________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૬) જાયું ખરેખર દુઃખી છે, સંસારી નહિ વૈરાગીઓ;
સંગ અવગાદિથી, જન ગણ જરૂર નિભંગિઓ. ૨ ચા નરેશ ભતૃહરિ, છેડી બધાં ઘરબારને,
તો કેમ હું વળગી રહું? દિલમાં જગતના ચારને; નરદેહ કેરી પૂતળી નથી, કનક કે હીરા તણું;
છે નાશવંત પદાર્થ ત્યાં શી? પ્રીત ધરૂં સોહ્યામણું. ૩ સ્નેહી ગયા ચાલી અને, મહારે અરે? ક્યાં રહેવું છે?
યમરાયના પંઝા વિષે, દિન એક દિલડું દેવું છે; વૃદ્ધો ગયા ચાલ્યા તિહાં, આપણુ સહુને ચાલવું;
અલમસ્ત થઈ શું? વિશ્વમાં, મનડા ગમે છે મહાલવું ? જ સમરણ સદા શ્રીનાથનું છે, સત્ય છેવટ કાળમાં,
વહેતા જનની સાથે સપડાવું, નહી ભવ જાળમાં, વહી જાય છે ઉમ્મર હવે, સકૃત્ય કરવું હાલમાં વૃત્તિ ધરે વિવેશમાં, ગોવિન્દ ગિરિધર લાલમાં? ૫
શિખરિણી. કરું છું જ્યાં એવા, સુખરૂપ વિચાર પળપળે;
થઈ જે થાવાની, વિલપન કરેથી નહિ મળે; જરા નેત્રો ઢાળી, ઉમિ વિરમાવી મન બળે;
બધે છાઈ શાન્તિ, ઘન તિમિર છાયુજ સઘળે. ઘડી માંહે લહેકે, શિર ઝઝુમતું આ મિ ભણી;
વળી વાયુ પ્રેરે, ધિમિદ્ધિમિ સુનિદ્રા સુખ તણું; અને વર્ષો સદ્, મન હરણ અતિ રસ જ્યાં; કહોને ? કહેવું શું? મન વચન કાયાથી પર ત્યાં.
For Private And Personal Use Only