________________
Shri Mahavir Jain Aradhana Kendra
3
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 33 )
યમુનાસરિતાને ! ( ૨૭ )
છંદ –રાળા.
એ ઉત્તમ કહેવાય, દિન દિન ઊર્ધ્વ ગતિએ, જાતા કરી પ્રયાસ, સાધુ જન સત્ય ગતિએ, પણ તુ ંતા અતિ ઉચ્ચ, જગત સહુને લાગી છે, છે પ્રત્યક્ષે અવલ, ચટકી વસમી વાગી છે, કૈક તણાયાં જાય, સજીવ વ્રુક્ષા તવ જળમાં,
કંઇ પણ ધર ત્યાં દયા, ફે'કીને પૃથ્વી તળમાં, થાય જીવ ખુરખાન, આજ અગર કે કાલે,
મેાટા તે મેટાઇ તજે, નહી કાઈ કાળે. તવ મોટાઇ જખર, જગત જન સ વખાણે, પછી હે દેવી ? કેમ !, ગરીબ વૃક્ષાને તાણે; તુજ આશ્રય જે રહ્યાં, મચ્છ ને કચ્છ વગેરે,
મુંગાં દિન થઇ કે, તેની કરૂણા મુજનેરે ! એવી એ છે દયા, પારધી પણ ત્યાં પકડે,
મારે કાપે હાય, શરણુ જનને જો ઝકડે, મુખથી વઢે ન એલ, હુજીએ મૂગી શાથી ! ધર ધર વિનતિ ધ્યાન, ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યોથી. ૪ તવ કાંઠે એ પક્ષી, વિરાજ્યાં વિરલા ભાળે;
એક પિયે છે પાણી, અન્ય તે! માત્ર નિહાળે; અન્ને રૂપે એક ભિન્નતા રિએ છે ના,
પણ ભાગીને રાગી, અન્યને કંઇ ભય છે ના . ૫ સમજ્યા તે તેા ગયા, આશ્રમે યાગ્યે નક્કી, જાણ્યો પાણી વિકાર, પત્તિજ પડેલી પક્કી;
For Private And Personal Use Only