________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
મસ્તાન અશ્વ મનની ગતિ છે વિચિત્ર; તેને ઘડી નવ ગમે પથ સત્ પવિત્ર, સન્મુખ દેશ પ્રભુના સમજાવ વાળે; દીવાળિને દિન કઈ દિલમાં નિહાળેા. કંટાળ વૃક્ષ શુભ વાડી વિષે જાય; સાન્દર્ય યુક્ત કુસુમા નહી હસ્ત થાય; શ્રી ઇષ્ટ ભક્તિ ફળ માં સહુને પ્રજાળે; દીવાળિને દિન કઈ દિલમાં નિહાળેા. સત્સંગ કાણુ જનના ગત વર્ષ કીધા;
કેવા કુપાત્ર જનથી કટુ લાભ લીધેા; હીસાબ સર્વ કરીને પછી કાળ ગાળા;
દીવાળિને દિન કઇ દિલમાં નિહાળા. વ્યાપાર એમ કરો નવ ખોટ જાય;
શ્રી વિશ્વનાથ પ્રીતડી સહુ રાજી થાય; ચાલા જહાં વસી રહ્યો પ્રભુ પ્રેમ વાળે; દીવાળિને દિન કંઈ દિલમાં નિહાળેા.
उद्यानमांस्नेही स्मरण. ( ८२ ) રિગીત.
વાયુ શીતળ વૃક્ષે અડીને, મંદ મદ જતા વહી; સવિતા પ્રભુની પશ્ચિમે, કિરાનીં રાજી વસી રહી; આનદ કમિ આવિએ ત્યાં, સ્નેહી કેરી સ્મૃતિ થઈ; ઘટાધ્વનિ દેવાલયે, આવી શ્રવણ પથમાં સહી, એની સ્મૃતિના કારણે, વૈરાગ્ય ઉરમાં જાગીએ; અનુમાન ભગિની ભ્રાતમય, સંસાર દુ:ખમય લાગીએ;
For Private And Personal Use Only