________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
વ્હાલા ચરાચરમાં વસે, તેની કરી હે શેાધ ના; સદ્ગુરૂ પ્રસ ંગે સ્નેહથી, લીધેા હૃદયમાં એધ ના; • જેમાં તુ–જે ત્હારા વિષે, તુજ વૃત્તિ તેમાં નવ ઢળે; મન? ભજન કર? મન ભજન કર? ફરી જોગ આવા નહી મળે. ૧૦
જેના થકી તુ હરે કે, જેના થકી દેખી શકે;
જેના થકી એલી શકે, તુ' વસ્તુ જેથી પારખે; જેને લઈ આ જીવન છે, તુજ લક્ષ તેમાં નવ લળે;
મન? ભજન કર ? મન? ભજન કર? ફરી જોગ આવા નહી મળે.૧૧ નવ મેાહ પામીશ વિશ્વમાં, ટ્વિન એક એના નાશ છે;
સુત ભ્રાત માત પિતા તણે!, સ્વપ્ના સમાન વિલાસ ઇં; અવિનાશી મધ્યે સ્નેહ કર ? સહુ ખલકમાં ગતિ નવ ખળે; મન? ભજન કર? મન? ભજન કરી ફરી જોગઆવા નહીં મળે. ૧૨
મળ્યાત્માને પ્રય. (E) શિખરિણી-છંદ.
અરે વ્હાલા આત્મા ? નિજરૂપ તણી શેાધ કરી લે ? તજી ધંધા હાલા, સુખદ પ્રભુના પાય રિ લે ! ઘણા કીધા ચાળા, ધૃતિ ધરી પ્રભુ ધ્યાન ધરિલે ?
ખરી ભક્તિ વાળા, વિકજન માગે વિચરી લે ? પરાયા ધર્મે થી, સુખદ ઘર હારૂ ભૂલી ગયા,
નઠારા કર્મે થી, દુ:ખદ ઉદધિમાં ડુલી ગયા; વિનાશી શમે થી, અબુધ ? જઇ પકે રચી ગયા;
સુધાના ભમેં થી, વિપદ વનમાંહી લૌં ગયા. હતી રાત્રી કાળી, પડી હતી ન કાંઇ સમજ રે ? દુરાશાઓ ટાળી, શુભ દિવસને પાક્ય મજરે;
For Private And Personal Use Only