________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪) પીનારાને જડ, સ્વાદ અતિ વારંવારે,
અન્ત આવી ઘેન, જડયું નહિ નિજ ગૃહ ત્યારે. ૬ તું તે યુમના ખરી, વારિ પણ છેક હલાહલ,
મુજ પેઠે પીનાર, જાય વિતલકે સુતલ; સ્વરૂપ સાચુ જાણ્યું, ભૂલું હું કેમ? હવે એ,
વિષમ વિપદ દેનાર, વ્યક્તિને કોઈ સ્તવેકે! ૭ એજ હવે તે મંત્ર, સરિતા છે તું અનાદિ,
અમને ભાસી ખાસ, અન્ય બળ તદપિ સાદી; ભેથી લલચાવી, બિચારો જીવ ડુબાવ્યા, છે ક્યાં! શુચિપણું જરી, ઢંગ વિપરીત જણાયા. ૮
મસિજુમાંના. (૨)
હરિગીત. લાગી પ્રબળ પ્રારબ્ધ વાયુની, ઝપટ એ થકી ડાલતી,
વનરૂપી શઢ ઉપર, દુર્મતિ વાયસી બહુ બોલતી; વળી વાસનારૂપ વારિમાં, જીવજતુ જાત ઘણી વસી,
નૈકા અસ્વારી ચાલી છે, ભરસિધુમાંહી ધસમસી. પ્રત્યેક અંગ ઉમંગરૂપ, જેડયાં ગયાં છે પાટીઆ,
નથી કઠિન હાલર વિલર છે, જેમાં અમર લાગે કયાં? દુષ્ટતણું દુઃસંગરૂપ તે, ઉપર લેપનતા લસી.
નક અહારી ચાલી છે, ભરસિધુમાંહી ધસમસી. ૨ સાચું અને જુઠું જવાહર, નાવમાંહિ ભરી દીધુ,
જાયું નહીં સાચું અને, વ્યાપારપણું જૂઠું કીધું; જન કોઈ ભેદ મળી ગયે, વાસ્તવ સ્વરૂપતા મન વસી, નકા હારી ચાલી છે, ભરસિધુમાંહી ધસમસી. ૩
For Private And Personal Use Only