________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) લેભાનતાઘવગુણે નિજ સ્થંભ સ્થા,
આવે સમે પ્રભુજી ? કેમજ જન્મ આપે? દાતા દધીચિ સરખા જગ હિત કર્તા,
દીસે નહી જગતમાં પર કષ્ટ હર્તા સવ તેય અસદાત્મગિરા પ્રલા;
આવે સમે પ્રભુજી! કેમજ જન્મ આપ્યો? દુકાળ હાલ દુનિયા ઉપરે જણાય;
ધન્વાદિ પ્રાણ જળ અન્ન વિના પીંડાય; આજે અમેથી પરહિત ન કાંઈ થાય;
તો ઘો મહેશ? સુખદાયક સદ ઉપાય?
તીવત્તિને વિનવનનિહાળે. ( ર )
વસન્ત તિલકા. અજ્ઞાન વાત સઘળે પ્રસરી ગયું છે;
દેખાય ના નજર એમ અહો ! થયું છે; જ્ઞાન સ્વરૂપ દીપથી ગૃહ આ ઉજાળે;
દીવાળિને દિન કંઈ નજરે નિહાળો. કોધથી રક્ત નયને સુહ કરો છો;
બીજાનું દીલ દુભવી સુખમાં ફરો છો; બેટી તમારી કુમતિ સુમતિથી ટાળે;
દીવાળિને દિન કંઈ નજરે નિહાળે. મેહ સ્વરૂપ મળથી થયું મેલું ચિત્ત,
સાચું છવાઈ ગયું એ થકી સ્વચ્છ વિત્ત, માટે હવે પ્રત ધરી પટ એ પખાળે; દીવાળિને દિન કંઈ નજરે નિહાળો.
For Private And Personal Use Only