન પંકજના હેલમાં, પ્રભુ પાસે બેસાડું આપ સમીપે રહી અને મહારે જીવ રમાડું. એ પ્રભુત્ર ૨ અંતર જામીની આગળ, અંતર ગુણ ગાઉં; આનન્દઘન પ્રભુ પાસમાં, ધ્યાને અન્ય ન લાવું. એ પ્રભુત્ર ૩ For Private And Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૫) इतिश्रीआनन्दघनमहामुनिकृतपदसंग्रहस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्य पूज्यपादश्रीमद्बुद्धिसागरसूरीश्वरशिज्यरत्नप्रसिद्धयतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतपपबन्धगुर्जरभाषा नुषादः समाप्तः ॐ श्रीसद्गुरुविरह.! ઓધવજી સંદેશે કહેજે સામને–એ રાગ. સદ્ગુરૂનાં દર્શન તે ફરીથી ક્યાં મળે ? જેણે કહી હતી આત્મ પ્રદેશી વાતજે, વ્હાણુને ન્હાતાં રે ગુરૂજી સાંભરે, જેણે જગ્યા જપ જીનવના દિન રાતજે. સદગુરૂ–૧ સોહં શબ્દ સુણાવ્યા મહારા કાનમાં, જડ ચેતનની સમજાવી શુભ શાનજે, રૂપિયા આપ્યાથી વસ્તુ ના–મળે, તે પ્રભુ કેરૂં ગુરૂએ દીધું દાન. સદ્ગુરૂ૨ જ્ઞાન ભાનુ પ્રગટાવ્ય દિલ આકાશમાં, નિર્મળ ભાવે કર્યો તિમિરને નાશ, સમીપ વસ્તુને કીધી દૂર પ્રદેશમાં, દૂર વસ્તુને દર્શાવી છે પાસ. સદ્દગુરૂ–૩ સદ્ગુરૂના વચને હું છોડી જાતડી, સદ્ગુરૂ વચને ત્યાગ કરી હું નાતજે. ગુરૂ વચનામૃત પીને ત્યાગ્યા તાતને, ગુરૂ વચનથી માની માત અમાત. સદ્ગુરૂ–૪ બ્રમણા મમ ભાગીને લગની લાગી છે, ગુરૂ વચનમાં તન મન ધન કુરબાન, For Private And Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦૬ ) આત્માની પરમાતમનું થઈ પ્રીતડી, અલખ નિરંજન પ્રભુનું લાગ્યું ધ્યાનજો. સદ્ગુરૂ-પ અસંખ્ય પ્રદેશી ચિદ્ઘન પ્રેમે પામીયેા, વી રહ્યા કાંઇ શાંતિ તણા વરસાદો, સ્મૃતિ આવી છે વિસ્મૃતિ કેરા નાથની, અયાદ દેવની ગુરૂએ દીધી યાદો. શા શા ગુણ ગણાવું શ્રી ગુરૂદેવના, અનંત દિવસ ગણુતાં પણ નાવે પારજો, વિષય શશીનાં કિરણેા મંદ પડી ગયાં, અઘ ઉલૂકના વિરમ્યા શબ્દ અપારજો, અજીતસાગરના દિલમાં વસ્યા ગુરૂદેવશ્રી, સફળ થયા છે મુજ માનવ અવતારજો, ગુરૂ વિષ્ણુ મુક્તિ મળે નહી કદીયે કાઇને, ગુરૂ વિષ્ણુ કયાંથી આવે વિમળ વિચારજો. સદ્ગુરૂ-~~ સદ્ગુર—દ સદ્ગુર૭ श्रीगुरुविरहे सात वार. સખી ! પડવે તે પૂરણ પ્રીત–એ રાગ. For Private And Personal Use Only ૧ સખી ? આદિત્ય ઉગ્યા આકાશે, વ્હાણું ન્હાતાં રે, મ્હારાં તન મન વ્યાકુળ થાય, ગુરૂ ગુણ ગાતાં રે. સખી ! સામે તે આવી શાન, વાત વિચારી રે, મ્હારા ઘટમાં સદ્ગુરૂ દેવ, અતિ ઉપકારી રે. સખી ? આવ્યા મંગળવાર, મંગળ કરતા રે, મ્હને સદ્ગુરૂ આવ્યા યાદ, આંસુ ભરતા રે. સખી ? બુધ વાસરીયે શુદ્ધ, કાણુ બતાવે રે, લીધા ગુરૂએ સ્વર્ગના પંથ, દીલભરી આવે રે. Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૭ ) સખી ? ગુરૂએ દર્શન દીવ્ય, ગુરૂનાં કરતાં રે, લક્ષ ચોરાશીની જેહ, હરકત હરતાં રે. સખી ? શુક તણે દિન આજ, સૌને સારે રે, મુજ ગુરૂ વિરહીને ખાસ, લાગે ખારે રે. સખી ? શનિવાસર છે ભાવ, કરિયા કરવા રે, પણ ગુરૂ વિષ્ણુ મન અકળાય, ભવજળ તરવા રે. હારી વાતના વિશ્રામ, સશુરૂ દેવા રે, તજી ચાલ્યા અમને સ્વર્ગ, કરીએ કેની સેવારે. ગુરૂ? અવગુણ અમ અગણિત, કરૂણા કરજો રે, સૂરિ અજીતસાગરના શિર, શુભ કર ધરજે રે. સખી? સાત વાર જે કઈ, પ્રેમે ગાશે રે, ગુરૂ કરૂણાથી તે શિષ્ય, પાવન થાશે રે ૩૪ શ્રી ગુરૂદેવ? ૩૪ શાંતિ: રૂ ન ગણારિ, श्रीगुरुगुणगान. ક્ષમા રમાનાથને પૂરણ યારી–એ રાગ. ગુરૂ કેરા સદ્ગુણ કેમ ગણાશે, કેવળ સમરણથી સુખ થાશે. ગુરૂ—ટેક. ધર્મમાં અધરમ અધર્મમાં ધર્મ, શી રીતે જુક્તિ જણાશે. ત્યાજ્ય અત્યાજ્યની સુખભરી સમજણ, સદ્ગુરૂથી સમજાશે. ગુ. ૧ સશુરૂ બુદ્ધિસાગરની સેવાથી, પાપના તાપ પળાશે, મેક્ષના પંથે મહાદિક કાદવે, સશુરૂ વિના કળાશે. ગુ. અતિવ કઠિન એ કાદવમાંથી, નિશ્ચયથી નિકળાશે, પણ એ નિશ્ચય ગુરૂ વિણ ક્યાંથી ?, પિંડમાં આવશે પાસે. ગુ. ૩ વૃક્ષ સમગ્રની કરીએ કલમ અને, સિંધુની શાહી સહાશે, પૃથ્વી તણો કાગળ રૂડે કરતાં, શારદા હાથ લખાશે. For Private And Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૮ ) આવશે પાર સમગ્રને તે પણ, ગુરૂ ગુણ કેમ ગણાશે, કારણ આત્માનાં સૌખ્ય અનંતાં, કેમજ અંત પમાશે. ગુ. ૫ સશુરૂ માથે મલ્યા બુદ્ધિસાગર, હું પણ આવેલે આશે, વસ્તુ અનુપમનું રૂપ જણાવ્યું, હૈડામાં દેવને હશે. ગુ. ૬ તત્ત્વ અતત્ત્વનાં લક્ષણ આપ્યાં, વૃત્તિ ન ક્રોધ કંકાસે, અજીતસાગર પામ્યા ઈષ્ટ અનુભવ, ગુરૂ ભક્તિ કેમ ભૂલાશે. ગુ. ૭ શ્રીમદ્ પુરી ભેખ રે ઉતારે રાજા ભરથરી—એ રાગ. સદ્દગુરૂ સંત મહાતમા ગયા ધર્મને ધામજી, વિરહ વડે વ્યાકુળ બનું, રટતાં ગુરૂજીનું નામ. સદ્દગુરૂ. ટેક. અમને ઉગાય અસત્યથી, આપી સત્યપદેશજી, પાપ પ્રપંચ તજવીયા, સુંદર સાધુને વેષજી. સદ્ગુરૂ. ૧ સૂનું લાગે સહુ તમ વિના, સૂન લાગે સંસારજી, વિરહ અનિલ સતાવતો, સુકવે કાયા આવારજી. સદ્ગરૂ. ૨ ધ્યાન કરૂં ઘડી આપનું, આવે મૂર્તિ પ્રત્યક્ષજી, પ્રેમાતુર આવું વદવા, પણ ઉઘડે જ્યાં ચક્ષજી. સલ્લુરૂ, ૩ એહ સમે દર્શન આપનાં, યદા નવ અલકાય, વ્યાપે વિરહ તણું વેદના, કાયા થર થર થાય છે, સદ્ગુરૂ. ૪ સમદષ્ટિ તમે સાચવી, સૌમાં સરખેજ પ્રેમ છે, સૌ પર આશિષ તે રીતે, રાખતા સરખી જ રહે છે. સદગુરૂ. ૫ જૂને લેપાયલે જૈનને, કીધો વેગ ઉદ્ધારજી, નિર્મળ મતિ ગતિ આપની, નિમેળ સર્વ પ્રકારજી. સદ્દગુરૂ. ૬ આપની જગ્યા ખાલી પડી, કેના થકી પૂરાયજી, કામદુધાક્યાં અપર પશુ, કેમ ઉપમા અપાયજી. સદ્દગુરૂ. ૭ For Private And Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૯) લભ્ય કીધું રે અલભ્યને, કીધું અદષ્ટ દષ્ટજી, સભ્ય કીધું રે અસભ્યને, કીધું સૃષ્ટ અસૃષ્ટજી, સશુરૂ. ૮ ભેદ કીધા રે અભેદના, કીધા અભેદના ભેદજી, સમજાવી શાન સોહામણી, કાપી મેહની કેદજી. સદ્દગુરૂ. ૯ શિષ્યનો સંઘ સંભારતે, ગુરૂ જ્ઞાન વિશાળજી, અછત નમે આપ પાયમાં, ગુરૂદેવ દયાળજી. સદ્ગુરૂ. ૧૦ બુદ્ધિ-ટેક બુદ્ધિ-૧ બુદ્ધિ-૨ श्रीगुरुमहिमा. ભેખ રે ઉતારે રાજા ભરથરી એ–રાગ. બુદ્ધિ સાગર ગુરૂદેવજી, જપીયે આપને જાપજી; મનડાના મોહ શમાવજે, ટાળી તનડાના તાપજી. ધર્મ પા તમે ઘેર્યથી, કીધાં ધર્મનાં કામ, અન્યને ધર્મ પળાવીયે, ગયા ધર્મના ધામજી. ગ પ્રદેશથી આવીયા, પાલ્ય વેગ આચારજી, સિદ્ધ સ્વરૂપી સદા તમે, દીવ્ય જ્ઞાનદાતારજી. દર્શન ફરી હવે ક્યાં મળે? ક્યારે દેશે સત્સંગજી? કયારે થાશે ભવ્ય દર્શને, ઉરમાંહી ઉમંગ છે. મૂર્તિ મધુર મન મોહિની, પખી પ્રગટ પ્રેમજી, વિરહી શિષ્ય ગુરૂદેવના, કરિયે સ્થિર મન કેમ છે? પારસ કેરા શુદ્ધ સ્પર્શથી, લેહ કુંદન થાય છે, આત્મા પરાત્મ બને નહીં, જીવપણું નવ જાયછે. આત્મ પરાત્મ બને તદા, મળે સદ્ગુરૂ દેવજી, ઉત્તમ સત્સંગ આપતાં, કરતાં સત્સંગ સેવજી. વિરહ પ્રખર ગુરૂરાજને, તનમન વ્યાકુળ થાય છે, આંખ્ય થકી અશ્રુઓ વહે, નવશાંતિ સોહાયછે. બુદ્ધિ-૩ બુદ્ધિ-૪ બુદ્ધિ-પ બુદ્ધિ-૬ બુદ્ધિ-૭ For Private And Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૦) અમને ગુરૂ? ના વિસારશો, ગાંડા ઘેલાં પણ દાસજી, અમ અવગુણ ના વિલેકશે, અમને આપની આશ. બુદ્ધિ-૮ અનંત પ્રદેશી આતમા, એના અનુભવનારજી, અછતને આશિષ આપશે, અમને આ૫ આધાર છે. બુદ્ધિ-૯ ખ્યિ દેવને દીવા તથા ફાલ્યાં વાવ્યાં, श्रीगुरुअनुभव. ક્ષમા રમાનાથને પૂરણ ખારી-એ રાગ. ગુરૂએ અમને અમૃત પાન કરાવ્યાં. બીજ કહપતરૂ તણાં વાવ્યાં, એ બીજ ઉગ્યાં મુલ્યાં તથા ફાલ્યાં, ઉત્તમ ફળ મીઠાં આવ્યાં. દીવ્ય દેવને દીવ્ય પ્રદેશ, ધ્યાનના યોગે ધરાવ્યાં, ગુરૂ–૧ અનુભવ સાગર છોળે ચઢયે અને, ફલત કાર્ય કરાવ્યાં, પીંપળ ઉપર બેઠેલાં પંખી, અગમ પ્રદેશ ઉડાવ્યાં. ગુરૂ–૨. મતિ ગતિ પહોચે નહી તે પર્વત, અનુભવ વારિ વહાવ્યાં, ગગન સિહાસને આસન શોભે, ત્યાં અમ સ્થાન કરાવ્યાં. ગુરૂ-૩ જ્ઞાન ગંગા જળે સ્નાન કરાવ્યાને, સનેહનાં પુષ્પ સંઘાવ્યાં, પ્રેમની પેટી ઉઘાડી કૃપાઘન, કરૂણાનાં પટ પહેરાવ્યાં. ગુરૂ-૪ બાળક પર જેવાં લાલન પાલન, એ લાડ અમને લડાવ્યાં, કામ ક્રોધ કેરા કકડા કરી અને દોષનાં મૂળ દબાવ્યાં, ગુરૂ–પ કઠિન કઠોરતા કાપી દીધી અને, સાધન શુદ્ધ શિખાવ્યાં, અલખ વસ્તુ મહારા દીલમાં લખાવી, લક્ષણ ખલનાં ખપાવ્યાં.ગુરૂ-૬ બુદ્ધિસાગર ગુરૂ મુજ શિરોભ્યા, શાંતિનાં ક્ષેત્ર સોહાવ્યાં, અજીતસાગર કહે ગુરૂ ચરણે, ભાવને ભક્તિ ભણાવ્યાં. ગુરૂ-૭ For Private And Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૧ ) श्रीसद्गुरुचरणपुष्पांजलि. ગરૂડ ચઢી આવળે એ-રાગ. બુદ્ધિસાગર સ ગુરૂપર જાઉં વારી, જેણે મોક્ષની વાત વિચારી. બુદ્ધિએ ટેક. દયા સર્વ જને પર લાવ્યા, એક સો આઠ ગ્રંથ બનાવ્યા, સ્નેહ સાથે શિષ્ય એ છપાવ્યા. જૈન શાસ્ત્રના ઉંડાઅભ્યાસી, પ્રેમ જ્ઞાનના પૂર્ણ પિપાસી, પૃથ્વી ઉપર કીર્તિ પ્રકાશી. બુદ્ધિ–ર શુભ સાહિત્ય કેરારે શેખી, ઉંચી દષ્ટિ સદેવ અનોખી, રાગ સર્વ દીધા હતા રોકી. બુદ્ધિ–૩ આશ્રમ ઠામ ઠામ સ્થપાવ્યા, હાલ જરૂર વાળા તે જણાયા, જેન બાળ પવિત્ર ભણાવ્યા. બુદ્ધિ–૪ વળી શાસ્ત્રના ભંડાર સ્થાપ્યા, ઉપદેશ અને કેને આપ્યા, કામ ભાવ અંતરમાંથી કાપ્યા. બુદ્ધિ—પ કલ્પવૃક્ષ છે પર ઉપકારી, જેની છાયા છે શીતલ સારી, એવા ઉપકારી આનંદધારી. બુદ્ધિ– માનપામતા જ્યાં જ્યાં તે જાતા, પુણ્યવત દેખી રાજી થાતા, જેના ગુણ દેશે દેશ ગવાતા. બુદ્ધિ–૭ અમને આશરે એક તમારે, તારે હાથ ઝાલીને અમારે. બીજે સુખડનો જાણ્યો ઉધારે. - બુદ્ધિ –૮ શિષ્ય અજીત સાગર પાયલાગે, મેંવું જ્ઞાનનું વરદાન માગે, ગુરૂ ચરણે સદા અનુરાગે. બુદ્ધિ–૯ For Private And Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) श्रीसद्गुरुस्तवन. ગરૂડ ચઢી આવજો એરાગ શરણ બુદ્ધિસાગર ગુરૂજીનું સારું. . જેનું જ્ઞાન પીયૂષ લાગે પ્યારું. શરણ–એ ટેક. રૂડી મુક્તિની જુક્તિ બતાવે, જ્ઞાન દીપ સહજ પ્રગટાવે, દલડા કેરા દેષ દબાવે, શરણ–૧ શરણે આવ્યાની લજજા રાખે, અજ્ઞાનને નીવારી નાખે. ભવ્યવાણું વદન થકી ભાખે, શરણ–૨ રૂડી સશુરૂ ક૯૫ની છાયા, રાખે શિષ્ય ઉપર મેંદી માયા, શુદ્ધ વૃત્તધારી શ્રી ગુરૂરાયા, શરણ-૩ ધર્મ ધ્યાન નિરંતર ધાર્યા, કૈક નર અને નારી ઉગાર્યા, વિશ્વ સરિતામાં ડૂબતાં તા. શરણ-૪ બ્રાહ્મણ ક્ષત્રિયે જેને વખાણે, જેગી જંગમ પણ જેને જાણે, ખ્રીસ્તી લેકેય પ્રેમે પ્રમાણે. શરણ–પ હિંસા વાળા અહિંસક કીધા, દારૂ પીતાને ઉપદેશ દીધા, આપ જ્ઞાને નક્કી નથી પીતા. શરણ– બીડી ચલમે પણ કેની તજવી, ગુજરાતને જ્ઞાને ગજાવી. જેન કામમાં આણું વર્તાવી. શરણ–૭ આપ સરખા હવે ઓછા થાશે, ગુણ ઘડી ભરના સંગી ગાશે, પાપ ગુરૂ વિના કેમ કપાશે? શરણ-૮ ગુરૂ વિરહ તણું ભાલા વાગે, ગુરૂપદમાં અછત અનુરાગે, પ્રેમે વળી વળીને પાય લાગે. શરણ-૯ For Private And Personal Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) श्रीमद्गुरुदेवस्तुति. રઘુપતિ રામ હદયમાં રહેજે રે-એ રાગ. રૂડા ગુરૂદેવ? હૃદયમાંહી રહેજો રે, દાનજ્ઞાન અમૃત તણાં દેજે, રૂડા–એ ટેક. તમે જ્ઞાનસાગર ગુરૂદેવારે, સારી શીખવજે ગુરૂ? સવારે, અમને ભકિતતણું દેજે હેવા. રૂડા-૧ રૂડી મૂર્તિ મનમાંહી ભાવે રે, વિરહ અશ્રુને નયણામાં લાવે રે. દિવ્ય વાણી તન તલસાવે. રૂડા-૨ શાંતિ કેરા તમે શુભસિંધુ રે, એક નવરમાં લક્ષબિંદુ રે, ગ અભ્યાસના બીજા ઈન્દુ. રૂડા–૩. આપે જન્મ સફળ કરી લીધો છે, પ્રેમ ખ્યાલ પૂરણ તમે પીધો રે, ઉપદેશ અનુપમ દીધે. - રૂડા-૪ જે જે દેશમાં આપ પધાર્યા રે, ભવસાગરથી જન તાર્યા રે, અજ્ઞાનતિમિરથી ઉદ્ધાયો. રૂડા–પ મેટા મહીપતિ રાખતા માજા રે, નામ સાંભળી જન આવે ઝાઝારે, સર્વ શાસ્ત્રજ્ઞાતા ગુરૂરાજા. રૂડા-૬ વિદ્યાપુર કેરી ભૂમિ છે સારી રે, જન્મભૂમિએ ભવ્ય તમારી રે, ત્યાંનાં તાર્યા તમે નરનારી. રૂડા-૭ સાધુરૂપ સાચવીયું છે સાચું રે, જગસુખને જાણ્યું હતું કાચું રે, ભાવભકિત તમારી હું યાચું. રૂડા–૮ અજીતસાગરના મનમાંહી આવે રે, બુદ્ધિસાગરજી દયાલા રે, કૃપાવારિ વિમળ વરસાવે. રૂડા-૯ For Private And Personal Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪૧૪ ) श्रीमद्सद्गुरुस्तुति. રાગ ઉપરને. બુદ્ધિસાગર સદ્ગુરૂની અલીહારી રે, જેને ભકિતપ્રભુ કેરી પ્યારી. Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિ–એ ટેક. જૈનધર્મ તણી ટેક ધારી રે, યાવત્ જીવનના બ્રહ્મચારી રે, સહુ જીવાતણા ઉપકારી, બુદ્ધિ−૧ જેણે કામ કંકાસને કાપ્યા રે, અવળા માર્ગે સદૈવ ઉત્થાપ્યારે, દીવ્યદેશના સંદેશ આપ્યા. બુદ્ધિ-ર મુનિભાવની સાચવી દીક્ષા રે, આપી શિષ્યાને શાસ્ત્રની શિક્ષા રે, જેને ભાવ ભજન કેરી ભિક્ષા. બુદ્ધિ-૩ શાસ્ત્રી લેાકેા તે સ્નેહ સંભારે રે, પંડિત લેાકેા તે પ્રેમે પુકારે રે, ધ્યાની લાકા સદા ધ્યાન ધારે. બુદ્ધિ-૪ પ્રેમીજનને તેા લાગતા પ્રેમી રે, નેમી લેાકેાને લાગતા તેમી રે, મતિ શાસ્ત્ર પારંગત જેની, બુદ્ધિ-પ ભજની લેાકેા તા ભજનિક જાણે રે, યાગવાળા તા યાગી પીછાણે રે, નિર્મળલાક તા નિર્માની માને, બુદ્ધિ-દ જેની રાગ રહિત રૂડી દષ્ટિ રે, શાસ્ત્રમાંહી વિશારદ સૃષ્ટિ ૨, જેને વેરાગ્ય વારિની વૃષ્ટિ. બુદ્ધિ-૭ દેહ ત્યાગી ગયા બીજા દેશે રે, અમને જ્ઞાન અમૃત કેાણ દેશે રે, હિતશિક્ષાએ ગુરૂ ? કાણુ કહેશે. * બુદ્ધિ-૮ મેાહ રાજાને મારી નાખ્યા રે, રાગ એક આત્મામાંહી રાખ્યા રે, ગુરૂભાવ અજીત શિષ્યે ભાખ્યા. બુદ્ધિ-૯ For Private And Personal Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧૫ ) श्रीसद्गुरुने प्रेमांजलि. હરિગીત-ગજલ સાહિની. ગુજરાતમાં જન્મી અને, ગુજરાતને પાવન કરી, ભય કાપતી ભગવંતની, અતિદીવ્ય ભક્તિ આદરી, સુજ્ઞાન દીવ્ય પ્રદેશનું, નિર્મળ તમારામાં હતું, ને આપના પથ લઇ જવાનું, ધ્યાનપણ સુંદર હતું. જે જે તમ્હારી પાસમાં, ભાવે ભર્યાં જન આવતા, તે તે જનાને યાગ્યવિધિ, શુભ જ્ઞાન સુખ કર આપતા, મૂત્તિ મનેાહર આપની, અમનયન ગેાચર આવતી, ગુરૂદેવ કેરા ભાવથી, નયને વિષે જળ લાવતી. જગમાંહી જન્મ્યા એજ, જેણે વિશ્વનું કંઇ હિત કર્યું, એ સૂત્રને આપે ગુરૂ ? અહીં આવીને સાચું કર્યું, ઉંચી કદાવર મૂર્તિને, નયના વિમળ પ્રેમે ભર્યાં, મૃદુ હાસ્ય સંત પ્રસંગમાં, વચના સુધાજ્ઞાને ભર્યાં. જ્યારે અને ત્યારે તમારા, નિકટમાં ગ્રંથેા પડ્યારહેતા હતા શુભ શાસ્ત્રના, કે કાવ્યના કે જ્ઞાનના, ઘડી એક પુસ્તક વાંચતા તા, તે વિષે તદ્દીન થતા, ઘડી એક ભજન સુણી અને, આત્મા વિષે આલ્હાદતા. ૪ ઘડી એક ધ્યાનધરી પ્રભુનું, બાહ્યભાન વિસારતા, ઘડી એક દીવ્ય નિરીક્ષણે. કંઇ નવીન ગ્રંથ વિચારતા, ઘડી એક વચનામૃત દઇ, પ્રભુ જ્ઞાન અત્ર પ્રસારતા, ને વિશ્વનું હિત કેમ બને, તે ષ્ટિ મનમાં ધારતા. સુંદર તમારા દેહમાં, સુંદર વસી સમતા હતી, ને મેાક્ષ કેરા માર્ગમાં, ગુરૂ ? આપને મમતા હતી, For Private And Personal Use Only ૩ Page #486 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૬) આ સર્વ વિશ્વ ભમાવતા, મનડા તણું શમતા હતી, આચાર તત્ત્વ સ્વરૂપમાં ગુરૂ?, સૌમ્ય નિર્મળતા હતી. ૬ સહુ ભૂતપર અનાયિની પ્રભુ, આપ માંહી દયા હતી, ને તીવ્ર તપના વેગથી, કમનીય તવ કાયા હતી, શિષ્ય ઉપર શીતળ સુભગ, ગુરૂ? આપની છાયા હતી, મમતા રહિત માનવ ઉપર, મધુરી મહ૬ માયા હતી. ૭ છો આપ ઊર્ધ્વપ્રદેશમાં, કરૂણાની દષ્ટિ રાખજો, આધિ અને વ્યાધિ બધાં, સંકષ્ટ સદગુરૂ ? કાપજે, છે ધ્રાંત અમ દિલડાં વિષે, ત્યાં જ્ઞાન રૂપે વ્યાપજે, વૈરાગ્ય રૂપી કલ્પતરૂનું, બીજ સ્થિર મન સ્થાપજો. ૮ સોરઠો. સદ્ગુરૂની થઈ યાદ, મનન વ્યાકુળ થાય છે, નિમેળ આપ પ્રતાપ, સ્વીકારે અમ અંજલિ. - 1 श्रीगुरुस्तुति. શહેરનો સૂબો કયારે આવશે રે-રાગ. જન્મ ભૂમિ ધન્ય આપની રે; પવિત્ર વિજાપુર ગામ. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ટેક. મોક્ષના દાતા મહાતમારે; બુદ્ધિસાગર રૂડું નામ. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૧ મૂર્તિ મધુરી મનમોહિની રે; આવે અહોનિશ યાદ. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૨ અજપા જાપ જયા તમે રે; કબજે કર્યા જગતાત. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૩ ઉત્તમ આવ્યાં વધામણાં રે; કરતા હતા જ્યાં વિહાર સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૪ For Private And Personal Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૭) જબર જાદુ હતું આપમાં રે; આપતા બોધ અપાર. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૫ કમળતા હતી કાન્તિમાં રે; કમળ વચનપ્રકાર. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૬ પરમ પાવન પદ પામીયા રે; એમાં ન સંશય પંચ. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૭ સાચા માન્યા જગદીશને રે; વ્યર્થ પ્રમાણે પ્રપંચ. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૮ અમને હેટ હતે આશરે રે; તરવા સંસારનાં નીર, સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૯ ઉત્તર ગુર્જર દેશમાં રે; સાબર સરિતાને તીર સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૧૦ કૃડિલે કલિયુગ આવી રે; ધારણા કરીએન ધીર. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૧૧ અજીતસાગર સૂરિ ઉચ્ચરે રે; ગુરૂગમ રમ્ય રૂચિર. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૧ર श्रीगुरुगुणगान. શહેરને સૂબો ક્યારે આવશે રે–રાગ. આંખડલી અમ આંસુ ભરી રે, વિરહ કહ્યો નવ જાય. ગુરૂદેવ ! કયારે દર્શન હવે આપશો રે! ટેક કાયા પાવનકારી આપની રે; સંભારી દીલ ડેલાય. ગુરૂદેવ ! ક્યારે દર્શન હવે આપશે રે! વચન અમૃત યાદ આવતાં રે, પાવન કર્મ સદાય. ગુરૂદેવ ! ક્યારે દર્શન હવે આપશે રે! ૨ ૨૭ For Private And Personal Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) જનની! ભગત જન્મ આપજે રે; કાં દાતા કાં શૂર. ગુરૂદેવ ! ક્યારે દર્શન હવે આપશે રે !-૩ નહીંતર રહેજે વાંઝણી રે; રખે ગુમાવતી નૂર. ગુરૂદેવ ! કયારે દર્શન હવે આપશે રે!–૪ સફળ કરીએ વાતને રે; સફળ કર્યો અવતાર. ગુરૂદેવ ! જ્યારે દર્શન હવે આપશે રે!-૫ સફળ કરી કુખ માતની રે, સફળ કર્યો સંસાર. ગુરૂદેવ ! ક્યારે દર્શન હવે આપશો ?!-૬ ગની યુક્તિ જાણું હૃમે રે, તેમસમાધિને વેગ. ગુરૂદેવ! ક્યારે દર્શન હવે આપશે રે!-૭ આત્મસ્વરૂપ હમે ઓળખ્યું રે ગ ગણ્યા અવેગ. ગુરૂદેવ ! ક્યારે દર્શન હવે આપશે રે!–૮ દૂર કરી જગ વાંચ્છના રે, દૂર કર્યા હતા દોષ. ગુરૂદેવ! જ્યારે દર્શન હવે આપશે રે!પરવરિયા પ્રેમ પંથમાં રે; જેષ જોયા નિર્દોષ. ગુરૂદેવ ! ક્યારે દર્શન હવે આપશો રે!–૧૦ અજીતસાગરસૂરિ વિનવે રે; બુદ્ધિસાગરસૂરિરાય ગુરૂદેવ ! ક્યારે દર્શન હવે આપશેરે!–૧૧ રહેમ નજર સદા રાખજે રે, સફળ જન્મ અમથાય. ગુરૂદેવ!ક્યારે દર્શન હવે આપશે રે!૧૨ श्रीगुरुविरह. અલબેલી રે અંબેમાત જેવાને જઈએ-એ રાગ. સખી! આ માસ આષાઢ, વિરહી ગુરૂદેવે કર્યા, સખી ! ઉરમાં અતિ ઉચ્ચાટ, વિરહી ગુરૂદેવે કર્યા–એ ટેકો For Private And Personal Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧). ઘન ગરજે ચપળા બહુ ચમકે, થાય અંધારું ઘેર; ગુરૂ વિરહી મુજ ચિત્તડું ચમકે, કરતું શોર બકેર. વિરહી-૧ મૃદુ ઠંડા વાલીઆ બહાતા, ખેડુત અતિ હરખાય; પણ તનપર તે નથી રહેવાતા, શરીર અતીવસુકાય. વિરહી-૨ પૃથ્વી ઉપર પાણી બહુ પડતાં, નદીઓમાં વહી જાય છે; સદ્દગુરૂ વિરહી મુજ મન પાણી, હર્ષ રહિત વહાય. વિરહી–૩ નથી ઘરમાં ગમતું આ દિવસે, સૂન થયે સંસાર જે અતિ દુર્લભ ગુરૂજનની સંગત, દેતી વિમળ વિચાર. વિરહ-૪ નવ પલ્લવ વેલ્લી થઈ રહી છે, ફૂલી રહ્યાં છે ફૂલને પણ મુજ મનવેલ્લી સૂકાણી, ઉપજાવે અતિ શુળ. વિરહી–૫ અન્યજન્મમાં આવી મળે છે, માત જાતને તાત જે; સદગુરૂ સંગત મળવી કઠિન છે, દાયક પ્રેમ પ્રભાત. વિરહી-૬ કામ ક્રોધ કંકાસને કાપે, ટાળે ભવના રેગ જે; જ્ઞાન ભક્તિ વૈરાગ્યને આપે, સંહારે સૈ શેક. વિરહી-૭ પૃથ્વી અતિવ પ્રફુલ્લ થઈ છે, પામી પાણી પ્રસંગ જે સદ્દગુરૂ વિરહ પણ મુજ સૂક્યા, અંતરના ઉમંગ. વિરહી–૮ નવ અંકૂર ઉગ્યા છે નતમ, ઉગ્યાં ક્ષેત્રે ધાન; પણ મમ હર્ષ સમગ્ર સુકાણુ, મનડે ત્યાખ્યું માન. વિરહી.-૯ બાહ્ય અગ્નિની જ્વાળા સારી, થાય વિમળ ફરી અંગ; અછત અબ્ધિ ગુરૂવિરહની વાળા, ફેરન આપેઉમંગ વિ-૧૦ श्रीगुरुविरहनोशोक. અલખેલી રે અંબેમાત જેવાને જઈએ—એ રાગ. સખી ! ગુરૂએ ત્યાગી કાય, શોક-ઘન છાઈ રહ્યો; હવે ઘરમાં કેમ રહેવાય ? શાક અતિ છાઈ રહ્યો. એ ટેક For Private And Personal Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૦) જન્મ ધર્યો વિજાપુર ગામે, વિદ્યા પણ ભણ્યા ત્યાંય રે, મહિમા પ્રગટ કર્યો નિજપુરમાં, તનુ પણ ત્યાગી ત્યાંય. શેક-૧ ઓગણસો એકાશી સંવત્, જ્યેષ્ઠ–માસ સુખકાર જે; કૃષ્ણપક્ષને તિથિ ત્રીજે, સ્વર્ગ કર્યું સ્વીકાર શેક–૨ તાર અપણા દેશદેશે, લેક ઉદાસ અપાર છે; જૈન, હિન્દુ, ઈસ્લામ આદિ સહુ, સમરે વર્ણ અઢાર. શેક-૩ યેગી યેગી સ્વરૂપે જાણે, શાસ્ત્રી શાસ્ત્ર પ્રકાર જે; કવિજન જાણે કવિની કૃતિથી, યતિ પણ યતિ નિરધાર, શેક-૪ રંક ઉપર તે દયા રાખતા, વિદ્યાથી પર હાલ જે, ભક્ત ઉપર તે ભાવ રાખતા, નિર્મળ જ્ઞાન વિશાળ. શેક–૫ દેશે દેશથી ભક્તો આવ્યા, ભારે થઈ ગઈ ભીડ જે, માય શોક નહીં દિલડાં માંહી, પૂર્ણ વિરહની પીડ. શેક- ૬ રાજલકની થાય ન એવી, કરી સામગ્રી ત્યાંય જે; અગર–કપૂર ચદનની રહેમાં, પધરાવ્યા સૂરિરાય. શેક–૭ દડ દડ આંસુ વહે સૌ જનનાં, વચને વધું ન જાય જે; ધન્ય જીવન આ પર ઉપકારી, ફરી ક્યાં દર્શન થાય ?. શેક-૮ કુર કઠિન આ કાળ સમયની, નથી ઉચરાની વાત જે; નમતા શેઠ શ્રીમંત જે ચરણે, એ તનુ આજ બળાય. શેક–૯ વિશ્વ, આત્મા જાણે જેણે, જાણ જગ નિજ જાત; અજીતસાગર સૂરિ અર્જ ઉચ્ચારે, ધન્ય ધન્ય માત ને તાત. શેક–૧૦ श्रीगुरुप्रार्थना. લલિત-છંદ. કરૂ દયાળની વાત શી કહું ! વિરહ ભાવથી રેઈને રહું; અનુભવાબ્ધિની હેર આપતા, ગુરૂ!વિદારજે સર્વ આપદા. ૧ For Private And Personal Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૧) ગુરૂ વિના બીજી છે ગતિ નહિં, ગુરૂ વિના અહીં છે મતિ નહિં, ગુરૂજી ! વહાલથી આપ વ્યાપતા, પરિહરે હવે સર્વ આપદા. ૨ પતિત શિષ્યનાં કષ્ટ કાપજે, ઉર વિષે રૂડાં જ્ઞાન આપજે, મુજ શિરે સદા છત્ર છાજતા, ગુરૂ ! વિદારજે સવે આપદા. ૩ તિમિરતા હતી અજ્ઞતા તણી, પરિહરી હમે હે શિરોમણિ !; કરણ ધર્મની આપતા હતા, ગુરૂ ! વિદારજે સવે આપદા. ૪ જગત્ લેકમાં આત્મભાવના, ઇતર કોણ છે ! આપના વિના શરણ શિષ્યની લાજ રાખતા, ગુરૂ ! વિદાજે સવે આપદા. ૫ ઈતર તીર્થ તે પાપ કાપશે, પણ ગુરૂ વિના ક્ષક્યાં થશે; અમ તણું તમે મેંઘી છો મતા,ગુરૂ !વિદારજે સર્વે આપદા. ૬ રઝળતો હતો વિશ્વ રાનમાં, સમજ આપતા ધર્મજ્ઞાનમાં, મમ શિરે રહો ના વિસારતા, ગુરૂ ! વિદારજે આપદા સદા. ૭ નમન આપના પાયમાં હજે, ભ્રમણતા હવે ને બીજી થજે અજીત અબ્ધિની એવી પ્રાર્થના, શરણ રાખજે હે દયાઘના. ૮ श्रीसद्गुरुनाचरणे. લલિત-છંદ. લલિત છંદમાં વિનતી કરું, લલિત કાળ છે તેય હું ડરું; ગુરૂ વિના હવે કેમ ગોઠશે?, ગુરૂ વિના હવે ગ્લાનિ શે જશે?. ૧ મમત માહરી છોડવી દીધી, મમત માહરી ધર્મમાં કૌધી; ઈતર સૈખ્યની પ્રાપ્તિઓ થશે, ગુરૂ વિના હવે કેમ હશે?. ૨ ધર્મ કર્મની સાન આપી છે, કુડમતિ તણી જાળ કાપી છે; કુટિલ ભાવને કોણ કાપશે, ગુરૂ વિના હવે કેમ ગેહશે ?. ૩ વિમળ ભાવના જ્ઞાનના ભર્યા, ધૃતિ મતિ ક્ષમા ધર્મના ધર્યા, વિશદવૃત્તિથી કેણ વ્યાપશે, ગુરૂ વિના હવે કેમ ગોઠશે?. ૪ For Private And Personal Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૨ ) હદય આજ તે ના કહ્યું કરે, અડર છે થયું તેય તે ડરે; સ્થિર સ્વભાવને કેણ સ્થાપશે, ગુરૂ વિના હવે કેમ ગોઠશે?. ૫ ભૂલ થતી યદા જ્ઞાન આપતા, કઠિણ કલેશનાં મૂળ કાપતા મધુરતા વિના ચિત્ત જે હશે, ગુરૂ વિના મતિ કેણ આપશે. ૬ ગુરૂજી ! આપના પાયામાં પડ્યો, પરમજ્ઞાનથી ઉદ્ઘ ચઢ્યો; ઇતર આપદા કણ દાખશે?, ગુરૂ વિના હવે કેમ શેઠશે?. ૭ તમ તણી હતી ધીંગી ઢાલડી, તમવડે રણે હું શક લડી; હદયસૈન્યમાં શી હુલે થશે !, ગુરૂ વિના હવે કેમ ગોઠશે?. ૮ श्रीगुरुभक्तिविना. છંદ-ભુજગી. ચતુરાઈ ત્યારે ભલે ચિત્ત ચેટી, , ઉમેદો કરે છે ઘણું હેટી હેાટી; ગુરૂ પાદપ ન ચેતસ્ થયું જે, થયું શું ભણ્યા તો? થયું શું ગણ્યા ? ૧ બની વૈદરાજા દવાઓ બનાવે, ઘણા ભેગી રોગી ભલે ઘેર આવે, ગુરૂ પાદપલ્વે ન ચેત: થયું જે, થયું શું ?–ર. વકીલાત કોર્ટે ભલેને કરે તું, તિજોરી વિષે દામ લાવી ભરે તું; ગુરૂ પાદપ ન ચેત: થયું જે, થયું શું ?-૩, ભલે લેક સન્માન આપે સભામાં, ભલે લેક અંજાય હારી પ્રભામાં ગુરૂપદપ ન ચેત: થયું જે, થયું શું ?-૪ For Private And Personal Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪ર૩) અડે અન્ન એવાં કર્યો હર્પી હોટાં, ડરે લેક હેજે કદી સામું જોતાં, ગુરૂપાદપક્વે ન ચેત: થયું જે, થયું શું?–પ વડગાદિ વેદો ભલેને ભણે છે, વળી કાવ્ય ભેદે ખુશીથી કરે છે; ગુરૂપાદપ ન ચેત: થયું જે, થયું શું?– રૂડી અશ્વ અસ્વારી કાઢી ફરે છે, ઘણા કામી તું કામ માંહી રમે છે; ગુરૂપાદપષે ન ચેત: થયું જે, થયું શું?–૭ તજી જ્ઞાતિને હું તજી ચોટી રેટી, ભલે જાણું લે તો જગત્ આશ ખોટી, ગુરૂ પાદપ ન ચેત: થયું જે, થયું શું ?–૮ મળ્યા શીર્ષ બુદ્ધ બ્ધિ શ્રી ગિરાજ, અજીતાબ્ધિના ચિત્તમાંહી બિરાજ્યા; કર્યો જન્મસાફલ્ય ને મોક્ષ દીધે, તથા હે વ્યથા ત્યાગી તુજબોધ લીધે, થયું શું?–૯ ૩પુરતુતિ. છન્દનારાચ-અથવા ગજલ અંગ્રેજી વાજાની. કુપાત્રને સુપાત્ર હે ગુરો ! બનાવતા, સુપાત્રના પ્રતિ હમે સહર્ષ આવતા; ગુણજ્ઞ લેકમાં તમારી નામના હતી, ગુણે અતીવ આપના કહ્યા જતા નથી. ૧ સ્મરી સ્મરી લાયમાન અંગ થાય છે, ફરી ફરી સ્મરી સ્મરું અને સ્મરાય છે; For Private And Personal Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૪) અમોથી ના બને બન્યું જ જે તમે થકી, ગુણ ગુણજ્ઞ ! આપના કહ્યા જતા નથી. ૨ દુખે વિકી દીનનાં દયાલતા થતી, સુખ વિકી અન્યનાં સુખાદ્ધતા થતી; ભવિક મંડળી થકી સુપ્રાર્થના થતી, ગુણાનુવાદ આપના કહ્યા જતા નથી. હસેલ સામું દેખીને સુહાસ્ય લાવતા, રૂાદત સામું દેખીને જ અશ્રુ લાવતા; અનેક લેકમાં અનેક ભાવના હતી, ગુણાનુવાદ આપના કહ્યા જતા નથી. કઠીનતા ઘટે તિહાં કઠીનતા હતી, સુદીનતા ઘટે તિહાં સુદીનતા હતી; કરૂણભાવમાં કરૂણભાવના થતી, ગુણાનુવાદ આપના કહ્યા જતા નથી. સુયોગીલેક આપને સુયોગી માનતા, અશોકીલેક આપને અશોક જાણતા; સુગતા અશોકતા ભરી ઘણું હતી, ગુણાનુવાદ આપના કહ્યા જતા નથી. વિસારીયે છતાં કદાપિ વિસ્મરે નાહ, અનેકષ શિષના દિલે ધરે નહિં; મહાઅગાધભાવના કળી ગઈ નહિ, ગુણાનુવાદ આપના કહ્યા જતા નથી. ૭ પદાજમાં અમારું ચિત્ત રાખજે સદા, ઉપાધિ આધિ વ્યાધિને વિદાર તથા અજીત સશુરૂપદે અજીત વિનતી, ગુણાનુવાદ આપના કહ્યા જતા નથી. For Private And Personal Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫ ) श्रीगुरुमहिमा. છન્દનારાચ–અગર અંગ્રેજી વાજાની—દેશી. અલક્ષ દેશમાં ગુરૂજી લક્ષ રાખતા, અપક્ષપાતમાં સદૈવ પક્ષ નાખતા; અદક્ષ લેાક અર્થ આપ દક્ષતા હતી, અમારી આ સ્વીકારજો સદા નમસ્કૃતિ. ૨ અધૈયેલાકને ગુરૂજી ધૈર્ય આપતા, અશોયેલાકને ગુરૂજી શોર્ય આપતા; વડીલવર્ગમાં તમારી નમ્રતા હતી, સ્વીકારો અમારો આ સદા નમસ્કૃતિ, ૨ તમારી જ્ઞાનીલેાકમાંહી જ્ઞાનતા હતી, તમારી માનીલેાકમાંહી માન્યતા હતી; જગત્ હિતાર્થકાર્યથી તનૂ ભરી હતી, સ્વીકારજો ગુરૂ અમારી આ નમસ્કૃતિ. સુભક્ત લાકમાં તમારી ભક્તતા હતી, વિરક્ત ભાવથી રૂડી વિરક્તતા હતી; અનંત કાટિવાર છે પ્રણામ પ્રતિ, સ્વીકારજો સદા અમારી આ નમસ્કૃતિ. તમે। વિષે ફકીરીની અમીરી દશતી, કરૂણભાવની તથા સુવૃષ્ટિ વર્ષેતી; સદોવલાં હતાં ધૃતિ કૃતિ અને મતિ, અમારી આ સ્વીકારજો સદા નમસ્કૃતિ પ પ્રગૂઢભાવની તમે અગૂઢતા કરી, પ્રમૂહલેાકની ઘણીજ મૂઢતાં હરી; અગાધ ભાવમાં અગાધ બુદ્ધિ સ્પર્શતી, સ્વીકારજો સદા અમારી આ નમસ્કૃતિ. For Private And Personal Use Only 3 Page #496 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪ર૬ ) કવિતણ પ્રસંગમાં કવિત્વ દર્શતું, હરેક સમ્યવાતમાંહી હૈડું હર્ષતું, ન જાણું આપની ગુરે ! કઈ હતી ગતિ, સ્વીકારજો સદા અમારી આ નમસ્કૃતિ. ૭ મધુર જ્ઞાનનાં તમે ઉઘાડી બારણાં, ઉદ્ધાર લેકનો કર્યો ઉતારૂં વારણાં અજીત શિષ્યની પેદાન્જમાંહી વિનતિ, સ્વીકારજો સદા અમારી આ નમસ્કૃતિ. ૮ मस्तफकीरी. પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે—એ રાગ. અતિ અલમસ્ત ફકીરી બુદ્ધિસાગર મહારાજની રે, જેનું વર્ણન કરતાં વાણું વિરમી જાય. અતિ–એ ટેક. સાખી—શાંત સ્વરૂપ સોહ્યામણું, શાંત સ્વરૂપ સત્કર્મ શાંતિ ભરેલી વાણીથી, પાવન પાન્યા ધર્મ નિર્મળ એક અગોચર અલખ નિરંજન ધ્યાનમાં રે અવધૂત એવી દશાની વૃત્તિ કેમ વિસરાય. અતિ-૧ સાખી–માથું રટના સદા, જેનું સાચું સૂત્ર; વિશ્વ સકળ મમ આતમા, એ પુત્રી એ પુત્ર. મહારું હારું એવી ગણના અજ્ઞાની તણું રે; જેને વસુધા એક કુટુંબ સદા સમજાય. અતિ-૨ સાખી–અગમપંથ જેને ઘણે, અગમ અગોચર દેવ; અગમભાવના આત્મની, અગમ સુખાવહ સેવ. જેની અગમ દશા આ જગમાં સજન જાણતા રે, પાવક વાળા જેવી જેની પ્રેમ પ્રભાય. અતિ-૩ For Private And Personal Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭) સાખી–સુખને નવ સંભારતા, દુઃખ પણ તેવી રીત; સહજાનંદ સ્વભાવમાં, પૂરી જેની પ્રીત. જેનો રાજ કપર સરખે ભાવ સુહાવતો રે. વૃત્તિ એક અખંડિત જીનવરમાં દેખાય. અતિ–૪ સાખી–અજ્ઞાની જાણે નહિ, ભેદ જાણે ભેદ, અખેદદેશની વાતને, શું ! સમજેજ સખેદ. ગુરૂવર સમદશી જગ સદા શીયળ સંતોષના રે, ઉત્તમ અનુભવ મહિમા વદતાં કેમ વદાય ! અતિ–૫ સાખી–દેશ વિદેશ નામના, જાણે સંત સર્વ ગુણનિધિ દુર્ગુણ પરહર્યા, મેહનહિ નહિંગ. વાસી આનન્દઘન યશ વિજય દેવના દેશના રે મહિમા ગુરૂને જાણે અજીતસૂરિ નિત્ય ગાય. અતિ-૬ श्री गुरुदेवने. ગજલ-હિની. ઉદ્યાનમાં ગુલાબની, કમળ કલિકા જોઇ છે; મૃદુ કુન્દ સૌમ્ય શિરીષને, મધુ માલિકા પણ જોઈ છે. ઉદ્યાન-૧ કમળપણાની રસભરી, વનદશા નિરખી અતિ; પણ આપના ત્યાં હૃદયની, મૃદુભાવના દેખી નથી. ઉદ્યાન-૨ જન પતિતપાવની બોલતા, તે જોઈ છે ભાગીરથી; મેહન તણું યમુના તથા, અતિરમ્ય જોઈ સરસ્વતી, ઉદ્યાન-૩ તાપી તથા આ નર્મદાને, જોઈ છે સાબરમતી; પણ આપના શુભભાવની, રસવાહિની દેખી નથી. ઉદ્યાન–૪ ચળકાટ કરતી ચન્દ્રિકા, આકાશમાં દેખી ઘણું; પ્રાતઃ સમય પૂર્વ વિષે, કિરણાવળી દેખી ઘણું. ઉદ્યાન-૫ For Private And Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૮) વિદ્યુત્ તણું ચમકારની, મહેં દેખી છે જ્યોતિ અતિ, પણ આપના ત્યાં જ્ઞાનની, સ્ના કદી દેખી નથી. ઉદ્યાન–૬ સિલ્વતણીય અગાધતા, આકાશની ઉંડાણતા; હિમગિરિતણું ઉંચાણતા, જલબિન્દુઓની પ્રમાણતા. ઉદ્યાન-૭ એ સર્વે હું દેખ્યાં છતાં, ગુરૂ આપના સરખાં નથી; ચૈતન્યસમ જડ વસ્તુમાં, પ્રઢત્વ મહું દેખ્યાં નથી. ઉદ્યાન–૮ આકાશના તારા તણ, ગણના કદીક બની શકે; વષદના જલ બિન્દુની, ગણના કદાપિ થઈ શકે. ઉદ્યાન–૯ પણુ ગુરૂ તણા ગુણની કદી, ગણના સુણ દેખી નથી; ગુરૂદેવ સમ મહું દિવ્યતા, જન અન્યમાં દેખી નથી. ઉદ્યાન–૧૦ સિહે કરેલી ગર્જના, ગજપૂથને ભય આપતી; ને સૂર્યની તિઃ તિમિરના, પુંજનેજ હઠાવતી. ઉદ્યાન-૧૧ એવી ગુરૂની ગર્જનાઓ, પાપતાપ પ્રજાળતી; ગુરૂગર્જના સમ ગર્જના, બીજે મહદુ દેખી નથી. ઉદ્યાન–૧૨ केवळ दैव ! ગજલ–સોહિની. મમ જન્મની ભૂમિ જૂદી, ને અન્ય પૃથ્વી આપની, મમ મધ્યતા ગુજરાતની, ઉત્તર હતી ગુરૂ આપની. મમ-૧ મમ જન્મની જાતિ જૂદી, વળી આપની જાતિ જુદી આચાર પણ જૂદા અને, વૃત્તિ હતી તેમજ જૂદી. મમ–૨ ના જાણતો ગુરૂ કોણ છે? ના જાણતા હું કોણ છું; ત્યાં જાણ સર્વ બની ગઈ છો કેણ ગુરૂ ! હું કોણ છું. મમ-૩ હું અન્ય પળે પરવેર્યો ને, આપ પણ બીજે ગયા; પણ પૂર્વના પરિબળવડે, સંબંધી થઈ ભેગા થયા. મમ-૪ For Private And Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) હારી અને ગુરૂ આપની, થઈ ભૂમિકામાં એકતા; હારી અને ગુરૂ આપની, થઈ જાતિમાંહી એકતા. મમ–૫ ઉત્તર અને વળી મધ્યની, આજે બની ગઈ એક્તા; આચાર વૃત્તિવિચારમાં, ગુરૂ આજ થઈ ગઈ એકતા. મમ–૬ આ દેવની કૃતિ એકતાની, ભિન્નતા કેમજ બને; અદ્વૈતમાંહી એક્તાની, દ્વૈતતા ક્યાંથી બને. મમ–૭ જે નગરમાં સૂતો હતો, ત્યાં મૃત્યુ ઘટા ગાજતી; ઘનશ્યામ સૂના આશ્રમે, શય્યા અમે કીધી હતી. મમ-૮ ત્યાં એકદમ આવી ત્વમે, આજ્ઞા સુખદ આપી ઈંધી, જાગ્રત્ મધુર આવી અને, નિદ્રા દુ:ખાવ દૂર કીધી. મમ-૯ મહારા સુના મંદિર વિષે, ભરપૂર વસ્તિ આપની, મહારા મૃદુલ મંદિર વિષે, મૃદુભક્તિ શસ્તી આપની. મમ-૧૦ મહારા સુભગ આશ્રમ વિષે શુભ મૂર્તિહસતી આપની; વિસરાય ના ને જાયના, રસતા હતી તે આપની. મમ–૧૧ આ દેવકૃત સાગને, ઉપયોગ પણ પૂરણ થયે; ઘન રાત્રિ આજ હઠાવી ભાસુર, ઉદય પણ પૂરણ થયે. મમ-૧૨ આ અમરતાના યુગમાં, મરતા હવે દેખું નહિં; મરતા મરી અમરત્વમાં, ત્યાં અન્ય કંઈ પ્રીછું નહિં. મમ-૧૩ જાતા નહિં જતા નહિં, જાતાં છતાં જાશે નહિ; સૂરિ અજીતને આશ્રમ તજી, બીજે ખુશી થાશે નહિં. મમ-૧૪ For Private And Personal Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ४३० ) गुरुस्मरणाष्टकम्. वसन्ततिलका. Acharya Shri Kailassagarsuri Gyanmandir सञ्चित्सुखास्पदमनन्य गुणानुहारी, सौराष्ट्र राष्ट्र जनता रिपुप्रहारी; निर्मान मोहभवभीतिरघापहारी, सूरीशबुद्धिजलधिः स्वर्गोत्सुको हा ? दीव्यात्मशक्तिमणिना हृदयावरूढं, गाढान्धकारमखिलं भवता निरस्तम्; विज्ञानवास ? कुमताध्वनिवारकस्त्वं, रिक्ता त्वयाद्य वसुधाऽधिविराजते मो ॥ २ ॥ सर्वागमार्थविदखण्डितबोधगेहूं, विद्यापुरस्थजन मङ्गल हेतुराथः; 11 2 11 अद्यामरेन्द्रपुरवासमनुप्रपन्नः, शून्यं विभाति जगदिष्टगुरो ! समस्तम् ॥ ३ ॥ ? सूरिपुङ्गष ? विभो ? जनसंशयानां, छेत्ताऽधुना न सुलभः समतानिधानः; कं ज्ञानिनं समधिगम्य मनोऽभिलाषं, पूर्णीकरिष्यति वचः सुधया जनोऽयम् ॥ ४ ॥ विद्यावतां व्रतजुषां स्पृहणीयशीलः, शीलाङ्गमारवहनेऽतिधुरन्धरश्रीः; अध्यात्ममण्डलविभावक आत्मनिष्ठः, सूरीशबुद्धिजलधिः स्वदशां प्रयातः आनन्दमूर्त्तिर खिलागमसारवेदी, विज्ञातदर्शनमतोमतभेदभिन्नः; संप्राप्तपण्डितपदः कविराजराजः, सूरीशबुद्धिजलधिः स्वगतिं प्रपन्नः श्री वीरशासनमिदं रुचिरं विभाति, यद्वाग्विलासविभवेन सुविस्तृतेन; For Private And Personal Use Only ॥ ५ ॥ ॥ ६ ॥ Page #501 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४३१ ) यत्पादपङ्कज रतिः शुभदा नराणां, सूरीशबुद्धिजलधिः स्वगतिं प्रयातः ॥ ७ ॥ हे सद्गुरो ? मतिसुधाकर ? तावकीनं, पादारविन्दमतुलं सततं स्मरामि; नान्यन्मदीयशरणं कलयामि सूरे ? संसारतारक ? विभो ? भवपारगामिन् ॥ ८ ॥ श्रीमद्योगनिष्ठसद्गुरु श्रीबुद्धिसागरसूरीश्वर - विरहाष्टकम् ॥ शार्दूलविक्रीडितम् । श्रीमान् धर्मधुरन्धरः सुखमयः शङ्कातमस्तारकः, कर्मारिकमभेदकः क्षितितले सद्द्बोधबीजाकरः । स्याद्वादामृतसिन्धुशीत किरणश्चारित्रचूडामणिः; श्रीमद् बुद्धिपयोधिसूरिलविता वास्तंगतः संमतः ॥ १ ॥ वक्ता वादिगणेषु वादविरतः सत्याञ्चितान्तः क्रियोवैराग्यैकरसार्द्र मानसवरः सर्वार्थसिद्धिप्रदः । सर्वापत्तिनिवारकोमुनिवरः संप्रार्थितः सर्वदः, श्रीमान् बुद्धिपयोधिसूरिसविता कास्तंगतः संमतः ॥ २ ॥ अध्यात्मविदां सदैव विदितः सद्ध्यानमेरुश्रितोभक्तानामभयङ्करः शिवकरः सर्वापदां वारकः । नानादर्शनदीक्षितः क्षितिभुजां मौलीकृतोऽकामतः, श्रीमान् बुद्धिपयोधिसूरिसविता कास्तंगतः संयतः ॥३॥ दुर्देवस्य विलासपपनिखिल प्रोज्जृम्भितो भूतले, मन्ये सद्गुरुपुङ्गवस्य विरहः स्यादन्यथा मे कुतः; योगानन्द विलासलासितमनाः सिद्धिश्रिया सेवितः, श्रीमान् बुद्धिपयोधिसूरिसविता काऽस्तंगतः संयतः ॥ ४ ॥ For Private And Personal Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ४३२ ) यस्यानन्तगुणानुवादकरणे नो शक्तिमान् वाक्पतिर्यगाम्भीर्यमगाधमुन्नतधियां नैव स्फुरेन्मानसे; तच्चार्थप्रतिबोधभासुरगिरां यः संशयोच्छेदकः, श्रीमान् बुद्धिपयोधिसूरिसविता सोऽस्तंगतः संयतः ॥५६॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमद्भारतभूमिभूषणमलं मोहान्धकारापहः, श्रीमद्वौतमसम्पदां कुलगृहं हन्ताऽऽपदां लौकिकीम् श्रीयोगीन्द्र इलाधिराजमहितः शिष्टक्रियाकर्मठ: श्रीमान् बुद्धिपयोधिसूरिसविता काऽस्तंगतः संयतः ॥ ६॥ ग्रन्थान् यः कृतवान् शतं सुललितानष्टोत्तरं भासुरान्, तत्वार्थ प्रचुराँश्चराचरहिते नित्योद्यमी संयमी । सोऽयं भास्वरकान्तिमान्प्रकटयन्निर्वृत्तिमार्गक्रम, श्रीमान् बुद्धिपयोधिसूरिसविता काऽस्तंगतः संयतः ॥७॥ लोकानामुपकारकारकगुरो ! सर्वत्र कीर्त्तिस्तव, त्रैलोक्यां विलसत्यखण्डितगुणा संदर्शनं दीयताम् । निर्मूल्यात्मसमाधिना रिपुगणं स्वानन्दसौधस्थितः, श्रीमान् बुद्धिपयोधिसूरि सविता काऽस्तंगतः संयतः ॥८॥ गुरुगुण गीतम्. कव्वाली. > महानन्दं निरानन्दं, निराकारं निराबाधम् । सुखाकारं चिदानन्दं, पदं शुद्धं सदाभीष्टम् । क्रियाकाण्डं समभ्यस्तं तपस्तप्तं त्रिधा गुप्तम् । > नरामरनाथसंभुक्तं पदं मनसाऽपि नो क्लृप्तम्; प्रभो ? बुद्धिसुधासिन्धो ? स्मरामि त्वत्पदाम्भोजम्. For Private And Personal Use Only ॥१॥ Page #503 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४७३) भजनमैकान्तिकं कान्तं, निरारम्भं जनानन्दम् । विशालं लालितं तावत्, कृपासागरमुनीशेन । सदा सूरीन्द्रगुणनिष्ठ महायोगीन्द्रपदधारिन् ? ॥प्रभो? ॥॥ कुबोधारे ? विमोहारे ? भवभ्रान्तिक्रमच्छिन्न ? रचिततत्त्वाकरग्रन्थ ? समागमसारनिर्मन्थ ? परापर भेदतात्यागिन् ?, निरंजनदेवतारागिन् ?॥ प्रभो ॥३॥ क्षमाधारिन् ? गुणाचारिन् ? प्रतापिन् ? बालब्रह्मचारिन् ? महायोगिन् ? पराभासिन् ' सुभाषितसाररसधारिन् ? धराधीशप्रजापक्षिन् ? विपक्षारिक्षयाकारिन् ? ॥ प्रभो ? ॥४॥ मणीमोतिलल्लुबाडी, सुरागी वीरचन्द्रश्च; गुणानन्दे रता मोहन, जिवनमुख्या महाभक्ताः । कृतार्थ मन्यते जन्म, स्वकीयं सर्वदा भक्त्या ? ॥ प्रभो ? ॥५॥ जगजीवास्त्वनेकेऽपि, भवाणीसुधासिक्ताः, भवापत्ति क्षणात्ती, महानन्दालये रक्ताः । कृताः केऽपि त्वया मुक्ता-महामारीभयाद्भक्ताः॥ प्रभो ? ॥६॥ मधुपूर्या जिनाधीश-महासौधान्तिके रम्यम्; सुघण्टाकर्णवीरस्य, निकामं मन्दिरं शुभ्रम् । विभाति त्वत्कृपालेशात्, सदादीपप्रभोद्दीप्तम् ॥ प्रभो ? ॥७॥ कियन्तो देशवासिनः, समासाद्य प्रकटबोधम्; भवञ्चरणाम्बुजासन्नाः, महासंसारपारीणाः । विभान्ति प्रेमसंबद्धाः, स्वपरपक्षाश्रिता लोका: ॥ प्रभो ? ॥८॥ जननमरणापहो लोके, त्वदन्यो दृश्यते नैव; इदानीं कं गमिष्यामि ? शरण्यं तत्वजिज्ञासुर्मुनीनां मण्डलं शून्यं, विभाति त्वद्विभाहीनम् ॥ प्रभो! ॥९॥ सुधासारां भवाणी, कृष्णगीतामयीं पीत्वा; असकृच्छमणोऽऽगारं, प्रयाताः संमृतेः पारम्, विशुद्धं चित्रचारित्रं, त्वदीयं सिद्धसुख मित्रम् ॥ प्रभो ॥१०॥ For Private And Personal Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४३४ ) गुरुविरहाष्टकम् । ललितच्छन्दः भवभयात्तिहं ते पदाम्बुजं, भुवि सुदुर्लभं सूरिपुङ्गव ?। गुरुकृपानिधे ? बुद्धिवारिधे ? देहि दर्शनं कामदं वरम् ॥१॥ स्मरणमुत्कटं ते मुनीश्वर ? मोक्षशर्मदं भक्तवल्लभ ? बरद ? विश्वतस्तारकोत्तम ? देहि दर्शनं कामदं वरम् ॥२॥ कलिमलापहं भद्रकीर्तनं, तव विभो ? क्षितौ क्षीणकर्मणः । श्रुतमहोदधेस्तववेदक ! वितर दर्शनं बुद्धिवारिधे ! ॥३॥ तव विभूतयः सर्वतः स्थिता-मतिमतां मनःसद्मनि प्रभो! कलयितुं न कोऽप्यस्ति ताःक्षमो,-वितर दर्शनं बुद्धिवारिधे॥४ तव समाधिना नाथ ! केवलं, शयनमानिनो दुर्भगा: खलु; विधिवशादिदं जातमक्षम, वितर दर्शनं बुद्धिवारिधे ? ॥५॥ विशदभूतिमाल्लौकिको गणो, तव गुरो ? वचःसंपदा सदा; तदपि तावकं दर्शनं वरं, न हि जनः प्रभो! विस्मरत्यहो।।।६॥ मधुमतीजनक्षेमदायक! विविधतत्वतोगीतगायक ? विगतमन्युना संघपालक ? सद्गुरो ! शुभं दर्शनं तव ? ॥७॥ भवति शोभनस्त्वद्रतोजनो-निखिलसिद्धिमान् दुर्गतस्तथा; परम भावतः प्रेमभाजन ? वितर दर्शनं बुद्धिवारिधे? ॥८॥ भवारण्ये भ्रान्ता-जननमरणवातविधुरा:, अनेके संयाता-ध्रुवपदमखण्डात्मविभवाः । अयं ते सद्भावः, समजनि महामोदजनकइदानीं स्वर्यात:, किमु गुरुवर १ क्षेमसदन ! ॥९॥ ॥९॥ For Private And Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ४३५ ) श्रीसद्गुरुस्मरणम्. स्त्रग्धरावृत्तम्. Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमन्तं ज्ञानवन्तं विशदमतिमतां संमतं चारुमूर्ति, सौभाग्यैकप्रधानं प्रवर सुखपदं सर्वशाखप्रवीणम् । शुद्धानन्दप्रकाशं विबुधजनवरं कर्मभूमीखनित्रं, बुद्धfor सूरिषर्य स्मरत भविजनाः ? सद्गुरुं दिव्यरूपम् ॥१॥ अव्यक्तार्थप्रबोधं विमथितमदनं धर्मतत्त्वप्रदानं, विचारण्याम्बुधारां समधिगतसुखं साधितार्थप्रमाणम् । सच्चित्तानन्दगेहं जननमृतिहरं मृत्युपारं प्रयातं, बुद्धब्धि सूरिव स्मरत भविजनाः ? सद्गुरुं दिव्यरूपम् ॥२॥ रे रे ? भव्यात्मलोकाः ? श्रयत पदयुगं यस्य सिद्धान्तभाजः; मोक्षस्वर्गार्थदाएं विविधसुखमयं सर्वसंपत्तिराजः । छिन्नाऽनर्थप्रतानं कविकुलतिलकं भूरिलोकप्रगीतं, बुद्धधि सूरिवर्यं स्मरत भविजनाः ? सद्गुरुं दीव्यरूपम् ||३|| श्रीमद्विधा पुरस्था नरयुषतिगणोः कीर्त्तिपीयूषसारं, पीत्वा पीत्वा निकामं सुखरतिमगमन् दिक्षु लोकाश्च यस्य; लोकालोकप्रभावं सदतुलविभवं सिद्धिशमैकधाम, बुद्धब्धि सूरिषये स्मरत भविजनाः ! सद्गुरुं दिव्यरूपम् || ४ || गोता गीतार्थयुक्ता श्रितनिगमनया येन सा कृष्णगीता, विद्वद्वर्येण मारा विलसति वसुधामण्डले मोदमाला । योगाङ्गज्ञान वित्ता सुरचितघटना भिन्नकर्मप्रभावा, बुद्धयब्धि सूरिषर्यं स्मरत भविज्ञनाः ? सद्गुरुं दीव्यरूपम् ॥५॥ दर्श दर्श प्रभावं भवभयहरं यस्य सूरीश्वरस्य, श्रयं श्रावं यदीयां भजनविरचनां निर्ममत्वार्थबोधम् । स्मारं स्मारं च शेलीं गुणगणविदितां तुष्टिमन्तः समस्ता,बुद्धafia सूरिव स्मरत भविजनाः १ सद्गुरुं दीव्यरूपम् ||६| For Private And Personal Use Only - Page #506 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ॐ शांतिः ३ ( ४१ ) सारं सारस्वतं यो मनसि कलितधानक्षतं शुद्धबुद्धया, न्यायं नव्याऽनवीनं स्मृतिविषयम (लं) रं चक्रिवानेकभावः ॥ वेदान्तं वेदसारं भजनपदतया व्यावृणोदक्षतार्थ, बुद्धब्धि सूरिवर्य स्मरत भविजनाः ? सद्गुरुं दिव्यरूपम् |||७|| भूतानां भूरिभाग्याद्गुरुगुणनिलयं यं धरन्ती धरित्री; रत्नाढ्या कीर्तितेय जनहृदयहरं कल्पवल्लीप्रभावम् । देवं सर्ग प्रपन्नस्तदखिलजनताऽभाग्य मेषाधुनाऽसौ. बुद्धयब्धि सूरिवर्य स्मरत भविजना: ? सद्गुरुं दीव्यरूपम् ॥ ८ ॥ ॥ इतिसमाप्तम् ॥ ॐ ह्रीं श्री केशरीयानाथाय नमः Acharya Shri Kailassagarsuri Gyanmandir समाप्तम्. For Private And Personal Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only