________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૭ ) बीजालटकेमनडुनहींलोभाय. (८३)
શિખરિણી. હને લાગે છે કે, અવનિ કદિયે ગંધ તજશે;
વળી વારિમાંથી રસ ગુણ કદીયે વહી જશે, સુધાદેવીમાંથી, અમર પણના ગુણ છટકે, "
છતાં બીજા કોઈ, મનડું નહિ લોભાય લટકે. ચઢયે જે આજે છે, પરિપુરણ તે રંગ ચઢીયે;
લટો જેઓ સાથે, પ્રીંત નહિ કરું ખાસ લઢીં; બીજા રંગે ભાળી, દિલ અણગમા સાથ અટકે;
હવે બીજા કેઈ, મનડું નહિ લેભાય લટકે. હતું જે થાવાનું, થઈ ગયું હવે અન્ય ન બને;
અ સંસ્કારી લેકે, નિગમ પથ વિદ્યા નહિ ભણે, જગસ્વામી વ્હાલા ચરણ કમળ ચિત્તડું ટકે;
હવે બીજા કોઈ, મનડું નહિ લેભાય લટકે. સુવણેની શય્યા, કદિક મળશે તો પણ ભલે?
ઉઘાડા અંગેથી, ભૂમિ શયન હો તે પણ ભલે ? સુખો યા દુઃખોના, તરૂવરની છાયા નવ ટકે;
અને બીજા કેઈ, મનડું નહિ લેભાય લટકે. જગત્ લક્ષ્મી દેખી, ચતુર અતિ છે તોય ચપલા;
નથી ન્યાળી ક્યાંઈ, સ્થિર થઈ નિહાળી ન ચપળા; પછી તે હે તો એ, ગમન કરતી ગુપ્ત ભટકે,
અત: લક્ષ્મી કેરા, મનડું નહિ લેભાય લટકે. વિલક્યા વૃદ્ધોને, થરથર થતી કાય સઘળી;
ઝુરે છે સંભારી, નિજકૃતિ બની જેહ નબળી; યુવાનીના રંગે, પુનિત પુરૂનેય પટકે; યુવાનીમાં માટે, મનડું નહિ લેભાય લટકે.
For Private And Personal Use Only